________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુમ ) प्रपद्येऽहं सदाशुद्धमात्मानं बोधविग्रहम्। भवमूर्तिमिमां त्यक्त्वा पुद्गलस्कन्धबन्धुराम्।। १६६ ।।
(અનુદુમ્) अनादिममसंसाररोगस्यागदमुत्तमम्। शुभाशुभविनिर्मुक्तशुद्धचैतन्यभावना।। १६७ ।।
(માલિની) अथ विविधविकल्पं पंचसंसारमूलं शुभमशुभसुकर्म प्रस्फुटं तद्विदित्वा। भवमरणविमुक्तं पंचमुक्तिप्रदं यं तमहमभिनमामि प्रत्यहं भावयामि।। १६८ ।।
(માલિની) अथ सुललितवाचां सत्यवाचामपीत्थं न विषयमिदमात्मज्योतिराद्यन्तशून्यम्। तदपि गुरुवचोभिः प्राप्य यः शुद्धदृष्टि: स भवति परमश्रीकामिनीकामरूपः।। १६९ ।।
છોડીને એક મુમુક્ષુમાર્ગે જાઉં છું ( અર્થાત્ મુમુક્ષુઓ જે માર્ગે ચાલ્યા છે તે જ એક માર્ગે ચાલું છું ). ૧૬૫.
[ શ્લોકાર્થ-] પુદ્ગલસ્કંધો વડે જે અસ્થિર છે ( અર્થાત્ પુદ્ગલસ્કંધોના આવવાજવાથી જે એકસરખી રહેતી નથી) એવી આ ભવમૂર્તિને (-ભવની મૂર્તિરૂપ કાયાને) છોડીને હું સદાશુદ્ધ એવો જે જ્ઞાનશરીરી આત્મા તેનો આશ્રય કરું છું. ૧૬૬.
[ શ્લોકાર્થ-] શુભ અને અશુભથી રહિત શુદ્ધચૈતન્યની ભાવના મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે. ૧૬૭.
[શ્લોકાર્થ-] પાંચ પ્રકારના (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવના પરાવર્તનરૂપ) સંસારનું મૂળ વિવિધ ભેદવાળું શુભાશુભ કર્મ છે એમ સ્પષ્ટ જાણીને, જે જન્મમરણ રહિત છે અને પાંચ પ્રકારની મુક્તિ દેનાર છે તેને (–શુદ્ધાત્માને) હું નમું છું અને પ્રતિદિન ભાવું છું. ૧૬૮.
| રીતે આદિ-અંત રહિત એવી આ આત્મજ્યોતિ સુલલિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com