Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Catalog link: https://jainqq.org/explore/004894/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે. શઠ નગીનભાઈ મંછભાઈ જેને સાહિત્યવ્હારે પ્રત્યક આચાર્ય શ્રીમ-વિજ્યલબ્ધિ સુરિશ્વર-વિરચિત શ્રી વૈરાગ્ય રસ. મંજરી. આ પ્રકારક શેઠ નગીનભાઈ મંછુભાઈ. જે સારું કર માટે ભાઈચંદ નગીનભાઈ ઝવેરી. Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્ય દ્ધારે ગ્રન્થાંક ૫ શ્રી મદ્ વિજયલબ્ધિ સુરીશ્વર વિરચિત વૈરાગ્યરસમંજરી. – અનુવાદક અને વિવેચક – છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. સ્તુતિ-ચધશતિકા, તત્વાર્થાધિગમસૂત્ર, રુષભ-પંચાશિકા વગેરેના અનુવાદક. : પ્રકાશક : : શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્ય દ્વાર કુંડ માટે ભાઈચંદ ન ગી ન ભાઈ ઝવેરી સુરત વીર સંવત ૨૪૫૬ સં. ૧૯૮૬] પ્રથમ આવૃત્તિ [ ઈ. સ. ૧૯૩૦, પ્રત ૧૦૦૦ મૂલ્ય રૂ. ૧-૪-૦ MIZNVANTSIZN VIZIT SIMIZZq _|||||IEાનાWARI Page #3 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ ફરીથી છાપવા છપાવવા વિગેરેને સર્વ હકક આ કુંડના કાર્યવાહકને જ આધીન છે. Published by: Bhaichand Naginbhai Javeri Anandabhuvan, Ciopipura, Surat for Shoth Naginbhai Manchhubhai Javeri Sal:ityoddlar Fund, Surat. Printed by: Chimanlal Ishwarlal Mehta, Vasant P. Press, Gheo Kanta Road, Ahmedabad Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરી, સુરત. જન્મ વિક્રમ ૧૯૧૪ સ્વર્ગવાસ વિક્રમ ૧૯૭૭ વૈશાખ કૃષ્ણ ૩. “કાર્તિક શુકલ ૧૦, Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત પ્રારંભમાં પૂર્વાચાર્યોની કૃતિઓ પૈકી ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્ય શ્રી અભયકુમારનું ભાષાંતર જનસમૂહ સમ્મુખ રજુ કર્યા બાદ વિદ્યમાન આચાર્યની કૃતિનું ભાષાંતર રજુ કરવાનો આ પ્રથમ પ્રસંગ છે. ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાદસૂરીશ્વર પટ્ટપ્રભાવક જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વર મહારાજના શિષ્યરત્ન આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજીના મુંબાઈના ચાતુર્માસ વખતે તેઓ પાસે અમારા ફંડ માટે કઈ ગ્રંથ તૈયાર કરાવવાની વિનંતિ થતાં તેઓ તરફથી તૈયાર થએલા સંસ્કૃત વૈરાગ્યરસમંજરીના પુસ્તક તરફ અમારું ધ્યાન ખેંચવામાં આવ્યું. અને તેનું ભાષાંતર કરવાથી સામાન્ય વર્ગ પણ લાભ લઈ શકે એવા હેતુથી આ ગ્રંથનું ભાષાંતર કરાવવા નકકી કર્યું અને તે માટે જાણીતા પ્રેફેસર હિરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પાસે ભાષાંતર તથા વિવેચન તૈયાર કરાવવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં વૈરાગ્યને વિષય ઘણું સારી રીતે ચવામાં આવ્યો છે, જે વાંચકોને ખાસ ઉપયોગી થઈ પડશે એવી આશા રાખીએ છીએ. ગ્રંથ તૈયાર થયા બાદ ગ્રંથકર્તા આચાર્યશ્રીને કેટલેક ભાગ વંચાવવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગ્રંથનું શુદ્ધિપત્ર તેમની પાસે તૈયાર કરાવવામાં આવ્યું છે જેથી શાસ્ત્રીય દષ્ટિએ ભૂલ રહે નહિં. તે છતાં જે કાંઈ ન્યૂનતા રહી જતી હોય તે તરફ વિદ્વાન વાંચક વર્ગ અમારું ધ્યાન ખેંચવા કૃપા કરશે તે બીજી આવૃત્તિ વખતે સુધારો કરવામાં આવશે. આશા છે કે જાહેર પ્રજા અમારા આ પ્રયાસને ટેકો આપશે અને તેમ કરી બીજાં પુસ્તકને અડધી કીંમતે પ્રચાર કરવામાં મદદ કરશે. અત્રે આ ફંડને ટુંક ઈતિહાસ રજુ કરે 5 ધારીએ છીએ. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરીએ પિતાની પાછળ રૂ. ૨૫૦૦૦) અંકે પચ્ચીસ હજારની રકમ કાઢી જૈન ધર્મનાં પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે એક Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્યાત ફંડ સ્થાપવા પિતાના પુત્રો તથા બંધુઓને જણાવ્યું હતું. તેમાં તેઓશ્રીના વડીલ પુત્ર મહંમ શેઠ મોતીચંદ નગીનભાઈ ઝવેરીએ રૂ. ૫૦૦૦) અંકે પાંચ હજારની રકમ આપી છે તે ઉમેરતાં આ ફંડ કુલ્લે રૂા. ૩૦૦૦૦) નું થયું છે. તેને મુખ્ય હેતુ જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચિન ગ્રન્થ મુખ્યત્વે ગુજરાતી તથા હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી સસ્તી કીંમતે વેચવાને છે. આ સ્થળે પરમ પૂજ્ય આગમે દ્ધારક સાક્ષરશિરોમણિ આચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજીને આભાર માનતાં અને અત્યંત હર્ષ થાય છે. તેઓશ્રીની સલાહથી જ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે અને મહેમ શેઠ નગીનભાઈ મંછુભાઈને તેઓશ્રી તરફ સંપૂર્ણ ભાવ હોવાથી તેઓશ્રીના ઉપદેશનું જ આ પરિણામ છે. વિ. સં. ૧૯૮૬ ગોપીપુરા-સુરત છે ઈ ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી અને બીજાઓ. Page #8 -------------------------------------------------------------------------- ________________ કિંચિદ વક્તવ્ય pક વહુ જન દર્શનમાં વૈરાગ્યની સામગ્રી જૈન દર્શન એ વીતરાગે પ્રરૂપેલે માગે છે એટલે એમાં વૈરાગ્યને પ્રધાન પદ આપેલું જણાય તે સ્વાભાવિક છે. સાચી કે કાલ્પનિક જૈન કથાઓનું ધ્યેય પ્રાયઃ અશુભ કર્મના કટુ વિપાકનું આબેહુબ ચિત્ર આલેખવાનું હોઈ વાર્તાઓમાં છેવટે પૂર્વ ભવન વૃત્તાન્તને ઉલેખ નજરે પડે છે. આ રજુ કરવામાં ચેતન ચેતીને ચાલે અને તેમ થતાં તે સાંસારિક ઉપાધિઓથી મુક્ત થાય એ ઉદેશ કથાકાર હોય એવું અનુમાન કરાય છે. આવી પરિસ્થિતિમાં વૈરાગ્યની ભાવનાને પુષ્ટ કરનારી–– અધ્યાત્મ-દશાને વિકસિત કરનારી સામગ્રીની જૈન સાહિત્યમાં સુલભતા જણાય છે તેમાં શું આશ્ચર્ય ? કિન્તુ અધ્યાત્મવિષયક ગ્રન્થને બાજુ ઉપર રાખીએ અને જેમના નામમાં પણ વૈરાગ્ય પદ ગુંથાયેલું હોય એવા ગ્રન્થોની તપાસ કરીએ તો તેની સંખ્યા અતિશય અલ્પ નજરે પડે છે. વૈરાગકુલક, શતાર્ધિક શ્રીસેમપ્રભસૂરિકૃત શગાવૈરાગ્યતરંગિણી તેમજ શ્રી દિવાકરમુનિકત શંગારરાગ્યતરંગિણી તે નાની નાની કૃતિઓ છે. પ્રઢ અને પાણ્ડિત્યપૂર્ણ કૃતિ તરીકે તે ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીયશવિજયગણિએ રચેલી વૈરાગ્યકપલતાને જ નિર્દેશ કરી શકાય તેમ ભાસે છે. મુનિવર શ્રીસિદ્ધર્ષિકૃત ઉપમિતિભવપ્રપંચા કથાની રૂપક–પદ્ધતિ આમાં દૃષ્ટિગોચર થાય છે. ભાષાંતર સહિત અને પૂર્વાર્ધ . સ. ૧૯૦૧ માં બહાર પડ્યો હતે તેને આજે આટલાં બધાં વર્ષ થઈ ગયાં તે પણ તેને અપૂર્ણ વિભાગ પ્રસિદ્ધ થયે નથી એ ખેદકારક કથની છે. આ દિશામાં પ્રયાસ કરવાની મારી પૂરેપુરી ઉમેદ હતી અને છે, છતાં તે માટે સુગ નહિ મળવાથી તે પાર પડી નથી. પ્રસ્તુત વૈરાગ્યરસમંજરીના અનુવાદાદિનું કાર્ય હાથ ધરતાં પૂર્વ એ સંબંધમાં શ્રી વિજયલબ્ધિસૂરિનું તેમજ આ પુસ્તકના પ્રકાશકનું ખાસ ધ્યાન મેં ખેંચ્યું હતું, પરંતુ પ્રસિદ્ધિ માટે દ્રવ્યાદિની યથેષ્ટ અનુકૂલતા નહિ હોવાથી એ વિચાર સક્રિય થતું અટક્યો. ૧ આ મદીય અનુવાદ અને સ્પષ્ટીકરણ પૂર્વક “જૈન સ્વયંસેવક મંડળ” ઇર તરફથી ઇ. સ. ૧૯૨૩ માં પ્રસિદ્ધ થયેલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય વૈરાગ્યરસમજરી માટે પ્રસ્તાવ-- સ્વપજ્ઞ ભાષ્ય અને બ્રહવૃત્તિ સાથે પ્રસિદ્ધ થતા તત્વાર્થાધિગમસૂત્રના દ્વિતીય વિભાગની પ્રસ્તાવના માટે સાક્ષરરત્ન જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિ પાસેથી વિશિષ્ટ સામગ્રી મેળવી મારી સંપાદક તરીકેની ફરજ બજાવવા હું અમદાવાદ જવા નીકળ્યો હતો તેવામાં માર્ગમાં હું મારી જન્મભૂમિ સુરતમાં સહજ રોકાયે. આ વખતે મને વૈરાગ્યરસમંજરીનું પુસ્તક એના પ્રણેતા તરફથી પ્રથમ સમાગમ ભેટ મળ્યું. ત્યાર બાદ એ સૂરિજીનું (મુંબઈના પરા) અંધેરીમાં આગમન થતાં હું તેમના દર્શનાર્થે ગયે. તે સમયે મારા હાથમાં શ્રીભન મુનિવર્યકૃત સ્તુતિચતુર્વિશતિકાનું દળદાર પુસ્તક જોઈ તેમણે વૈરાગ્યરસમંજરીને આવી રીતે તૈયાર કરાવવાની અભિલાષા પ્રદર્શિત કરી. મેં તે વૈરાગ્યેકલ્પલતાનું સૂચન કર્યું અને વાત એટલેથી પડતી મૂકી. સૂરિજીની મેહમયી નગરીમાં ચાતુર્માસ માટે પધરામણી થતાં ફરીથી આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને ગ્રંથકાર તેમજ પ્રકાશક સાથેના વાટાઘાટ પછી આ કામ આરંભાયું. અત્યારે જૈન મુનિમંડળમાં ગીર્વાણ ગિરામાં પબદ્ધ કાવ્ય રચનારા ઓછા છે એ વાતને ધ્યાનમાં રાખીને તેમજ વળી આ કૃતિમાં પ્રચલિંગી જેવા પ્રઢ ગ્રન્થની છ યારૂપે પ્રાયઃ પંચમ ગુચછક રચાયેલો છે એવું ગ્રન્થકાર તરફથી સ્પષ્ટ સૂચન થવાથી તેમજ આના સ્પષ્ટીકરણમાં અન્યાન્ય કથાઓને પણ સમાવેશ કરવાનું હોવાથી એ દિશામાં પણ મને અભ્યાસ કરવાની તક મળી શકશે તેમ જણાયાથી મેં આ કાર્ય માટે હા પાડી. કાર્ય-કમ લગભગ ૫૦ માં જેટલું ગ્રન્થનું કલેવર પ્રથમથી નિણત થયેલું હોવાથી સ્પષ્ટીકરણને ગણ રાખી સૌથી પ્રથમ મેં આને ગૂર્જર ગિરામાં અનુવાદ તૈયાર કરવા માંડ્યો. રોજ છેડા છેડા કલેકનું ભાષાંતર તૈયાર કરી હું સૂરિજી પાસે સાયંકાલે ચારેક વાગે જતું હતું, કેમકે તેઓ બપોરના પ્રાયઃ એકથી ચાર સુધી મૌન સેવતા હતા. મને એ નિવેદન કરતાં આનંદ થાય છે કે અનુવાદ કરતી વેળા મને જ્યાં જ્યાં મૂળ લેકોમાં કેટલેક ફેરફાર કરે જરૂરી જણાય તે તરફ મેં સૂરિજીનું સવિનય લક્ષ્ય ખેંચ્યું ત્યારે તેમણે ત્યાં ત્યાં પ્રમાર્જન કર્યું. આથી આ દ્વિતીય આવૃત્તિ વિશેષ આદરણીય બની છે અને વળી એથી તો પ્રથમ આવૃત્તિ કરતાં આમાં ઘણે સ્થળે ભિન્નતા જોવાય છે. બાલબ્રહ્મચારી સ્વર્ગસ્થ શ્રીવિજયકમલસૂરીશ્વરના ઉપદેશથી રા. ઝવેરચંદ પન્નાજીના ભ્રાતૃજ રા. મોહનલાલ પીતાંબરદાસે આની પ્રથમ આવૃત્તિ “બુહારીથી Page #10 -------------------------------------------------------------------------- ________________ કિંચિદ વક્તવ્ય વિ. સં. ૧૯૮૨ માં બહાર પાડી હતી. આમાં સમગ્ર (૬૪૨) કેને આ પુસ્તકની પેઠે જુદા જુદા અધિકારસૂચક ગુચ્છમાં વિભક્ત ન કરતાં એકસામટા આપવામાં આવ્યા હતા. વળી પત્રાકારે બહાર પાડેલ આ પુસ્તકના હાંશિયામાં વિષને સ્થળ નિર્દેશ-સામાન્ય જ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. આ દ્વિતીય આવૃત્તિમાં મેં યથામતિ લેકને એકત્રિત કરી તેને વિવિધ ગુચ્છમાં ગુંચ્યા છે. લગભગ પ્રત્યેક કલેકના વિષયને ઉલેખ કરી ગ્રન્થની વિષય-વિપુલતા સ્કુટ કરવા પ્રયાસ કર્યો છે. વિશેષમાં મૂળ લેકગત ભાવ તેમજ પારિભાષિક શબ્દાદિ સમજાવવા માટે જૈન તેમજ અજૈન ગ્રન્થને આધાર લઈ મેં સ્પષ્ટીકરણ તૈયાર કર્યું છે. આ માટે હું તે તે ગ્રંથના પ્રણેતાને ઋણી . સમ્યકત્વના ૬૭ પ્રકારે ઉપર પ્રકાશ પાડનારી કથાઓ પૈકી પ્રસ્તુતમાં જેને ગ્રન્થકારે નામ-નિર્દેશ કર્યો છે તે પૈકી ઘણીખરી સંક્ષેપમાં અત્રે ઉપસ્થિત કરવામાં આવી છે એટલે વૈરાગ્યને વિષય કે તાત્વિક પ્રતિપાદન જેણે શુષ્ક જણાય તેને આ દારા પિતાના ચિત્તનું રંજન કરવાની વાનગી મળી રહેશે. સામાન્ય સ્ત્રીસમૂહ પણ આ ગ્રથને લાભ લઈ શકે એવી ગ્રન્થકારની ઈચ્છાને અનુલક્ષીને સાદી અને સરળ ભાષામાં અનુવાદાદિ તૈયાર કરવા માટે બનતી કાળજી રાખવામાં આવી છે. ' - ૩૯ભા ફ્ર્મ સુધીનાં મુદ્રણ-પત્ર (pr ofs) શોધવાનું કાર્ય મેં એકલાએ મારી મન્દ મતિ અનુસાર કર્યું છે, જ્યારે બાકીનાં બીજી વારનાં મુદ્રણ-૫ તપાસી જવામાં ગ્રંથકાર તરફથી સહાયતા મળી છે. ભાષાંતર તેમજ પછીકરણમારું સમગ્ર લખાણ છાપવા આપવા પૂર્વે તે માટે ભાગે થકારને મેં વાંચી સંભળાવ્યું હતું. એકંદર રીતે સાવધાન ચિત્તે આ ગ્રંથનું કાર્ય મેં કર્યું છે. વળી ખુદ ગ્રન્થકારે એનું શુદ્ધિપત્રક પણ તૈયાર કરી મોકલવા કૃપા કરી છે તેમજ ત્યાં રહી ગયેલી એક બે વિશિષ્ટ બાબતને મેં પણ આલોચનમાં ખુલાસો કર્યો છે. છતાં અક્ષરજકના પ્રમાદથી છપાતી વેળા બીબાં તૂટી કે ઊડી જવાથી કે ક્ષપશમની વિચિત્રતાથી જે કઈ દૃષ્ટિ–દેષ કે મતિ-દેષ આ ગ્રન્થમાં ઉદુભવવા પામ્યો હોય તે બદલ સહૃદય સાક્ષરોની હું ક્ષમા યાચું છું અને સાથે સાથે આ પુસ્તકમાં જે ખલનાઓ તેમની નજરે પડે તે મને નિવેદન કરવાની કૃપા કરવા હું તેમને વિનવું છું. અંતમાં સમગ્ર બ્રહ્માણ્ડનું કલ્યાણ થાઓ એ ભાવના ભાવો હું વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર, સુજ્ઞ તેને સેવક 1. મુંબઈ ? જ્ઞાનપંચમી વીર સં. ૨૪પ૬. હીરાલાલ રસિકદાસ કાપડિયા Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પૃષ્ઠક પ-૭ ઉપઘાત કિંચિત્ વક્તવ્ય અનુક્રમણિકા આલેચન વિષય-સૂચી શુદ્ધિપત્રક મૂળ ગ્રંથ અનુવાદાદિ સહિત ૯-૧૪ ૧–૧૭ ૧૮-૨૬ ૧-૪૭૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ આલોચન જીવનના ઉદેશને નિર્ણય કરવાની આવશ્યકતા– આ જગમાં અનેક મનુષ્યો એવા છે કે જેમણે પોતાના જીવનમાં કર્યો ઉદેશ સિદ્ધ કરે છે તેને કદાપિ વિચાર સરખે પણ કર્યો નથી, પરંતુ જ્યાં સધી ઉદેશ નક્કી ન કરાય ત્યાં સુધી જીવનની સ્થિતિ સુકાન વિનાની નૌકા જેવી છે અને તેને અંગે કરાયેલા પ્રયત્ન પ્રાયઃ નિષ્ફળ જાય છે. મનુષ્ય-જીવન એ સર્વોત્કૃષ્ટ છે અને એ અદ્દભુત જીવન છે. એ જીવન દ્વારા અનેક અસાધારણ કાર્યો થઈ શકે તેમ છે. જગની મહાવિભૂતિઓ તરીકે પંકાયેલી પુનિત વ્યક્તિના જીવનનું અવલોકન કરવાથી જણાશે કે તેમણે અનેક ઉચ્ચ અને ઉજવળ કર્તવ્ય વડે પોતાનું જીવન સાર્થક, રેચક અને સુખપ્રદ બનાવ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉદ્દેશ વિનાનું જીવન ગાળનારની જેમ પિતાનું અસાધારણ પરાક્રમ વેડફી નાંખવાને પ્રસંગે તેમણે આવવા જ દી નથી. તેમણે પ્રથમથી જ પોતાના ઉદ્દેશને નિર્ણય કર્યો, એની સુસ્પષ્ટ રૂપરેખા દેરી, પિતાના મનને તેને વિષે એતપ્રત કર્યું, પિતાની સમગ્ર શક્તિઓ સાધ્યની સિદ્ધિ માટે કામે લગાડી અને તેમ કરી મહાપદ મેળવ્યું, વિજય મેળ, સિદ્ધિ સાધી અને જીવનની પૂરેપૂરી સફળતા કરી. સાથે સાથે સંસારસાગરમાં વ્યામોહરૂપ ખડક સાથે અફળાઈ મરતી જીવન-નૌકાઓના રક્ષણ માટે તેમણે અપૂર્વ દીવાદાંડી પૂરી પાડ. આથી એ ફલિત થાય છે કે ઉદ્દેશને નિર્ણય ન કરનારે માનવ પિતાના બળને વ્યર્થ ક્ષય કરે છે. તેનું જીવન નિસત્ત્વ, નિતેજ અને મૃતપ્રાય છે. બે સુંદર ઘાસની ગંજીઓ વચ્ચે ઊભે રહેલે ગધેડે કઈ છમાંથી ઘાસ ખાવું તેને નિર્ણય ન કરવાથી ભૂખે મરે તેવી શોચનીય સ્થિતિ ઉદ્દેશ વિહીન જીવન ગાળનારની છે. એના જે ગમાર દુનિયાભરમાં મળવું મુશ્કેલ છે. પરિસ્થિતિ આવા પ્રકારની હોવાથી દરેક સમજુ મનુષ્ય ગમે તે એક ઉચ્ચ ઉદેશ ધારણ કરી તેને સિદ્ધ કરવા પૂરતે પ્રયાસ કરે જોઈએ. તેમ કરતાં કરતાં જે એથી વધારે ઉચ્ચ ઉદેશ લક્ષ્યમાં આવે તે તેને સિદ્ધ કરવા મથવું જોઈએ. એમ કરતાં કરતાં પરિણામે માનવ મટીને તે દેવ બને, દેવને પણ દેવ થાય અને અવર્ણનીય એવા પરમ પદને પણ પામે. પરંતુ આ બધું ક્યારે? જીવનને ઉચ્ચ ઉદ્દેશ નક્કી કરી તેને સિદ્ધ કરવા પર્ણ પ્રયત્ન કરે ત્યારે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આલેચન આ ગ્રંથમાં સૂચવાયેલું સાધ્ય–વૈરાગ્યવાસિત જીવન-- આ ગ્રંથમાં જીવનને મુખ્ય ઉદ્દેશ સંસાર-વાસનાઓને વશ ન થતાં વૈરાગ્ય-રંગથી આત્માને રંગ એ દર્શાવવામાં આવ્યો છે તે વાસ્તવિક છે, કેમકે વૈરાગ્ય જ વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિરૂપ નિ શ્રેણિનું પ્રથમ પગથિયું છે. પ્રચલિત વૈષયિક સુખ પરત્વે અને સામે નજર આગળ ચાલૂ રહેલી બીજી ક્ષણભંગુર બાબતે પ્રતિ ઉદાસીન રહી એના કરતાં શુદ્ધતર બાબતેથી ઉદ્દભવતા આનંદનો છેદ લાગવે એ દ્વિતીય પગથિયું છે. ચર્મચક્ષુને દેખાતી બાહ્ય વસ્તુઓ ઉપર અવલંબી રહેલું સુખ એ વાસ્તવિક સુખ ન હોઈ અંતઃકરણની સનાતન પ્રસન્નતા એ જ ખરું સુખ છે એ દઢ વિશ્વાસ છે કે પછી આત્માનંદની પ્રાપ્તિ માટેના પ્રયાસને ગણેશ મંડાય છે. મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિને આરંભ અહીંથી જ થાય છે. ત્યારબાદ ખરી જુવાનીના બહારમાં પણ વિષપભેગને તુરછ ગણી તમામ એશ્વર્યને ઠોકરે મારી વાગ્યરીપિકા હાથમાં લઈ દુઃસાધ્ય નિર્વાણુના સુખની પ્રાપ્તિ માટે ગૃહત્યાગ કરવા મુમુક્ષુ લલચાય એ સ્વાભાવિક છે, પરંતુ એ ૫ છો ન પડે તે માટે જ્ઞાન-ગર્ભિત વૈરાગ્યની આવશ્યકતા છે. રોમે રેમ એવી ભાવના પ્રસરી જવી જોઈએ કે સનાતન શાંતિ અને અનાહત આનંદની પવિત્ર પ્રતિમા રૂપ આત્મરમથતાની આરાધના સિવાયનું જીવન-વહન નિતાન્ત નિસાર અને નિપ્રયોજન છે. - વૈરાગ્યની શુદ્ધ ભાવનાને જે ઝીલી ન શકે તે ભલે ગૃહસ્થ તરીકેનું જીવન ગુજારે બાકી જેનામાં એ ભાવનાને સક્રિય કરવાનું શુરાતન છે તે તે સર્વવિરતિ અંગીકાર કરી પિતાના ઉદ્દેશને ફળીભૂત કરે અને સમગ્ર વિશ્વની સાથે મૈત્રીભાવ ધારણ કરે, સદભાવનાથી પિતાના આત્માને વિભૂષિત કરે. આત્મરમણતાને આનંદ સાચી શ્રમણતાથી વિભૂષિત આત્મા સાંસારિક આધિ, વ્યાધિ અને ઉપાધિ સામે પડકાર કરે, પ્રેમરૂપ ખડ્ઝ અને ધર્યરૂપ ઢાલને હાથમાં રાખી, અભ યતારૂપ કવચ ગ્રહણ કરી, આસ્તિકતારૂપ શિરસ્ત્રાણ સજી સમતારૂપ રથમાં બેસી વિજય પ્રાપ્ત કરે; સાધુતાભર્યા સંન્યાસને સિદ્ધ કરે, અને તેના ઉલ્લાસ અને ઉત્સાહથી પરિપૂર્ણ જીવનમાં આનંદ અને અમૃતત્વના આંદોલનના સામીપ્ય અને સાયુજ્યને સાક્ષાત્કાર કરે. ૧ સદભાવના એ દેચ્છા છે, એ અમર આત્માની પરમ પવિત્ર, પ્રેરણાત્મક, પ્રફુલ્લ અને પ્રાણપ્રકાશિની અનુજ્ઞા છે, સાર્થક જીવનની સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે અને પરિબ્રહ્મની ઓજસ્વિની લીલા છે. . Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છકાંક આલોચન કિંચિદ્ર વકતવ્યમાં સૂચવ્યા મુજબ વૈરાગ્યરસમંજરીને મેં પાંચ ગુચ્છમાં વિભક્ત કરી છે. આ પ્રત્યેકનું નામ, તર્ગત વિષય અને તેનું બ્લેકપ્રમાણ નીચે મુજબ રજુ કરવામાં આવે છે – શીર્ષક કાંક પૃષ્ઠક મન:પ્રબોધ ૧-૪૮ ૧-૪૧ આત્મ-વિવેક ૧૬૪ ૪૨-૭૭ નરકવર્ણન ૧-૨૩ ૯૮-૮૪ તત્વ-ત્રયી ૧-૩૪૦ ૮૫–૨૯૧ ધર્મ–ચર્યા ૧-૧૬૬ ર૯૨૪૪૮ ખલનાનું પ્રમાર્જન– શુદ્ધિપત્રકમાં મોટે ભાગે તે છપાતી વેળા બીબાં તૂટી કે ઊડી જવાથી ઉપસ્થિત થયેલી અશુદ્ધિઓનું પ્રમાર્જન કરવામાં આવ્યું છે. એ સંબંધમાં કશે. વિશેષ નિર્દેશ ન કરતાં જે ખલનાઓ સુધારવી ત્યાં રહી ગયેલી જણાય છે તેની અત્ર ટુંક નેંધ લેવી આવશ્યક સમજાય છે. જેમકે ૯૬ મા પૃષ્ઠના મથાળે આપેલાં બે પદ્યો. આ પદ્ય તસ્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૪૩૩)માંથી મેં ઉદ્ધત કર્યા હતાં, પરંતુ ત્યાં એનું આદ્ય ચરણ અશુદ્ધ હતું. હાલમાં ગશાસ (પ્ર. ૨, કલે. ૧૪)ની પણ વૃત્તિના ૬૩ પત્રમાં એ મારી નજરે પડયાં. એના આધારે આદ્ય ચરણ છાયા સહિત નીચે મુજબ હેવાનું સૂચવું છું – - “જી ટેવો રોણી રે મયદુને f સેવ ( [ સા રેવ પારેવ સર્વ ! શs ] વિશેષમાં આ વૃત્તિમાં પ્રથમ પદ્યના અંતિમ અને દ્વિતીય પદ્યગત પ્રાથમિક ચરણેને વિનિમય જોવાય છે. વળી ૧૭૩ મા પૃષ્ઠના અંતમાં આપેલી ગાથા ઉત્તરાધ્યયન (અ. ૧૬)ની ૧૬ મી ગાથા છે અને એની સાથે મેળવતાં આનું ચોથું ચરણ અશુદ્ધ જણાય છે એટલે એને બદલે શુદ્ધ ચરણ છાયા સહિત નીચે મુજબ સુધારી લેવા ભલામણ છે? “સુર wત તે" [ સુર ા જોત ત ] ગ્રંથકારના વંશ વગેરેને પરિચય અત્યારે જે તપાગચ્છીય મુનિવરે સચ્ચારિત્ર વડે સંસ્કૃતિ અને તત્વજ્ઞાન માટે મશહુર એવી આ “ભારતભૂમિને પાવન કરી રહ્યા છે તે પૈકી ઘણાખરા Page #15 -------------------------------------------------------------------------- ________________ આલોચન મુનિરત્ન શ્રીમદ્ બુદ્ધિવિજય (બુટેરાયજી) મહારાજશ્રીના સંતાનો છે. આ મહાત્માના સુપ્રસિદ્ધ શિષ્ય પૈકી શ્રીવિજયાનંદસૂરીશ્વરના પ્રપત્ર હોવાનું માન આ ગ્રન્થકારને મળે છે. એમના (શ્રીવિજયલબ્ધિસૂરિના) પ્રપિતામહનું નામ તે પૌત્ય તેમજ પાશ્ચાત્ય પડિતમાં સુપ્રસિદ્ધ છે. ન્યાયનિધિ શ્રીવિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી મહારાજ)ની યશપતાકા ચારે દિશામાં આજે પણ ફરકી રહી છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જનેને માર્ગદર્શક, સમયોચિત, પ્રતિભાશાળી અને વિદ્વ-વર્ગને વલ્લભ એવા અજ્ઞાનતિમિરભાસ્કર, જૈનતત્ત્વાદશ, તત્વનિર્ણયપ્રાસાદ, “નવતત્વસંગ્રહ આદિ અનેક ગ્રન્થોના સૂત્રધાર, જૈન સાહિત્યના સાચા સેવકના અલંકાર, અમેરિકા જેવા વિદેશમાં વસતા જનને સ્વ. વીરચંદ રાઘવજી ગાંધી બારુ ઍ હૈ દ્વારા સત્ય તત્ત્વામૃતનું યથેષ્ટ પાન કરાવનાર, સ્વ. હૈ. હેર્નલ જેવાને પિતાની વિદ્વત્તાથી મુગ્ધ બનાવનાર, સ્થાનકવાસી, આર્યસમાજી જેવાના બ્રાન્ત વિચારોનું નિર્ભયતાથી નિરસન કરનાર, વિવિધ ગુણેથી વિભૂષિત, શિષ્ય-પ્રશિષ્યાદિના મુખ્ય આધાર અને સુગ્રહીતનામધેય પંજાબકેસરી શ્રીવિજયાનંદસૂરીશ્વરના વંશની ઉત્તરોત્તર વૃદ્ધિ અને એમના ભક્ત વર્ગની વિપુલતા આ વાતને સમર્થિત પાશ્ચાત્ય વિદ્વાને સાથે પત્રવ્યવહારને પ્રારંભ કરનારામાં પ્રથમ અને તેમ કરીને જૈન ધર્મનાં વિપકારી તનું ‘જર્મની જેવા દૂર દેશમાં બીજ પનારા આ મહાત્માને મારા સદ્દગત પૂજ્ય પિતામહ અને પિતાશ્રી ઉપર નિસીમ ઉપકાર છે એ વાતનું અત્ર સૂચન કરતાં મને આનન્દ થાય છે. મને આ પ્રભાવશાળી મહાનુભાવના દર્શન–વન્દનને લાભ મળે નથી, કિન્તુ સદભાગ્યે એમના સુશિક્ષિત શિષ્ય-પ્રશિષ્યાદિ પૈકી કેટલાકના તે વિશિષ્ટ સમાગમને પણ લાભ મને મળે છે. આ પ્રસંગે, મને સાહિત્ય-ક્ષેત્રમાં અવાર નવાર અમૂલ્ય સહાયતા આપનારા દક્ષિણવિહારી મુનિરાજ શ્રીઅમરવિજય અને તેમના શિષ્યવર્ય શ્રી ચતુરવિજય, પૂજ્યપાદ પ્રર્વતક મુનિવર્ય શ્રીમત કાંતિવિજય અને તેમના શિષ્યવર્ય શ્રી ચતુરવિજય, મુનીશ્વર શ્રીહંસવિજય, મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના સતી અને ગાઢ ધર્મસ્નેહી શ્રીવિજયવલ્લભસૂરિ, મારા પિતામહ સાથે વિશેષતઃ ધર્મ પરિચય રાખનાર શ્રીવિજયદાનસૂરિ પ્રમુખનાં શુભ નામેને નિર્દેશ કરવા હું લલચાઉં છું. પ્રસ્તુત ગ્રન્થકાર શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરના વિદ્વાન શિષ્યરત્ન શ્રી. લમીવિજય મુનીશ્વરના એક શિષ્ય થાય છે, જ્યારે જાતિ અને ધર્મથી સાચા ૧ આ ગ્રંથ મુખ્યતયા હિંદી ભાષામાં રચાયેલો છે. આજ દિન સુધી એ અપ્રસિદ્ધ રહ્યો તે સર્વેદાચાર્યની વાત છે. હાલમાં એનું સંપાદન કાર્ય આ સેવકે હાથ ધર્યું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ આલોચન બ્રાહ્મણ, બાલબ્રહ્મચારી, પુણ્યપ્રતાપી, સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયકમલસૂરિવરના * ચાર શિષ્યો પૈકી એક છે. આ સૂરિવરે વિશ્વના મીમાંસક સહૃદયને માટે મત-મીમાંસા રચી છે. અહિંસાના પ્રચારની ધગશ ધરાવનારા પુણ્યલેકે વૃદ્ધાવસ્થામાં પણ સેનાપાસ ખેલ સમશેર બહાદુર નામદાર ગાયકવાડ શ્રીમંત સરકાર સયાજીરાવ મહારાજના આમંત્રણને માન આપી અહિંસા સંબન્ધી ભૂરિ ભૂરિ ઉપદેશ આપ્યો હતો. તેમના આ વિદ્વાન્ શિષ્ય ગુરુકૃપાના પ્રસાદીરૂપ વૈરાગ્યરસમંજરી રચી છે. ગૂર્જર ગિરામાં પૂજાઓ, સ્તવને વગેરે રચી ભક્તિરસને પુષ્ટ કરનાર, પંજાબ જેવા દૂર દેશમાં લગભગ સાત વર્ષ વિહરનાર તેમજ ઉર્દૂ ભાષાના પણ જાણકાર આ સૂરિને જન્મ શ્રીયુત પિતાંબરદાસની ધર્મપત્ની મેતીબાઈની કુક્ષિથી ગુજરાતમાંના “Èયણ ગામની નજદીકમાં આવેલા બાલસાસણ ગામમાં થયો હતો. એમણે વિક્રમ સંવત ૧૯૫લ્માં શ્રીવિજયકમલસૂરિવર ખસે દીક્ષા ગ્રહણ કરી તે વખતે એમનું નામ લબ્ધિવિજય પાડવામાં આવ્યું. અન્યત્ર સૂચવાયું છે તેમ અન્ય દર્શન સાથે વાદ-વિવાદ કરવાની એમની વાકપટુતાથી, જાહેર ભાષણ આપવાની એમની વસ્તૃત્વકલાથી તેમજ એમના વિવિધ ગ્રન્થોના અવકનથી પ્રસન્ન થઈ વિ. સં. ૧૯૭૧માં એમના ગુરુવર્ય ઈડરના શ્રીસંઘની વિનતિ સ્વીકારી એમને જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિને ઈલ્કાબ આપ્યું હતું. આ નગરમાં રહીને તેમણે ગીર્વાણ ગિરામાં મે દશી કથા રચી હતી કે જે ભાવનગરની “શ્રી જૈન આત્માનંદ સભા” દ્વારા પ્રસિદ્ધ થઈ છે. વિ. સં. ૧૯૮૧માં છાણીમાં શ્રીવિજયકમલસૂરિએ આ ગ્રંથકારને તેમજ ઉપાધ્યાય શ્રીવીરવિજયના શિષ્યવર્ય પં. શ્રીદાનવિજયને (અત્યારે શ્રીવિજયદાનસૂરિને) આચાર્ય-પદવી આપી હતી. સૂરિજી સાથે ફક્ત એક ચાતુર્માસ એટલે જ મારો પરિચય હોવાથી એમના જીવન–વૃત્તાન્ત પરત્વે હું વિશેષ પ્રકાશ પાડી શકું તેમ નથી એટલે તેમની અન્યાન્ય કૃતિઓને હું નિર્દેશ કરું છું. ૧ આથી સમજાય છે કે પ્રસ્તુત ગ્રંથકારને ત્રણ ગુરુભાઈઓ છે. એનાં નામે અનુક્રમે હીંમતવિજય, નેમવિજય અને લાવણ્યવિજ્ય છે. અત્યારે એ ત્રણે વિદ્યમાન છે. ૨ આથી પ્રસ્તુત ગ્રંથકારની ગુરુ-પરંપરા નીચે મુજબ છે – શ્રીવિજ્યલબ્ધિસૂરિ–શ્રીવિયર્મલરિવર-શ્રીલક્ષ્મીવિજય-શ્રીવિજયાનંદસરીશ્વર-શ્રીબુટેરાયજી મુનિપુરંદર. ૩ આનો પૂર્વાદ્ધ ઈ. સ. ૧૯૨૧ માં પ્રસિદ્ધ થયે હતું, પરંતુ ઉત્તરાર્ધ હજી બહાર પડ્યો નથી તે તેનું સત્વર પ્રકાશન કરવા તેના કાર્યવાહકને મારી નમ્ર સૂચના છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નામ હિંદી ૧ ૧૯૮૦ આલેચન ગ્રન્થકારની કૃતિઓ– ભાષા ૨ચના-થલ રચના-સમય દયાનન્દકુતર્કતિમિરતણિ હિંદી વિ. સં. ૧૬પ મૂર્તિમંડન હિંદી લુધિહાના-વ્યાખ્યાન-સંગ્રહ ક ૧૯૬૫ અવિદ્યાંધકારમાર્તડ હુક્યારપુર , ૧૯૬૭ હી ઔર ભી મુલતાન 5 ૧૯૬૮ મેરુત્રાદશી કથા સંસ્કૃત ઈડર ૧૯૭૧ પૂજા તથા સ્તવનાદિ સંગ્રહ ગૂજરાતી વાગ્યરસમંજરી સંસ્કૃત બુહારી કે ૧૯૯૨ આ પ્રમાણે વિવિધ વિષયના ગ્રંથે ગૂજરાતી, હિંદી અને સંસ્કૃત એમ વિવિધ ભાષામાં રચવા ઉપરાંત આ સૂરિજીએ પૂર્વાચાર્યકૃત ગ્રંથનું સંશોધન કરવામાં પણ ભાગ લીધે છે એમ કપૂરમંજરીની સાક્ષર મુનિરાજ શ્રી ચતુરવિજયની પ્રસ્તાવના ઉપરથી જણાય છે. આ પ્રમાણે આલેચન હું પૂર્ણ કરે તે પૂર્વે એટલું નિવેદન કરવું અનુચિત નહિ ગણાય કે ઉપર સૂચવેલી તેમની પ્રત્યેક કૃતિ મારા વાંચવામાં આવી નથી એટલું જ નહિ પણ કેટલીક તો એ જોઈ પણ નથી. આથી હું પ્રત્યેકના ગુણ દેષની રૂપરેખા આલેખી શકું તેમ નથી. અવશિષ્ટ સમગ્ર કૃતિઓ માટે પણ તેમ કરવા જેટલો મારે સમય કે અભિલાષ નથી. હી આર ભી અને મૂર્તિમંડન એ બે પુસ્તકોનું વિહંગમદષ્ટિએ અવેલેકન કરતાં મને જણાયું છે કે ગ્રંથકારે પ્રતિપાદન-શૈલીથી એ રચ્યાં છે. આ માટે તેમને હાર્દિક અભિનંદન આપતે અને સાથે સાથે અત્યારે અલભ્ય થઈ પડેલાં આ પુસ્તકોની દ્વિતીય આવૃત્તિ તૈયાર કરાવવા તરફ તથા આવી શૈલીથી અન્ય પુસ્તકે રચવા તરફ તેમનું સવિનય લક્ષ્ય ખેંચતે તેમજ આ ગ્રન્થનું અનુવાદાદિ કાર્ય કરીને મેં જે પુણ્ય હાંસલ કર્યું હોય તેની નિમિત્તતાને અંગે ગ્રન્થકારને ઉપકાર માનતે હું વિરમું છું. ભૂલેશ્વર, મુંબઈ. શ્રમણે પાસક શ્રાવણ કૃષ્ણ દ્વાદશી વિ. સ. ૧૮૫ ઈ હીરાલાલ રસિકદાસ કાપડિયા. Page #18 -------------------------------------------------------------------------- ________________ આ વિષય-સૂચી છે f=== ======= પદ્યક ' વિષય પઘાક વિષય પ્રથમ ગુછ-મન:પ્રબોધ કુલકને અર્થ અને તેનાં ઉદાહરણે ૧ મંગલાચરણ અને વિષ્યનિર્દેશ ભજન, પાશક, ધાન્ય, ધૃત, રત્ન, મંગલાચરણને હેતુ સ્વપ્ન, ચક, ચર્મ, યુગ અને પર(વીસ તીર્થંકરનાં નામે) માણુનાં દૃષ્ટતે. શ્રીવાસુપૂજ્યને નમસ્કાર કરવાનું મનુષ્ય--જન્મની સફલતા કારણ મેક્ષનું સ્વરૂપ (શ્રી ઋષભદેવાદિને પ્રણામ કરવારૂપ કમલાની કુટિલતા મંગલાચરણો) સાંસારિક અને મૌક્તિક સુખ (બુહારીને સ્થલ-નિર્દેશ) (રજજુનું સ્વરૂપ) અનુબન્ધ-ચતુષ્ટય ૯ગને નિરોધ શ્રીવાસુપૂજ્યને પરિચય યેગને અર્થ નામકરણ સંધ્ય વિનાનું સાધન લોકનું લક્ષણ ૧૦ મનની ઉછુંખલતા વાસુપૂજ્ય વ્યુત્પત્તિ-અર્થ ચિત્તનું દમન ૨ જીવનની અનિત્યતા કષાય-વિચાર કાલની કરાલતા ધાદિથી હાનિ અંગ્રેજી અવતરણ કોધાદિની સ્થિતિ મુક્તિ-મંદિર ૧૧ વાણીને સંયમ (મુક્તની અવગાહના) વાણીની સાપેક્ષતા ૩ મેક્ષ માટેની સામગ્રીની દુર્લભતા ૧૨ દેહનું દમન ૪-૮ માનવ-જીવન અને જૈન શાસનની “અશ્રેય એટલે શું? પ્રાપ્તિ તપાવેલા લેખંડના ગોળાની ઉપમા મનુષ્ય-ભવની દુર્લભતા સંધિની આવશ્યકતા ૧ કેસમાં સુચવેલ વિષય ટિપશુપને સમજવો. Page #19 -------------------------------------------------------------------------- ________________ પદ્યાંક ' વિષય ૧૩-૧૪ ના નિરોધનું સાધન ૧૫ જ્ઞાનનું શરણ વ્યતિકમ-વિચાર ૧૬ સતિષનું સેવન તૃષ્ણાની શાંતિ પદ્યાંક વિષય ૩૩ વિથી વિડંબના ૩૪ વિષયાસક્તની ગતિ ૩પ શુભ ધ્યાનની ભલામણ ૩૬ કામીને શારાપદેશથી શું ? ૩૭ હૃદયનું વલેણું સમુદ્ર-મંથન ૩૮ વિશ્વમાં વિષને પ્રચાર ૩૯ વિષેને પરિત્યાગ ૪૦ આત્મહિત વિના અંધારું ૪૧ આત્માનું પથ્ય ૪ર-૪૩ વિષયાતુરની સુખની અભિલાષા ૪૪ સુખની પ્રાપ્તિને માર્ગ ૪૫ સંવેગને આશ્રય ૪૬ સંપત્તિની અનિચ્છા ૪૭ સંપત્તિથી વિપત્તિ ૪૮ ધનના પરિગ્રહને પરિત્યાગ અંગ્રેજી અવતરણ ૧૭ સંસારને ઇન્દ્રજાળની ઉપમા ઉપમાને હેત. ૧૮ સમતાને પ્રભાવ સમતાથી સ્વપર સુખ ૧૯ સમાન ભાવથી પરમ સુખ સમતાશાળીનું સ્થાન ર૦ મરણનું ચિન્તન મરણનું વિસ્મરણ ૨૧ સંસારને વિષે અનાસક્તિ રર સંસારી જીવનની અનિત્યતા ર૩ અશુભ વિકલ્પ-જાલ ર૪ પ્રવજ્યા-પ્રસંગે મુંઝવણ ર૫ શુભ કાર્યમાં વિજ્ઞ રદ ચિન્તાથી બન્જન ર૭ ઇચ્છાની અમર્યાદા ર૮ કામાદિથી કષ્ટ છ અભ્યન્તર શત્રુઓ ૮ મેહથી વિડંબના ઉ૦ કાર્યની સિદ્ધિ ઉ૧ વિષને પહેલેથી ત્યાગ વિષયને વ્યુત્પત્તિ-અર્થ પદ્ય-વનિ ઉર પ્રસ્તુતની પુષ્ટિ દ્વિતીય ગુચ્છક-આત્મવિવેક 1-ર કારાગૃહ સમાન દેહને વિષે મેહ ૩ મમત્વથી મુશીબત કેશેટાને કી * બ્રાન્ત ચિત્ત ૫ ઉપમાને સાક્ષાત્કાર પદ્યને નિષ્કર્ષ કેશપાશ, લલાટ, તિલક, ભવાં, નેત્ર, નાસિકા, કર્ણ, કપિલ, અધર, મુખ, કંઠ, કર, કટિ, નિતંબ, ઊરુ. અને ચરણ એ અવયવેનું વર્ણન Page #20 -------------------------------------------------------------------------- ________________ પદ્માંક ૬ અનુચિત્ત પ્રશંસા પદ્મનું તાત્પ ૭ યિતાના દેહ ૮ મચ્છીમાર મદન ૯ ઉત્તમ સુખના મા રમણીના સંચાગ ૧૦ ધર્મનાકાનું ભંગાણ ઉપમા-પરામર્શ ૧૧ ધ રૂપ હાડીનું નિમજ્જન ૧૨ જિનેશ્વરાની પ્રરૂપણા જૈન દર્શનમાં નારીને નિર્દેશ ૧૨ દેહ અને જીવના સચાગ ૧૪ પ્રસ્તુતનુ” સમન ૧૫ આશ્ચર્ય કારી ઘટના ૧૬ સ્વજનના સંયોગ ૧૭ વિષયાને વિષની ઉપમા ૧૮ ધર્મનું સ્થાપન પદ્યાર્થ-વિચાર ૧૯ સàાષજન્ય સુખની પરાકાષ્ઠા ૨૦ સત્તાથી ઉદારતા ૨૧ સàાષ સમાન સુખ નિહ ૨૨ અ થી અન ૨૩ યાચકતાથી લઘુતા ૨૪ કર્તવ્ય વિમુખતા ૨૫ કથન અને ક્રિયામાં ભિન્નતા ર૬ બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં વિષય અંતર ર૭ બહારના દેખાવ અને અંદરથી પાલ પદ્માંક ૨૮ ખોટી દિશામાં પ્રયાસ ૨૯ સંસારની અસારતા ૩૦ મુક્તિની પ્રાપ્તિ માટે ચન્તન ૩૧ સમાધિરૂપ મન્ત્રની બલિહારી ૩ર મન્ત્રની શોધ ૩૩ સુખી કાણુ ? ૩૪ દુઃખનું મૂળ ૩૫ ભૂખના ઉદ્દગાર ૩૬-૩૭ સિદ્ધિ સુન્દરીનું સ્વામિત્વ ૩૮-૩૯ ઉત્કૃષ્ટ કલ્યાણ માટેની તૈયારી વિષય ૪૦-૪૨ ચિત્તની અનુકૂળતા પ્રાર્થનાની રીતિ અંગ્રેજી અવતરણ ૪૩-૪૪ ફાગઢ માંમાં ૪૫ ૪૬ રત્નાકર બનવાના ઉપાય ૪૭ ઇન્દ્રિયાનું ક્રમન ૪૮ વજયને માગ ૪૯ મુનિપદ માટેની લાયકાત ૫૦ સાચા મુનિ કાણુ ? ( ચેષિત્’ની વ્યુત્પત્તિ ) ૫૧-પર જ્ઞાન-દીપકનો મહિમા ૫૩-૫૪ તત્ત્વરૂપ વૃક્ષનુ આરેણિ ૫૫ ચિત્તને ભલામણ ૫૬ લહીન પ્રવૃત્તિ ૫૭ રસ-શૂન્યતા ૫૮ આશ્ચર્ય જનક ધટના પદ્યના સાર Page #21 -------------------------------------------------------------------------- ________________ પઘાંક વિષય પડ્યાંક વિષય પ૯ મરણને પ્રસંગ ચતુર્થ ગુચ્છક–તત્વત્રયી ૬૦ પ્રમાદને પરિત્યાગ ૧-૨ સમ્યક્ત્વની પ્રાપ્તિ ૬૧-૬૩ દીક્ષાથી સત્વર મુક્તિ | ૩ કુદેવાદિને ત્યાગ ૬૪ ઉપસંહાર ૪ સુદેવાદિની ઉપાસના જ્ઞાનનું માહાસ્ય ૫ સન્માર્ગનું અજાણપણું જ્ઞાનને મહિમા ૬ મિથ્યાત્વનું સ્વરૂપ ૭ મિથ્યાત્વની વ્યાખ્યા અને તેના પ્રકારે તૃતીય ગુચ્છક–નરક-વર્ણન ૮ કુદેવાદિનું લક્ષણ ૧-૨ પાપને પુષ્ટિ આપનારાં સાધન ૯ સુદેવાદિનું લક્ષણ ૩–૪ નરકનાં દુઃખને પ્રસ્તાવ સુદેવ-કુદેવનું નિરૂપણ ૫ પરમધાર્મિકનું આગમન ૧૦ સમ્યક્ત્વથી મોક્ષ દ શરીરની વેતરણ ૧૧ કલ્યાણ-માર્ગને દીપક ૭ દેહનું આરફાલન ૧૨ સભ્યત્વનું ગૌરવ ૮ વાકુંભમાં રંધાવું અજૈન દર્શનમાં સમ્યક્ત્વને મહિમા દુ શરણ માટે પકાર ૧૩ સમ્યકત્વીઓને અભિનંદન ૧૦-૧૧ ઠગબાજી ૧૪ સમ્યકત્વ વિના શુન્યતા ૧૨ તાંબા અને કલાઇના રસનું પાન ૧૫ કુકર્મીઓનું ભવ-બ્રમણ ૧૩-૧૪ અસિવનમાં પ્રવેશ ૧૬-૧૭ મહર્ષિઓના ઉપદેશની ૧૫ હરતાદિનું છેદન અવગણના ૧૬ વૈતરણીમાં પ્રક્ષેપ ૧૮ તકએની બાલિશતા ૧૭ શકિટનું વાહન ૧૯ કૃષ્ણપક્ષીઓની અધિકતા ૧૮ કાયાના ચૂરેચૂરા ૨૦ ધર્મીને ખેદ ૧૮ હિંસાનું ફળ ૨૧ સાવધાન પ્રસ્તુતનું સમર્થન રર અજ્ઞાનીઓને બકવાદ ૨૦ કોની પુનરાવૃત્તિ ૨૩ સંયમીઓનું સંમેલન ૨૧ માંસ ખાવાનું ફળ ૨૪ કૃપાળુ મુનીશ્વરને નમરકાર રર શીખામણું ૨૫ પ્રભુ–પૂજનનું ફળ ૨૩ દુર્ગતિનું નિવારણ ૨૬ પૂજાથી લાભ (૨૭ પ્રસ્તુતની પુષ્ટિ Page #22 -------------------------------------------------------------------------- ________________ પઘાંક વિષય વાંક વિષય ભાવાર્થનું મૂળ ગેળ ખાનારા ગુરુનું દષ્ટાન્ત ૨૮ જગન્નાથના સ્નાનાદિને મહિમા ! ૫૩ સુગુરુને પરમ ઉપકાર ૨૮ પ્રભુ–પ્રણામાદિને પ્રતાપ ગુરુને અપ્રતિમ ઉપકાર ૩૦-૩૧ મરતકાદિની સફલતા ૫૪ સદગુરથી સુગતિ ૩૨-૩૩ અનુચિત પ્રવૃત્તિનું ફળ અતિમુક્ત મુનીશ્વર ૩૪ માનવજન્મની નિષ્ફળતા પપ પ્રસ્તુતનું સમર્થન ૩૫ જડમૂતિને પણ અસાધારણ પ્રભાવ દઢપ્રહારીનું ઉદાહરણ ૩૬-૩૭ મૂર્તિ દ્વારા કેવલજ્ઞાન પદ રત્નપરીક્ષક ગુર ૩૮ પ્રસ્તુતનું સમર્થન ગુરુનું ગૌરવ નાગકેતુની કથા ૫૭ પ્રભુની સાવધ સેવાનું ફળ ૩૯ સ્થાનકવાસીઓની ગેરસમજ શ્રીકૃષ્ણનું નેમિનાથને વંદન સાસુ અને વહુને વૃત્તાન્ત ૫૮ ત્યાગનું અનુદન ૪૦ મૂતિઓનું ખંડના ૫૮ ગુરુ-પૂજન વિનાના માનવીની ૪૧-૪ર ઈશ્વરને પ્રભાવ પાશવતા ૪૩ જડ દૂરબીનની શક્તિ ૬૦ સદગુરુની સેવાનું ફળ ૪૪ મૂર્તિની સકારણતા દિલ કુગુરુને પરિત્યાગ ૪૫ મૂર્તિની સિદ્ધિ કુગુરુને નવ ગજના નમસ્કાર સાક્ષિરૂપ સૂત્ર ૬૨ સુધર્મનું સેવન ૪૬ મૂર્તિનિન્દકની બાલિશતા ૨૩ સુધર્મથી શુભ કુલાદિ મૂર્તિપૂજા ૬૪ સુખ માટે સંશોધન મૂર્તિની સાધના દપ ધર્મનું શરણ ૪૭ પ્રભુની પ્રતિમાના પૂજનનું ફળ દ૬ સુધર્મનું ગૌરવ ૪૮ સદ્દગુરનું સેવન ધર્મને મહિમા ૪૯ પ્રસ્તુતની પુષ્ટિ (અંગ્રેજી અવતરણ) ૫૦ ગુણની રક્ષકતા ૬૭ ધર્મનું આલેખન ૫૧ સુગુરુની વાણી ૬૮ અધર્મ અને ધર્મનાં ફળ કુગુરુનું સ્વરૂપ ૬૯ ધર્મ–અધર્મની સિદ્ધિ પર કુણુને વિનાશ ૭૦ ધર્મની અસર Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય પઘાંક વિષય પડ્યાંક ૧ ધર્મથી શુભ ગતિ અને અધર્મથી લેકેત્તર ધર્મની શ્રેષ્ઠતા અધમ ગતિ ૯૭–૯૮ અનેકાન્તનું સેવન છર સાંસારિક સુખથી અતૃપ્તિ એકાન્તવાદનું દિગ્દર્શન ૭૩ નિસાર પદાર્થોમાં અસંતોષ એકાન્તવાદીઓના મતે ૭૪–૫ જૈન શાસનની પ્રાપ્તિથી આનંદ ૯૯ એકાન્તના ત્યાગથી ઉત્તમ સુખ ૭૬ હર્ષને હેતુ ૧૦૦ અબ્રાન્ત ચિત્તને સુખ ૭૭ ભાગ્ય પ્રમાણેની અભિલાષા ૧૦૧ સમતાથી ઉત્કૃષ્ટ સુખ ૭૮ પ્રસ્તુતનું સમર્થન ૧૦ર તાત્ત્વિક અવકનથી ઉત્તમ સુખ ૭૦-૮૦ અલ્પજ્ઞને ગુમાન અને તત્ત્વ ૧૦૩ ધર્મ-વાસનાને પ્રભાવ ૧૦ પ્રસ્તુતની પુષ્ટિ જ્ઞની નિરભિમાનતા ૮૧ ઉપદેશકને અનુપમ ઉપકાર ૧૦૫ નિર્વિકારીના ધ્યાનની મહત્તા | ૧૦૬ મૈત્રી આદિ ભાવનાનું માહા ૮ર ધર્મોપદેશકના બણને અપ્રતીકાર ૮૩ ધર્મ–જન્ય ઉપકારની નિઃસીમતા મિત્રી વગેરે ચાર ભાવનાનું સ્વરૂપ જ ધર્મના આરાધકની પ્રભુતા ૧૦૭ નિર્વિકલ્પ મનને સુખ ૮પ ધર્મના વિરાધકની દુર્દશા આઠ કર્મો ૮૬ ધર્મની સુરક્ષા - ૧૦૮ વિશુદ્ધ ધર્મના પાલનને પ્રતાપ ૮૭ ધર્મની વૃદ્ધિથી લાભ ઘર્મનું રક્ષણ ૮૮ દુદ્ધારમાં ધર્મની અદ્વિતીયતા - ૧૦૯ ધર્મના ચાર પ્રકાર ત્રણ મિત્રની કથા ૧૧૦ દાનથી લાભ ૮૯ અંતિમ અવસ્થામાં કરેલું ધર્મનું ( ૧૧૧ દાનથી દુર્ગતિનું નિકંદન આરાધન ૧૧ર દાનની પ્રશંસા કરવાનું કારણ ૯૦ ધર્મની બંધુતા | ૧૧૩ દાનથી કર્મનો વિનાશ ૯૧ ધર્મરૂપ રસાયનની બલિહારી ૧૧૪ દાનથી સતિની પ્રાપ્તિ ૯ર-૯૩ ધર્મથી જ સુખ રકારની કથા ૯૪ ધર્મને વિષે અપ્રમાદ પદ્યાર્થનું સંતુલન ૯૫ ધર્મનું આરાધન ૧૧પ ધર્મોપષ્ટભ-દાનનું નિરૂપણ ૯૬ લૌકિક અને લેકેત્તર ધર્મમાં ૧૧૬ દાનથી રત્નનું સંપાદન ભિન્નતા પ્રસ્તુત કથા Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય પઘાંક વિષય પદ્યક ૧૧૭ દાનથી સંસાર-તરણ (ઉર ધન-સંચયથી દુઃખ શાલિભદ્રને વૃત્તાન્ત ૧૩૩ ત્યાગથી સુખ ૧૧૮ પરોપકારથી જીવનની સાર્થકતા દાનના પ્રકારે ૧૧૮ પોપકાર વિહીન જીવનની [ ૧૩૪ શીળને મહિમા નિસારતા દાનાદિને કેમ ૧ર૦ જ્ઞાન-દાનની શ્રેષ્ઠતા ૧૩૫ શીળથી નીગિતા આહારાદિ દાનની તુલના ૧૩૬ શીળથી સંરક્ષણ ૧૨ જ્ઞાન-પ્રચાર માટે પુરતકનું પ્રકાશન શીળને પ્રભાવ ૧રર અભયદાનની આવશ્યકતા ૧૩૭ બ્રહ્મચર્યના પાલનને પ્રભાવ અભયદાનના પ્રકારે ૧૩૮ વીર્યના રક્ષણ માટે શીળનું પાલન ૧ર૩ સંપત્તિનો સદ્દવ્યય શીલભ્રષ્ટની વિડંબના દ્રવ્યને વ્યય ૧૪૦ શીલભ્રષ્ટ પંડિતની અવદશા (૨૪ અનુકંપાદાનની વ્યાખ્યા ૧૪૧ વિવેકની ખામી રિપ સુપાત્ર-કુપાત્રની વિચારણા ૧૪ર શીલનું સેવન પદ્યને સારાંશ શ્રી જંબુસ્વામીને વૃત્તાન્ત, શ્રી(કુપાત્ર અને અપાત્ર વિષે સુદર્શનની કથા, શ્રીસ્થ ભદ્રનું દિગંબરીય પાઠ) ચરિત્ર ૧ર૬ દુષ્ટ છેને પણ દાન દેવાને ૧૪૩ બ્રહ્મચર્યથી મોટાઈ અધિકાર ૧૪૪ ભોગોમાં નિર્મોહતા ૧૨૭ સામુદાયિક દાનથી લાભ ૧૪૫–૧૪૬ ભેગ પછીની સ્થિતિ ૧ર૮ દયાના પ્રાદુર્ભાવમાં કુપાત્રની પણ ૧૪૭ શીલ-રત્નનું રક્ષણ શીલના રક્ષણ માટે પ્રયાસ દેવદૂષ્યનું દાન બ્રહ્મચર્યને અર્થ અને તેના ભેદે ૧૨૯ સુપાત્ર કરતાં કુપાત્રને દાન દેવાની અબ્રહ્મથી હિંસા વિશેષ આવશ્યકતા (સૂમ અને સ્થૂલ મૈથુન) ૧૩૦ પ્રસ્તુતનું સમર્થન ૧૪૮ તપનું ગૌરવ રંકની કથા–સંપ્રતિ રાજેશ્વરને ૧૪ તપનું આરાધન પૂર્વ ભવ અર્જુન માલીની કથા ૧૩૧ લક્ષ્મીની ત્રણ ગતિઓ ૧૫૦ તપથી મુકિત Page #25 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન પઘાંક વિષય પડ્યાંક વિષય 1પ1 કર્મોને નાશ કરવામાં તપની ૧૬ ૭ વ્યાહને ત્યાગ અદ્વિતીયતા ૧૬૮ આયુષ્યની મર્યાદા ઉપર તપથી નિકાચિત કર્મને પણ ૧૬૯ મમતા માટે અનવકાશ વિનાશ ૧૭૦ સ્વજનની શ્રેણિને સમાવેશ નિકાચિત અર્થ ૧૭૧ ત્યજેલા દેહની સંખ્યા ૧પ૩ તપથી સિદ્ધિની સંપત્તિ | ૧૭ર સંસારમાં પરિભ્રમણ ૧પ તપથી આત્માની વિશુદ્ધિ ૧૭૩ કુટુંબની છિન્નભિન્નતા ૧પપ તપથી કર્મબંધનને ઉછેદ ૧૭૪ વિલાપની નિષ્કલતા ઉપર તપથી કર્મ–જવરને સંહાર - ૧૭૫–૧૭૬ જેની ગતિએ વિષે તપને મહિમા તપનું સ્વરૂપ ૧૭૭ ભને ચેતવણી ૫૭ બાહ્ય તપના છ પ્રકારે - ૧૭૮-૧૮૦ ખુલ્યુની વિશ્વવ્યાપી સત્તા બાહ્ય તપના છ પ્રકારની { ૧૮ શાશ્વત સુખ માટે પ્રયાસ આલોચના અનશનાદિનું દિગ્દર્શન ૧૮૨ દેવાનું પણ વન ૧૫૮ અત્યંતર તપના છ પ્રકારો ૧૮૩ રોગ અને વિનાશનું સામ્રાજય ૧૫૮ તપના કુલ બાર ભેદે - ૧૮૪-૮૫ સ્થિતિઓમાં પરિવર્તન તપની વિવિધતા ૧૮ પ્રથમ ભાવનાને સાર ૧૬૦ તપ વિના મુક્તિને અસંભવ વિવેચનને સાર ૧૬ લ શુભ મનોવૃત્તિ ૧૮૭ અશરણ ભાવના ૧૬ ર ભાવના વડે વિવિધ ધર્મની ૧૮૮ ધર્મનું શરણ અનાથ મુનીશ્વર પ્રસ્તુતની પુષ્ટિ ૧૮૯ કૃતા તેની પૂરતા ૧૬૩ ભાવનાથી મુક્તિ | ૧૦૦ શરણહીન સંસાર ૧૬૪ અનિત્ય ભાવના | ૧૦૧ ધર્મની ગહન ગતિ સાંસારિક પદાર્થોની અસ્થિરતા ! ધર્મની બલિહારી ૧૬૫ આયુષ્યની ક્ષણભંગુરતા ૧૯૨-૧૯૩ ધર્મની સહાયતા આવીચિ-મરણ દ્વારિકાને દાહ ૧૬૬ ધર્મ માટે ઉદ્યમ ૧૯૪જીવોનું દહન પ્રસ્તુતનું દટીકરણ ૧૮૫ વૈદ્યોની નિમ્પાયતા રાજીવનતા Page #26 -------------------------------------------------------------------------- ________________ પાક વિષય સ્થિતિ ૧૯૬ મૃત્યુ સામે ધર્મના જ પડકાર ૧૯૭ અશરણ જીવાની દુઃખદ ૧૯૮ પ્રસ્તુતનું પોષણ ૧૯૯ અશરણ ભાવનાને સ ંદેશ ધર્મનું રક્ષણ ૨૦૦ ધર્મનું શરણુ ૨૦૧ સંસારનું સ્વરૂપ ૨૦૨ ક્ષણિક સુખથી અતૃપ્તિ ૨૦૩ વિષયોના સ્વાદ પદ્ય-ત્રયીના પરામર્શ ૨૦૪ જન્મ અને વિષયની સરખામણી ૨૦૫ સસારમાં પ્રિયતાના અભાવ ૨૦૬ દેવતાઓની પણ દુર્દશા ૨૦૭ સંસારને ધિક્કાર ૨૦૮ સંસારની ગહન ગતિ ૨૦૯ પડિતની ગતિ ૨૧૦ ક્રીન્દ્રિયતાની અપ્રાપ્તિ ૨૧૧ સગપણામાં વિચિત્ર પરિવર્તન ૨૧૨ સબધાના વિપર્યાસ ૨૧૩ પ્રસ્તુતનું વિવરણ ૨૧૪ સમગ્ર ભવા અને દેહાનું ધારણ ૨૧૫ સંગીત અને વિલાપ ૨૧૬ અજ્ઞાનથી મહાવિડંબના ૨૧૭ સંસારમાં પરિભ્રમણ ૨૧૮ સંસાર-સમુદ્રનું દુસ્તરણ ૨૧૯ સંસારને વિષે ઉદાસીનતા અને ધર્મ ઉપર રાગ ૨૨૦ ચાર ગતિમાં રખડપટ્ટી પદ્માંક વિષય ૨૨૧ ચતુર્ગતિનાં કષ્ટાની રૂપરેખા ૨૨૨–૨૨૩ નિગોદને વિષે અસહ્ય વેદના ૨૨૪ વનસ્પતિકાયમાં અનંત કાળ સુધી રખડપટ્ટી ૨૨૫ વિકલેન્દ્રિયમાં ઉત્પત્તિ ૨૨૬ પંચેન્દ્રિય તિર્યંચનાં દુઃખા ૨૨૭ પ્રસ્તુતનું વિવરણ ૨૨૮ પાપીની દુર્ગતિ ૨૨૯ હિંસાના પરિત્યાગ ૨૩૦ નારીના ગર્ભોમાં ઉત્પત્તિ ૨૩૧ ગર્ભ માં વેદના રામ-કૃપાની સંખ્યા ૨૩૨ બાર વર્ષના ગર્ભવાસ ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અને કાય-સ્થિતિ ( તિર્યંચે!ની ઉત્કૃષ્ટ સ્થિતિ ) ૨૩૩ જન્મ-સમયની પીડા અને જનનીની દશા ૨૩૪ મનુષ્ય-ભવમાં દુઃખા ૨૩૫ દેવ-ગતિમાં દુઃખા ૨૩૬ પ્રસ્તુતનું સ્પષ્ટીકરણ ૨૩૭ દિવ્યાંગનાનું અપહરણ કૃષ્ણરાજીનું સ્વરૂપ ૨૩૮ ઇન્દ્રને હાથે માર ૨૩૯ ચ્યવન-સમયનું દુઃખ ૨૪૦ દેવોને પણ સુખના ફાંફાં ૨૪૧ મેક્ષ માટે પ્રયાસ ૨૪૨ સંસાર–ભાવનાની શીખામણ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિગ પઘાંક વિષય પઘાંક વિષય ૨૪૩ એકવ-ભાવના ૨૬ ૨ દેહની મલિનતા ૨૪૪ દુઃખમાં ભાગીદારનો અભાવ પુરુષાદિનાં દ્વારની સંખ્યા ૨૪૫ ધર્મનું જ સાહચર્ય ૨૬૩-૨૬૪ મળને વહન કરનારા ભાવાર્થનું સંતુલન અગ્યાર દ્વાર ૨૪૬ પટેલેમાં એકાકી ગમન મનુષ્યના દેહનું સ્વરૂપ પદ્યને નિષ્કર્ષ (સાત ધાતુઓ, વિવિધ માપ) ૨૪૭ દુઃખ ભેગવવામાં એકાકીપણું | ર૬પ દેહની અપવિત્રતા ૨૪૮ દેહને પણ અનિત્ય સંબંધ ર૬ અપવિત્ર દેહથી ધર્મનું આરાધન ૨૪૯ સંસારરૂપ અરણ્યમાં જીવની દશા ર૬ ૭ અશુચિ-ભાવનાનો ઉપદેશ ૨૫૦ જીવનના ગમન અને આગમનની | ૨૬૮ આસ્ત્રવ ભાવના અવસ્થા ર૬૯ આસવનું રોકાણ ૨૫૧ મરણ વખતે જીવને કુટુંબાદિને ! ૨૭૦-૭૧ ૪ર આ ને પરિત્યાગ કાયિકાદિ ર૫ ક્રિયાઓ ૨પર એકવ-ભાવનાને સાર ૨૭ - ૨૭૩ પુણ્યનું ઉપાર્જન ૪૨ શુભ કર્મોને બંધ હાવ ભાવ ર૫૩ અન્યત્વ-ભાવના ૨૭૪ ૮ પ્રકારનાં અશુભ કર્મોને બંધ ૨૫૪ મરણ સમયે સગાઓનું ર૭૫ આસવ ભાવનાનું ફળ અનrગમન ર૭૬ સંવર ભાવના ૨૫૫ દેહ અને જીવની જુદાઈ ર૭૩ સંવરના બે પ્રકારની યથાયોગ્ય ૨૫૬ અન્યત્વ–ભાવનાવાળાને શોકને સંભાવના અભાવ અગિ-કેવલી ૨૫૭ સંસારમાં સ્વ અને પરના ભેદની ૨૭૮ સંવરની દ્વિવિધતા અસંગતિ ૨૭૯ દ્રવ્ય-સંવરનું લક્ષણ ૨૫૮ મરણ-સમયની મુસાફરી ૨૮૦ ભાવ-સંવરનું લક્ષણ ૨૫૯ કર્તા અને ભકતાની એકતા ર૮૧ સંવરના સમ્યક સેવનથી સિદ્ધિ (વિસર્ગ–સંધિ) સંવના પ૭ પ્રકારો ૨૬૦ અન્યત્વ ભાવનાથી લાભ ૨૮૨ સંવર-ભાવનાથી બોધ ૨૬૧ અશુચિ-ભાવના ૨૮૩ નિર્જરા-ભાવના Page #28 -------------------------------------------------------------------------- ________________ પઘાંક દર્શન વિષય પઘાંક વિષય ૨૮૪ સકામ નિર્જરા ગુણ | દેશ, કર્મ-ભૂમિ વગેરેનું દિગ૨૮૫ નિર્જરાના સાહચર્યથી મુક્તિ ર૮૬ વિનો વિનાશ (દેવકુ અને ઉત્તરકુરુ.) ર૮૭ સકામ નિજેરાનું લક્ષણ (રપા આર્ય-દેશ અને તેની રાજધાનીઓ) ર૮૮ અકામ નિર્જરાનું લક્ષણ અને પ૬ અંતરીપે તેનું ફળ ૩૦૨ અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં સમ્યકત્વની દુર્લભતા ૨૮૯ નિર્જરા-ભાવનાની અસર ર૯૦ લેક-ભાવના ૩૦૩ કુધર્મને સમ્યકત્વના લાભને જંબુદ્વીપ વગેરેની રચના ઈત્યાદિ અભાવ ર૮૧ ધાતકી દ્વીપ વગેરે ૩૦૪ ઉભાગીઓમાં સમ્યકત્વને ર૯ર દ્વીપ, સમુદ્ર અને વિમાનની અભાવ સિંખ્યા | ૩૦૫ અત્યંત વિષયાસક્તને વિષે ૨૦૩ ભુવને, નરકાલે અને જે- રાખ્યકાવને અભાવ તિષ્કનાં વિમાનોની સંખ્યા ૧૦૬ પાપીઓ માટે સમ્યક વને અર૯૪ લોકના સર્વ પ્રદેશોમાં જીવનાં રસંભવ જન્મ-મરણો ૩૦૭ અહંકારાદિથી દૂષિતને સમ્યક૨૯૫ સંસારના સંહાર સારૂ સલાહ ત્વના સાંસા ર૯૬ લેક-ભાવનાની ભલામણ ૩૦૮ હડહડતા ઢષીમાં ધર્મને અ૨૯૭ બધિ-ભાવના સમ્યગ્દર્શનનું મહત્વ (વીરસેન અને સૂરસેનની કથા) ૩૦-૩૧૦ અપેય અને અભક્ષ્યમાં ર૯૮ સમ્યકત્વનું નિરતર ભજન લટું બનેલાઓમાં સમત્વને ર૮૯ નરક અને તિર્યંચગતિમાં સમ્યક દુઃસંભવ ત્વનાં ફાંફાં ૩૧૧ સમ્યકત્વ માટે નાલાયક છે ૩૦૦ અનાર્ય–દેશમાં ધર્મ સં. ૩૧૨ અજ્ઞાનથી દુર્દશા. ભવ 313-૩૧૪ ધર્મ માટે રસ્થાન ૩૦૧ આર્ય–દેશબાં પણ કેટલાકને ૩૧૫ કિક અને લેઉત્તર ધર્મમાં સમ્યકત્વની અપ્રાપ્ત અંતર ભાવ Page #29 -------------------------------------------------------------------------- ________________ પાંક વિષય ૩૧૬ સમાન જાતિમાં અંતર ૩૧૭ ધર્મ-અધર્મ માં તાવત ભાવાર્થની સ’તુલના ૩૧૮ છેતરાયેલાને અફસ ૩૧૯ સુપરીક્ષકને છેતરપ`ડીથી નિયતા ૧૨ સુવર્ણની પેઠે શાસ્ત્રની પરીક્ષા ૩૨૦ પરમાના ગ્રાહકેાની અલ્પ સંખ્યા ૩૨૧ ધર્મની પરીક્ષા કરવા માટેની લાયકાત ૭૨ કળા ૩રર સમ્યકત્વશાળીઆનું સૌભાગ્ય સમ્યક્ત્વને રત્નની ઉપમા ૩૨૩ વીતરાગ-ધર્મની અપ્રાપ્તિ ૩૨૪ સંસારમાં રઝળતા જીવને વિષે ધર્મના પ્રાગભાવ ૩૨૫ ધર્મ --રત્નનું સંરક્ષણ ૩૨૬ બેધિ-ભાવનાનુ ફળ ૩૨૭–૩ર૮ પરમેશ્વરની પિછાન ૧૮ દૂષણે ૩૨૯-૩૩૦ ભવ—સ્થિતિના પરિપાક વિના પરમેશ્વરની અપ્રાપ્તિ ૩૩૧ પરમેશ્વરની પરિચર્યા ૩૩ર સદુપાસનાનું મહાફળ ૩૩૩ મુક્તિના રાજમાર્ગ ૩૩૪ મુક્તિ માટે પિણ્ડસ્થાદિ ધ્યાને ધ્યાતાનું સ્વરૂપ પદ્માંક વિષય ૩૩૫ ધ્યાનના ચાર પ્રકાર ૩૩૬ પિથ-ધ્યાનનું લક્ષણ પિણ્ડસ્થ-ધ્યેયના પાંચ પ્રકારાપાર્થિવી, આગ્નેયી, વાયવી, વા રુણી અને તત્ત્વભ ધારણી ૩૩૭ પદ્મથ-ધ્યાનનું લક્ષણ પવસ્થ-ધ્યાનનું સ્વપ ૩૩૮ રૂપસ્થ-ધ્યાનનું લક્ષણ રૂપસ્થ-ધ્યાનનું સ્વરૂપ પ્રાતિહાર્યોનું દિગ્દર્શન સમવસરણનું સ્વરૂપ ૩૩૯ રૂપાતીત-ધ્યાનનું લક્ષણ ૩૪૦ યાતાની ધ્યેયરૂપતા મહાનારા પંચમ ગુચ્છક-ધ ચર્ચા ૧ અંતરાત્માની પ્રાપ્તિ માટે સાધન ૨ આત્માની પરમાત્મતા ૩ ધાતિ-ક ના ક્ષયથી સર્વજ્ઞતા ૪ અધાતિ–કર્મના નાશથી પૂર્ણ પરમાત્મપણ’ ૫ તીર્થંકર-નામ-કર્મના વિપાક તીર્થંકરની દેશના દેશનાની સફલતા દેશના આપવાનું કારણ દેશનાનું રહસ્ય ૬. સમ્યક્ત્વનું સ્થાન ( ચોગશાસ્ત્ર અને તત્ત્વાર્થમાંના સમ્યક્ત્વનાં લક્ષણોના સમન્વય) સમ્યક્ત્વનું દિગ્દર્શન ધર્મના પ્રકાર Page #30 -------------------------------------------------------------------------- ________________ - -- — - --- પઘાંક વિષય પઘાંક વિષય ૭ સભ્યત્વ વિનાનાં જ્ઞાન અને ચા- ર૦ સમ્યકત્વનું અસ્તિત્વ જાણવાને રિત્રની નિપૂળતા ઉપાય ૮ સમ્યકત્વ વિનાના ધર્મની નિઃ- ૨૧ સમ્યકાવનાં લિંગને પ્રસ્તાવ રસારતા લિંગની સંખ્યા પ્રસ્તુતનું પુષ્ટિકરણ સમાદિ લિંગમાં શુશ્રષા વગેરે. ૯ સમ્યકત્વ પૂર્વકનાં વ્રતોથી મિક્ષ ન અંતર્ભાવ ૧૦ શ્રાવકનાં બાર વ્રતો શમા દિને કમ શ્રાદ્ધ-ત્રતોનું પ્રદાન ૨૩ લિંગ કહેવાનું કારણ શ્રાવકને અર્થ લિંગનું તાત્પર્ય ૧૧ શ્રાદ્ધત્રતોને ઉપક્રમ ૨૪ પ્રશમનું સ્વરૂપ ૧૨-૧૩ મૂલ પરિગ્રહનો ત્યાગ ઈ- કોના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ ત્યા તો જાણવું? ૧૪ દશમા અને અગ્યારમા વ્રતો ૨૫ અનંતાનુબંધી કષાના ઉપઆદિ શબ્દને હેતુ શમને શમ માનવાથી ઉદભવતા ૧પ ત્રતધારીઓની ગતિ દોષે ૧૬ સંખ્યકાવ વિના જન્મની નિર- સમાસને વિગ્રહ ર્થકતા પઘનું તાત્પર્ય ૧૭ નવે તવેનો નિર્દેશ ર૬ વ્યવહારથી પણ વ્યાઘાત કમને ઉપન્યાસ તાત્પર્યને પરિફાદ– શ્રેણિક નૃપતિનું ઉદાહરણ ૧૮ સમ્યફ વનું લક્ષણ ર૭અનંતાનું બંધની ઇતર કાથી સ્યાદ્વાદને વિચાર વિશેષતાનો અભાવ નોનો ઊહાપોહ નનું નિરૂપણ અનંતાનું કપાયોની ઈતરથી તાર વણીની શક્યતા નયવાદનું સ્વરૂપ નય-દેશનાની પૃથકતા અને ૨૮ અનંતાનુબંધીની કથાની સ્થિવિશિષ્ટતા તિ દ્વારા પણ અવિશેષતા નિક્ષેપ પ્રસ્તુતનું વિવરણ ૧૯ સભ્યત્વની પ્રાપ્તિનું સાધન ર૮ દૂષણને પ્રસંગ માપતુષ મુનિવરને વૃત્તાન્ત ભાવાર્થ Page #31 -------------------------------------------------------------------------- ________________ પઘાંક વિષય પઘાંક વિષય ૩૦ અન્ય આપત્તિ ૪૬ મુક્તિના સુખની રૂપરેખા દેશથતિને અર્થ ૪૭ વિચક્ષણેના વચનની સત્યતા 31 અસગ્રહનું સ્વરૂપ મેક્ષનું સુખ પદાનું તાત્પર્ય (પુલિદની કથા) ૩ર મિથ્યાભિનિવેશનું લિંગ ૪૮ મહાવ્રતધારી સાધુઓને અભિનંદન ગીતાર્થનું સ્વરૂપ ૪૯ સાધુનાં લક્ષણ મિથ્યાભિનિવેશને જાણવાની | ૫૦ સાચા સાધુનું સ્વરૂપ રીત ૫૧ ચારિત્રની અભિલાષા મિથ્યાભિનિવેશથી દુર્દશા (અગીતાર્થ પાસે દીક્ષા ન લેવી) ૩૩ વારતવિક શમથી સમ્યકત્વનું તાત્પર્યનું દિગ્દર્શન અનુમાન પર આ મનિંદા યથાર્થ શમનું સ્વરૂપ પ૩ સંગાથની ઈચછા ૩૪ સંવેગનું વર્ણન પ૪ સર્વવિરતિ અને દેશવિરતિની તારીફ ઉપ વિષે સેવનની પ્રારંભિક અને ! પ૫ મદનને પરાસ્ત કરનારાની સંતુતિ પ્રાન્તિક દશા પ૬ કામદેવ પ્રમુખ શ્રાવકેની પ્રશંસા વિષય--જન્ય સુખ કામદેવની કથા ૩૬ વિષયાતુર જીવને ધિક્કાર | પ૭ ચારિત્રના અભિલાષી સંગીની ૩૭ કામાતુરને મતિ-બ્રમ ૩૮ અબ્રહ્મચારીને કૃમિની ઉપમા | પટ વિગ્નનાં કાર્યો ૩૮ વિષ્ણ-સેવનમાં સુખની બ્રાન્તિ { શાસન-માલિન્યથી દુર્દશા મતિ-વિપર્યય ૫૯ સંવિગ્નની અભિલાષા ૪૦ વિષયસેવનથી પાપનું ઉપાર્જન | ૬૦ દ્રવ્યનો સદુપયોગ ૪૧ નરકાદિ ગતિમાં કષ્ટ ૬૧ સંવેગ-ક્રિયાનું ફળ ૪ર વિષયમાં વારતવિક સુખને અભાવ દર નિર્વેદનું નિરૂપણ ૪૩ વિષયની આશાથી પણ દુર્દશા ૬૩ નિર્વેદીની વિચાર-શ્રેણિ કંડરીકની કથા ૬૪ નારકનાં દુઃખો વિષય-વિચાર ૬પ નારકનાં દુઃખની પરાકાષ્ઠા ૪૪ વિના ત્યાગ માટેની તૈયારી ૬૬ અજ્ઞાનીની રખડપટ્ટી ૪૫ મુક્તિના સુખની પરાકાષ્ઠા } ૬ ૭ મનુષ્ય-ગતિમાં દાસાનુદાસત્વ | ગતિ Page #32 -------------------------------------------------------------------------- ________________ પાક વિષય પઘાંક વિષય ૬૮ મનુષ્ય-ગતિમાં ગાદિથી કષ્ટ શકટાદિના ઉપદેશની મનાઈ ૬૮ અનિષ્ટ વસ્તુના સમાગમથી સંતાપ ૯૧ મંત્રાદિના કથનને નિષેધ ૭૦ દેવગતિમાંથી એકેન્દ્રિય તરીકેના ૯ર કુપાત્રને દાન આપવાને નિષેધ અવતારને ચીતાર પાર્થને પરામર્શ દેવોની ગતિ ૯૩ અનુકંપાનું અનુમાન ૭૧ ભૂત અને ભાવિ દુઃખનું પરિ. અનુકંપાનું સૂચન ૯૪ આસ્તિથ પ્રરતાવ કર દેવેન્દ્રાદિની સંપત્તિની અનિત્યતા આરિતક્યરૂપ લિંગનું અસ્તિત્વ ૭૩ નિવિગ્નને સાવધ વ્યાપારથી ખેદ | આત્માની સિદ્ધિ ૭૪ નિર્વિક્સના હાથે સુસાધુનું સન્માન ૯ વિજ્ઞાન ક્ષણવાદની દુષિતતા છપ નિર્વેદનું સૂચન કૃતનાશ અને અકૃતાગમ ૭૬ અનુકંપાનો વિચાર ૯દ સંતાનની અવાસ્તવિકતા ૭૭ મિથ્યાવીને કેવી રીતે સજાગ પદ્યાર્થીને પ્રસ્ફોટ ૯૭ સુખ-દુઃખના સંવેદનમાં હેતુતા જ્ઞાનની સુખ-દુઃખથી ભિન્નતા ૭૮ જિનાલયના દર્શનથી સમ્યકત્વ ૬ નિષ્કલંક પ્રતિમાના પૂજનથી સ | ૯૮ શરીરે શરીરે જીવનની પૃથક્તા * | પદ્યાર્થીનું વિશદીકરણ મ્યકત્વ ૮૦ અલૈકિક મદ્રાનું દર્શન | ૯૯ જીવની દેહવ્યાપકતા સંકેચ અને વિકાસ ૮૧ મુદ્રાથી સુદેવ અને કુદેવને વિવેક પદ્યાર્થ ૮૨-૮૪ જિનેશ્વરનું મંદિર બંધાવનારને ૧૦૦ ધર્માસ્તિકાયાદિની જડતા વિષે દેષનો અભાવ ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ જિન-મૈત્યનું નિષ્પાદન ૧૦૧ પુદ્ગલેનું વાસ્તવિક અસ્તિત્વ ૮૫ પુસતકના લેખનની આવશ્યક્તા પુદ્ગલો એટલે શું? ૮૬ સૂત્ર-લેખનનું ફળ જ્ઞાનાતનું નિરસન ૮૭ ધર્મસાધક સાધનોનું સંપાદન : ૧૦ પુણ્ય અને પાપની વ્યાખ્યા ૮૮ સાધુને ભણાવવામાં સહાયતા { ૧૦૩ આશ્રોના બે પ્રકારો ૮૯ જિનચૈત્ય બનાવનારની દયાલુના ૧૦૪ શુભ આશ્રવનું સ્વરૂપ બનાવવા ? Page #33 -------------------------------------------------------------------------- ________________ પઘાંક પદ્યાંક વિષય ૧૦૫ સુશાસૂનું લક્ષણ | ૧૨૪ ત્રણ લિંગો ૧૦૬ સંવરની દ્વિવિધતા ૧રપ ત્રિવિધ લિંગનાં ઉદાહરણો ૧૦૭ તપશ્ચર્યાથી નિર્જ ચિલતિપુત્રનું ચરિત્ર ૧૦૮ બંધના હેતુઓ નર્દિષેણ પ્રબન્ધ ૧ર૬-૧ર૭ દશ પ્રકારનો વિનય ૧૦૯ અનાદિ સિદ્ધ મતને નિરાશ ભુવનતિલકનું ઉદાહરણ ૧૧૦ પ્રકૃતિના બંધની અસંગતિ ૧૨૮ સમ્યકત્વની શુદ્ધિ 111 તીર્થના રક્ષણાદિ માટે પણ મુક્ત- ૧ર૮ માનસિક અને વાચિક શુદ્ધિની ના આગમનને અસંભવ વ્યાખ્યા ૧૧ ર મોક્ષનું સ્વરૂપ ૧૩૦ કાયિક શુદ્ધિનું લક્ષણ ૧૧૩ મુક્તની અવગાહના ૧૩૧ શુદ્ધિઓનાં ઉદાહરણો ૧૧૪ જ્ઞાનાવરણીય કર્મને નાશ વિના જયસેના વૃત્તાંત સર્વશતાને અભાવ કાલિકાચાર્યની કથા ૧૧૫ યવનાદિનાં તત્ત્વનો બહિષ્કાર વજકર્ણને છત્ત ન ૧૧૬ જિન-પ્રરૂપણાને અન્ય દર્શનમાં ૧૩ર 'પાંચ કણો અંશતઃ સ્વીકાર - ૧૩૩ પાંચ દૂષણ પરત્વે ઉદાહરણ પિયાની કથા ૧૧૭ આસ્તિકની જન શાસનને વિષે જિતશગુની કથા સચોટ શ્રદ્ધા દુગન્ધાનું ઉદાહરણ ૧૧૮ સુક્ષ્મતમ તત્ત્વની પણ પ્રરૂપણા ! સુમતિની કથા વિષે સંપૂર્ણ શ્રદ્ધા ઋષિદત્તાની કથા ૧૧૦ આસ્તિષ્યની સાબીતી ૧૩૪ આઠ પ્રભાવકે ૧૨૦ સમ્યકત્વનાં સાધનો માટે પ્રરતાવા ૧૩૫–૧૩૬ પ્રભાવકનાં નામ ૧૨૧ સંખ્યત્વના ૬૭ પ્રકારે ૧૩૭–૧૩૮ પાંચ ભૂષણો ચિન્તામણિ કરતાં સમ્યકત્વ- ૧૩૯ ભૂષણ સંબંધી દષ્ટાંત રત્નનું મહત્વ સુલસાનું ચરિત્ર ૧૨૦-૧૨૩ ચાર શ્રદ્ધાન દેવપાલની કથા પાખંડનો અર્થ ઉદારીનું ઉદાહરણ પુષ્પચૂલાને વૃતાન્ત કામિનીની કથા જમાલિનો વૃત્તાન્ત ત્રિવિકુમની કથા Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય પઘાંક ' વિષય પદ્યક ૧૪૦-૧૪૧ શમાદિ લિંગ પરનાં ! ૧૪૯ સમ્યકત્વની છ ભાવનાઓ ઉદાહરણે ૧૫-૧પ૧ પ્રસ્તુતનું સ્પષ્ટીકરણ રગડુંક મુનિવરની કથા ઉપર સભ્યત્વનાં છ સ્થાને પ્રસ્તાવે હરિવહનને પ્રબંધ પદ્રશેખરનું ઉદાહરણ ૧૫૩ સભ્યનું દ્વિતીય સ્થાન ૧૪ર કુતીથિકના દેવના પૂજન-વંદનને ૧૫૪ , ત્રીજું સ્થાન ત્યાગ ૧૫૫ ચોથું સ્થાન ૧૪૩ પહેલી અને બીજી યતના ઉદાહરણ ૧પ૬ , પાંચમું સ્થાન સંગ્રામશરનું દૃષ્ટાંત ૧૫૭ , છઠું રથાન ૧૪૪ ત્રીજી અને એથી યેતનાનું રવરૂપ ૧૫૮ છઠ્ઠા સ્થાનનું ઉદાહરણ ૧૪૫ પાંચમી અને છઠ્ઠી યતનાનું ઉદાહરણ ૧૫૯ જિનેશ્વરના ઉપદેશનું ફળ સદાલપુત્રને વૃત્તાન્ત ૧૬૦–૧૬૧ પ્રભુનું મોક્ષગમન ૧૪૬-૧૪૭ છ આકાર ૧૪૮ છ આકારનાં ઉદાહરણ ૧૬૨ મુક્તિનું સુખ કેશા ગણિકાને વૃત્તાન્ત ૧૬૩ મનુષ્યાદિ સામગ્રી સફળ કરવાને સુધર્મ રાજાની કથા ઉપદેશ અચંકારી ભટ્ટાને પ્રબંધ માનવાદિક સામગ્રીની સફળતા સુલસની કથા ૧૬૪ ગ્રંથનો પરિચય નમિ રાજર્ષિનું ચરિત્ર - ૧૬પ-૧૬૮ ગ્રંથકારની લધુતા વગેરે Page #35 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ × - જ セ ૧ર ર ૩ ૩ ७ 6 6 9 9 ७ ७ ૧૪ ૧૭ ERRE K ૧૮ ૧૯ ૨૧ ૨૮ ૩૧ ૩૩ ૩૩ ૩૬ ૨૨ * * * * * * પંક્તિ ૩૧ ૧૫ V . ૧૭ ૧૯ 333 334 ૩૫ ૨૩ ૩૦ ૩ ૧૦ ૧ એરટ ૪ २४ ૧ ટ ર ૧ ૧૦ ૨૩ ૧૮ ૧૯ G ૨૧–૨૨ ૧૭ ૧૦ ૨૨ २८ २८ પ ૨૩ શુદ્ધિપત્રક. અશુદ્ધ શિષ્ય વધતા પવસ્થ ૬ શથી કમપ્રકૃતિ રતિ શ્રા આવત ચક્રવતી प्रची સમય स्वेनो आयुष्य કાપડાને વીજળીને सुंदरीयं कक्ष भो लसद्वाचा અધિન व्याघ्रपोत करिष्यामद पराकारितम् શુદ્ધ પ્રશિષ્ય વા પદય ઉદ્દેશથી કર્મપ્રકૃતિ O સ્તુતિ શ્રી આત ચક્રવર્તી प्राच સમર્થ श्येनो आयुः કાપડીને વીજળીની सुंदरयं लक्षं મો: लसद्वचां અધીન व्यानपोतं करिष्याम्यदपरैः कारितम् સ્પષ્ટી આઠમા પંચલિંગી' પાંચમા ધર્મચર્ચા' અર્થ કરતાં કરતાં અર્થ તેલનું તલનું શારદા શારદ મુદ્યે चच्चुमध्ये मुग्वे चचुमध्ये વર્ગ વગ બનાવેલી આટાની બનાવેલું લેઢાનું યંત્ર ગાળી Page #36 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ શુદ્ધ પંક્તિ ૯ ૫૦ ૫૩ A A ૫૪ ૫૪ ૧૩ ૫૪ ૫૪ આ છે બળથી શોભનારી બળને શેષનારી त्राणां खीणां तीर्थकार- तीर्थकरातत्तद्गुणसुरेन्द्रैरपि तत्तद्गुणैः सुरेन्द्ररपि निरांतशयं निरतिशयं क्षमायां ક્ષમા सुरत्वे सत्यपि दुःखी देवत्वे दुःखी सत्यपि તલીન મારા તારા नो निष्पक्षे निष्पक्ष पीतं તલાન ૬૧ ના છ છ पातं ફૂપને दुर्विकल्पनिकरैः दुर्विकल्पनिकरैः नीरश्च નાહ નહિ તદુલચારિક તંદુલચારિક शिखादभूतं शिखोद्भूतं रसशन्यो रसशन्यं ૭૦ ૧૭૦ ઉs ફિર ૭૮ त्वं त्बमत्रतो त्वमवेतो अधर्म अधर्भ ભવાના ઉપદેશની ૧૦૩ ૧ જાઈને ૧૦૪ ૧૦૬ તેણે દો દેશ ભવાંના ઉપદેશની જોઈને ચૂર્ણિ તેને ડ ડૂબી જં તેવા ગયા સંભવે ૧ જ ૧૧૪ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૭ ૨૯ ૨૬ ૧૫ તેવ ગયાં સભવે Page #37 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ ૧૨૭ ૧૭ ૧૩૦ પિતાનું અશુદ્ધ પિતાનું ઉપદેશકેનું સમાન ઉપદેશકેનું સામાન્ય ૧૩૨ ૧.