________________
૨૧૦ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
निरव
[ભગવાનશ્રીકુંદકુંદ
નિયમસાર
(વૃંદ્રવા) आलोचनाभेदममुं विदित्वा मुक्त्यंगनासंगमहेतुभूतम्।
स्वात्मस्थितिं याति हि भव्यजीवः तस्मै नमः स्वात्मनि निष्ठिताय ।। १५३ ।।
जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणामं । आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं ।। १०९ ।।
यः पश्यत्यात्मानं समभावे संस्थाप्य परिणामम् । आलोचनमिति जानीहि परमजिनेन्द्रस्योपदेशम् ।। १०९ ।।
इहालोचनास्वीकारमात्रेण परमसमताभावनोक्ता ।
ચ:
सहजवैराग्यसुधासिन्धुनाथडिंडीरपिंडपरिपांडुरमंडनमंडलीप्रवृद्धिहेतुभूतराकानिशीथिनीनाथः सदान्तर्मुखाकारमत्यपूर्वं निरंजननिजबोधनिलयं कारणपरमात्मानं
[ શ્લોકાર્થ:- ] મુક્તિરૂપી સ્ત્રીના સંગમના હેતુભૂત એવા આ આલોચનાના ભેદોને જાણીને જે ભવ્ય જીવ ખરેખર નિજ આત્મામાં સ્થિતિ પામે છે, તે સ્વાત્મ-નિષ્ઠિતને (-તે નિજાત્મામાં લીન ભવ્ય જીવને ) નમસ્કાર હો. ૧૫૩.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચના-જિનવ૨વૃષભ-ઉપદેશ છે. ૧૦૯.
અન્વયાર્થ:[ય:] જે ( જીવ ) [ પરિણામસ્] પરિણામને [સમભાવે] સમભાવમાં [ સંસ્થાપ્ય] સ્થાપીને [આત્માનં] (નિજ) આત્માને [પશ્યતિ] દેખે છે, [ઞાતોવનમ્] તે આલોચન છે [ તિ] એમ [પરમપ્નિનેન્દ્રસ્ય] પરમ જિવેંદ્રનો [ ૩૫વેશન્] ઉપદેશ [ નાનીર્દિ ]
જાણ.
ટીકા:-અહીં, આલોચનાના સ્વીકારમાત્રથી પરમસમતાભાવના કહેવામાં આવી છે.
સહજવૈરાગ્યરૂપી અમૃતસાગરના ફીણ-સમૂહના શ્વેત શોભામંડળની વૃદ્ધિના હેતુભૂત પૂર્ણ ચંદ્ર સમાન (અર્થાત્ સહજ વૈરાગ્યમાં ભરતી લાવીને તેની ઉજ્જ્વળતા વધારનાર) જે જીવ સદા અંતર્મુખાકાર (-સદા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા ), અતિ અપૂર્વ, નિરંજન નિજબોધના સ્થાનભૂત કા૨ણપ૨માત્માને નિરવશેષપણે અંતર્મુખ નિજ સ્વભાવનિરત સહજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com