________________
૨૧૬ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
कर्मणः आत्मानं भिन्नं भावयति विमलगुणनिलयम् । मध्यस्थभावनायामविकृतिकरणमिति विज्ञेयम् ।। १११ ।।
इह हि शुद्धोपयोगिनो जीवस्य परिणतिविशेषः प्रोक्तः ।
यः पापाटवीपावको द्रव्यभावनोकर्मभ्यः सकाशाद् भिन्नमात्मानं सहजगुण -[ निलयं मध्यस्थभावनायां भावयति तस्याविकृतिकरण- ] अभिधानपरमालोचनायाः स्वरूपमस्त्येवेति ।
(મંવાાંતા)
आत्मा भिन्नो भवति सततं द्रव्यनोकर्मराशेरन्तःशुद्धः शमदमगुणाम्भोजिनीराजहंसः। मोहाभावादपरमखिलं नैव गृह्णाति सोऽयं नित्यानंदाद्यनुपमगुणश्चिच्चमत्कारमूर्तिः ।। १६२ ।।
અન્વયાર્થ:[ મધ્યસ્થમાવનાયાત્] જે મધ્યસ્થભાવનામાં [ જર્મ: મિન્નક્] કર્મથી ભિન્ન [આત્માનં] આત્માને[ વિમાનુળનિલયં] કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને[ભાવયક્તિ ] ભાવે છે, [ અવિકૃતિનમ્ તિ વિજ્ઞયક્] તે જીવને અવિકૃતિકરણ જાણવું.
ટીકા:-અહીં શુદ્ધોપયોગી જીવની પરિણતિવિશેષનું (ખાસ પરિણતિનું ) કથન છે.
પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન આત્માને-કે જે સહજ ગુણોનું નિધાન છે તેને-મધ્યસ્થભાવનામાં ભાવે છે, તેને અવિકૃતિકરણ-નામક પરમ-આલોચનાનું સ્વરૂપ વર્તે છે જ.
[હવે આ ૧૧૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ નવ બ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] આત્મા નિરંતર દ્રવ્યકર્મ અને નોકર્મના સમૂહથી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને શમ-દમગુણરૂપી કમળોનો રાજહંસ છે (અર્થાત્ જેમ રાજહંસ કમળોમાં કેલિ કરે છે તેમ આત્મા શાંતભાવ અને જિતેંદ્રિયતારૂપી ગુણોમાં ૨મે છે). સદા આનંદાદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્યચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત પ૨ને –સમસ્ત પરદ્રવ્યભાવોને ) ગ્રહતો નથી જ. ૧૬૨.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com