૩૯ હિદ ૦ ૧૪૦ ૧૪૩ ૧૪૪ ૧૪૬ ૧૪૭ ૧૪૭ શેઠાણું ૧૫૦ ૧૫૦ ૧૫૦ શેર ૧૫૧ ૧૫૧ ૧૫૪ ૧૫૪ ૧૫૪ ૧૫૭ (જિનેશ્વરની) ન લાયક નાલાયક सर्व दुःख० सर्वदुःख० નૃપતિને પર્વતને येनोग्रतपस्तपम- येनोग्रतपस्तप्तमपराधं पराधं निजरूपकस्य निजकरूपस्य શેઠાણી રાજાનું રાજનું રજાઓ રાજાએ પ્રેમમાં પ્રેમથી ઘેર સંધાય સધાય घराश्चम જ્ઞન જ્ઞાન દાર સારાશ સારાંશ બ્રાહ્મણોને બ્રાહ્મણને कुपात्रो દંસતા ડેસતા पात्र સંન્યાસી સુસાધુ सुपरिसुद्वा सुपरिसुद्धा इति શીયળ શીળ बलं બ્રહ્મચય બ્રહ્મચર્ય નારક નારદ કહેવું શક્ય નથી થઈ શકતી નથી नारकोऽपि नारदोऽपि દરિ ૧૫૭ ૧૬૧ ૧૬૩ ૧૬૭ पात्रं ૧૭૧ ૧૭૧ ૨૨ ૧૭૨ ૧૭૪ ૧૭૪ ૧૭૪ ૧૭૪ १७४ ૬ ૧૦ ૧૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ અશુદ્ધ ૧૭૪ ૨૧ ૬ ૧૭૫ ૧૭૭ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૬ ૧૮૬ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ દીધું આ વાતને કેણ પરંપરાથી આ વાત સ્વીકારે ? સ્વીકારાય. लोकदृष्टया लोकदृष्टया જબ જ કુમારને જબ કુમારને કરતા કરાતા શ્રેણી ગાય ગાયો મળનું મળતું શિયાળામાં શિયાળામાં અભિગહ અભિગ્રહ એકલે એટલે સુરિવર્ષે સૂરિવર્ષે દીધી हर्म्य षडभी षड्भी लोकात्तरः लोकोत्तरः શીકળ શીલ બાકી જેણે કુશીલ કુશીલ તે સેવ્યું છે તેણે રહ્યું જ છે અવતરવું પડયું છે ભોજન કર્યા છતાં ભેગ ભેગવ્યા છતાં સંતેષ થતું નથી. તેને સંતોષ થયે નથી. માય માયા मुनिनोऽपि मुनेरपि ભગવાન दर्जुनालय दर्जुनालय અજુન અર્જુન પાડીસ પારીશ ઓછામાં ઓછું એછામાં ઓછી निष्ठीवनालेपनाद निष्ठीवनालेपमाद તલનાં છોતરાને બળને અર્ક અને અના ૧૯૧ ૧૩ ૧૯૧ ૧૯૧ ૧૯૧ ૧૯૧ ૧૯૩ ૧૯૪ ૧૯૬ ૧૯૭ ૧૯૯ ૧૪ ૨૦૨ ૨૦૩ ૨૦૩ ૨૦૫ ૧૯ ૨૨ ૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પૃષ્ઠ પંક્તિ ૨૦૬ ૧૩ ૨૦૭ ૨૫ २०८ ૨૧ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૩ અશુદ્ધ ઉપલેક ઉપલક આશ્રય આશ્રય કાર્યોત્સર્ગ કોત્સર્ગ क्षीररसास्वदी क्षीररसास्वादी પ્રકારના પ્રકારને T : स्तूरणकाः છોતરા રોપવા છોતરાં રોપવા આસાક્ત આસક્તિ देहोद्भ देहोद्भूतं ह्यापेक्षते ह्यापेक्षते ઉપેક્ષા અપેક્ષા રહેલા રહીને ઔષધ ઔષધિ पा णैव पात्रणेव संसारेऽन्ते संसारेऽनन्ते हुसो ૨૧૬ ૨૧૬ ૨૧૭ ૨૨૮ ૨૩૦ ૨૩૩ ૨૩૩ ૧૯ बहुसो ૨૩૩ ૨૩૪ ૪ જ વાર. સુરે પણ અનન્ત છે અનંત વાર સુરો છે. સંબંધને સંબધનો ' गीत सप्रियेण त्वया गीतं च प्रियया ૨૩૫ 11 सह પરિભ્રમણ કાઈ ૧ વેદના ડામ નવાણું ૨૩૭ ૨૩૮ ૨૪૦ २४० २४६ ૨૪૬ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ર૫૫ ર૫૫ પરિભ્ર ણ કે. વે ના દામ નેવાણું विश्राममन्दिरे મન્દિરમાં ભક્તા सुमलम् निर्मलता सर्वेषु पाप्नुवन्ति ૧૫. ૧૪ ૨૦ विश्रामस्थले સ્થાનમાં ભક્તા નિયા: निर्मलतां सत्त्वेषु प्राप्नुवन्ति Page #40 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પતિ ૨૫૬ ૨૭ ૧૫ ૨૫૮ २९० ૨૬૧ ૨૬૪ ૨૬૫ ૨૬૫ બાધ २१७ અશુદ્ધ શુદ્ધ ત્રણ અવાંતર ભેદ ત્રણ અવાંતર ભેદધ્યાનમાં લીધા નથી માંથી એક મિયા ત્વને ભેદલઈ બીજા બે અવાંતર ભેદે ધ્યાનમાં લીધા નથી. વરના સંવરના सवतो सर्वतो ભાવન ભાવના अधोलाके अधोलोके શ્રેણિ શ્રેણિ બોધિ તીર્થ ૨ તીર્થંકર વસ્તવિક વાસ્તવિક परित्यन्नपि परित्यजन्नपि तद्भावाऽपि तद्भावोऽपि बोधविहीन बोधिविहीन बोधिबीज बोधिबाज કમભૂમિ કર્મભૂમિ બૂદ્વીપમાં ‘જબૂદ્વીપમાં હેવાથી હોવાથી અથોત અર્થાત શસ્ત્રોથી શાસ્ત્રોથી પંડિત પંડિત एवं व एवं वै ધમ અવિદ્યમાન સુંદર સિદ્ધ થતા भवेचित्तै भवेचित्त ભયથી ભયથી भवन्तिः भवन्ति શ્વર જિનેશ્વર દિગત દિગંત જ ૨૭૭ २७० ર૭૨ ર૭ર ૨૭૫ ૧૦ ધર્મ વિદ્યમાન ર૭૫ ર૭૭ ૧૦ ૨૭૭ ૨૧ ર૭૮ ૧૮ ૨૮૩ २८७१ ૨૮૮ ૨૭ ૨૯૩ ૨૦ ૨૯૪ વિરોષમ विशेषम् Page #41 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૩૦૩ ૩૧૧ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૫ ૩૧} ૩૧૬ ૩૧૬ ૩ ૭ ૩૧૭ ૩૧૭ ૩૧૭ ૩૧૭ ૩૧૮ ૩૧૮ ૩૧૯ ૩૧૯ ૩૧૯ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૪ ૩૨૪ ३२७ ૩૨૮ ૩૩૬ ૩૩૯ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૪ પંક્તિ ૧૬ ૧૮ ૧૪ ૧૭ ૧૭ ૧૮ ૧૮ ૧૧ ૧૫ } નટર ७ ૧૨ ૩ ર ૨૩ ૧૧ ૨૩ ૨૭ ' ૨૦ २२ २४ ૧૧ ૩ રર २२ ૫ ૧૭ ૧૮ ૧૭ છે અશુદ્ધ ૨૪ રૂપને સ્વરૂપને लिङ्गिन्येवेतरत् लिङ्गिनि नेतरत् : यत यत् આ મતને મળતા નથી મતને મળતા જ છે तत्तदर्थ तत्वार्थ આકી અહીં પ્રાદુભાવ સમ્ય ત્વ નહિ તેા ૩ મ સચે સમ્યકત્વ अवरद्धबि पडिवाइंति ૧ તાત્પય ચ િશત યવાળી દ્ સુંદરીના લિંગ પ્રત્યાથી અનન્તા બધી वये વરત उभडफणणं अवसेसे सुविहिहि ઢકેલી પ્રવ્રજ્યા शस्यं યુદ્ધે વિષાકનું પ્રાદુર્ભાવ સમ્યક્ત્વ એમ માનવાથી ઉપશમ સાથે કાય સમ્યક્ત્વ अवरद्धेवि पडियायंति જીવ તાત્પર્ય ચતુર્વિશત ઉદયવાળી રહા સુંદરીના લિગ ઈત્યાદિથી અનન્તાનુબંધીને वर्ज વિરતિ उभडकणेणं अवसे से हिं सुविहिपहि બેંકેલી ભાવ પ્રવ્રજ્યા सस्य વિપાકનું Page #42 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૩૪૪ પંક્તિ ૧૮ શુદ્ધ કારણ સ્વરૂપ त्यक्ताह ૩૪૯ અશુદ્ધ કારણે સ્વરૂપ स्वक्ताह જિતશત્ર ભલે યાર જિતશત્રુ ૩૫૦ ૩૫ર ૩૫૮ ૩૫૯ ૩૬૨ १३ ૧૩ ૯ કલેટ ત્યારે પ્રભુની ભુની જોકે ૩૭૮ ૩૮૦ ૧૫ છે ૩૮૬ ३८७ ૩૮૮ ૩૪૦ ૩૪૩ ૨૨ ૧૨ ૩૮૮ તેના તેને પિત પિતે માને માને અપારમાથક અપરમાર્થિક જ્ઞાનાતવાદી જ્ઞાનાદ્વૈતવાદી અવરથા અવસ્થા સિદ્ધ પ્રવૃત્તિઓ પ્રકૃતિઓ યુક્ત અસ્તિકતાને યુદ્ધમાં આસ્તિકતા પ્રસિદ્ધ કરે છે. પ્રસિદ્ધ થાય છે. શ્રત-જ્ઞાનથી શ્રુતજ્ઞાનથી છિદ્રવાળે છિદ્રવાળું હૃદય અલકૃત અલંકૃત અબડ અંબડ પિતાના ડાભા પિતાની ડાભી બંનેએ બંનેએ ૪૦૨ ૪૯ ૪૧૮ ય ૪૨૫ ૪૩૧ ૪૩૫ ४४० ૪૪૧ ૪૪૫ ૧૨ ૪૫૧ मस्तकस्थायितं मस्तकस्थायिन પ્રાણિપાત પ્રણિપાત कराति करोति ૬૬૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ Page #45 -------------------------------------------------------------------------- ________________ सद्धर्मरक्षक सद्गत जैनाचार्य श्री १००८ श्रीमद् विजयकमलसूरीश्वरजीना शासनप्रभावक पट्टधर-जेनरत्न व्याख्यान वाचस्पति-- *** neueuZUENZUELPUPUCUPUPUZURU UPUPUPUCUELEUCLEUCUCURUPLCLCLCLCLCLCLPUDUPLEUPOPIPnPnP “ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયલબ્ધિસરીશ્વરજી મહારાજ ?? Acharya Shrimad Vijaya Labdhi Sooreesvarji Maharaj. કે "आचार्य श्री १००८ श्रीमद् विजयलब्धिसूरीश्वरजी महाराज | UEULUPULUCULUPUPURUPL anPUG CUCL LCLCLCLCLCLCLCLCLCLCLCLCLE חכחכחכחכחכחכחכחכחכחכחל כחכחכחכחכחכחכחב וכתבתבחבתכחכחכחכחכחכתכתבתבחבת जन्म विक्रम सं.-१९३९. बालशासन (गुजरात). जैनरत्न व्या० वाचस्पतिपद-१९७१, ईडर (महीकाठा दीक्षा विक्रम स.-१९५९. वोरु (गुजरात). 'गणी पन्यास, आचार्यपद-१९८१, छाणी (गुजरात). Jain Education international For Private & Personal use only Page #46 -------------------------------------------------------------------------- ________________ નમ: સંજ્ઞાતિ सद्धर्मरक्षक-श्रीमद्विजयकमलमूरिशेखरपट्टधर-व्याख्यानवाचस्पति-- श्रीविजयलब्धिसूरिविरचिता વૈરાગ્ય સમરી (“નુ દુv 'છત્તા નિયા) પ્રથમ ગુચ્છક-મન:પ્રબોધ प्रणिपत्य परमं ज्योति-देवी सरस्वती स्वगुरूंश्च मुदा । શ્રી‘વિઝામ્બિર-“પર” વિશે મજા ? -આર્યાગીતિ श्री वासुपूज्य'मानम्य, 'बुहारी 'नगरीस्थितम् । क्रियते स्वात्मबोधाय, 'वैराग्यरसमञ्जरी' ॥१॥ મંગલાચરણ અને વિષયનિર્દેશ લેકાર્થ-બુહારી નગરીમાં રહેલા અને (જ્ઞાનાદિ અંતરંગ) લક્ષ્મીથી યુક્ત એવા વાસુપૂજ્યની પ્રતિમા)ને પ્રણામ કરી, પોતાના અથવા ભવ્ય આત્માના બોધને માટે વૈરાગ્યરસમંજરી(ની શ્રીવિજયલબ્ધિસૂરિ દ્વારા રચના) કરાય છે.– ૧ મંગલાચરણને હેતુ– સ્પષ્ટીકરણ–શિષ્ટાચારનું પરિપાલન કરવાના ઉ શથી, નિર્વિને ગ્રન્થ પૂર્ણ રચી શકાય તેવા ઇરાદાથી કે અન્ય કોઈ હેતપૂર્વક પ્રાયઃ દરેક ગ્રન્થકાર ગ્રન્થના પ્રારંભમાં પિતાના ઈષ્ટ દેવતાની સ્તુતિ કરે છે. આ વૈરાગ્યરસમંજરીના કર્તા વ્યાખ્યાન-વાચસ્પતિ જૈનાચાર્ય શ્રી વિજયલધિસૂરિએ પણ આ પ્રણાલિકાને સ્વીકાર કર્યો છે એમ તેમણે જેનેના બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્યને - ૧ આમ છતાં પણ કાદમ્બરી તેમજ તેની ટીકા ઇત્યાદિ ગ્રન્થ અપૂર્ણ રહી ગયેલા નજરે પડે છે. આવી પરિસ્થિતિમાં વિનિનું બળ મંગલાચરણ કરતાં વધારે હોવું જોઈએ એમ સૂચવાય છે. ૨ જૈન શાસ્ત્ર પ્રમાણે કાલ-ચક્રના પાડવામાં આવેલા ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ વિભાગો પૈકી પ્રત્યેક દરમ્યાન આ ભારતવર્ષ વગેરે ક્ષેત્રમાં ચોવીસ વીસ તીર્થકરે ઉદ્દભવે છે. આ વ્યક્તિઓ કોઈ અનાદિસિદ્ધ ઈશ્વરના અવતારરૂપ નથી, પરંતુ તે સર્વે સ્વતંત્ર અસ્તિત્વ ભોગવે છે. આ અવસર્પિણીમાં ‘ભરતક્ષેત્રમાં (૧) ઋષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૪) પપભ, (૭) સુપાર્થ, (૮) ચન્દ્રપ્રભ (૯) સુવિધિ Page #47 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ કરેલા નમસ્કાર ઉપરથી જોઈ શકાય છે. આથી મંગલાચરણના પાડવામાં આવતા (૧) નમસ્કાર, (૨) આશીર્વાદ અને (૩) વસ્તુસંકીર્તનરૂપ ત્રણ પ્રકારો પૈકી આ પ્રથમ છે એમ સમજાય છે. શ્રીવાસુપૂજ્યને નમસ્કાર કરવાનું કારણુ સામાન્ય રીતે જન ગ્રન્થકારો આસન ઉપકારી ચરમ (ચોવીસમા) તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરને વન્દન કરવા પૂર્વક કે આદ્ય તીર્થકર નાભિ-નન્દન શ્રીષભદેવને પ્રણામ કરી ગ્રન્થની શરૂઆત કરે છે. કેટલાક ગ્રન્થકારે સોળમાં તીર્થકર શ્રીશાતિનાથને, બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથને કે તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથને અથવા તે આ પાંચે લેક–પ્રિય તીર્થકને પ્રણિપાત કરી ગ્રન્થને પ્રારંભ કરે છે. આ વિવિધ પ્રકારો (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજા, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાન્તિ, (૧૭) કુન્દુ, (૧૮) અર, (૧૮) મલિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૩) પાર્થ અને (૨૪) વીર એમ ચોવીસ તીર્થકરે થયા છે. ૧ જુઓ યાકિનીમહત્તરાસુત શ્રીહરિભદ્રસૂરિકૂત પદ્દશનસમુચ્ચય તથા તેની શ્રીગુણરત્નસૂરિકૃત તક રહસ્યદીપિકા નામની વૃત્તિ, સહસ્ત્રાવધાની શ્રીમુનિસુન્દરસૂરિકૃત સૈવિઘોષ્ઠી, ઉપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિકૃત વિચારરત્નાકર ઇત્યાદિ. ૨ જુઓ શ્રીમમણ્ડનરિકૃત યુગાદિદેશના. ૩ જુઓ મહોપાધ્યાય શ્રીમાનુચન્દ્રમણિકૃત શ્રી ભાનુચન્દ્રનામમાલા. ૪ જુઓ શ્રીશિવશર્મસૂરિકૃત કમ્મપયડી (કમ પ્રકૃતિની શ્રીમલયગિરિરિકૃત વિકાનો પ્રારંભિક ક ૫ જુઓ શતાર્થિક શ્રી સોમપ્રભસૂરિકૃત સિન્દુરપ્રકર, શ્રી જ્ઞાનવિમલસરિકૃત શ્રીપાલચરિત્રનું આદ્ય પદ્ય, શ્રીવિબુધવિમલસૂરિકૃત સમ્યકત્વપરીક્ષા અને ઉપદેશ શતકને પ્રારંભ તથા મહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિકૃત લેકપ્રકાશની શરૂઆત ૬ શ્રી મુનિસુન્દરસૂરિકૃત ઉપદેશરત્નાકર, ઉપાધ્યાય શ્રીરત્નચન્દગણિકૃત પ્રદ્યુમ્નચરિત્ર, શ્રીહરિભદ્રસૂરિકૃત સમ્યકત્વ-સંતતિની શ્રીસંઘતિલકસુરિત ટીકા, શ્રીમચરિત્રગણિકૃત ગુરગુણરતનાકકાવ્ય, પતિ સત્યરાજગણિકૃત પૃથ્વીચન્દ્રચરિત્ર, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીયશોવિજયગણિકૃત અધ્યાત્મસાર ઇત્યાદિનાં પ્રારંભિક પઘો આ વાતનું સમર્થન કરે છે. શ્રી પ્રભાચન્દ્રસૂરિપ્રણીત પ્રભાવક ચરિત્રમાં શ્રી નેમિનાથ સિવાયના ચાર તીર્થંકરની રસુતિ નજરે પડે છે. શ્રી વર્ધમાનસૂરિકત શ્રીવાસુપૂજ્યચરિત્રમાં મંગલાચરણમાં પ્રથમ શ્રીનાભેયની, ત્યાર પછી શ્રીવાસુપૂજ્યની અને ત્યાર બાદ બાવીસમા, ત્રેવીસમા અને ચાવીસમા તો કરેની એમ પાંચની સ્તુતિ કરી છે. એટલે કે અત્ર શ્રીશાન્તિનાથની સ્તુતિ કરવામાં આવી નથી. આને બદલે શ્રીવાસપૂજયની સ્તુતિ કરવાનું કારણ એ સંભવે છે કે સમગ્ર ગ્રન્થ શ્રીવાસુપૂજ્યના ગુણ-ગાનરૂપ છે. જીવસમાસમાં કોઈ પણ તીર્થંકરનો નામ-નિર્દેશ કર્યા વિના જોવીસે જિનેશ્વરની રસ્તુતિ કરવામાં આવી છે, Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ માને એક પણ પ્રકાર અત્ર દષ્ટિગોચર થતું નથી. આનું શું કારણ છે એ સહજ પ્રન ઉપસ્થિત થાય છે. આને ઉત્તર પ્રારંભિક પદ્યના દ્વિતીય ચરણ તરફ દષ્ટિપાત કરતાં ફેરે છે કે આ ગ્રન્થની રચના બુહારી ગામમાં થયેલી છે. ત્યાં એક જ જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રીવાસુપૂજ્ય મૂળ નાયક તરીકે વિરાજે છે. એમની પ્રાભાવિક મૂર્તિના દર્શન-વન્દન પૂર્વકની આ કૃતિ છે. અનુબધ-ચતુષ્ટય સામાન્ય રીતે મંગળ દ્વારા (1) સંબંધ, (૨) અધિકારી, (૩) વિષય અને (૪) પ્રજન એ ચાર અનુબંધને નિર્દેશ કરાય છે. કહ્યું પણ છે કે – “વશ્વાધિદારી વિષય વન ! વિનાનુવર્ષે પ્રથા, મારું નૈવ શ | _અનુષ્યપ અર્થાત્ સંબંધ, અધિકારી, વિષય અને હેતુ એ ચાર અનુબંધ વિનાનું, ગ્રન્થની આદિમાં કરેલું મંગળ પ્રશંસનીય નથી. અત્રે તે ચાર અનુબંધે પૈકી વિષયરૂપ એક જ અનુબંધને સાક્ષાત્ ઉલ્લેખ છે, જોકે બાકીના ઉપલક્ષણથી ઘટાવી શકાય તેમ છે. વૈરાગ્ય-રસનું પિષણ એ આ ગ્રન્થને “વિષય” યાને “અભિધેય” છે. વૈરાગ્યની ભાવનાની જાગૃતિ એ વાચક–વર્ગનું “અનન્તર પ્રયજન છે, જ્યારે એ તેમજ પરેપકાર એ ગ્રન્થકારનું “અનન્તર પ્રયોજન છે; બાકી મુક્તિ-ગમન એ તે બંનેનું પારસ્પરિક પ્રજને છે. પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ એ “સંબન્ધ છે, કેમકે વૈરાગ્યના રસની પુષ્ટિ એ “પ્રતિપાદ્ય છે અને આ ગ્રંથ તેને પ્રતિ પાદક છે. વૈરાગ્યના અભિલાષીઓ આ ગ્રન્થના અધિકારી છે. શ્રીવાસુપૂજ્યનો પરિચય વસુપૂજ્ય રાજા અને જયા રાણીના પનોતા પુત્ર તે આ બારમાં તીર્થકર શ્રાવાસુપૂજ્ય છે. તેમના જન્મથી અપાપુરી પાવન થઈ હતી. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ઈન્દ્ર વારંવાર આવી હિરણ્યની વૃષ્ટિ કરી એમના ૧ આ ગામ સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં આવેલું છે. ટાઢિલિ રેલ્વેના મઢી’ સ્ટેશનથી તે બાર માઈલ છે અને ત્યાં જવા માટે આ સ્ટેશનથી મોટર મળી શકે છે; ઉનાઈ રેલ્વેથી પણ જવાય છે, પરંતુ તેમ કરનારને ‘બિલિમોરા” ઉતરી છે માઈલ ચાલવું પડે. તેમ કરતાં તે બુહારી પહોંચે. ૨ આનો વ્યુત્પત્તિ-અર્થ તેમજ એના નિક્ષેપનો થોડેક વિચાર ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત જૈનતરપ્રદીપના આહ તદનદીપિકા નામના વિસ્તૃત વિવેચન (પૃ. ૨, ૧૫-૧૫૩)માં મેં કર્યો છે. વિશેષ જિજ્ઞાસુને તે હું શ્રીજિનભરાણિ ક્ષમાશમણકૃત વિશેષાવશ્યક તેમજ તેની માલધારીય હેમચન્દ્રસૂરિએ રચેલી બૃહદ્રવૃત્તિ (પત્રાંક ૧૭-૪૦) જેવા ભલામણ કરું છું. Page #49 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ માતાપિતાની ભક્તિ કરતા હતા તેથી અથવા વસુઓને તેઓ પૂજ્ય હતા એથી તેમનું વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. મહિષ (પાડા)ના લક્ષણથી લક્ષિત દેહવાળા, “કાશ્યપ ત્રીય તથા રાતા વર્ણના આ તીર્થકરનું શરીર સિત્તેર (૭૦) ધનુષ્ય જેટલું ઊંચું હતું. તેઓ ૧૮ લાખ વર્ષ પર્યત ગ્રહવાસમાં -ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પૂર્વક દીક્ષા ગ્રહણ કરી હતી. તેમને દીક્ષા-પર્યાય ૫૪ લાખ વર્ષને હતે. એક માસના ઉપવાસ પૂર્વક ચંપાપુરીમાં ૭ર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં ૬૦૦ શ્રમણે સહિત તેઓ નિર્વાણપદને પામ્યા. આ તીર્થકરે પાણિગ્રહણ કર્યું હતું કે નહિ તે સંબંધમાં વેતાંબર સમ્પ્રદાયમાં મત-ભેદ છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશિલાકાપુરૂષચરિત્ર (પ. ૪, સ. ૨, લે. ૮૮)માં એમને અપરિણીત-બાલબ્રહ્મચારી તરીકે ઓળખાવ્યા છે, જ્યારે શ્રીવર્ધમાનસૂરિએ રચેલા વાસુપૂજ્યચરિત્ર (સ. ૩, લે. ૫૦૮-૧૫૧૬)માં એમણે લગ્ન કર્યાને ઉલેખ છે. નામકરણ અનુષ્ય, છંદમાં રચાયેલી ૬૪ર લેકપ્રમાણુક અને ગીર્વાણ ગિરામાં ગુથાયેલી વૈરાગ્યરસમંજરીના સંબંધમાં અત્ર વિશેષ વિચાર ન કરતાં તેનું ૧ સરખાવો શ્રીઆવશ્યકસૂત્રની જ્ઞાનાદિત્ય શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિર્યુક્તિની ૧૦૮૫ મી ગાથાને ઉત્તરાર્ધ - ઘૂઘરા વાવ મિત્ત તેજ ઘણુપુત્રો ” [ पूजयति वासवो यमभिक्षणं तेन वासुपूज्यः] આ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે અભિધાન-ચિત્તામણિની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૧૧)માં કહ્યું છે કે – " वसुपूज्यनृपतेरय वासुपूज्यः, यद्वा गर्भस्थेऽस्मिन् वसु-हिरण्यं तेन वासवो राजकुलं पूजितवानिति, वसवो देवविशेषास्तेषां पूज्यो वा वसुपूज्यः, પ્રજ્ઞા વાસુપૂષય:.” ૨ આ રહ્યું એ પદ્ય – "पादौ प्रक्षाल्य कल्याण-प्रदौ कल्याण दानवान् । ગૃપ શ્રીવાસુપૂકાય, જ્યાં ન પ્ર પુરા ” ૩ આને “લેક' કહેવામાં આવે છે અને તેનું લક્ષણ એ છે કે – " श्लोके षष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् । ત્રિવતુ પર , રીધે સામાન્ય: ” અર્થાત શ્લોકમાં પ્રત્યેક ચરણને છ વર્ણ ગુરુ અને પાંચસો વર્ણ લા હોય છે અને બીજા તથા ચોથા ચરણમાં સાતમો અક્ષર ગુરુ, જ્યારે બાકીનાં બે ચરણમાં તે દીર્ઘ હોય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ આ નામ કેમ રાખવામાં આવ્યું તે પર ઈસારે કરીશું. એ તે સુવિદિત વાત છે કે ગ્રન્થનું અમુક નામ રાખવામાં કંઈ નહિ ને કંઈ કારણ હોય છે. કેટલાંક નામે કેવળ વિષયને વ્યક્ત કરનારા હોય છે, જેમકે જીવ-વિચાર, નવતત્વ, વાચકવર્ય શ્રીઉમાસ્વામિકૃત તત્વાર્થાધિગમસૂત્ર ઇત્યાદિ કેટલાંક નામેના અન્તમાં સાક્ષર-સમાજમાં પ્રિય થઈ પડેલ પદ દષ્ટિગોચર થાય છે; કેટલાંક નામો કૃતિઓનાં પ્રારંભિક પદોને આભારી હોય છે. જેમકે શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર, આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યામંદિર-સ્તત્ર, શ્રી પ્રભસૂરિકૃત સિરપ્રકર, નાસદીયત ઈત્યાદિ. આ ઉપરથી સમજાય છે કે “વૈરાગ્યરસમંજરી એ નામ વિષયનું ઘાતક છે એટલું જ નહિ, પરંતુ તેમાં લોકપ્રિય “મંજરી’ પદ અંતમાં આવેલું છે. અર્થાત્ જેમ સાહિત્યમાં વાર્તિક, સમુચ્ચય, બિન્દુ, મુખ, અલંકાર, મીમાંસા, તરંગિણી, તિલક, દર્પણ, દીપિકા, પરીક્ષા, પ્રદીપ, રત્નાકર, શેખર આદિના અનેક યુગોનું પ્રવર્તન થયું અને થાય છે તેમ મંજરીને પણ એક યુગ હેવાની પ્રતીતિ નિમ્ન-લિખિત નામે કરાવે છે -- અનેકાર્થમંજરી, કર્ણાલંકારમંજરી, કરમંજરી, જ્ઞાનમંજરી, તિલકમંજરી, ભાષામંજરી, રંભામંજરી, રૂપમંજરી, વિચારમંજરી, વિવેકમંજરી, સંયમમંજરી, સ્યાદ્વાદમંજરી ઈત્યાદિ. व्याघ्रकरालकालेन, मुखात्तजन्तुके जीव!। जीवनं चञ्चलं लाके, तस्माद याहि शिवालयम् ॥ २ ॥ જીવનની અનિત્યતા– લે-“જે સંસારમાં વાઘના જેવા વિકરાળ મૃત્યુએ (અથવા મૃત્યુરૂપનાથે) પિતાના મુખમાં સર્વ જીવોને ગ્રહણ કર્યા છે, તે (આ) સંસારમાં (જીવનું) જીવન ચંચળ છે, વાતે (હે ચેતન !) તું મોક્ષમન્દિરે જા. – ૨ સ્પષ્ટી–આ સંસારમાં એ કઈ પ્રાણી જગ્યા નથી (કે જન્મશે નહિ) કે જે કાળના પંજામાં ન સપડાયે હેય. આ કાળનું રોલેક્યમાં સામ્રાજ્ય છે. કેમકે કઈ ગહન ગુફામાં ભરાઈ જવાથી, પાતાળમાં લપાઈ જવાથી, ૧ આ પઘમાં મૃત્યુને જેમ વાઘની ઉપમા આપી છે, તેવી વાત નીચેના પદ્યમાં પણ જોવાય છે?—__न मन्त्रतन्त्रभैषज्य-करणानि शरीरिणाम् । નાણાય સરળગ્યાઘ-મુarટરવારનાં છે ? Page #51 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ સાગરના તળિયે સંતાઈ જવાથી કે સ્વર્ગમાં જઈ બેસવાથી મૃત્યુની અવગણના થઈ શકતી નથી. બીજા અંગની શ્રીલીલાંકાચાર્ય કૃત વૃત્તિના ૫૧મા પત્રમાં કહ્યું પણ છે કે "गर्भस्थं जायमानं शयनतलगतं मातुरुत्सङ्गसंस्थं बाळं वृद्धं युवानं परिणतवयसं विश्व(वीर?)मार्य खलं वा। वृक्षाग्रे शैलशङ्गे नभसि पथि जले कोटरे पअरे वा पाताले वा प्रविष्टं हरति च सततं दुर्निवार्यः कृतान्तः ॥ ५१ -સ્ત્રગ્ધરા (૭, ૭, ૭ ). અર્થાત જેનું દુ:ખે નિવારણ થઈ શકે એ (કાળરૂપ) યમ ગર્ભમાં રહેલા, ઉત્પન થતા, શય્યાની સપાટી ઉપર રહેલા કે માતાના મેળામાં રહેલા, બાળક, વૃદ્ધ, જુવાન કે જીર્ણ અવસ્થાવાળા, પરાક્રમીને, આર્યને કે લુચ્ચાને, ઝાડની ટોચે, પર્વતના શિખર ઉપર, આકાશમાં, માર્ગમાં, જળમાં, કટરમાં, પાંજરામાં રહેલા કે પાતાલમાં પ્રવેશેલા જીવને સર્વદા હરી લે છે. મોટા મોટા ધવંતરિ જેવા કુશળ વૈદ્યો, ફોટોગ્રાફ, ફેનોગ્રાફ, એરપ્લેઈન, વાયર્લેસ ટેલિગ્રાફી, બ્રકાસ્ટ કે દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરે એવી શોધ ખેળ કરનારા વૈજ્ઞાનિક મૃત્યુ સામે ટકી શકે તેમ છે? પગની પાનીથી પૃથ્વીને ધ્રુજાવનારા ધરણીધરો, મેરુને દંડ બનાવી પૃથ્વીને છત્રની માફક ધારણ કરી શકે એવા બાહુબલિએને પણ કાળ કળીએ કરી ગયો છે અને કરી જાય છે. અમૃત સમાન મધુર અને ભવતારિણી દેશના આપનારા અને વજ–ષભ-નારા સંહનનવાળા (ઉત્તમ બાંધાવાળા દેહવાળા) એવા તીર્થકરેનું પણ સર્વભક્ષી કાળે દાક્ષિણ્ય સાચવ્યું નથી, તે પામરની શી વાત? આ વાત નિમ્નલિખિત ગાથામાં ઝળકી ઊઠે છે-- ૧ આ વાતના સમર્થનાથે નિમ્નલિખિત પદ્ય વિચારીશું - " आढयं निःस्वं नृपं रझू, मूर्ख सज्जन खलम् । વિશેષ સંદ, સમવર્તી પ્રવર્તતે ” – અનુ. અર્થાત તવંગર કે ગરીબ, રાજા કે રંક, પણ્ડિત કે ભૂખ, સજજન કે દુર્જન એ તમામને નિષ્પક્ષપાતપણે સંહાર કરવા કાળ સર્વદા પ્રવર્તે છે. ૨ આ સંબંધમાં અંગ્રેજ કવિરાજ 2 (Gray)ને ઉદ્ગાર એ છે કે– “ The boast of heraldry, the pomp of power, And all that beauty, all that wealth ever gave, Await alike the inevitable hour; The Paths of glory lead but to the grave. Can storied urn or animated bust, Back to its mansion call the fleeting breath? Can honour's voice provoke the silent dust Or flattery soothe the dull cold ear of Death'?" Page #52 -------------------------------------------------------------------------- ________________ शु-७४ ] સાનુવાદ "तित्थयरा गणहारी, सुरवइणो चक्किकैसवा रामा । संहरिया हयविहिणा, सेसजिएसुं च का गणना ? ॥"-मायो मर्थात् दुष्ट विधये (णे) तीर्थ४२, गधर, छन्द्री, यवतीमा, वासुदेव। અને બળરામને સંહાર કર્યો છે, તે બાકીના (પામર) જેની તે શી ગણના? આથી સમજાય છે કે ક્રર કાળના ઉપર કઈને કાબુ નથી–એના કાર્યને અટકાવી શકાય તેમ નથી. આ સંબંધમાં શ્રી મહાવીરના જીવનના એક પ્રસંગ તરફ ઉડતી નજર ફેંકીશું. આ પ્રભુના નિર્વાણ-સમયે ઈન્ડે એમને આયુષ્ય અપાશે વધારવા વિનતિ કરી કે જેથી એમના અનુયાયીઓને ધર્મ-ધ્યાનમાં ભસ્મ ગ્રહ પીડા ન કરે. પરંતુ એ વખતે એમણે ઈન્દ્રને શો જવાબ આપ્યો? એ જ કે "हो शुक्र ! सुरालयश्चलति चेत् प्राची परित्यज्य चे दादित्योऽप्युदर्थ प्रयाति जलधिः सीमां च चेन्मुञ्चति । आयुन त्रुटितं तथापि भुवने सन्धातुमत्र क्षमः ___ कोऽप्येवं क्षणमेकमाह भगवान् श्री वर्धमान'प्रभुः ॥"-शाई અર્થાત્ હે હરિ ! સ્વર્ગ ચલાયમાન થાય, પૂર્વ દિશાને છેડીને સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે કે સમુદ્ર મર્યાદા મૂકે તે પણ ગુટેલા આયુષ્યને એક ક્ષણ જેટલું પણ સાંધવાને માટે આ બ્રહ્માડમાં કઈ પણ સમર્થ નથી (એમ શ્રીવર્ધમાન પ્રભુએ કહ્યું). १ छाया--. तीर्थङ्करा गणधारी सुरपतयः चक्रिकेशवा रामाः । संहृता हतविधिना शेषजीवेषु च का गणना ? ॥ २ सणावा" आः कष्टं प्रतिपालय त्रिजगतीनाथ ! प्रसद्य क्षणं यत् तीर्थ न विबाधते तव दृशा निस्तेजितो भस्मकः । इत्युक्ते हरिणा जगाद य इदं कस्यापि नैतद् भवेत स श्री वीर जिनः प्रणटवृजिनः पुष्णातु वः सम्पदम् ॥" ___-शाईसविडित (१२, ७) ૩ સરખાવો દિતીય અંગ-શ્રી સૂત્રકૃતાંગના દ્વિતીય વૈતાલીય અધ્યયનના પ્રથમ ઉશગત નિમ્ન–લિખિત સૂત્ર – " संबुज्झह, किं न बुज्ज्ञह, संबोही खलु पेच्च दुल्लहा । णो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥१॥ डहरा बुड्ढा य पासह गब्भत्था वि चयंति माणवा । सेणे जह वट्टयं हरे एवं आउखयम्मि तुट्टई ॥२॥" [ सम्बुध्यध्वं किं न बुध्यध्वं सम्बोधिः खलु प्रेत्य दुर्लभा । नो खलु उपनमन्ति रात्रयो नो सुलभं पुनरपि जीवितम् ॥ बाला वृद्धाश्च पश्यत गर्भस्था अपि च्यवन्ति मानवाः। स्वेनो यथावर्तकं हरेत् एवमायुष्यक्षये त्रुट्यति (जीवानां जीवितम्)] Page #53 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ આ ઉપરથી જોવાય છે તેમ કાળરૂપ પિશાચ સમગ્ર વિશ્વને ગળી જાય છે. એની આપખુદી સત્તા સામે અશરણ, અનાયક, અરાજક, પ્રતીકાર રહિત એવા આ વિશ્વમાં કેઈ આંગળી પણ ઊંચી કરી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં અનંત કાળ સુધી જીવવાની ઈચ્છાવાળા એ શું કરવું? એને ઉત્તર એ છે કે વૈરાગ્ય-રંગથી પૂરેપૂરા રંગાવું, જન્મ-મરણને છેલ્લી સલામ કરાવનારી ભાગવતી દીક્ષા-લલના સાથે લગ્ન કરવા, સંયમ-સામ્રાજ્યની શીતલ છાયાનું શરણું લેવું અને તેમ કરી મુક્તિ-મહિલાના મંદિરે પધારવું. મુક્તિ-મંદિર– * મુક્તિ-મંદિર કહે કે નિર્વાણ-નગર કહો, શિવાલય કહે કે શિવપુરી કહે, સિદ્ધિ-ક્ષેત્ર કહે કે મોક્ષ-મહેલ કહે એ એક જ છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોથી મુક્ત થયેલા, જ્ઞાનાદિ અનંત-ચતુષ્ટયને પામેલા, દેહ રહિત બનેલા, આત્મ-રમણતામાં લીન એવા સિદ્ધ પરમાત્માઓનું-ઈશ્વરેનું નિવાસસ્થાન તે “શિવાલય છે. જેનોની આ એક વિશિષ્ટ માન્યતા છે કે કઈ પણ જીવ જન્મ-મરણથી રહિત એવી મુક્તિ મેળવે, ત્યારે તે લોકના અગ્ર ભાગમાં વિરાજે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જૈન દષ્ટિ પ્રમાણે આકાશના બે વિભાગે કલપવામાં આવ્યા છે. એક વિભાગમાં જી, પુદગલો વગેરે પદાર્થો વિદ્યમાન છે, જયારે બીજા વિભાગમાં કેવળ આકાશ અસ્તિત્વ ધરાવે છે, આકાશ સિવાય કે પદાર્થને માટે ત્યાં સ્થાન નથી. પ્રથમ વિભાગને “કાકાશ” યાન ‘ક’ એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે દ્વિતીય વિભાગને “અલકાકાશ” યાને “અલેક કહેવામાં આવે છે. કેઈએ પણ નહિ બનાવેલ કે કોઈએ પણ નહિ પકડી કે ઝાલી રાખેલ એવો અને સ્વયંસિદ્ધ તથા નિરાધાર આકાશમાં રહેલે એ આ લોક કેડ ઉપર હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા મનુષ્યની આકૃતિને મળો છે, એની એકંદર ઊંચાઈ ચૌદ રજજુની છે. એના અલક, મધ્ય (તિર્યગ)લોક અને ઊર્ધ્વ–લેક એમ ત્રણ વિભાગે છે. આ વિભાગો આપણે જે દ્વીપમાં વસીએ છિયે એ જમ્બુદ્વીપના મધ્યમાં આવેલા મેર પર્વતના મધ્ય ભાગમાં રહેલા આઠ ચક–પ્રદેશે આશ્રીને પાડવામાં આવ્યા છે. આપણે જે પૃથ્વી ઉપર ૧ આ રંગ બહારના દેખાવ પૂરતો ન હોવો જોઈએ, નહિ તે અંતે શ્રીરત્નાકરસૂરિ પિતે રચેલી પચ્ચીસીમાં નિમ્નલિખિત નવમાં પધમાં કહે છે તેમ પશ્ચાત્તાપ કરવાનો વારે આવશે – " वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । વાર વિચાડવા એડમૂત, વિય સુવે દાદા મીરા! ”—ઉપર ૨ આની માહિતી માટે જુઓ શ્રીષભ પંચાશિકાનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૫). Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ છિયે, તે પૃથ્વી ઉપરના સર્વે દ્વીપ અને સાગરને તેમજ સૂર્યાદિનાં વિમાનને ઝાલરની આકૃતિવાળા મધ્ય-લેકમાં સમાવેશ થાય છે. આની ઉપર ત્રાસનના આકારવાળો અને અર્ધ-લોકના જેટલી ઊંચાઈવાળો એટલે કે સાત રજજુમાં નવો યોજન ન્યૂન એટલી ઊંચાઈવાળે ઊર્ધ્વ–લેક છે. આનો આકાર મુરજ જેવું છે. આ ઊર્ધ્વ–લેકમાં વૈમાનિકે વાસ છે. પુરુષાકાર લેકનું ઉદર અને ઉર સ્થાન તે બાર પ્રકારના કલ્પપપન દેવેનું સ્થાન છે, જ્યારે કલ્પાતીત વૈમાનિકેમાંથી જે દેનાં વિમાન લેકની ડેક (ગ્રીવા)ને ઠેકાણે છે, તે “ગ્રેવેયક” કહેવાય છે. તેની ઉપરનાં પાંચ વિમાન સર્વોત્તમ હોવાથી “અનુત્તર” કહેવાય છે. આ વિમાને લેકના મુખસ્થાનમાં છે. આ પાંચમાં પણ ઉત્તમ અને “સર્વાર્થસિદ્ધના નામથી ઓળખાતા વિમાનથી બાર યેાજન ઊંચે “સિદ્ધિ-શિલા” છે. આ પણ એક પ્રકારની પૃથ્વી છે, જેને ઈષ-પ્રાશ્મારા” પણ કહેવામાં આવે છે. એ લેકના લલાટ-સ્થાને છે. એને વિસ્તાર–વિષ્કભ અને આયામ મનુષ્યલેકના જેટલે એટલે કે ૪૫ લાખ એજનને છે. આ પૃથ્વીને વેત ઊઘાડેલી ચત્તી (ઉત્તાન) છત્રીની ઉપમા આપવામાં આવે છે અને તે પરિમલથી પરિપૂર્ણ પવિત્ર, દેદીપ્યમાન, મધ્યમાં આઠ એજન જેટલા વિધ્વંભ અને આયામવાળી અને અંતમાં માખીની પાંખની જેમ પાતળી છે. આ સિદ્ધિ-શિલાની ઉપર એક યોજનાના અંતે લેકને અંત આવે છે. લેકના આ અગ્ર ભાગને સ્પશીને સિદ્ધના વસે છે. તેઓ આ જનના ચોવીસમા ભાગમાં વસે છે. આ રોજન પૂર્ણ થતાં અલોકાકાશનો પ્રારંભ થાય છે. આ વિવેચન ઉપરથી કઈ એમ કહેવા તૈયાર થાય કે આ ભાગમાં જે જીવ વરસે તે મુક્ત યાને સિદ્ધ કહેવાય છે તે કથન અતિવ્યાતિ દોષથી દૂષિત છે. એનું કારણ એ છે કે આ સમગ્ર લેક સૂક્ષમ નિગેદથી પણ વ્યાપ્ત છે, એટલે કે સિદ્ધના જીવના પ્રદેશ ઉપર પણ આ છ વસે છે, તે પછી તેમના નિવાસ-સ્થાનમાં તેઓ રહે છે એમ કહેવામાં શી હરકત છે? આથી જ કરીને અનંતજ્ઞાનાદિથી અલંકૃત એવા જે જીવે આ સ્થાનમાં વસતા હોય તે “મુક્ત” કહેવાય એમ સુતરાં સમજાય છે અને ગ્રન્થકાર પણ સૂક્ષ્મ નિગોદરૂપે શિવા લયમાં રહેવાનું સૂચવતા નથી, પરંતુ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે પ્રદેશને અલંકૃત કરવાનું નિર્દેશ છે. ૧ ૨૦૦૦ ધનુષ્યનો એક ગાઉ એવા ચાર ગાઉ મળીને એક યોજન થાય છે. ૨ મૂળ શરીર કરતાં બે તૃતીયાંશ જેટલી મોક્ષમાં અવગાહના હોય છે અને મુક્તિએ જનારને દેહની ઉત્કૃષ્ટ ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની છે. એટલે આની અવગાહના ૧૦૦૦ ધનુષ્ય ' યાને ર યોજન છે, એ સહજ સમજાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ’જરી सर्व कार्य परित्यज्या - वश्यकं तत् सदा भज । मोक्षप्रयाणसाहाय्या, सामग्री खलु दुर्लभा ॥ ३॥ મેક્ષ માટેની સામગ્રીની દુલ ભતા— શ્લા—“(હું ચેતન ! ) સર્વ કાર્ય ના ત્યાગ કરીને (માક્ષ-પ્રયાણરૂપ) તે આવશ્યક ક્રિયાને સદા ભજ, ( કેમકે) મુક્તિએ જવામાં મદદગાર સામગ્રી(ની ફરીથી પ્રાાપ્ત) ખરેખર દુર્લભ છે.”-૩ ૧૦ 樂 गम्भीरनीरधौ न्यस्त- मौक्तिकप्राप्तिवज्जनुः । સમીજા-યુવકૢ વાડસ્તિ, માનુવ્યું સમવાવ્ય તત્ ॥ ૪ ॥ ऊषरे शस्यवत् तस्माद्, दुर्लभं कल्पवत् तथा । सुकुलत्वं मराविव, लब्ध्वा तत्रापि दुर्लभम् ॥ ५ ॥ भाविभद्रत्वतो भव्यो, भवस्थित्याः प्रपाकतः । सुगुरुवाक्यतः स्वस्मात् कर्मग्रन्थिविभेदतः ॥ ६ ॥ ૬॥ प्राप्नोति शासन जैनं, रङ्कगेहे निधानवत् । व्याधिग्रस्तनृणां वैद्य, इवातिपुण्ययोगतः ॥ ७ ॥ तस्माद्धितं विधातव्य - मात्मनो नाहितं कदा | येन चात्यन्तिकं सौख्यं, मोक्ष एकान्तिकं भवेत् |८|- कुलकम् માનવ-જીવન અને જૈન શાસનની પ્રાપ્તિ— શ્લા–“ગહન સમુદ્રમાં ફૈ"કેલા મોતીના લાભનીજેમ અથવા ધાંસરાની ખીલી અને ધાંસરા(ના મેળાપ)ની પેઠે માનવ-જન્મ દુર્લભ છે. તે પામ્યા બાદ ઊપર ક્ષેત્રમાં ધાન્યની જેમ તેમજ મરૂ (મારવાડ)માં કલ્પવૃક્ષ પેઠે સારૂં કુળ મળવું દુર્લભ છે, તેના કરતાં પણ અતિશય દુર્લભ એવું જૈન શાસન ( સમ્યક્ત્વ ), વિ ષ્યમાં કલ્યાણ થનાર હેાવાથી, ભવ-સ્થિતિના પરિપાકને લીધે, સદ્દગુરુના વચનથી કે પેાતાની મેળે કર્મ ગ્રન્થિના છેદનથી પુષ્કળ પુણ્યના યોગથી ભવ્ય (જીવ) પામે [ પ્રથમ ૧ સમ્યક્ત્વની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમ એમ એ પ્રકારે છે એ વાત પ્રકારાંતરથી અત્ર દર્શાવવામાં આવી છે. છતાં આ બધાં પરસ્પર કાર્ય-કારણ ભાવથી જોડાયેલ હાય એમ જણાય છે.જેમકે ભવિષ્યમાં ભદ્ર થનાર હોય તે! ભવ-સ્થિતિ પાર્ક અને ગુરુની સાણીના યાગ મળે તે ભવિષ્યમાં કલ્યાણ થાય. Page #56 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચ્છક ] છે. આ પ્રાપ્તિ કંગાલના ઘરમાં નિધાન અથવા રેગી જનેને (કુશળ) વૈદ્યના લાભ જેવી છે. તેથી કરીને (અથત જૈન શાસનની પ્રાપ્તિની દુર્લભતાને લીધે જીવે પિતાના) આત્માને કલ્યાણકારી કાર્ય કરવું, પરંતુ અહિતકારી કરવું નહિ, જેથી કરીને મેક્ષમાં આત્યન્તિક અને એકાન્તિક સુખ મળે.”—૧૪-૮ મનુષ્ય-ભવની દુર્લભતા સ્પષ્ટી-વટ વૃક્ષને વિષે પુષ, સ્વાતિ નક્ષત્રમાં વૃષ્ટિ, કલિ-કાલમાં દેવનું દર્શન, સમુદ્રમાંથી દક્ષિણાવર્ત શંખની પ્રાપ્તિ ઈત્યાદિ જેમ દુર્લભ છે તેમ મનુષ્યજન્મ અતિશય દુર્લભ છે. પ્રથમ તે એ જ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે અનન્ત કાળ પર્યત અવ્યવહાર-રાશિમાં અર્થાત્ જ્યાં વિવેક-ષ્ટિ બહેર મારી ગયેલી કહી શકાય-જ્યાં ચેતનત્વના ઉપર મેટું મીઠું વળી જવાને ભય રહે હોય એટલી હદ સુધીની આત્માની અવનતિ અને અધોગતિરૂપ સૂક્ષમ નિગેદમાં સડડ્યા પછી ભવ્યતાના પરિપાકને લઈને વ્યવહાર-રાશિમાં અવાય છે. કેટલાએ ભ સુધી પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં ભમ્યા પછી શ્રીન્દ્રિયતા મેળવાય છે. ત્રીન્દ્રિયતા અને તેથી ઉચ્ચ ચતુરિન્દ્રિયતા મેળવતાં મહા મુસીબત પડે છે. વળી પંચેન્દ્રિયતા ને તેમાં પણ તિર્યંચાદિ તરીકે ઉત્પન્ન ન થતાં માનવ તરીકે જન્મ મેળવતાં તે કઠે પ્રાણ આવે છે. આ ઉપરથી મનુષ્ય-જન્મની દુર્લભતા સિદ્ધ થાય છે. એને આબેહુબ ખ્યાલ આવે તે માટે શાસ્ત્રકારે નિમ્ન-સૂચિત દશ દષ્ટાન્ત વડે તેની દુર્લભતા દર્શાવે છે. શ્રીઉત્તરાધ્યયન સૂવની ચાદ પૂર્વધર શ્રીભદ્રબાહુવામીએ રચેલી નિર્યુક્તિના ૧૪૫મા પત્રમાં કહ્યું છે કે ૧ આ પ્રમાણે પરસ્પર સંબંધવાળા ચાર પદ્યથી વધારેના સમૂહને “કુલક” કહેવામાં આવે છે. આ વાતની પુષ્ટિ અર્થે નિમ્નલિખિત પધ વિચારીશું – “જ્ઞાણાં ગુમમિતિ ઘોર, ત્રિમિક વિપક્ષમાં ટાઇ જતુfમ: થાત, તદર્થ “ઢવા રકૃત ” અર્થાત બે સંબદ્ધ કલોકાને “યુગ્મ', ત્રણને “વિશેષક', ચારને “કલાપક” અને એથી વધારે પદ્યના સમુદાયને કુલક' કહેવામાં આવે છે, આ કુલકનાં ઉદાહરણો કવીશ્વર કાલિદાસકૃત રઘુવંશ (સ. ૧, . ૫-૮)માં, કવિરાજ માધકૃત શિશુપાલવધ (સ. ૧. ક. ૧-૧૦)માં, ચતુર્વિશતિજિનદેશના સંગ્રહ (પત્રાંક ૧૫, ૧૬, ૨૭, ૩૬-૩૭, ૫૫)માં ઇત્યાદિ કૃતિઓમાં નજરે પડે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ - " चुल्लग १ पासग २ धन्ने ३ जूए ४ रयणे ५ अ सुविण ६ चके ७ अ । વM ૮ નુ ૧ પરમાણૂ ૨૦ ફિદ્દેતા જુગમા ૨૨૦ –આર્યા અર્થાત્ (૧) ભજન, (૨) પાશ, (૩) અનાજ, (૪) જુગાર, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) ચર્મ, (૯) ધંસરી અને (૧૦) પરમાણુએ મનુષ્ય-પ્રાપ્તિ સંબંધી દશ ઉદાહરણ છે. જોકે આ ગ્રન્થમાં ફક્ત ધુંસરીના જ દૃષ્ટાન્તને નિર્દેશ છે, છતાં ઉપલક્ષણથી બીજાં સમજી લઈ આ સંબંધમાં થેડો ઊહાપોહ ઉત્તરાધ્યયનની બૂવૃત્તિ (પત્રાંક ૧૪૫–૧૫૦) અનુસાર કરવામાં આવે છે – (૧) ભોજનનું દેટાન્ત કેઈ બ્રાહ્મણના ઉપર બ્રહ્મદત્ત રાજા પ્રસન્ન થયા એટલે તેણે તેને ઈચ્છામાં આવે તે માંગવા કહ્યું. બ્રાહ્મણે તેને વિચાર કરીને ઘેરે ઘેરથી, વારા દીઠ ભજન અને દક્ષિણ મળે એવી અભિલાષા દર્શાવી. આથી આ ચકવર્તી ચકિત થયે, પરંતુ તેને એવી ફુરણ થઈ કે પુષ્પરાવર્ત જે મેઘ ધરણી ઉપર વસે, તે પણ પત્થર ઉપર તે તેના પ્રમાણમાં જ પાણી રહે જેવું જેના ભાગ્યમાં હોય તેવું તેને મળે. બ્રાહ્મણની માગણે રાજાધિરાજે કબૂલ રાખી અને સૌથી પ્રથા પોતાને ઘેર ભાજન કરાવી એક સોનામહોર દક્ષિણ તરીકે આપી વિદાય કર્યો. ચકવર્તીના ૯૬ કરેડ ગામેામાં ચૂલા દીઠ ભેજન કરતાં કરતાં ચકવર્તીને ત્યાં ભજન કરવાને ફરી વારે આવે મુશ્કેલ છે. એનાથી પણ અધિક દુર્લભ તે મનુષ્યજન્મની પ્રાપ્તિ છે. (૨) પાકનું દૃષ્ટાન્ત ખજાને તર કરવા માટે ચાણકયે એક દેવનું આરાધન કરી દિવ્ય પાસાઓ મેળવ્યા. આ પાસા વડે જે કઈ બાજી રમે, તેની કદી હાર થાય નહિ. દિવ્ય પાસા તેમજ સોનામહોરોથી ભરેલો થાળ આપીને ચાણકયે છુત-કીડામાં પ્રવીણ પુરુષને મેટા રસ્તા ઉપર જુગાર ખેલવા મેકલ્યા. એણે લેકેને ભેગા કરી કહ્યું કે જે મને તે તેને હું આ થાળ આપું અને જે હું જીતું તે ફક્ત એક સેનામહોર લઉં. ઘણે જણા એની સાથે રમે, પરંતુ કે તેને હરાવવા ભાગ્યે જ સમર્થ થાય તેમ મનુષ્ય-ભવ મળવો દુર્લભ છે. (૩) ધાન્યનું દૃષ્ટાન્ત– ભરતક્ષેત્રમાં જેટલી જાતનાં ધાન્ય મળતાં હોય તે બધાં એકઠાં કરી એમાં ૧ છાયા–भोजनं पाशको धान्यं धूत रत्नं च स्वप्नः चक्रं च । चर्म युगं परमाणुः दश दृष्टान्ता मनुजलाभे ॥ ૨ ધાન્યના જવ, ઘઉં ઇત્યાદિ ચોવીસ પ્રકારનો ઉલ્લેખ દશવકાલિક સૂત્રની યાકિની મહત્તરાસુત શ્રીહરિભદ્રસૂરિકૃત વૃત્તિ (પત્રાંક ૧૮૩)માં છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ સરસવને એક પ્રસ્થ (પાલી) નાંખી ઘરડી ડોશીને તે બધાં જુદાં કરવાને હુકમ કરવામાં આવે તે તે ડોશી દેવગે જ તેમ કરી શકે, કિન્તુ મનુષ્ય-ભવ મળવો તે એથી પણ દુર્લભ છે. (૪) ધૂતનું દષ્ટાન્ત– કેઈ એક રાજાને એકસે આઠ થાંભલાવાળી સભા હતી. દરેક થાંભલા ઉપર ૧૦૮ હાંસિયા (એસ) હતા. તેને પુત્ર રાજ્ય મેળવવાની વાંછાથી વિચારવા લાગ્યું કે રાજા ઘરડો થયો છે, તે એને મારીને હું રાજ્ય ગ્રહણ કર્યું. પ્રધાન તેને આશય જાણી ગયે એટલે તેણે રાજાને સમજાવ્યું કે તમારે પુત્રને બેલાવી કહેવું કે જે રાજ્ય જલદી લેવાને તારો વિચાર હોય, તે તું મારી સાથે ઘત રમ; પરંતુ સરત એ છે કે જ્યારે એ આઠ દાવ એક સામટા તારા પડે ત્યારે તું એક હાંસિય જીતે, કિન્ત વચ્ચે મારે દાવ પડે તો આખી બાજી ગટ ગણાય અને પાછા ફરીથી તારે પ્રયત્ન કરી રહ્યો. આવી સરત હોવા છતાં ૧૦૮ સ્તંભે. જીતવા જેટલે અંશે દુર્લભ છે, તેનાથી પણ મનુષ્ય-જન્મ મળ વધારે મુશ્કેલ છે. (૫) રત્નનું દષ્ટાન્ત– કેઈ એક વેપારી પાસે અનેક રત્નને ભંડાર હતું, પરંતુ કંઈ પણ દહાડે તે એકે રત્ન બહાર કાઢતું ન હતું. એક વેળા તે પરદેશ ગયે, તેવામાં તેના પુત્રએ વિચાર્યું કે પિતા લાભને લીધે રન્ને બહાર કાઢતા નથી; એથી આપણા ઘરમાં કરેડને માલ હોવા છતાં બીજા કોટિધ્વની માફક આપણે ઘર ઉપર ધ્વજા ચડાવી શકતા નથી. દેશાવરથી વેપારીઓ આવતાં તેમણે તે રને વેચી નાખ્યા અને પિતે કટિબ્રજ બન્યા. પિતા પરદેશથી પાછા પધાર્યા ત્યારે તેમણે જોયું તે રત્ન ન મળે; તે તે પરદેશીઓને વેચી નાખેલાં જણાયાં. આથી તેણે પુત્રને તે રને જલદી પાછાં લાવવા ફરમાવ્યું, પરંતુ તે રને પાછાં મળવાં દુર્લભ છે એના કરતાં પણ મનુષ્ય-ભવ અતિદુર્લભ છે.' (૬) સ્વમનું દૃષ્ટાન્ત--- એક વેળા એક કાર્પેટિક (કાપી) તેમજ એક બીજો પુરૂષ સૂતા હતા. તેવામાં બનેને એક સરખું ચન્દ્રનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. કાપડીએ (ભિક્ષુકે) ગુરુ પાસે જઈને કહ્યું કે ગુન ! જે માગ રાત સંપૂર્ણ ચંદ્ર વ પાર વિધા. આ સાંભળી ગુરુએ સ્વપ્નના ફળને જવાબ આપતાં કહ્યું કે દશા ! સાર તે વાત ઘે ગુવારી fમા અને થયું પણ તેજ. પેલે બીજો આદમી વિધેસર સ્નાન કરી ફૂલ ફળ હાથમાં લઈ સ્વપ્ન ૧ કૃષ્ણર્ષીય શ્રી જયસિંહુસૂરિકૃત મારપાલચરિત્ર (લે. પ-૧૦૭)માં રત્નનું દૃષ્ટાન્ત છે, પરંતુ તે આનાથી જૂદું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ પાઠક (નિમિત્તિયા) પાસે ગયો. તેણે વિચાર કરી કહ્યું કે તું સાતમે દિવસે રાજા થશે. એવામાં એક ગામને રાજા સાતમે દિવસે મરણ પામ્યા. તેને પુત્ર ન હોવાથી દિવ્ય કરી ગામના લોકોએ આ પુરુષને રાજ્ય-પદ આપ્યું. વખત જતાં કાપડાને ખબર પડી કે આ પુરુષને અને મને એક જ જાતનું સ્વપ્ન આવ્યું હતું, પરંતુ મેં બરાબર વિધિ સાચવી નહિ, તેથી તે મને ફળ્યું નહિ. વાતે આજે ફરીથી એવું સ્વપ્ન આવે તે પ્રયત્ન કરું. પરંતુ આ પ્રયાસમાં તેને સફળતા મળવી જેમ દુઃશક્ય છે, તેમ માનવભવ દુર્લભ છે. (૭) ચકનું દષ્ટાન્ત– “ઈન્દ્રપુર ” નામના નગરમાં ઈન્દ્રદત્ત નામને એક રાજા હતા. તેને બાવીસ પુત્રો હતા. તેમના ઉપર રાજાના ચાર હાથ હતા. એક વેળા આ રાજા અમાત્યની પુત્રીને પરણ્ય, પરંતુ તેને તે વખતે તેણે જોઈ તે જોઈ. એકદા તુસ્નાન કરેલી એને જોતાં રાજાએ આસપાસના માણસને પૂછયું કે આ કોણ છે? ઉત્તર મળ્યા કે એ તમારી પત્ની છે. રાજા તેની સાથે એક રાત રહ્યો. આ સ્ત્રીને ગર્ભ રહ્યો. અમાત્યે તેને કહી મૂક્યું હતું કે જ્યારે તને ગર્ભ રહે ત્યારે તે વાત તું મને કહેજે. એ કબુલાત મુજબ પુત્રીએ પિતાને વાત કરી. દિવસ, મુહૂર્ત અને રાજા સાથેની વાતચિત એ બધું તેણે એક પત્ર ઉપર લખી લીધું; પરંતુ તે વાત પ્રકટ કરી નહિ. નવમે મહિને આને પુત્ર આવ્યો. એવામાં દાસી-વર્ગમાં પણ તે જ દિવસે અશ્ચિક, પર્વત, બાહુલ અને સાગર એમ ચાર પુત્રને જન્મ થયે. અમાત્યે પિતાની પુત્રીને પુત્રને કલાચાર્ય પાસે ભણવા મૂક્યો. તે ગણિતાદિ શીખે તેમજ તેણે બધી કળાઓ પણ જાણી લીધી. રાજાના બાવીસ પુત્રો પણ આ કલાચાર્ય પાસે શીખતા હતા. તેઓ આચાર્યને પિટતા હતા, તેની અવગણના કરતા હતા અને તેને ગમે તેમ કહેતા હતા. પરંતુ જ્યારે આચાર્ય તેમને મારતા ત્યારે તેઓ પિતાની માતા પાસે જઈને આચાર્યને ઠપકે અપાવતા હતા. આથી તેઓ ઠોઠ રહી ગયા. આ સમયે “મથુરામાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને નિર્વતિ નામની કુમારી પુત્રી હતી. તે એક દિવસ શણગાર સજીને રાજા પાસે આવી. તેને જોઈને રાજાએ કહ્યું કે તને ચે તેની સાથે તું લગ્ન કરજે. પુત્રીએ જવાબ આપે કે જે શૂરવીર હશે તેને હું પરણીશ. અને તે મને રાજ્ય આપશે. આમ કહી તે “ઈન્દ્રપુર” નગરે ગઈ. ત્યાં તેને આવેલી જોઈ ત્યારે ઈન્દ્રદત્ત રાજા ખુશી થ અને પિતાને બીજાઓથી અધિક ભાગ્યશાળી માનવા લાગ્યા. નગરને પતાકાથી શણગારવામાં આવ્યું. એક અક્ષમાં આઠ ચકો સ્થાપ્યાં, તેની સામે શાલભંજિકા Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ( પુતળી) સ્થાપી તેની ડાબી આંખ વધે તેને આ પરણે એવી પ્રતિજ્ઞા જાહેર થઈ. ઈન્દ્રદત્ત પિતાના બાવીસ પુત્ર સાથે આ સ્થળે આવ્યું. તેના પુત્રોએ વારાફરતી પ્રયાસ કર્યો, પરંતુ કોઈને આમાં ફત્તેહ મળી નહિ. આથી રાજા નિરાશ થયો. પ્રધાને તે વખતે રાજાને કહ્યું કે આપનો એક બીજો પુત્ર કે જે મારે પિત્ર છે તે આ વેધ કરી શકશે. પુત્ર બાબત રાજાને અભિજ્ઞાન (એંધાણ) દ્વારા ખાતરી કરાવી એટલે તે પુત્ર પુતળીની આંખ વીંધવા ધનુષ્ય હાથમાં લીધું. આ સમયે પેલા ચાર દાસી–પુત્રો ચાર દિશામાં ઊભા રહી વિન કરવા લાગ્યા. વળી બે પુર પાસે ઊભા રહી ધમકી આપવા લાગ્યા કે જે તારાથી કામ નહિ સરે, તે અમે તારું માથું ઉડાવી દઈશું. કળાચાર્ય પણ ખલના થશે તે મારી નાંખવામાં આવશે એમ બીક બતાવવા લાગ્યા. બાવીસ પુત્રે પણ આ નિશાન ચૂકી જાય એ પ્રયત્ન કરવા લાગ્યા. છતાં આ ૨ જનેની પરવા ન કરતાં એક ચિત્તે આઠ ચ કોનું અંતર ધ્યાનમાં રાખી તેણે પુતળીની ડાબી આંખ વીંધી નાંખી. આ વખતે લોકોએ હર્ષ થી જય-નાદ કર્યો. જેમ આ વેધ દુષ્કર છે તેમ મનુષ્ય–જન્મ પણ દુર્લભ છે એમ આ ઉદાહરણથી સૂચવાય છે. (૮) રામનું દષ્ટાંત એક લાખ જન વિસ્તારવાળું તળાવ છે. તેમાં લીલ (સેવાલી બાઝી ગઈ છે. પરંતુ એક દિવસ પવન ફૂંકાવાથી તે જરા દૂર થતાં તેમાં એક છિદ્ર પડયું કે જેમાંથી કાચબા પિતાની ડોક બહાર કાઢી શકે. આ તળાવમાં રહેલો કાચબો સો વર્ષે પિતાની ગરદન પ્રસારે છે. તેને આ વેળા તે છિદ્રમાંથી ચન્દ્રનું દર્શન થયું. આથી તેણે એ મનસુબો કર્યો કે મારા કુટુંબીઓને આ હું બતાવું. એમ વિચારી તે પિતાના સ્વજનેને બોલાવી લાવ્યો એટલામાં તે તે છિદ્ર પૂરાઈ ગયું અને ચન્દ્ર-દર્શન કરાવવાના તેના મને રથ તે મનમાં જ રહી ગયા. ફરીથી આ માટે તે ઘણએ ફાંફાં મારે, પરંતુ તેમાં તે ભાગ્યે જ ફતેહમંદ થાય તેમ મનુષ્યજન્મ મળવો એ સહેલી વાત નથી. (૯) યુગનું દષ્ટાન્ડ કેઈ એક પુરુષ સ્વયંભૂરમણ” સમુદ્રના પૂર્વ કિનારેથી યુગ (ધંસરા)ને નાખે અને પશ્ચિમ કિનારેથી તેની અંદર નાંખવાની (સમીલા ખીલી)ને નાખે. પછી તે બને ભેગા થઈ ખીલી ધૂંસરાના છિદ્રમાં આપોઆપ આવી જવી જેમ દુર્લભ છે, તેમ મનુષ્ય–જન્મ મળ દુર્લભ છે. (૧૦) પરમાણનું દષ્ટાન્ત– કેઈ એક સુર એક સ્તંભને ચૂરેચૂર કરી તેના પરમાણુઓને નળીમાં ભરે અને “મેરુ પર્વતની ચૂલા ઉપર ચડી ફૂંક મારી તેને ઉડાવી દે. ત્યાર પછી તે પરમાણુઓને એકત્રિત કરી ફરી સ્તંભ બનાવવામાં જેટલે અંશે તે સફળ થાય એનાથી પણ ઓછે અંશે મનુષ્ય--જન્મ ફરીથી મળી શકે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ મનુષ્ય-જમની સલતા મનુષ્યભવ મળે એટલે ગંગા ન્હાયા અને ઘેર ઉતર્યા એમ સમજવાનું નથી. એટલાથી કાર્ય–સિદ્ધિ થઈ ગઈ અર્થાત્ મોક્ષ મળી ગયો એમ માનવું તે મનમાં મોતીના ચોક પૂરવા જેવું છે (જોકે એ તે સોએ સો ટકા સાચી વાત છે કે આ ભવ વિના મેક્ષ નથી અને એની પ્રાપ્તિ અતિદુર્ઘટ છે). ઉત્તરાધ્યયનની નિયુક્તિ (પત્રાંક ૧૪૪)માં કહ્યું છે કે – "माणुस्स खित्त जाई कुल, रूवारोग्ग आउयं बुद्धी । સાબુદ કા હૈ-નમો ટોક્તિ (ારું ૧૨ –આર્યા અર્થાત્ આ સંસારમાં મનુષ્યત્વ, (આર્ય) ક્ષેત્ર, (ઉચ) જાતિ, (શુભ) કુળ, (સુન્દર) રૂપ, (અબાધ્ય) આરોગ્ય, (દીર્ઘ) આયુષ્ય, (ઉત્તમ) મતિ, (ધર્મ- શ્રવણ, અવગ્રહ (તેનું અવધારણ),(સાચી અને સચોટ) શ્રદ્ધા અને (કલ્યાણકારી) સંયમ ( ઉત્તરેત્તર વિશેષતઃ) દુર્લભ છે. ફુટ શબ્દોમાં કહીએ તે પૂર્વ પુણ્યથી કેઈ જીવ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયે, પરંતુ ધર્મસહાયક સામગ્રીવાળા આર્ય દેશમાં તેનો જન્મ ન થયે તે એ ભવ નિરર્થક છે. ધારો કે આર્ય ક્ષેત્રમાં જન્મ તે થયે, પરંતુ ઉચ્ચ જાતિ કે શુભ કુળને બદલે વાઘરી, માછી જેવા હિંસક વંશમાં ઉત્પત્તિ થઈ, તે આથી શું વળ્યું? માની લઈએ કે પ્રબળ પુણ્યના પ્રભાવથી ઉત્તમ કુળમાં જન્મ પણ થયો, પરંતુ જે રૂપ (પંચેન્દ્રિયતા) અને એથી અધિક આવશ્યક આરોગ્ય અને આયુષ્યને સુગ ન મળે, તે માનવભવ એળે ગયો ગણાય કે બીજું કંઈ? સ્વીકારી લઈએ કે ક્ષેત્રથી તે આયુષ્ય સુધીની સમગ્ર સામગ્રી મળી, પરંતુ જે એ જીવ અક્કલને ઓથમીર હોય તે તે કેવી રીતે મેક્ષસાધન કરી શકે? વળી સુમતિ પણ મળી, છતાં ધર્મ– શ્રવણને લાભ મળવે અને તે સાંભળ્યા પછી તેનું મનન કર્યા બાદ તેમાં શ્રદ્ધા થવી–મનને ડામાડેળ થતું અટકાવવું એ કંઈ બાળકને ખેલ નથી. શ્રદ્ધા થયા પછી પણ તદનુસાર વર્તન કરવું–સંયમ લે એ હાદુર્લભ છે. મેક્ષનું સ્વરૂપ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો–વગ-ચતુષ્ટય પૈકી મેક્ષને ઉત્તમ ગણવામાં આવે છે, કેમકે ધર્મ કરવાથી જે પુણ્ય ઉપાર્જન થાય ૧ છાયાमानुष्यं क्षेत्रं जातिः कुलं रूपं आरोग्य आयुष्यं बुद्धिः । અવળ સવગ્રા (વાવ વ) દા રંગમ સ્ત્ર ટુર્જરિ || ૨ આ હકીકત સુન્દર શબ્દોમાં ન્યાયા. શ્રીયશવિજયે “શ્રીપાલ રાજાના રાસ'ના ચતુર્થ ખંડની સાતમી ઢાલમાં રજુ કરી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ]. સાનુવાદ છે, તે મોક્ષ-ગમનમાં પ્રતિબન્ધક હોવાથી સેનાની બેવ જેવું છે, અર્થ તે અનર્થજનક છે, કેમકે એના ઉપાર્જનમાં, રક્ષણમાં અને વ્યયમાં મુસીબતે વેઠવી પડે છે અને કામ તે પ્રારંભે સુખદાયક પરંતુ અંતમાં કટુ ફળ આપનાર છે. એથી કરીને મોક્ષ એ જ સર્વોત્તમ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને શ્રીદેવાનન્દસૂરિ સમયસારના પ્રારંભમાં કથે છે કે – “સત્રનું નોતરવવંત, વત્તા સુદં તો જીતવાન, વિદતિ નgછે ? – અનુ અર્થાત્ સર્વ ચાર વર્ગમાં મોક્ષને ઉત્તમ માને છે, કેમકે (ધર્માદિ ત્રિવર્ગમાં ખરેખર એકાન્તિક સુખ (તેમના) જેવામાં આવ્યું નથી. સંસારીનું સુખ વિષય-જન્ય છે, એટલે વાસ્તવિક રીતે તે દુઃખ જ છે. વિશેષમાં આ વૈષયિક સુખ ૪ અનિત્ય, ખેદ-જનક, ભયાવહ, પરાધીન, પરિણામે નીરસ અને દુઃખદાયી હોવાથી મોક્ષના સુખ સાથે એને મુકાબલો થઈ શકે નહિ. અરે પ્રશમ–સુખ પણ એક્ષ-સુખ આગળ પાણી ભરે છે, તે આનું છું ગજું? શ્રીજિનેશ્વરસૂરિકૃત પંચલિંગીમાં સંગલિંગના અધિકારમાં કહ્યું પણ છે કે ૧ સરખાવો ૪૭મા અને ૪૮ મા પદ્યો તેમજ વિચારો શતાર્ષિક શ્રી સોમપ્રભાચાર્યકિત સિન્દુરપ્રકર (સૂક્તિ મુક્તાવલી)નું નિમ્નલિખિત પધઃ " निम्नं गच्छति निम्नगेव नितरां निद्रेव विष्कम्भते चैतन्य मदिरेव पुष्यति मदं धूम्येव दतेऽन्धताम । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव तृष्णां नय યુદ્ધાનં કુરાડને જમસ્યા વેર ઝિમ્બતિ કરૂ ”–શાર્દુલ અર્થાત લમી નદીની પેઠે નીચે પ્રતિ જાય છે, નિદ્રાની માફક ચિતન્યને તે વિઘ કરે છે, દારૂની પેઠે તે અભિમાનને પિષે છે, ધુમાડાના ગોટેગોટાની જેમ તે આંધળા બનાવે છે, વીજળીને જેમ તે ચંચળતાને ચુંબન કરે છે, દાવાનળની જેમ તે તૃષ્ણાને ઉલ્લાસ કરે છે અને વારાંગનાની જેમ તે સ્વેછા પૂર્વક પરિભ્રમણ કરે છે. ૨ છાયા सर्वज्ञा मोक्षमाख्यान्ति चतुर्वर्गे उत्तमम् । सुखं ततस्त्रिवणे दृष्टमेकान्तिकं न खलु । ૩ આ ઉપરથી સમજી શકાય છે કે એકતિક સુખ તે મેક્ષમાં જ છે. ૪ સરખાવો પંચલિંગીની છાજિનપતિરિકૃત વૃત્તિના ૬૩મા પત્રમાં સાક્ષી આપેલું નિમ્નલિખિત પદ્ય – માકુ: જમન-મંગવદુહૈ તૈઃ પુરાવા . નિત્યક્રમ મમર્થ, કરામનુષં તત્ર વિતરH | ”-આર્યા Page #63 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ अक्खयमकिलेससाहणमलज्जणीयं विवागसुंदरीयं । પરદુનિહિંતો તાલૈહિં હં રર -આર્યા मुक्खस्स सुहं ता तस्स साहणे इद्दहुज्जमो जुत्तो। પન્ના વિવિધ સ્થપાદન સાદુળ નિરજે છે ૨૩ _આર્યા અર્થાત્ અવિનાશી, અકષ્ટસાધ્ય, (સ્ત્રી-પુરૂષના સંગમ વિના ઉત્પન્ન થતું હેવાથી) શરમાવું ન પડે એવું અને પરિણામે સુંદર એવું પ્રશમ–સુખ છે. એનાથી પણ અનંતાનંત ગુણું મેક્ષનું સુખ છે, વાસ્તે તેના (ચારિત્રરૂપ) સાધનને વિષે હવે ઉદ્યમ કરવો યુક્ત છે. (ચારિત્રને વિષે ઉદ્યમશીલ અને એથી કરીને) પરમાર્થના સાધક એવા તે સાધુઓ સદા ધન્ય છે. મક્ષ એ સર્વ કર્મના ક્ષયથી ઉદ્ભવતું, જન્મ, જરા, મરણ, રેગ, શોક, ભય વગેરે સંસારના વિકારોથી રહિત, કાન્તિક, આત્યંતિક, અમન્દ આનદથી સુન્દર અને પરમ પદને પામેલ આત્મ-સ્વરૂપ છે. કહ્યું પણ છે કે" कृत्स्नकर्मक्षयान्मोक्षो, जन्ममृत्स्वादिवर्जितः।। સર્વવાધાવિના, કાત્તસુવતઃ ” અનુવ આ મોક્ષનું સુખ ઉત્કંઠાથી રહિત, દુઃખથી પર, અબાધિત, સર્વ કલ્યાણોમાં શિરેમણિ, સ્વાભાવિક, સ્વતન્ત્ર અને શાશ્વત છે. કહ્યું પણ છે કે– " अपरायत्तमौत्सुक्य-रहितं निष्पतिक्रियम् । પુર્વ કામાવિ તત્ર, નિ માનતપ –અનુ ४परमानन्दरूपं तद्, गीयतेऽन्यविचक्षणैः । રૂલ્ય સરથા–રાલ્યા જાતે સૂત્ર છે”—અન આવા અપૂર્વ સુખના અધિકારી માનવ, દાન કે દેવ નથી, પરંતુ એ તે સિદ્ધાને માટે સરજાયેલું છે. દેવેન્દ્રસ્તવ નામના પયજ્ઞામાં કહ્યું પણ છે કે"न वि अत्यि माणुसाणं, ते सुक्खं ण वि य सव्वदेवाणं । જ સિદ્ધાળ સુવર્વ, સાવ વાચાળ ૨૦૧૪ | _આર્યા ૧ છાયા– अक्षयमक्लेशसाधनमलज्जनीयं विपाकसुन्दरकम् । પ્રામકુમ-માનતાનજોઃ સાતમૂ | मोक्षस्य सुखं तस्मात् तस्य साधने इदानीमुद्यमो युक्तः। धन्यास्त एव परमार्थसाधकाः साधवो नित्यम् ॥ ૨-૪ આ પર્વે પંચલિંગીની વૃત્તિમાં ૬૩મા પત્રમાં સાક્ષીરૂપે આપેલાં છે. ૫ છીયા— नापि अस्ति मानुषाणां तत् सुखं नापि च सर्वदेवानाम् । यत् सिद्धानां सुखमव्यावाध(त्व मुपगतानाम् ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ વિશેષમાં આ મેક્ષ–સુખ એટલું બધું તે વિશાળ છે કે આ બ્રહ્માડમાં સમાઈ પણ ન શકે. આની પછીની ગાથામાં કહ્યું પણ છે કે– " सिद्धस्स मुहो रासी, सव्वद्धापिंडिओ जइ हविज्ज । બંતાનવજુમા, સચ્ચા ન મારૂન્ના | રવા આર્યા આ સંબંધમાં શ્રીવાસેનસૂરિના શિષ્યરત્ન અને નેમિચરિત્રના કર્તા શ્રીહરિસેન) મુનિરાજે રચેલી કપૂરમંજરીનું નિમ્ન-લિખિત પદ્ય પણ મનનીય થઈ પડશે – " मुक्तेः सौख्यप्रमाणं भवतु सुरगिरिः सोऽस्ति वा योजनानां ____ कक्षं वाधिः स्वयम्भूरमण इति पुनः सोऽस्ति रज्जुप्रमाणः। लोकातीतं तदेतजिनपतिरपि वा नोपमातुं प्रगल्भो મૂમોઘનુર્તિ સ્થાનમનુવકન ચક્રવયં પુષ્ટિ: I૭૭ી—સ અર્થાત્ કઈ એમ કહેવા તૈયાર થાય કે સિદ્ધિના સુખનું માપ સુરગિરિ (મેરૂ) હ, (તે તે યુક્ત નથી, કેમકે) એ તે લાખ જન (એટલે જ ઊંચો) છે. (આથી તે એમ વદે કે ) એનું માપ “સ્વયંભૂરમણ’ સમુદ્ર જેટલું હો (તે તે પણ વ્યાજબી નથી, કારણ કે) એનું માપ તે કરજજુ (જેવડું જ વિપુલ) છે, તેથી ૧ છાયા सिद्धस्य सुखराशिः सर्वाद्धापिण्डितो यदि भवेत् । अनन्तगुणवर्गभक्तः सर्वाकाशे न मायात् ॥ ૨ આનું સંશોધન આ ગ્રન્થકારે (શ્રીવિજયલબ્ધિસૂરિએ) કર્યું હતું એમ “ જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ઈ. સ. ૧૯૧૯ માં પ્રસિદ્ધ થયેલા આ ગ્રન્થની વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયે યોજેલી પ્રસ્તાવના ઉપરથી જાણી શકાય છે. ૩ “રાજ' તરીકે પણ ઓળખાતા આ રાજીનું સ્વરૂપ નીચે મુજબની ગાથામાંથી સ્પરે છે – " जोयणलकखपमाणं, निमेसमित्तेण जाइ जं देवो। માતે જ કમળ, vi “શું” વિંતિકા ”આર્યા [ योजनलक्षप्रमाणं निमेषमात्रेण गच्छति यद देवः। षण्मासेन च गमनं एकां रज्जु जिनो वदन्ति ।।] અર્થાત નિમેષ માત્રમાં–આંખના પલકારામાં લાખ જન જના દેવ છ મહિનામાં જેટલું જાય, તેને જિનવરે એક “રજુ” કહે છે. આ સંબંધમાં રત્નસંચય (ગા. ૧૯-૨૦ )માં કહ્યું છે તેમ એક ૧૦૦૦ ભારના માપવાળા ખૂબ તપેલા લોખંડના ગેળાને પરાક્રમી દેવ જોરથી નીચે ફેંકે તે તે ગેળો ઘસાતો ઘસાત ચિંડા ગતિએ આવતા આવતે છ મહિના, છ દિવસ, છ પહોર અને છ ઘડીમાં જેટલું અંતર કાપે, તે અંતર “રજનું કહેવાય છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વૈરાગ્યરસમંજરી [ પ્રથમ કરીને જેમ કોઈ પુલિન્દ (ભિલ્લને રાજા) અન્ય સ્વજનને પૃથ્વી પતિના ભોગના અનુભવને નિર્દેશ કરવા શક્તિમાન નથી તેમ એ લેકાતીત હાઈ જિનેશ્વર પણ એને ઉપમા દ્વારા વર્ણવવા સમર્થ નથી. प्रथमं श्रेयसोऽर्थ भो, रुणद्धि योगमात्मनः । अनिरोधादयं हा हा, साधयत्यशुभं न किम् ? ॥९॥ ગને નિરોધ– લે –“હે (ચેતન !) કલ્યાણને માટે તું સૌથી પ્રથમ પોતાના વ્યાપારને રિક, કેમકે ખરેખર નહિ રોકેલ વ્યાપાર અરે રે શું શું અશુભ (કાર્ય ) સાધતે નથી – યેગને અર્થ સ્પછી–તત્ત્વાર્થાધિગમસૂત્રના છઠ્ઠા અધ્યાયના પહેલા અને બીજા સૂત્રમાં યોગ એટલે શું તે સૂચવતાં વાચકવર્ય ઉમાસ્વાતિ કથે છે કે – શાવવામનઃ જર્મ ચો સ ગ્રાહ્યઃ | અર્થાત્ શારીરિક, વાચિક અને માનસિક કિયા યાને શરીર, વચન અને મન સંબંધી વ્યાપાર (પ્રવર્તન) તે “ગ” છે. આ વેગ “આસવ' યાને કર્મ આવવાનું કારણ છે. આ યોગ જે શુભ હોય તો તે પુણ્યનો આસવ છે અને જે તે અશુભ હોય તે તે પાપને આસ્રવ છે. હિંસા, ચેરી ઈત્યાદિ કાયિક અશુભ યોગ છે. નિંદા કરવી, જૂઠું બોલવું ઇત્યાદિ વાચિક અશુભ યોગ છે; અને કેઈને મરિવા, લૂટવાને ઈત્યાદિ વિચાર એ માનસિક અશુભ ચોગ છે. આથી વિપરીત સ્વરૂપવાળો શુભ ચોગ જાણો. સંબોધ્યા વિનાનું સંબોધન--- - આ પદ્યમાં સંબધનવાચક “સ” શબ્દ છે, પરંતુ સંબોધ્યા નથી, તે તે અધ્યાહાર્ય છે; એથી શું આ પ્રયોગ સમુચિત છે એવો પ્રશ્ન ઉઠે છે. એના ઉત્તર તરીકે આવા પ્રગવા ઉપદેશશતકનું નિમ્ન-લિખિત છઠું પદ્ય રજુ કરવામાં આવે છે – " 'कचवरसमः संसारोऽयं जनुर्मरणादिका ____ sशुचिचितमृतिश्चाहिव्यालाश्वकुत्सितदेहभृत् । ૧ આનો અર્થ એ છે કે આ સંસાર કચરા જેવો છે. જન્મ-મરણ ઈત્યાદિ અશુચિથી એ વ્યાપ્ત છે. વળી મરેલા કૂતરા, સાપ, વાદ્ય, હાથીઓ કે ચિત્તાઓ તથા ઘોડાઓના Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક 1 સાનુવાદ किमुत रमते तस्मिन् हंसः सुमानसमन्दिरो મવસૃષિા મુજબન્યા ઉતરતા તત્ર મો –હરિણી (૪, ૬, ૭) આવા પ્રયોગને સમર્થન કરનારું નીચે મુજબનું એક પદ્ય મુનિરાજ શ્રી જ્યોતિર્વિજયે રચેલા તસ્વામૃતમાં પણ મળી આવે છે. u gવ સા ત્રાતા, નવાનાં ટીર તસ્મત હત મો વસ્ત્ર, તત્રનત્તમુરવારે આ ૭ર / – અનુ આને અર્થ એ છે કે જેને દુઃખના સંકટમાંથી સદા બચાવનાર ધર્મ જ છે, વાસ્તે હે (ભવ્યો ) અનન્ત સુખને આપનાર તે (ધર્મને વિષે તમે પ્રયત્ન કરે. કપૂરમંજરીનું નિમ્ન-લિખિત પદ્ય પણ આવું ઉદાહરણ પૂરું પાડે છે – " श्रीरामवद् भो नय एव सेव्यः प्रजानुरागव्रतवित्तमूलम् । को दक्षिणावर्तमुपेत्य शङ्ख મુધા શામવિત્રવં વા? II૭%ા–ઉપજાતિ આને ભાવાર્થ એ છે કે હે (લેક!) પ્રજાના રંજનરૂપ વ્રત અને દ્રવ્યના મૂળરૂપ નય (નીતિ) શ્રીરામની જેમ તમારે સેવવા ચોગ્ય છે. દક્ષિણાવર્ત શંખ કે શ્યામલ ચિત્રક (ચિત્રવલ્લી) પ્રાપ્ત કર્યા બાદ તેને કણ ફેગટ ત્યજી દે? मनोमत्तकरी लोके, कुमतिकरिणीयुतः । कषायकलभैर्युक्तः, किं किं नोन्मूलयेन्ननु ?॥१०॥ મનની ઉખલતા લે-“દુર્બુદ્ધિરૂપી હાથિણી તેમજ કષાયરૂપ તેનાં બચ્ચાંઓથી યુક્ત એ મનરૂપ મદોન્મત્ત હાથી (આ) લેકમાં શું શું ઉખેડતો નથી ?” ૧૦ સ્પષ્ટી–પૂર્વોક્ત પદ્યમાં યોગને નિરાધ કરવાનું સૂચવી ગ્રન્થકારે આ પદ્યમાં પ્રથમ માનસિક યોગના ઉપર અંકુશ મેળવવા કથન કર્યું છે. કારણ કે એ તે સો કઈ જાણે છે તેમ જેણે મનને જીત્યું તેણે સર્વ જીત્યું. જ્યાં મન ઉપર આત્મ-સત્તા ઝામી ગઈ કે કાયિક અને વાચિક પ્રવૃત્તિઓ પણ અંકુશમાં આવી ખરાબ શરીરોથી એ ભરેલો છે. એ ભવરૂપ કીડાઓના સમૂહમાં શુભ માનસરૂપ મન્દિરવાળો એ (હંસરૂપ) આત્મા મેતીની ભ્રાન્તિથી કેમ રમે છે? હે જીવ!) તેમાં તારે પ્રેમ કેવો છે !!! ૧ શ્રીહંસવિયજી જૈન કી લાયબ્રેરી ગ્રંથમાલાને ચતુર્થ પુષ્પ તરીકે આ ગ્રંથ ઇ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયે હતો. Page #67 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ જ જવાની, કેમકે કેવાં વચન ઉચ્ચારવાં કે કેવી કાયિક ચેષ્ટા કરવી એ મનની આજ્ઞાને અધીન છે. મન એ જ સંસાર-ચકનું કારણ છે. એને મોકળું મૂકવાથી ચેખા જેવડે તંદુલ મજ્ય સાતમી નરકે જાય છે. અરે એને નિગ્રહ કરવામાં કચ્ચાસ રહી જાય તે મોટા મહર્ષિએને માટે પણ સાતમીનરકે સિધાવવાની પરિસ્થિતિ ઊભી થાય છે અને એના ઉપર જે વિજય મેળવાય તે ક્ષણ વારમાં સ્વર્ગ તે શું પણ સિદ્ધ-સુન્દરીના મહેલે પહોચાય છે. આ પ્રમાણે મનની મહત્તા જોઈને તે સહસાવધાની શ્રી મુનિસુન્દરસૂરિ અધ્યાત્મકલ્પકમના નવમા અધિકારના નિમ્નલિખિત પાંચમા પદ્ય દ્વારા કર્થ છે કે— " वश मनो यस्य समाहितं स्यात् किं तस्य कार्य नियमैर्यमैश्च ?। हतं मनो यस्य च दुर्विकल्पैः # ત જ નિશ? ”—ઉપજાતિ અર્થાત જેનું ચિત્ત સમાધિયુક્ત હોઈ પિતાને વશ વર્તે, તેને નિયમો અને યમથી શું? તેમજ કુવિકલ્પથી જેનું મન હણાયેલું છે, તેને નિયમ અને યમે શા કામના ? - મનને વશ થવાથી શે ગેરલાભ છે તેમજ એને વશ કરવાથી શું ફાયદે છે તેનું આબેહુબ ચિત્ર મારા જેવે મન્દીમતિ શું આલેખે? વાસ્તે પાઠક મહાશયના વિમળ કર-કમલમાં ધનાશ્રી રાગમાં ગવાતું નિમ્નલિખિત પદ અર્પણ કરવા લલચાઉં તો કેમ ? જબ લગ આવે નહિ મન ઠામ—ટેક જબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, જે ગગને ચિત્રામ. જબ લગ. ૧ કરની બિન તું કરે રે મેટાઈ, બ્રહ્મવ્રતી સુઝ નામ; આખરે ફલ ન લહે ર્યો જગ, વ્યાપારી બિનુ દામ. જબ લગ. ૨ મુંડ મુંડાવત સબ હી ગડરિયા, હરિણ રેઝ બન ધામ; જટાધાર વટ ભસ્મ લગાવત, રાસલ સહત હે ધામ. જબ લગ. ૩ એતે પર નહીં વેગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પટ છલકે ચિતવત, કહા જપત મુખ રામ. જબ લગ. ૪ ૧. આની માહિતી માટે જુઓ વષભપચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૩–૧૪૧). ૨. આ સંબંધમાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાંત વિચારવું. આની ધૂળ રૂપરેખા અહિતદર્શનદીપિકા(પૃ. ૮૮-૮૯)માંથી મળી શકશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ વચન કાય ગેપે દઢ ન કરે, ચિત્ત તુરંગ લગામ; તમે ન લહે શિવ સાધન, જર્યું કણ અને ગામ. જબ લગ. ૫ પઢે જ્ઞાન ધરે જમ કિરિયા, ન ફિરાવો મન ઠામ; આનંદઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જબ લગ. ૬” આ સમગ્ર કથનના ઉપસંહાર તરીકે મૈત્રાયણ્યપનિષદ્ધ ચેથા પ્રપાઠકનું નિમ્ન–લિખિત પદ્ય રજુ કરવું અનાવશ્યક નહિ ગણાય “મન gવ મનુષ્યા, કારણં વન્ય-મક્ષ .. વન્યાય વિપરાદિ, મોલે નિર્વિઘઈ મતમ્ II”અનુવ કષાય-વિચાર– શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગ (પૃ. ૩૨-૩૭)માં “કષાયમીમાંસા'ના શીર્ષક દ્વારા અને ત્રષભ પંચાશિકાના સ્પષ્ટીકરણ (પૃ. ૯૦ )માં “કષાયની વ્યુત્પત્તિ” એ મથાળા હેઠળ કષાયે સંબંધી મેં વિચાર કરેલો હોવાથી એ સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરું તે તે અસ્થાને નહિ ગણાય. કષ” અને “આય” એ બે શબ્દો મળીને “કષાય બને છે. આને અર્થ સમજાવતાં વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્ વૃત્તિ (પત્રાંક ૧૯)માં કથે છે કે ___ "कष्यतेऽस्मिन् प्राणी पुनः पुनरावृत्तिभावमनुभवति कपोपलकष्यमानकनकवदिति कपः-संसारस्तस्मिन् आ-समन्तादयन्ते-गच्छन्त्येभिरसुमन्त इति कषायाः, यद्वा कषाया इव कषायाः, यथाहि तुवरिकादिकषायकलुषितवाससि मजिष्ठादिरागः श्लिष्यति चिरं चावतिष्ठते, तथैतत्कलुषित आत्मनि कर्म सम्बध्यते चिरतरस्थितिकं च जायते, तदायत्तत्वात् तस्थितेः" અર્થાત્ જેમ સેનાને કસોટી ઉપર કસવામાં આવે છે તેમ જેમાં પ્રાણી ફરી ફરીને ગમનાગમન અનુભવે છે તે “કષ” એટલે સંસાર છે. એમાં સર્વ બાજુથી પ્રાણીઓ આ વડે જાય છે, એથી તે “કષાય’ કહેવાય છે. અથવા કષાયના જેવા હોય તે “કષાય છે. જેમ તુવેર વગેરે કષાયથી કલુષિત વસ્ત્રમાં મજીઠાદિના રંગ બેસે છે અને લાંબા વખત સુધી રહે છે તેમ આ કષાયથી કલુષિત થયેલા આત્મામાં કર્મને આલેષ થાય છે અને તે કર્મ ચિરકાળ પર્યત ૧ અન્ય શબ્દોમાં કહીએ તે “જળાતે-પરચત્તે જન: eg મિન્ની कष:- संसारः, तमयन्ते-प्राप्नुवन्ति जन्तवोऽनेनेति कषायः" Page #69 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ રહે છે. આ કષાયના એક એકથી ઉતરતા બળવાળા અને એથી કરીને ઓછા અહિતકારી એવા (૧) અનન્તાનુબન્ધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન એમ ચાર પ્રકારો છે. તેમાં અનન્તાનુબન્ધી કષાય સમ્યગદર્શનને ઘાતક છે. એના ઉદય દરમ્યાન સમ્યગ્દર્શન સંભવતું નથી અને પહેલાં ઉત્પન્ન થયું હોય તે તેને નાશ થાય છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય દરમ્યાન વ્રત (વિરતિ)ને માટે અવકાશ નથી. પ્રત્યાખ્યાન કષાયની હૈયાતીમાં દેશવિરતિ યાને શ્રાવકપણું મળી શકે છે, પરંતુ સાધુ-ધર્મ (સંયમ–દીક્ષા) માટે સ્થાન નથી. સંજવલન કષાયના અસ્તિત્વમાં યથાખ્યાત–ચારિત્રને પ્રાદુર્ભાવ થતો નથી. આ પ્રત્યેક કષાયના (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ એમ ચાર ચાર પ્રકારે છે. એનાથી શી ખરાબી થાય છે તે વિષે વિશેષ કહેવાની કશી જરૂર નથી એટલે એ પ્રત્યેકના પરાક્રમના પ્રદર્શનરૂપ એકેક પદ્ય વિચારીશું. કેધના સંબંધમાં શ્રીસમપ્રભસૂરિ સૂક્તિમુક્તાવલીમાં નિમ્નલિખિત પઘ દ્વારા એવા ઉદ્ગાર કાઢે છે કે" सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादय__त्युद्वेगं जनयत्यवद्यवचनं मूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदर्थ જો શુર્તિ સાતમુરત : : સંતાન કા–શાર્દૂલ૦ અર્થાત્ જે કેપ સત્તાપને વિસ્તારે છે, વિનયને ભેદે છે, મિત્રતાનો વિનાશ કરે છે, ઉચાટ ઉત્પન્ન કરે છે, અસત્ય વચનને જન્મ આપે છે, કંકાસ કરે છે, આબરૂને હણે છે, દુબુદ્ધિ આપે છે, પુણ્યના ઉદયનો નાશ કરે છે અને કુગતિ આપે છે, તે દૂષિત કે સજજનેને ત્યજવા ગ્ય છે. માન પરત્વે આ સૂરિવર્ચનું કહેવું એ છે કે" औचित्याचरणं विलुम्पति पयोवाह नभस्वानिव प्रध्वंसं विनयं नययहिरिव प्राणस्पृशां जीवितम् । कीति कैरविणीं मतङ्गज इव प्रोन्मूलयत्यञ्जसा માના નીર રૂપારનાર નિત ત્રિવ –ળા | ધરે ! –શાર્દૂલ૦ અર્થાત્ જેમ પવન મેઘને વિખેરી નાંખે છે. તેમ માન ઉચિત આચરણને ૧ જન શાસ્ત્રમાં પાડવામાં આવતા કર્મોના જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારોમાંના એકનું નામ મોહનીય છે. એના દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એવા બે પ્રકારે છે. તેમાં ચારિત્રમેહનીયના કપાય અને નેકપાય એવા જે વિભાગે છે તે પૈકી આ એક છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] માનુવાદ ૫ 66 વિનાશ કરે છે. જેમ સર્વે જીવનનો નાશ કરે છે, તેમ માન પ્રાણીઓના વિનયના સંહાર કરે છે. જેમ હાથી ચન્દ્ર-કમલેાની લતાને જડમૂળથી ઉખેડી નાંખે છે, તેમ માન કીર્તિના સત્વર ઉચ્છેદ કરે છે. જેમ નીચ ( માનવ ) ઉપકારના સમૂહનો નાશ કરે છે, તેમ માન મનુષ્યાના ત્રિવર્ગને હણે છે. માયા પરત્વે તેમના એ મુદ્રાલેખ છે કે~~ कुशलजननवन्ध्यां सत्य सूर्यास्तसन्ध्यां कुगतियुवतिमालां मोहमातङ्गशालाम् । शमकमल हिमानीं दुर्यशोराजधानीं વ્યસનતમરાયાં કૂતો મુખ્ય માયાક્ અર્થાત્ સુખને ઉત્પન્ન કરવામાં વાંઝણીરૂપ, સત્યરૂપ સન્ધ્યા સમાન, દુર્ગતિરૂપ દિયેતાની ( વર )માલા શાળા ( મન્ધનસ્થાન ) તુલ્ય, શાંતિરૂપ સૂર્ય-કમલના સંહાર કરવામાં બરફના સમૂહરૂપ, અપકીતિની રાજધાની અને સેંકડો વ્યસનોની મદદવાળી માયાને (હે ભવ્ય ! ) તું દૂરથી ત્યજી દે. બ્ ॥” –માલિની (૮,૭) સૂર્યના અસ્ત કરાવવામાં જેવી, મેહરૂપ કુંજરની લાભને તેા એમના તરફથી એવું પ્રમાણપત્ર ( certifie&te ) મળ્યું છે કેमूलं मोहविषद्रमस्य सुकृताम्भोराशि कुम्भोद्भवः 64 क्रोधानेररणिः प्रतापतरणिप्रच्छादने तोयदः । क्रीडा कलेर्विवेकशशिनः स्वर्भानुरापन्नही સિન્ધુઃ હ્રીતિહતા જાવમાં હોમ, પાયાનું ૬૮]] ’ઝ -શાર્દૂલ॰ અર્થાત્ અજ્ઞાનરૂપ વિષ-વૃક્ષના મૂળરૂપ, પુણ્યરૂપ સાગરને (શાષવામાં) અગસ્ત્ય સમાન, ક્રોધરૂપ અગ્નિને (ઉત્પન્ન કરનાર) અરણ(ના કાષ્ઠ)રૂપ, પ્રતાપરૂપ સૂર્યને ઢાંકી દેવામાં વાદળા જેવા, કલહના ક્રીડા-સ્થાનરૂપ, વિવેકરૂપ ચન્દ્રને (ગળી જવામાં) રાહુ જેવા, કષ્ટરૂપ નદીઓના સંગમ માટે ) સમુદ્ર તુલ્ય અને કીર્તિરૂપ વેલના સમુદાયને ( ઉખેડી નાંખવામાં) કુંજર જેવા લાભના પરાભવ કરે. આ ઉપરથી ોઇ શકાય છે કે કષાયાને પાષવા એ સંસારને પુષ્ટ કરવા ખરાખર છે, જ્યારે એને શાષવા તે સંસાર–સાગરના શેષણરૂપ છે. આ ભાવ ભક્ત-પરિજ્ઞા નામના પયન્નાની નિમ્ન-લિખિત ગાથામાં ઝળકી ઊઠે છે: “ ૧૬ પ્રતિમણ વવ, મૈં ૨ મુદ્દે પુત્તમ તિોવ / તે બાળ સાયાળ, યુલિયહેલઞ સવ્વ ॥ ? । "--આર્યા ૧ છાયા यदतितीक्ष्णं दुःखं यच्च सुखमुत्तमं त्रिलोक्याम् । तज्जानीहि कषायाणां वृद्धि -क्षयहेतुकं सर्वम् ॥ ४ Page #71 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [પ્રથમ અર્થાત્ ત્રૈલોક્યમાં જે અત્યંત દુઃખ તેમજ ઉત્તમ સુખ છે તે સર્વ કષાયની વૃદ્ધિ અને ક્ષયને અનુક્રમે આભારી છે, એમ જાણ. આ ઉપરથી કષાયની કલુષતાનું મનન કરી એનાથી દૂર રહેવા મથતા આત્માના ઉદ્ગારે, એવા સંભવે કે"बन्धो ! क्रोध ! विधेहि किञ्चिदपरं स्वस्याधिवासास्पदं भ्रातर्मान ! भवानपि प्रचलतु त्वं देवि ! माये ! व्रज । हो लोभ ! सखे ! यथाऽभिलषितं गच्छ द्रुतं वश्यतां ની શાન્તાય સMતિ ત્રણવા ગુરામ ૮૭ી–શાર્દૂલ૦ ––શ્રીપદ્યાનન્દ કવિકૃત વૈરાગ્યશતક અર્થાત્ હે બાન્ધવ ધ ! તું તારું નિવાસસ્થાન (મારા સિવાય) બીજું કોઈ બનાવ. હે ભાઈ અભિમાન ! આપ પણ ચાલવા માંડે. હે માયા દેવી ! તું પણ સિધાવ. હે મિત્ર લેભ ! તું પણ તારી ઈચ્છામાં આવે ત્યાં સત્વર જા. કેમકે) હું અત્યારે ગુરુઓની શાંત રસથી શોભતી વાણને વશ થયે છું. હવે આગળ ઉપર જાણવા લાયક અનન્તાનુબન્ધી આદિ ચારે પ્રકારના કોની સ્થિતિને વિચાર કરી આ પ્રકરણ પૂર્ણ કરીશું અનન્તાનુબન્ધી ઈત્યાદિ ચાર પ્રકારના કોઇને પર્વતને વિષે, ભૂમિમાં, રેતીમાં અને જળમાં પાડેલી રેખા સાથે સરખાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઉગ્રમાં ઉગ્ર એ અનન્તાનુબંધી કોઇ મરણ પર્યત રહે છે. આવા કોઇ પૂર્વક મરણ પામનાર જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાન કોધની આઠ માસની સ્થિતિ છે. એવા ક્રોધમાં જે મરણ પામે તે તિર્ય–ગતિમાં જન્મે છે. પ્રત્યાખ્યાન કોઇની એક દિવસ, પખવાડિયા, મહિના કે ચાતુર્માસ જેટલી સ્થિતિ છે. મરણ-સમયે આ કોઈ ઉદયમાં આવ્યો હોય તે તે મનુષ્ય તરીકે જન્મે. સંજવલન કોધી મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. એના કોની સ્થિતિ અતિશય ઓછી છે. જુઓ તસ્વાથધિંગામસૂત્ર (અ. ૮, સૂ. ૧૦)નું પણ ભાષ્ય (પૃ. ૧૪૪–૧૪૫). अनिरुद्धा वचःश्रेणी, महाऽनर्थविधायिनी। निरपेक्षा भवत्येव, तत् तस्याः संयमं कुरु ॥ ११ ॥ વાણુને સંયમ– પ્લેટ—“ નહિ રેકવામાં આવેલી એવી અપેક્ષા વિનાની વચનની શ્રેણિ મોટા અનર્થને કરનારી થાય છે જ, વારતે તેના ઉપર (હે જીવ!) તું કાબુ રાખ.”—૧૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ વાણીની સાપેક્ષતા સ્પષ્ટી–જૈન દર્શનમાં વારંવાર સૂચવવામાં આવે છે કે વચન સાપેક્ષ હાય અર્થાત્ સ્યાદ્વાદથી લક્ષિત હેયઅનેકાન્તાત્મક હોય તે જ તે ઉપાદેય છે-સત્ય છે-લાભકારી છે, પરંતુ જે તે નિરપેક્ષ હોય, તે તે અસત્ય હેઈ અનર્થકારી છે. अश्रेयःपथिकः कायः, तप्तायोगोलको मतः । तस्माच्छ्रेयःप्रवृत्तिभाक्, कर्तव्यस्तस्य संयमः ॥ १२ ॥ દેહનું દમન –“અવિરતિના માર્ગે જનારે દેહ પેલા લેખંડના ગોળા જે મનાય છે (અર્થાત જેમ તપેલે લેખંડને ગોળ જેના અડકવામાં આવે તે દાઝે, તેમ આ દેહ પણ પ્રાણીઓને ઉપદ્રવકારી છે), તેથી કરીને તેને કલ્યાણના કાર્ય કરનાર એવો સંયમ કરવો–અર્થાત્ આવા દેહને વશ કરે.”—૧ર અશ્રેયા એટલે શું?– સ્પષ્ટીટ–અશ્રેયઃ ને અર્થ અવિરતિ કરે તે કેવી રીતે યુક્તિસંગત છે એ પ્રશ્નના ઉત્તર તરીકે નિવેદન કરવાનું કે દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના ઉપદેશ-અધિકારની નિમ્નલિખિત “સોચા બાજરૂ પાછા, રોઝ ગારૂ પાવ | उभयं पि जाणए सोचा, जं छेयं तं समायरे ॥११॥" –ગાથાની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિ રાજ્યને અર્થ કરતાં કહે છે કે – "कल्यो-मोक्षस्तमणति-प्रापयतीति कल्याणं-दयाख्यं संयमस्वरूपं " અર્થાત્ જેમ અત્ર કલ્યાણથી સંયમ સમજવાનું છે, તેમ પ્રસ્તુતમાં “શ્રેયઃ ”થી “સંયમ યાને “વિરતિ અર્થ કરે તે વ્યાજબી છે. તપાવેલા લોખંડના ગેળાની ઉપમા આ પદ્યમાં અવિરત જીવને લેખંડના ગોળાની ઉપમા આપવામાં આવી છે તે શાસ્ત્રોક્ત છે, કેમકે શ્રીરત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રની પન્ન વૃત્તિ ( પત્રાંક ૧૦૮–૧૦૯)માં નીચે મુજબનું સાક્ષીભૂત પદ્ય નજરે પડે છે – ૧ છાયા----- श्रुत्वा जानाति कल्याणं श्रुत्वा जानाति पापकम् । उभयमपि जानाति श्रुत्वा यत् छेकं तत् समाचरेत् ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ फारप्फुलिंगभासुर-अयगोलयसन्निहो इमो निच्चं । વિરપાવ નીવો, રૂ સતા સમય ઉના –આર્યા અર્થાત મોટા તણખાના જેવા પ્રકાશિત લેખંડના ગેળા સમાન આ અવિરત અને (એથી કરીને પાપી જીવ સર્વદા સર્વ બાજુથી સમસ્ત જેને બાળે છે. સંધિની આવશ્યકતા ક્યારે સંધિ કરવી જોઈએ એ સંબંધમાં કહ્યું છે કે“સંદિરે નિત્યા, નિત્યાઘાતૃપક્ષના નિચા સમારે વાવ તુ, સા વિલાપેક્ષત્તે ”—અનુ. અર્થાત એક પદને વિષે, ધાતુ અને ઉપસર્ગો પરત્વે તેમજ સમાસમાં સંધિ અવશ્ય કરવી જોઈએ, પરંતુ વાક્યમાં તે કરવી કે નહિ તે વિવક્ષાને અધિન છે. शास्त्राभ्याससहायेन, जीवेन क्रियते सुखम् । તનિરવતતો !, રસ્ત્રાણા રત મા શરૂ यतस्तत्रास्ति सयुक्तिः, मनोबोधप्रदायिका। प्रथमं दश्यते साऽत्र, पश्चादन्ये गुणा अपि ॥१४॥-युग्मम् રોગના નિધનું સાધન –“આ (ગ)નો નિષેધ (સંયમ) શાસ્ત્રના અભ્યાસની મદદથી જીવ સહેલાઇથી કરી શકે છે, વારતે હે જીવ ! તું શાસ્ત્રના અભ્યાસમાં લીન થા. કેમકે તેમાં ચિત્તને સમજાવી શકે એવી જે સુન્દર યુક્તિ છે તે અહીં પ્રથમ બતાવાય છે અને પછીથી બીજા ગુણો (અર્થાત્ બીજા વિષયે સંબંધી સચોટ યુક્તિઓ) પણ દર્શાવાશે.”—૧૩–૧૪ जन्म-मृत्यु-जराजात-वेदसा दग्धधामनि । ज्ञानोदधिमिहाश्रित्य, 'मुदं याहि वरं मनः! ॥१५॥ જ્ઞાનનું શરણ શ્લો-“જન્મ, મરણ અને ઘડપણરૂપ અગ્નિથી બળેલા આ (સંસારરૂપ) સ્થળમાં જ્ઞાનરૂપ સાગર (જેવા શાસ્ત્ર)ને આશ્રય લઈ ચિત્ત ! તું ઉત્તમ આનંદ પામ. ”—૧૫ ૧ છાયા स्फारस्फुलिङ्गभासुरायोगोलकसन्निभोऽयं नित्यम् । अविरतपापी जीवो दहति समन्तात् समस्तान् जीवान् । ૨ “મુર શબ્દ અકારાન્ત પણ છે. આ સંબંધમાં જુઓ સરસ્વતી-ભક્તામરનું સ્પષ્ટીકરણ (પૃ. 1 ). Page #74 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સોનુવાદ વ્યતિકમ-વિચાર– સ્પષ્ટી–આ પદ્યમાં “મૃત્યુ” પૂર્વે ‘જરાને નિર્દેશ ન કરતાં ત્યાર પછી તેમ કરવામાં આવ્યું છે એથી વ્યતિક્રમ હેવાની શંકા ઉદ્દભવે છે, પરંતુ આમ કરવામાં ગ્રન્થકારને આશય મરણ પછી પણ જન્મ, જરા ઈત્યાદિ છે એ સૂચવવાને હેય એમ જણાય છે એટલે કે જેમ ખ્રિસ્તિઓ, મુસલમાન વગેરે આ દેહને અંત થતાં ફરીથી આ સંસારમાં જન્મને સદ્દભાવ સ્વીકારતા નથી, તેવી માન્યતાથી જેને જુદા પડે છે. વિશેષમાં આ શ્લોકમાં જેમ વ્યતિકમ છે તેમ તસ્વામૃતના નિમ્નલિખિત કલેકમાં પણ છે – ૧નર-મરણ-1ળ, સાવવ-જ્ઞાનર્મપરા રામગં કુહર્ત ચતુ, વૈ વૈદ્યોડમથી તે . ૪૪ -અનુવ किं चित्त ! चिन्तितैव्यै-रस्थिरैरसुखावहैः ?। तेभ्यस्तृष्णाशमस्ते न, तत् सन्तोषरसं पिब ॥ १६ ॥ સપનું સેવન– --“હે મન ! ચિંતિત કિન્તુ અનિત્ય અને દુઃખદાયી એવા પદાર્થોથી શું ? આનાથી તારી તૃષ્ણા શાંત નહિ થાય, માટે તું સંતેષરસનું પાન કર.”