________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
'लोयायासपदेसे एक्क्के जे ट्ठिया हु एक्केक्का । रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि।।”
તથા હિ
..
उक्तं च मार्गप्रकाशे
..
(અનુષ્ટુમ્ )
कालाभावे न भावानां परिणामस्तदंतरात् । न द्रव्यं नापि पर्याय: सर्वाभावः प्रसज्यते ॥
(અનુન્નુમ્ ) वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत्। पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत् ॥ ४८ ॥
(અનુન્નુમ્ ) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः । ધર્માધર્મનમ:ાલા: સિદ્ધા: સિદ્ધાન્તપĀતે ૪૬ ।।
[૬૭
‘‘[ ગાથાર્થ:- ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.
વળી માર્ગપ્રકાશમાં પણ (શ્ર્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:- ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો ) પ્રસંગ આવે.’’
વળી (૩૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે):
[ શ્લોકાર્થ:-] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.
[ શ્લોકાર્થ:- ] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી ) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્દગલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com