________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्त्रीराजचौरभक्तकथादिवचनस्य पापहेतोः। परिहारो वाग्गुप्तिरलीकादिनिवृत्तिवचनं वा।। ६७ ।।
इह वाग्गुप्तिस्वरूपमुक्तम्।
अतिप्रवृद्धकामैः कामुकजनैः स्त्रीणां संयोगविप्रलंभजनितविविधवचनरचना कर्तव्या श्रोतव्या च सैव स्त्रीकथा। राज्ञां युद्धहेतूपन्यासो राजकथाप्रपंचः। चौराणां चौरप्रयोगकथनं चौरकथाविधानम्।
अतिप्रवृद्धभोजनप्रीत्या विचित्रमंडकावलीखंडदधिखंडसिताशनपानप्रशंसा भक्तकथा। आसामपि कथानां परिहारो वाग्गुप्तिः। अलीकनिवृत्तिश्च वाग्गुप्तिः। अन्येषां अप्रशस्तवचसां निवृत्तिरेव वा वाग्गुप्ति: તા
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभि:
અન્વયાર્થ – પપહેતો: ] પાપનાં હેતુભૂત એવાં [સ્ત્રીરનિયોરમથાન્િવનચ] સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો [પરિદાર:] પરિહાર [વા] અથવા [ અતીફિનિવૃતિવચનં] અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો [ વાપ્તિ ] તે વચનગુતિ છે.
ટીકા:-અહીં વચનગુતિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના (સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ, સાકર ઇત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે.-આ બધી કથાઓનો પરિહાર તે વચનગુતિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુમિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજા અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com