________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ १११
(मालिनी) त्रसहतिपरिणामध्वांतविध्वंसहेतु: सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः। स जयतु जिनधर्मः स्थावरैकेन्द्रियाणां
विविधवधविदूरश्चारुशर्माब्धिपूरः।। ७६ ।। रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणाम। जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव।। ५७ ।।
रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणाम। यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव।। ५७
सत्यव्रतस्वरूपाख्यानमेतत्।
अत्र मृषापरिणामः सत्यप्रतिपक्षः, स च रागेण वा द्वेषेण वा मोहेन वा जायते। सदा यः साधुः आसन्नभव्यजीवः तं परिणामं परित्यजति तस्य द्वितीयव्रतं भवति इति।
[श्लोार्थ:-] सातन। ५२९॥म३५. अंधा२न। नशनो ४ हेतु छ, स. सोऽन। જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
વિષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭
अन्वयार्थ:-[ रागेणा वा ] थी, [ द्वेषेण वा] द्वषयी [ मोहेन वा ] अथवा भोथी थता [ मृषाभाषापरिणामं] मृषा मापान। ५२९॥मने [ यः साधुः ] 8 साधु [प्रजहाति] छोडे छ, [ तस्य एव ] तेने ४ [ सदा ] सह. [ द्वितीयव्रतं ] [ी प्रत [ भवति ] छे.
ટીકા:-આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે ), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોથી થાય છે; જે સાધુ-આસન્નભવ્ય જીવ-તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડ છે), તેને બીજાં વ્રત होय छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com