________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रत्नत्रयस्वरूपाख्यानमेतत्।
भेदोपचाररत्नत्रयमपि तावद् विपरीताभिनिवेशविवर्जितश्रद्धानरूपं भगवतां सिद्धिपरंपराहेतुभूतानां पंचपरमेष्ठिनां चलमलिनागाढविवर्जितसमुपजनितनिश्चलभक्तियुक्तत्वमेव। विपरीते हरिहिरण्यगर्भादिप्रणीते पदार्थसार्थे ह्यभिनिवेशाभाव इत्यर्थः। संज्ञानमपि च संशयविमोहविभ्रमविवर्जितमेव। तत्र संशयः तावत् जिनो वा शिवो वा देव इति। विमोह: शाक्यादिप्रोक्ते वस्तुनि निश्चयः। विभ्रमो ह्यज्ञानत्वमेव। पापक्रियानिवृत्तिपरिणामश्चारित्रम्। इति भेदोपचाररत्नत्रयपरिणतिः। तत्र जिनप्रणीतहेयोपादेयतत्त्वपरिच्छित्तिरेव सम्यग्ज्ञानम्। अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षवः तेऽप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात्
સમ્યજ્ઞાન [ વિદ્યતે] હોય છે, [વરણમ્] ચારિત્ર (પણ) [ મવતિ] હોય છે; [તસ્મા] તેથી [ વ્યવહારનિશ્ચયે તુ] હું વ્યવહાર અને નિશ્ચયથી [વરનું પ્રવક્ષ્યામિ] ચારિત્ર કહીશ.
[ વ્યવહારનયરિત્રે] વ્યવહારનયના ચારિત્રમાં [વ્યવહારનયરચ] વ્યવહારનયનું [તપશ્ચરામ] તપશ્ચરણ [ ભવતિ] હોય છે; [ નિશ્ચયનયવારિત્રે] નિશ્ચયનયના ચારિત્રમાં [ નિશ્ચયત:] નિશ્ચયથી [ તપશ્ચરણમ્] તપશ્ચરણ [મવતિ] હોય છે.
ટીકાઃ-આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છે: વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા–મલિનતા-અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ છે-એવો અર્થ છે. સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યજ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે શિવ દેવ હશે (–એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાકયાદિકથિત વસ્તુમાં નિશ્ચય (અર્થાત બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું) તે જ વિભ્રમ
છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે. આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત ય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com