________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
ज्ञानावस्थत्वान्निर्मूढश्च। निखिलदुरितवीरवैरिवाहिनीदुःप्रवेशनिजशुद्धान्तस्तत्त्वमहादुर्गनिलय-त्वान्निर्भयः। अयमात्मा યુવાધેય: તિા
तथा चोक्तममृताशीतौ
(માતિની). स्वरनिकरविसर्गव्यंजनाद्यक्षरैर्यद रहितमहितहीनं शाश्वतं मुक्तसंख्यम्। अरसतिमिररूपस्पर्शगंधाम्बुवायुक्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्।।''
तथा हि
(માનિની) दुरघवनकुठारः प्राप्तदुष्कर्मपारः परपरिणतिदूरः प्रास्तरागाब्धिपूरः। हतविविधविकार: सत्यशर्माब्धिनीरः
सपदि समयसार: पातु मामस्तमारः।। ६२ ।। એવા નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં (કિલ્લામાં ) વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે.
એવી રીતે (શ્રી યોગેંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૭ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે –
“[ શ્લોકાર્થ-] આત્મતત્ત્વ સ્વરસમૂહ, વિસર્ગ ને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે (અર્થાત અક્ષર અને અંકનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી), અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમ જ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્કૂલ દિચક્ર ( દિશાઓના સમૂહ) રહિત છે.''
વળી (૪૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ સાત શ્લોક કહે છે):
[ોકાર્થ-] જે (સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે પરપરિણતિથી દૂર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com