SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates નિયમસાર (વ્રુતવિાંવિત ) अनशनादितपश्चरणै: फलं तनुविशोषणमेव न चापरम्। तव पदांबुरुहद्वयचिंतया स्ववश जन्म सदा सफलं मम ।। २५१ ।। (માલિની) जयति सहजतेजोराशिनिर्मग्नलोक: [ ભગવાનશ્રીકુંદકુંદ स्वरसविसरपूरक्षालितांहः समंतात्। सहजसमरसेनापूर्णपुण्यः पुराणः स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः ।। २५२ ।। (અનુન્નુમ્ ) सर्वज्ञवीतरागस्य स्ववशस्यास्य योगिनः । न कामपि भिदां क्वापि तां विद्मो हा जडा वयम्।। २५३ । (અનુન્નુમ્ ) एक एव सदा धन्यो जन्मन्यस्मिन्महामुनिः। स्ववशः सर्वकर्मभ्यो बहिस्तिष्ठत्यनन्यधीः ।। २५४ ।। યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી ! તું અમારું-કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું-ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦. [ શ્લોકાર્થ:- ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ (–સુકાવું) જ છે, બીજું નહિ. (પરંતુ ) હું સ્વવશ! (હું આત્મવશ મુનિ!) તારા ચરણકમળ-યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧. [શ્લોકાર્થ:-] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતા૨સથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન ) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને-ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે ) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે)–એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨. [ શ્લોકાર્થ:- ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં કયારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩. [ શ્લોકાર્થ:- ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy