________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
:
૫૬ ]
पंचमभावेन परमस्वभावत्वादात्मपरिणतेरात्मैवादिः, मध्यो हि आत्मपरिणतेरात्मैव, अंतोपि स्वस्यात्मैव चेन्द्रियज्ञानगोचरत्वाद्
અત:
न
परमाणु अनिलानलादिभिरविनश्वरत्वादविभागी हे शिष्य स परमाणुरिति त्वं तं जानीहि ।
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
( અનુદુમ્ )
अप्यात्मनि स्थितिं बुद्धा पुद्गलस्य जडात्मनः ।
सिद्धास्ते किं न तिष्ठंति स्वस्वरूपे चिदात्मनि ।। ४० ।।
एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं। विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं।। २७ ।।
एकरसरूपगंधः द्विस्पर्शः स भवेत्स्वभावगुणः।
विभावगुण इति भणितो जिनसमये सर्वप्रकटत्वम्।। २७ ।।
અચ્યુતપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પ૨મસ્વભાવ હોવાથી ૫૨માણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત્ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, કયારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી ). જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય ! તું પરમાણુ જાણ.
[હવે ૨૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] જડાત્મક પુદ્ગલની સ્થિતિ પોતામાં ( –પુદ્દગલમાં જ) જાણીને ( અર્થાત્ જડસ્વરૂપ પુદ્દગલો પુદ્દગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦.
બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષપ્રગટ કહેલ છે. ૨૭.
અન્વયાર્થ:[ yરસરુપાંધ: ] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને [દ્વિસ્પર્શ: ] બે સ્પર્શવાળું હોય, [સ: ] તે [ સ્વમાવશુળ: ] સ્વભાવગુણવાળું [મવેત્] છે; [વિમાવશુળ: ] વિભાવગુણવાળાને [બિનસમયે] જિનસમયમાં [સર્વપ્રત્વમ્] સર્વપ્રગટ ( સર્વ
૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્ર; શાસન; દર્શન; મત.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com