SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર [ ૨૦૧ विविधान्त ल्पपरित्यागः शुद्धनिश्चयप्रत्याख्यानम् इति। (દરિણી) जयति सततं प्रत्याख्यानं जिनेन्द्रमतोद्भवं परमयमिनामेतन्निर्वाणसौख्यकरं परम। सहजसमतादेवीसत्कर्णभूषणमुच्चकैः मुनिप शृणु ते दीक्षाकान्तातियौवनकारणम्।।१४२ ।। एवं भेदब्भासं जो कुव्वइ जीवकम्मणो णिच्चं। पच्चक्खाणं सक्कदि धरि, सो संजदो णियमा।। १०६ ।। एवं भेदाभ्यासं यः करोति जीवकर्मणोः नित्यम्। प्रत्याख्यानं शक्तो धर्तुं स संयतो नियमात्।। १०६ ।। निश्चयप्रत्याख्यानाध्यायोपसंहारोपन्यासोयम्। અથવા અનાગત કાળ ઉત્પન્ન થનારા વિવિધ અંતર્જલ્પોનો (-વિકલ્પોનો) પરિત્યાગ તે શુદ્ધ નિશ્ચય-પ્રત્યાખ્યાન છે. [હવે આ ૧૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ] [શ્લોકાર્થ-] હે મુનિવર ! સાંભળ; નિંદ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. તે પ્રત્યાખ્યાન પરમ સંયમીઓને ઉત્કૃષ્ટપણે નિર્વાણસુખનું કરનારું છે, સહજ સમતાદેવીના સુંદર કર્ણનું મહીં આભૂષણ છે અને તારી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીના અતિશય યૌવનનું કારણ છે. ૧૪૨. જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે. તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬. અન્વયાર્થyવં] એ રીતે [ :: ] જે [ નિત્યમ] સદા [ નીવર્મળો:] જીવ અને કર્મના [ મેવાભ્યાસં ] ભેદનો અભ્યાસ [ કરોતિ] કરે છે, [ સ: સંયત: ] તે સંયત [ નિયમ7] નિયમથી [પ્રત્યરધ્યાનં] પ્રત્યાખ્યાન [બતું] ધારણ કરવાને [p:] શક્તિમાન છે. ટીકાઃ-આ, નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું કથન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy