SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] Version 002: remember to check http://www.AtmaDharma.com for updates निरव [ભગવાનશ્રીકુંદકુંદ નિયમસાર (વૃંદ્રવા) आलोचनाभेदममुं विदित्वा मुक्त्यंगनासंगमहेतुभूतम्। स्वात्मस्थितिं याति हि भव्यजीवः तस्मै नमः स्वात्मनि निष्ठिताय ।। १५३ ।। जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणामं । आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं ।। १०९ ।। यः पश्यत्यात्मानं समभावे संस्थाप्य परिणामम् । आलोचनमिति जानीहि परमजिनेन्द्रस्योपदेशम् ।। १०९ ।। इहालोचनास्वीकारमात्रेण परमसमताभावनोक्ता । ચ: सहजवैराग्यसुधासिन्धुनाथडिंडीरपिंडपरिपांडुरमंडनमंडलीप्रवृद्धिहेतुभूतराकानिशीथिनीनाथः सदान्तर्मुखाकारमत्यपूर्वं निरंजननिजबोधनिलयं कारणपरमात्मानं [ શ્લોકાર્થ:- ] મુક્તિરૂપી સ્ત્રીના સંગમના હેતુભૂત એવા આ આલોચનાના ભેદોને જાણીને જે ભવ્ય જીવ ખરેખર નિજ આત્મામાં સ્થિતિ પામે છે, તે સ્વાત્મ-નિષ્ઠિતને (-તે નિજાત્મામાં લીન ભવ્ય જીવને ) નમસ્કાર હો. ૧૫૩. સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને, તે જીવ છે આલોચના-જિનવ૨વૃષભ-ઉપદેશ છે. ૧૦૯. અન્વયાર્થ:[ય:] જે ( જીવ ) [ પરિણામસ્] પરિણામને [સમભાવે] સમભાવમાં [ સંસ્થાપ્ય] સ્થાપીને [આત્માનં] (નિજ) આત્માને [પશ્યતિ] દેખે છે, [ઞાતોવનમ્] તે આલોચન છે [ તિ] એમ [પરમપ્નિનેન્દ્રસ્ય] પરમ જિવેંદ્રનો [ ૩૫વેશન્] ઉપદેશ [ નાનીર્દિ ] જાણ. ટીકા:-અહીં, આલોચનાના સ્વીકારમાત્રથી પરમસમતાભાવના કહેવામાં આવી છે. સહજવૈરાગ્યરૂપી અમૃતસાગરના ફીણ-સમૂહના શ્વેત શોભામંડળની વૃદ્ધિના હેતુભૂત પૂર્ણ ચંદ્ર સમાન (અર્થાત્ સહજ વૈરાગ્યમાં ભરતી લાવીને તેની ઉજ્જ્વળતા વધારનાર) જે જીવ સદા અંતર્મુખાકાર (-સદા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા ), અતિ અપૂર્વ, નિરંજન નિજબોધના સ્થાનભૂત કા૨ણપ૨માત્માને નિરવશેષપણે અંતર્મુખ નિજ સ્વભાવનિરત સહજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy