________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૭
(મંછિiતા) अक्षय्यान्तर्गुणमणिगणः शुद्धभावामृताम्भोराशौ नित्यं विशदविशदे क्षालितांह:कलंकः। शुद्धात्मा यः प्रहतकरणग्रामकोलाहलात्मा ज्ञानज्योतिःप्रतिहततमोवृत्तिरुच्चैश्चकास्ति।। १६३ ।।
(વસંતતિના ) संसारघोरसहजादिभिरेव रौद्रै१ःखादिभिः प्रतिदिनं परितप्यमाने। लोके शमामृतमयीमिह तां हिमानी यायादयं मुनिपतिः समताप्रसादात्।। १६४ ।।
(વસંતતિતા) मुक्तः कदापि न हि याति विभावकायं तद्धेतुभूतसुकृतासुकृतप्रणाशात्। तस्मादहं सुकृतदुष्कृतकर्मजालं मुक्त्वा मुमुक्षुपथमेकमिह व्रजामि।। १६५ ।।
[ શ્લોકાર્થ:-] જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશદ-વિશદ ( અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યાં છે અને જેણે ઇંદ્રિયસમૂહના કોલાહુલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. ૧૬૩.
[ શ્લોકાર્થ-સંસારનાં ઘોર, *સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિકથી પ્રતિદિન પરિતત થતા આ લોકમાં આ મુનિવર સમતાના પ્રસાદથી રામામૃતમય જે હિમ-રાશિ (બરફનો ઢગલો ) તેને પામે છે. ૧૬૪.
[ શ્લોકાર્થ-] મુક્ત જીવ વિભાવસમૂહને કદાપિ પામતો નથી કારણ કે તેણે તેના હેતુભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. તેથી હવે હું સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મજાળને
સહજ = સાથે જન્મેલ અર્થાત્ સ્વાભાવિક. [ નિરંતર વર્તતી આકુળતારૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. અર્થાત સંસાર સ્વભાવથી જ દુઃખમય છે તે ઉપરાંત તીવ્ર અશાતા વગેરેનો આશ્રય કરનારાં ઘોર દુઃખોથી પણ સંસાર ભરેલો છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com