________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૭૯
તથા દિ
(મંpiા) आत्मन्युच्चैर्भवति नियतं सच्चिदानन्दमूर्ती धर्मः साक्षात् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम्। सोऽयं कर्मक्षयकरपटुर्निर्वृतेरेकमार्ग: तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम्।। २३८ ।।
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवाअं ति य णिरवयवो होदि णिज्जुत्ती।। १४२ ।।
न वशो अवशः अवशस्य कर्म वाऽवश्यकमिति बोद्धव्यम्। युक्तिरिति उपाय इति च निरवयवो भवति निरुक्तिः।। १४२ ।।
રત્નદીપકની નિષ્કપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત રત્ન-દીપકની માફક સ્વભાવથી જ નિષ્ફપપણે અત્યંત પ્રકાશ્યા-જાણ્યા કરે છે).''
વળી (આ ૧૪૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
વિશતાથી ઉત્પન્ન આવશ્યક-કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોક્કસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સચિ-આનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું શીધ્ર કોઈ (-અભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ર૩૮.
વશ જે નહીં તે “અવશ”, “આવશ્યક” અવશનું કર્મ છે; તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
અન્વયાર્થ [ વશ: અવશ:] જે (અન્યને) વશ નથી તે “અવશ” છે [વા] અને [અવસર્ચ ફર્મ] અવશનું કર્મ તે [ બાવશ્યમ] “આવશ્યક’ તિ વોલ્ફન્] એમ જાણવું; [ યુ9િ: તિ] તે (અશરીર થવાની) યુક્તિ છે, [ઉપાય: શુતિ ૨] તે (અશરીર થવાનો) ઉપાય છે, [ નિરવયવ: મવતિ] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. [નિરુ9િ:] આમ નિક્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com