________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य। कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति।।४२ ।।
चतुर्गतिभवसंभ्रमणं जातिजरामरणरोगशोकाश्च ।
निजीवमार्गणस्थानानि जीवस्य नो सन्ति।।४२ ।।
इह हि शुद्धनिश्चयनयेन शुद्धजीवस्य समस्तसंसारविकारसमुदयो न समस्तीत्युक्तम्।
द्रव्यभावकर्मस्वीकाराभावाच्चतसृणां नारकतिर्यङ्मनुष्यदेवत्वलक्षणानां गतीनां परिभ्रमणं न भवति। नित्यशुद्धचिदानन्दरूपस्य कारणपरमात्मस्वरूपस्य द्रव्यभावकर्मग्रहणयोग्यविभावपरिणतेरभावान्न जातिजरामरणरोगशोकाश्च। चतुर्गतिजीवानां कुल
તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને *સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? ૫૯.
ચઉગતિભ્રમણ નહિ, જન્મ મરણ ન, રોગ શોક જરા નહીં, કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૨.
અન્વયાર્થ – નીવર્ચ] જીવને [વતુતિમવસંક્રમ ] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [નાતિનરામરારો શો 1:] જન્મ, જરા, મરણ, રોગ, શોક, [ jયોનિનીવમાગરથાનાનિ ] કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [નો સન્તિ] નથી.
ટીકાઃ-શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારોનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.
નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કારણ પરિમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના પ્રશ્નને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી
* સમયસાર સારભૂત તત્ત્વ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com