________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरित्यागेन, अथवा वेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षणशुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति।
(માનિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम्। सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम्।। ७९ ।।
सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स।। ६० ।।
सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम्। पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः।। ६० ।।
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે
[ હવે પ૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:-] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને-નિજ સ્વરૂપને-છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૭૯.
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અન્વયાર્થ:નિરપેક્ષમાવનાપૂર્વમ્ ] નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં
૧. મુનિને મુનિcોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહું
ત્યાગસંબંધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com