________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદमिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं। सम्मत्तपहुदिभावा अभाविया होंति जीवेण।। ९० ।। मिथ्यात्वप्रभृतिभावाः पूर्वं जीवेन भाविताः सुचिरम्।
सम्यक्त्वप्रभृतिभावा: अभाविता भवन्ति जीवेन्।।९० ।। आसन्नानासन्नभव्यजीवपूर्वापरपरिणामस्वरूपोपन्यासोऽयम्।
मिथ्यात्वाव्रतकषाययोगपरिणामास्सामान्यप्रत्ययाः, तेषां विकल्पास्त्रयोदश भवन्ति 'मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं' इति वचनात्, मिथ्यादृष्टिगुणस्थानादिसयोगिगुणस्थानचरमसमयपर्यंतस्थिता इत्यर्थः।
अनासन्नभव्यजीवेन निरंजननिजपरमात्मतत्त्वश्रद्धानविकले चिरं भाविताः खलु
પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી ( અર્થાત્ ધ્યાનાવલી આ પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે) તે કહો. ૧૨૦.
મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
અન્વયાર્થ:- મિથ્યાત્વકમૃતિભાવ:] મિથ્યાત્વાદિ ભાવો [ નીવેન] જીવે [પૂર્વ ] પૂર્વે [ સુરિ{] સુચિર કાળ (બહુ દીર્ઘ કાળ) [ ભાવિતા:] ભાવ્યા છે; [સચવર્તમૃતિમાવા:] સમ્યકત્વાદિ ભાવો [ નીવેન] જીવે [સમાવિતા: મવત્તિ] ભાવ્યા નથી.
ટીકા:-આ, આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર (-પહેલાંના અને પછીના) પરિણામના સ્વરૂપનું કથન છે.
મિયા
મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો (આસ્રવો) છે; તેમના ભેદ તેર છે, કારણ કે * મિચ્છાવિઠ્ઠીનાવી નાવ સંનોસ્ત ચરમંત' એવું (શાસ્ત્રનું ) વચન છે; મિથ્યાષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગીગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે–એવો અર્થ છે.
નિરંજન નિજ પરમાત્મતત્ત્વના શ્રદ્ધાન રહિત અનાસન્નભવ્ય જીવે ખરેખર સામાન્ય
* અર્થ –(પ્રત્યયોનો, તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે-) મિથ્યાદષ્ટિગુણસ્થાનથી માંડીને
સયોગકેવળીગુણસ્થાનના ચરમ સમય સુધીનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com