________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
उत्तमार्थ आत्मा तस्मिन् स्थिता नन्ति मुनिवराः कर्म। तस्मात्तु ध्यानमेव हि उत्तमार्थस्य प्रतिक्रमणम्।। ९२ ।।
ત્ર નિશ્ચયોત્તમાર્થપ્રતિ મળસ્વરુપમુન્
इह हि जिनेश्वरमार्गे मुनीनां सल्लेखनासमये हि द्विचत्वारिंशद्भिराचार्दत्तोत्तमार्थप्रतिक्रमणाभिधानेन देहत्यागो धर्मो व्यवहारेण। निश्चयेन नवार्थेषूत्तमार्थो ह्यात्मा तस्मिन् सच्चिदानंदमयकारणसमयसारस्वरूपे तिष्ठन्ति ये तपोधनास्ते नित्यमरणभीरवः, अत एव कर्मविनाशं कुर्वन्ति। तस्मादध्यात्मभाषयोक्तभेदकरणध्यानध्येयविकल्पविरहितनिरवशेषेणान्तर्मुखाकारसकलेन्द्रियागोचरनिश्चयपरमशुक्लध्यानमेव निश्चयोत्तमार्थप्रतिक्रमणमित्यवबोद्ध-व्यम्। किं च, निश्चयोत्तमार्थप्रतिक्रमणं स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानमयत्वादमृतकुंभस्वरूपं भवति, व्यवहारोत्तमार्थप्रतिक्रमणं व्यवहारधर्मध्यानमयत्वाद्विषकुंभस्वरूपं भवति।
અન્વયાર્થનું ઉત્તમર્થ:] ઉત્તમાર્થ (–ઉત્તમ પદાર્થ) [ આત્મા] આત્મા છે. [તરિશ્મન રિચતા] તેમાં સ્થિત [ મુનિવર :] મુનિવરો [ વર્ષ નત્તિ] કર્મને હણે છે. [તસ્માત્ તુ] તેથી [ ધ્યાનમ્ વ ] ધ્યાન જ [ દિ] ખરેખર [ ૩ત્તમાર્થ] ઉત્તમાર્થનું [ પ્રતિ મણ ] પ્રતિક્રમણ
ટીકા:-અહીં (આ ગાથામાં), નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે.
જિનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખનાના વખતે, બેંતાલીસ આચાર્યો વડે, જેનું નામ ઉત્તમાર્થપ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે, દેહત્યાગ વ્યવહારથી ધર્મ છે. નિશ્ચયથી-નવ અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે; સચ્ચિદાનંદમય કારણસમયસારસ્વરૂપ એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે, તે તપોધનો નિત્ય મરણભીર છે; તેથી જ તેઓ કર્મનો વિનાશ કરે છે. માટે અધ્યાત્મભાષાએ, પૂર્વોક્ત *ભેદકરણ વિનાનું, ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત, નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇંદ્રિયોથી અગોચર નિશ્ચયપરમશુકલધ્યાન જ નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ છે એમ જાણવું.
વળી, નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ સ્વાભાશ્રિત નિશ્ચયશુકલધ્યાનમય હોવાથી અમૃતકુંભસ્વરૂપ છે; વ્યવહારધર્મધ્યાનમય હોવાથી વિષકુંભસ્વરૂપ છે.
એવાં નિશ્ચયધર્મધ્યાન અને વ્યવહાર-ઉત્તમાર્થ પ્રતિક્રમણ
* ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com