________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩પ
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર हानिश्च नीयते। अशुद्धपर्यायो नरनारकादिव्यंजनपर्याय इति।
(માલિની) अथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम्। भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धदृष्टि: स भवति परमश्रीकामिनीकामरूपः।। २४ ।।
(માનિની) इति परगुणपर्यायेषु सत्सूत्तमानां हृदयसरसिजाते राजते कारणात्मा। सपदि समयसारं तं परं ब्रह्मरूपं भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम्।। २५ ।।
(પૃથ્વી) क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणैः
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः। રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.
અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે.
[ હવે ૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ ]
[શ્લોકાર્થ-] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
[ શ્લોકાર્થ-ડે એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને -કે જેને તું ભજી રહ્યો છે તેને, હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ; તું તે છે. ૨૫.
[ શ્લોકાર્થ-] જીવતત્વ કવચિત્ સદ્ગુણો સહિત *વિલસે છે-દેખાય છે, * વિલસવું = દેખાવ દેવો; દેખાવું ઝળકવું; આવિર્ભૂત થવું; પ્રગટ થવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com