________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૯
चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा। एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वं ।। १७ ।।
मानुषा द्विविकल्पाः कर्ममहीभोगभूमिसंजाताः। सप्तविधा नारका ज्ञातव्याः पृथ्वीभेदेन।। १६ ।। चतुर्दशभेदा भणितास्तिर्यञ्चः सुरगणाश्चतुर्भेदाः। एतेषां विस्तारो लोकविभागेषु ज्ञातव्यः।। १७ ।।
चतुर्गतिस्वरूपनिरूपणाख्यानमेतत्।
मनोरपत्यानि मनुष्याः। ते द्विविधाः, कर्मभूमिजा भोगभूमिजाश्चेति। तत्र कर्मभूमिजाश्च द्विविधाः, आर्या म्लेच्छाश्चेति। आर्याः पुण्यक्षेत्रवर्तिनः। म्लेच्छाः पापक्षेत्रवर्तिनः। भोगभूमिजाश्चार्यनामघेयधरा जघन्यमध्यमोत्तमक्षेत्रवर्तिनः एकद्वित्रि
તિપંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના; આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭
અન્વયાર્થ:- મનુષT: વિવેન્યT: ] મનુષ્યોના બે ભેદ છે: [ કર્મમરીમોભૂમિસંગાતા: ] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા; [પૃથ્વીમેન્ટેન] પૃથ્વીના ભેદથી [ નારા:] નારકો [ સપ્તવિધા: જ્ઞાતવ્યા:] સાત પ્રકારના જાણવા; [તિર્યંન્વ:] તિર્યંચોના [ વતુર્વમેવા: ] ચૌદ ભેદ [ મળતા: ] કહ્યા છે; [ સુર:] દેવસમૂહોના [ વતુર્મા:] ચાર ભેદ છે. [તેષાં વિસ્તાર:] આમનો વિસ્તાર [ નો વિમાનેષ જ્ઞાતવ્ય:] લોકવિભાગમાંથી જાણી લેવો.
ટીકા-આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.
* મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છેકર્મભૂમિ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છેઃ આર્ય અને સ્વેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આ છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે
* ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન
શીખવીને લાલિત-પાલિતા કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com