________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૯
(દરજી) वचनरचनां त्यक्त्वा भव्यः शुभाशुभलक्षणां सहजपरमात्मानं नित्यं सुभावयति स्फुटम्। परमयमिनस्तस्य ज्ञानात्मनो नियमादयं भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम्।। १९१ ।।
(માનિની) अनवरतमखंडाद्वैतचिन्निर्विकारे निखिलनयविलासो न स्फुरत्येव किंचित्। अपगत इह यस्मिन् भेदवादस्समस्त: तमहमभिनमामि स्तौमि संभावयामि।। १९२ ।।
(અનુદુમ ) इदं ध्यानमिदं ध्येयमयं ध्याता फलं च तत। एभिर्विकल्पजालैर्यनिर्मुक्तं तन्नमाम्यहम्।।१९३ ।।
(અનુદુમ્ ) भेदवादाः कदाचित्स्युर्यस्मिन् योगपरायणे। तस्य मुक्तिर्भवेन्नो वा को जानात्यार्हते मते।। १९४ ।।
[હવે આ ૧૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ-] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા ફુટપણે સહજપરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, તે જ્ઞાનાત્મક પરમ યમીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી (–અવશ્ય ) છે. ૧૯૧.
[ શ્લોકાર્થ:-] જે અનવરતપણે (-નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નવવિલાસ જરાય સ્કુરતો જ નથી. જેમાંથી સમસ્ત ભેદવાદ (-નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (તે પરમાત્મ-પદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. ૧૯૨.
[શ્લોકાર્થ-] આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે-આવી વિકલ્પજાળોથી જે મુક્ત (-રહિત) છે તેને (-તે પરમાત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩.
[શ્લોકાર્થ-] જે યોગપરાયણમાં કદાચિત ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com