—૧૬ તૃણાની શાંતિ– સ્પષ્ટી–-જે નદીઓનાં જળથી સાગર અને સમુદ્રના જળથી વડવાનલ તૃપ્ત થાય, અનેક જીના પ્રાણ લીધા પછી પણ યમરાજને સંતોષ મળે અથવા અનેક કાષ્ઠો મળવાથી અગ્નિ શાંત થાય, તે તૃષ્ણાની તૃપ્તિ સંભવે. ‘તૃષ્ણા” કહે કે “આશા” કહો તે એક જ છે; એ તે જીવને ચામજૂની જેમ વળગી રહે છે. શ્રી શંકરાચાર્યે ચર્પટપંજરિકામાં કહ્યું પણ છે કે" अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम् । વૃદ્ધો પતિ મૃત્વા , તપ ન મુત્રત્યાશા fine I ૬ _પાદકુલક અર્થાત્ અંગ ગળી ગયું, માથામાં પલિયા આવ્યા અને મુખ દાંત વગરનું થઈ ગયું. (એવી અવસ્થા પામેલે) વૃદ્ધ દંડો હાથમાં લઈને જાય છે. તો પણ હજી આશા તેના પિડને પીછો છોડતી નથી. આશા પરત્વે મહર્ષિ શ્રીભતૃહરિકૃત વૈરાગ્યશતકનું સાવયવ રૂપકાલંકારથી અલંકૃત નિમ્નલિખિત પદ્ય મનનીય છે“મારા નામ ની મનોરથનાં તળાતા रागग्राहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी । ૧ આનો અર્થ એ છે કે ઘડપણ, મરણ અને રેગેની જે સમ્યકત્વ અને જ્ઞાનરૂપ ઔષધ વડે શાંતિ કરે છે, તે ખરેખર વૈદ્ય કહેવાય છે. * * * * Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩. વૈરાગ્યરસમંજરી [પ્રથમ मोहावर्तसुदुस्तराऽतिगहना प्रोत्तुङ्गचिन्तातटी તવા પામતા વિશુદ્ધ મન નત્તિ યોfશ્વર: -શાર્દૂલ૦ અર્થાત્ (સારાં સારાં ભેજન, મૂધુર પાન, સુન્દર વસ્ત્ર, અમૂલ્ય અલંકાર, સળ વર્ષની સુન્દરીને સમાગમ ઇત્યાદિ સંબંધી) મરથ રૂપ જળવાળી, તૃષ્ણાઓ રૂપ મેજથી વ્યાસ, રાગ (શ્રેષ, મેહ ઇત્યાદિ રૂપ મગરોથી યુક્ત, વિતર્કરૂપ (કારડવ ઈત્યાદિ) પક્ષીઓથી યુક્ત, ધીરજરૂપ ઝાડને નાશ કરનારી, મેહ (એટલે અજ્ઞાન તેની વૃત્તિરૂપ દંભ, દર્પ ઇત્યાદિ)રૂપ વમળને લીધે અત્યંત કઠે તરી શકાય તેવી, અતિશય ઊંડી તથા મેટી ચિન્તારૂપ કાંઠાવાળી એવી (જે પ્રવાહરૂપે અવિચ્છિન્ન) આશા ખરેખર નદી છે. તેને (જ્ઞાનરૂપ નિકા વડે) પાર પામેલા અને (એથી કરીને તે) નિર્મળ મનવાળા ગિરાજે (અદ્વિતીય) આનંદ અનુભવે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છિએ કે જેઓ ઝેરની માંજર જેવી અને જુની મદિરા જેવી આશાને અધીન થયા નથી, કિન્તુ તેને વશ કરી લીધી છે. તેઓ સુખી છે. બાકી જે તૃષ્ણાના તરંગોમાં ઊંચા નીચા થાય છે તેઓ દુઃખી છે, દરિદ્રી છે. ઉપર્યુક્ત વૈરાગ્યશતકમાં કહ્યું પણ છે કે " वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः ___सम इह परितोषो निर्विशेषो विशेषः । स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला મનસિ જ પરતુvટે થવાનું છે ? રામાલિની અર્થાત (હે રાજન !) અમે અહીં ઝાડની છાલનાં વથી સંતુષ્ટ છીએ, જ્યારે તું રેશમી ચીનાઈ વથી તૃપ્ત છે. (આથી કરીને આપણે બેના) સંતોષમાં કશે અંતર નથી. જેની ધન મેળવવાની વાંછા વિશાળ હોય તે ભલે દરિદ્ર હ. બાકી મને સંતુષ્ટ થતાં કોણ ધનાઢય છે કે કોણ દરિદ્ર છે? चित्त ! भवस्वरूपं त्वं, चिन्तयस्व निरन्तरम् । इन्द्रजालसमं सर्व, यदा सौख्यं समीहसे ॥ १७॥ સંસારને ઈન્દ્રજાળની ઉપમા– શ્લે – હે મન ! જ્યારે તું સુખની ઈચ્છા રાખે છે, તે પછી (આ) સંસારના સમગ્ર સ્વરૂપને તું સદી ઇન્દ્રજાળના જેવું માન.”—૧૭ ૧ સરખા ગ્રીન (Green)ની નિમ્નલિખિત ઉક્તિ – "A mind content both crown and kingdom is " તથા “My mind to me a kingdom is; Such perfect joy therein I find, As far exceeds all earthly bliss That world affords or grows by kind; Though much I want what most men have, Yet doth my mind forbid me crave.'' Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] ઉપમાના હેતુ— સ્પષ્ટી--અત્ર જે સંસારને એન્દ્રજાલિક સૂચવ્યેા છે, તે તેની અનિયતાને ઉદ્દેશીને છે. જૈન મહર્ષિએ વેદાન્તીએની જેમ જગ માયારૂપ કે બહેની માફક શૂન્યસ્વરૂપી માનતા નથી. બાકીતેની ચંચલતા અને નિઃસારતા દર્શાવવાને તેઓ એને ગન્ધર્વ નગરી, સ્વપ્ન, મૃગતૃષ્ણા ( ઝાંઝવા) ઇત્યાદિની ઉપમા આપે છે. સાનુવાદ મિત્ર-દિવાં થતા તુલ્યા, પ્રવૃત્તિસ્તત્ર માનસ ! । અનેરું મુર્ત્ત સહિ, રુક્ષ્યને ત્ત્વ ન સંચયઃ ॥ ૮ ॥ રસમતાના પ્રભાવ શ્લા—હૈ ચિત્ત ! જ્યારે તારૂ વર્તન દોસ્તદારી અને દુશ્મનાને ઉદ્દેશીને સમાન થશે ( અર્થાત્ તું સમતાને ભજશે ) ત્યારે તને અનહદ સુખ મળશે તેમાં જરા પણ સંશય નથી.”-૧૮ * ટેવનારજ્યોતુલ્ય, તુત્વે મુદ્દે મળા તળે । જોઇ-જાગ્રનયોશ્ચિત્ત !, તવા તે પરમં સુલમ્ ॥શ્વ્ ॥ શ્લા—(સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા) દેવાના સુખમાં અને (નરકમાં ઉત્પન્ન થયેલા) નારીકાના દુઃખમાં તેમજ રત્નમાં અને ધાસનાં તથા માટીના ઢેફામાં અને સેનામાં તું સમાન ભાવથી ) રહેશે, ત્યારે હે ચિત્ત ! તને ઉત્કૃષ્ટ સુખ મળશે. . ---૧૯ ૩૧ ૧ જુએ દ્વિતીય ગુચ્છકનું ૨૮ મું પદ્ય. ૨ સમતા જેમ પોતાને લાભકારી છે તેમ તે પરને પણ કલ્યાણકારી છે અર્થાત્ સમતાશાળીના સમાગમમાં આવતાં જાતિવૈરવાળાં ક્રૂર પ્રાણીએ પણ શાંત થઇ જાય છે. શ્રીજીભચન્દ્રસુરિકૃત જ્ઞાનાર્ણવ (૫૦ ૨૪, શ્લા ૨૬)માં કહ્યું પણ છે કે- " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोत मार्जारी सबाल प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति ખ્રિસ્ત્રા સામ્યું હતું પ્રામિતજીવં યોનિન ક્ષોળોન્નમ્ ॥’---અગ્ધરા આ પદ્ય સાક્ષીરૂપે સમ્યકત્વ-કૌમુદીના પાંચમા પત્રમાં નજરે પડે છે. ૩ આ ભાવને સ્ફુટ કરનારૂં નિમ્નલિખિત પદ્ય વિચારશઃ——— tr 'अहौ वा हारे वा कुसुमशयने वा हर्षादि वा मणौ वा लोष्ठे वा बलवति रिपौ वा सुहृदि वा । तृणे वा खैणे वा मम समदृशी यान्तु दिवसाः ચિત પુજ્જાળ્યે શિવ ! શિવ ! શિવેતિ મરુપતઃ ॥”-શિખરિણી Page #77 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [પ્રથમ સમતાશાળીનું સ્થાન– સ્પષ્ટી–મહાભારતના શાંતિપર્વ (અ) ૨૩૩)માં સમભાવમાં રહેનારને સર્વ પુરુષમાં શિરોમણિ ગણ્યો છે એમ એના વંશસ્થ છંદમાં રચાયેલા નિમ્નલિખિત પદ્ય ઉપરથી જોઈ શકાય છે " यमर्थसिद्धिः परमा न हर्षयेत्, तथैव काले व्यसनं न मोहयेत् । सुखं च दुःखं च तथैव मध्यम, निषेवते यः स धुरन्धरो नरः ॥६॥" दुर्वारं मरणं चित्त !, प्रत्यासन्नं दिने दिने । चिन्तनीयं त्वया शेष-विकल्पजालकैः किमु ? ॥२०॥ મરણનું ચિન્તન-- – જેને દુર કરીને (પણ) રોકી (ન) શકાય એવા અને દિવસે દિવસે પાસે આવતા જતા મરણની (જ હે ચિત્ત !) તારે ચિન્તા કરવી જોઈએ; એ સિવાયના બીજા તર્ક-વિતર્કોની જાળ(ને વિચાર કરવા)થી શું? –ર૦ મરણનું વિસ્મરણ– સ્પષ્ટી—આ પદ્યમાં અન્ય કઈ વસ્તુની ચિન્તા કરવાનું માંડી વાળી ફક્ત મરણની જ ચિન્તા કરવાને જે ઉપદેશ આપવામાં આવ્યું છે તે યથાર્થ છે, કેમકે આ સંસારના વિલાસમાં ઓતપ્રેત બનેલો પ્રાણુ શેખસલ્ફીની માફક હવાઈ કિલ્લા ચણવામાં ને ચણવામાં પ્રતિક્ષણ તેની સમીપ આવતા મૃત્યુને ભૂલી જાય છે. કહ્યું પણ છે કે " करिष्यामि करिष्यामि, करिष्यामीति चिन्तया । પરિગ્રામિ પરિણામ, પરિણામતિ વિકૃત – અનુ. ગોપન્ના-રવા-યાનિવ મન !! यत्र प्रवर्तते तत्र, वैराग्यं वहसे न किम् ? ॥ २१ ॥ સંસારને વિષે અનાસક્તિ-- શ્લે –“હે મન ! જન્મ, ગ, ઘડપણ, શોક, મરણ ઈત્યાદિને સમૂહ જેમાં પ્રવર્તે છે, તે (સંસાર)ને વિષે તું વૈરાગ્ય કેમ ધારણ કરતો નથી – गतागतं सदा जीवं, कुर्वन्तं स्वशरीरके। શ્વાસ રે વિર !, તં વં નાનાસિ જિં નહિ? મારા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ગુચ્છક] સાનુવાદ સંસારી જીવની અનિત્યતા –“સર્વદા પિતાના દેહમાં ઉચ્છવાસ અને વિશ્વાસના બહાનાથી ગમન અને આગમન કરતા તે (અર્થાત સંસારી) જીવને શું તું જાણતો નથી ? રર एतत् कृतमिदं कुर्वे, करिष्यामीदकं ध्रुवम् । ध्यायतो व्याकुलस्येति, वासरा यान्ति निष्फलाः ॥२३॥ અશુભ વિકલ્પ-જાળ શ્લે – “આ મેં કહ્યું, આ હું કરું છું અને આ હું નક્કી કરીશ એમ ચિન્તન કરતા વ્યાકુળ (જીવ)ના દિવસો નિષ્ફળ જાય છે.”—૨૩ विवाहिता सुता नास्ति, पाठितो बालको न च । प्रव्रजेयं कथं हहो, व्यवस्थामन्तरेण हा ॥२४॥ પ્રવજ્યા-પ્રસંગે મુંઝવણ –“ ( હજી તે ) મેં પુત્રીને પરણાવી નથી, બાળકને ભણાવે નથી (તેમજ કુટુંબનું પોષણ થાય એટલું કમાયે નથી) તે હાય (આવી) વ્યવસ્થા (ર્યા વિના હું કેવી રીતે દીક્ષા લઉં ? –૪ प्रभूक्ते सुन्दरे मार्गे, विचारोऽयं प्रवर्तते। कदर्थितः कृतान्तेन, वक्तुमेवं न पार्यते ॥२५॥ ૧ સરખા શ્રીઅમિતગતિકૃત સુભાષિતરત્નસળેહનું નિમ્નલિખિત પદ્ય – " कार्य यावदिदं करोमि विधिवत् तावत् करिष्यामद स्तत् कृत्वा पुनरेतदद्य कृतवानेतत् पराकारितम् । इत्यात्मीयकुटुम्बपोषणपरः प्राणी क्रियाव्याकुलो મૃત્યોતિ વરદં વ્રતમતિ રચયિઃ રૂ૦૮ -શાલ૦ અર્થાત આ કાર્ય હું વિધિસર કરું છું. એ થઈ રહેશે એટલે આ કરીશ. તે થઈ રહેતાં વળી આજે આ કર્યું, આ અન્ય પાસે કરાવ્યું. આ પ્રમાણે પિતાના કુટુંબનું પિષણ કરવામાં તત્પર, કાર્યોથી વ્યાકુળ તથા વળી જેની બુદ્ધિ હણાઈ ગઈ છે તેમજ જેણે ધર્મક્રિયા છોડી દીધી છે એવો જીવ મરણના હાથમાં પકડાય છે, Page #79 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [પ્રથમ શુભ કાર્યમાં વિન– લે.--“આ વિચાર પ્રભુએ કથેલા સુંદર માર્ગમાં પ્રવર્તે છે, પરંતુ) કાળ વડે કુદર્શન પામતી વેળા એ પ્રમાણે બોલવાનું શક્ય નથી.”—રપ रे चित्त ! विविधां चिन्तां, मुहुर्मुहुः करिष्यसि। भवार्णवं तदा घोरं, कदापि न तरिष्यसि ॥ २६ ॥ ચિતાથી બન્ધન-- ક્ષે --“હે મન ! જો તું (અનુપયોગી એવી) વિવિધ ચિન્તા વારંવાર કરીશ, તો ઘર સંસાર-સમુદ્ર કદાપિ તરી શકીશ નહિ.”—૨૬ दीनो धनी धनी राजा, राजा देवः सुरस्तथा। सुरेशः सिद्धिपुर्वासी, भवेयमिति वाञ्छति ॥ २७ ॥ ઇચ્છાની અમર્યાદા– લે --“ગરીબ હું તવંગર થાઉં, ધનિક રાજા થાઉં, નૃપતિ દેવ થાઉં, દેવ ઈન્દ્ર થાઉં અને ઈન્દ્ર (તપ જપ કર્યા વિના વગર મહેનતે) સિદ્ધિ-પુરીને રહેવાસી થાઉં એમ જીવ ઇચ્છે છે.”—૨૭ प्रविशच्छल्यवञ्चित्त !, प्रकृत्यैव व्यथाकराः। कामक्रोधादयो नित्यं, सर्वेऽप्यान्तरिकारयः ॥ २८ ॥ કામાદિથી કષ્ટ– --“હે મન ! કામ, ક્રોધ ઇત્યાદિ સર્વે આંતરિક શત્રઓ સ્વભાવથી જ પ્રવેશ કરતા શલ્યની પેઠે સર્વદા દુઃખદાયી છે.”—૨૮ तानुपेक्ष्य महामूढ !, बाह्यशत्रुषु धावसि । यद्भावे यदभावो न, धिग् धिग मोहविचेष्टितम् ॥ २९ ॥ ૧ “ઇત્યાદિ થી લોભ, મેહ, મદ અને મત્સર સમજવા, કેમકે અનેક સ્થળે આ છના વર્ગને વિજય સુચવાય છે. જુઓ કવિરાજ શ્રીભાવકૃત કિરાતાજુંનીય (સ૦ ૧)નો નિમ્નલિખિત નવમો લેક: " कृतारिषड्वर्गजयेन मानवी-मगम्यरूपां पदवी प्रपित्सुना। વિમથ નહિમતનિદ્રા, વિતરે તે SKI–વંશસ્થ Page #80 -------------------------------------------------------------------------- ________________ સોનુવાદ ૩૫ ગુચ્છક ] મેહથી વિડંબના-- - --“તે (ષડરિ)ની ઉપેક્ષા કરીને હે મહામૂર્ખ ! જે (ષડરિ)ની હૈયાતીમાં જેને અભાવ થાય તેમ નથી એવા બાહ્ય દુસમને પ્રતિ તું દેડે છે, વારતે (તારી આવી) મેહગર્ભિત ચેષ્ટાને ધિક્કાર છે, ધિક્કાર છે.”—-ર૯ मित्रतां कुरु बाह्येष्वा-न्तरिकेषु च शत्रुताम् । साधयसि तदा कार्य-मन्यथा रिपुरात्मनः ॥३०॥ કાર્યની સિદ્ધિ– ભલે --“જે તું બાહ્ય (શત્રુઓ) સાથે દેતી કરશે અને ક્રોધાદિ) આંતરિક (દુમને) સાથે દુશ્મનાવટ રાખશે તે તું તારું કાર્ય સાધી શકશે નહિ તે તું તારી જાતને શત્રુ છે.—-૩૦ मधुराः कटुका ये स्यु-रादौ चान्ते मनस्त्वया । त्याज्याः स्वयं हि गन्तारो, विषया दुःखदायिनः ॥३१॥ વિષયેને પહેલેથી ત્યાગ-- ભલે --“હે ચિત્ત ! પ્રારંભમાં મધુર પરંતુ પરિણામે કડવા એવા તે વિષયેને તારે તજી દેવા જોઈએ, કેમકે તે પોતે જ જતા રહેનારા છે (અને એથી કરીને) દુખદાયી છે.”–૩૧ ૧ આ સંબંધમાં વિચારેતસ્વામૃતનું નિમ્નલિખિત પદ્ય – " रोषे रोष परं कृत्वा, माने मानं विधाय च । ન સ રિચા , વાત્માન ખુર્ણ સુદ / ૨૨ રૂ .”—અનુ. અર્થાત (હે ચેતન!) ક્રોધના ઉપર (જ) અત્યંત ગુસ્સે થઈને, ગર્વ સાથે (જ) અભિ માન રાખીને અને સંગની (જ) સેબતને ત્યાગ કરીને તું તારા આત્માને અધીન એવું (મેક્ષનું) સુખ (પ્રાપ્ત) કર. અત્ર સ્વાધીન સુખની વાત કરી તેનું કારણ દેખીતું છે કે, પરાધીન સુખ તે વળી સુખ કહેવાય જ કેમ ? આ ભાવ તસ્વામૃતના નિમ્નલિખિત પદ્યમાં શોભી રહ્યો છે – " आत्माधीनं तु यत् सौख्यं, तत् सौख्यं वर्णितं बुधैः । રાધા તુ ગત સૌહર્ષ, સુયમેવ જ તત્વ ગુમ રૂ૦૬ -અનુઅર્થાત્ જે સુખ આત્માને અધીન છે તેને (જ) પડિતોએ સુખ કહ્યું છે. (બાકી) જે પરાધીન સુખ છે, તે સુખ નહિ પણ દુઃખ જ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વૈરાગ્યરસમ જરી વિષયને વ્યુત્પત્તિ અથ સ્પષ્ટી—શ્રીદેવગુપ્તસૂરિષ્કૃત નવતત્ત્વપ્રકરણનું વિવરણ કરતાં ત્રીજા પત્રમાં ઉપાધ્યાય શ્રીયશેાદેવે વિષયની વ્યુત્પત્તિ નીચે મુજબ સૂચવી છેઃ— “ વિષીયન્ત્યન્ત જન્મયાશેન મિ: માળિન વૃત્તિ ‘ વિષયાઃ ’ ઋ અર્થાત્ જેનાથી કર્મરૂપ પાશથી જીવા બંધાય છે તે વિષય’ છે. પદ્ય નિ સ્પષ્ટી-~~આ પદ્ય દ્વારા ગ્રન્થકારે જે વાતનું સૂચન કર્યું છે, તે રાજિષ શ્રીભર્તૃહરિકૃત વૈરાગ્યરાતકના નિમ્ન-લિખિત " अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत् स्वयममून् । [ પ્રથમ व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः સ્વયં ત્યા હેતે મમુરવમનન્ત વિત્તિ ॥ ૨ ॥”—શિખરિણી —પદ્યમાં ઝળકી ઊઠે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિષયેા લાંબા વખત સુધી રહીને પણ અવશ્ય જતા રહેનારા છે; તે વખતે તેઓ જીવાની સાથેના દીર્ઘ કાળના પરિચયને ધ્યાનમાં લેવાના નથી. એથી કરીને જીવ તેમને ત્યજી દે તેથી થતા વિચેગ કે તેઓ જીવને છેડી દે તેથી થતા વિયાગ એ એમાં શું ક છે ? આથી કરીને વિષયેા સ્વતંત્રપણે જીવને ઊડી જાય અને તેમ થતાં તેના મનને અસાધારણ પરિતાપ થાય તે કરતાં જીવ પેાતે જ આને પહેલેથી ત્યજી દે—એની સાથે પરિચય ન કરે અને પોતાની રાજીખુશીથી આવતા વેંત જ તેમને વિદાય કરેતેમના પાશમાં ન સપડાય તા તેથી તેને આ વિષયેા દ્વારા અનન્ત શાંતિ-સુખપરમ આનંદ મળે. આ વિષયના સંબંધમાં કિરાતાર્જુનીયના ૧૧મા સર્ગના નિમ્ન-લિખિત પદ્મામાં કહ્યું પણ છે કે-~~ 66 शरदम्बुधरच्छाया, गत्वर्यो यौवन श्रियः । બાપાતરમ્યા વિષયા, પર્યન્તરિતાપિનઃ ॥ ૨૨ II-અનુ॰ अन्तकः पर्यवस्थाता, जन्मिनः सन्ततापदः । કૃત્તિ ત્યા૨ે મળે મળ્યો, મુત્તાયુત્તિષ્ઠતે ખનઃ ॥ ૨ ॥”–અનુ અર્થાત્ શરણ્ (ઋતુ )નાં વાદળાંની છાયાની જેમ જુવાનીની લક્ષ્મીએ જતી રહેનાર છે. વિષયા પ્રારંભે મનેાહર પરંતુ પ્રાન્ત સંતાપકારક છે. નિરંતર આપત્તિ Page #82 -------------------------------------------------------------------------- ________________ 3 ગુચ્છક] સાનુવાદ વાળા પ્રાણી પાસે યમ આવનાર છે. એથી કરીને ત્યજવા લાયક સંસારમાં ભવ્ય મનુષ્ય મુક્તિને માટે તૈયાર થાય છે. मुखमिष्टेषु चेदेषु, प्रथमं न विमुह्यसि । सन्ताएं लप्स्यसे चेत-स्तदा त्वं न कदाचन ॥ ३२ ॥ પ્રસ્તુતની પુષ્ટિ-- લે --“શરૂઆતમાં મીઠા એવા આ (વિ )માં જે તું પ્રથમ મુગ્ધ થતો ન હોય, તે (પાછળથી) તને કદાપિ સંતાપ ન થાય.”—૩ર आपातं प्रेक्षसे तबद्, विपाकं प्रेक्षसे यदा। विषयाणां तदा चेतः !, न स्याद् विडम्बना तव ॥ ३३॥ "વિષયોથી વિડંબના– ક્લા --“હે મન ! જેમ તું વિષના પ્રારંભને જુએ છે તેમ છે તું તેના વિપાકને (પણ) જોતો હોય, તે તને તેની વિડંબના થાય નહિ.”—-૩૩ एतत्पापात्मकेष्वेव, दुःखदेषु रतिस्तव । श्वभ्रे गतागतिं कुर्या, न प्रयासि कदा शिवे ॥ ३४ ॥ વિષયાસક્તની ગતિ શ્લે-“જો પાપસ્વરૂપી અને દુઃખદાયક એવા (આ વિષ)ને વિષેજ જો તારી પ્રીતિ હોય તે તું નરકમાં જાવ આવ કર, કિન્તુ મેક્ષે તે તું કદી જનાર નથી.”—-૩૪ विषयान् विषमान् ध्यात्वा, सन्तापं प्राप्स्यसि बहुम् । ततस्तादृक् कुरु ध्यानं, निवृतिः परमा यतः ॥ ३५ ॥ શુભ ધ્યાનની ભલામણ પ્લે --“ વિષમ વિષયોનું ધ્યાન ધરીને હું બહુ સતાપ પામશે, વારતે તું એવી જાતનું ધ્યાન ધર કે જેથી તેને ઉત્કૃષ્ટ શાંતિ થાય.”—-૩૫ ૧ સ્પર્શનેન્દ્રિયના વિષયને વશ થયેલ પ્રાણી કેવી કર્થના પામે છે તેની થોડી ઘણી માહિતી શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ૧૪૮–૧૫૦)માંથી મળી શકશે. Page #83 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ शीर्णे शरेण कामस्य, मनःकुम्भ! त्वयि कथम् । आत्मनैर्मल्यदं स्थेयाः, सर्वज्ञवचनामृतम् ? ॥३६॥ કામીને શાસ્ત્રોપદેશથી શું? --“હે ચિત્તરૂપ કળશ ! મદનરૂપ બાણથી ભગ્ન થયેલા એવા તારે વિષે કેવી રીતે આત્માને પાવન કરનારું સર્વશના વચનરૂપ અમૃત રહી શકશે ? –૩૬ मथितोऽनेकशो दुःख, रे रे हृदयसागर!। तथापि निर्गतं नैव, रत्नं सुधामयं कथम् ? ॥ ३७॥ હૃદયનું વલેણું-- લે –“હે હૃદયરૂપ સમુદ્ર ! દુઃખોથી અનેક રીતે તારૂં મંથન થયું, તે પણ કેમ ( વિવેકરૂપ) અમૃત-રત્ન તેમાંથી બહાર ન જ નીકળ્યું ?” –૩૭ સમુદ્રમંથન સ્પષ્ટી–પુરાણમાં સૂચવવામાં આવ્યું છે તેમ “ક્ષીરસમુદ્રનું “મન્દરાચળરૂપ મન્થન–દડ અને વાસુકી નાગરૂપ જજુ વડે દેવ અને દાનવોએ મન્થન કર્યું ત્યારે તેમાંથી (૧) લક્ષમી, (૨) કૈસ્તુભ, (૩) પારિજાતક, (૪) સુર, (૫) ધવંતરિ, (૬) ચંદ્રમા, (૭) કામધેનુ, (૮) ઐરાવત, (૯) રંભા, (૧૦) અશ્વ, (૧૧) ઝેર, (૧૨) મદિરા, (૧૩) શંખ અને (૧૪) અમૃત એમ ૧૪ રત્ન નીકળ્યાં હતાં. ૧ ઉત્તર પદ્યમાં ગ્રન્થકાર એમ પ્રબોધે છે કે હૃદયરૂપ સાગરનું અનેક રીતે આ જીવે મન્થન કર્યું તેને તે વિષરૂપ જ રત્ન મળ્યું, કિન્તુ વિવેકાત્મક અમૃતરત્ન તો ન જ પ્રાપ્ત થયું, विषं यनिर्गतं त्वत्तः, तत् तु व्याप्तं जगत्त्रये । येनाकुलं जगत् सर्वे, प्रत्यक्षेण विलोक्यते ॥ ३८ ॥ ૧ સરખાવે " लक्ष्मीः कौस्तुभपारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमा गावः कामदुधाः सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः। अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोऽमृतं चाम्बुधे रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥" Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સોનુવાદ વિશ્વમાં વિષને પ્રચાર લો.--“(એને બદલે ઉલટું) તારામાંથી જે ઝેર નીકળ્યું તે (સ્વર્ગ, મર્યાં અને પાતાળરૂપ અથવા અર્ધ-લેક, તિર્ય-લેક અને ઊર્ધ-લેકરૂપ) ત્રિભુવનમાં પ્રસરી ગયું, જેથી કરીને સમરત જગત પ્રત્યક્ષ આકુળ (વ્યાકુળ) દેખાય છે.”—-૩૮ संयोगे क्षणिक सौख्यं, वियोगेऽनन्तवेदनाः। विषया हा ! ददत्येव, तस्मात् त्याज्या विवेकतः॥३९॥ વિષનો પરિત્યાગ-- ક્ષે--“અરે રે વિષે (તેને) સંગ થતાં ક્ષણિક સુખ અને વિગ થતાં અપાર દુઃખ આપે છે, તેથી કરીને વિવેક પૂર્વક તેને ત્યાગ કરવો જોઈએ.”—–૩૯ दानेन तपसा किं वा ? बाह्यकष्टेन किं तव ? । पठितेनापि किं भूया-दात्मपथ्यं न चेतसि? ॥ ४०॥ આત્મ-હિત વિના અંધારૂં-- લેહ--ધો આત્માનું પથ્ય ( હિત) તારા ચિત્તમાં નથી, તે પછી તારાં દાન, તપશ્ચર્યા, બાહ્ય કષ્ટ અને ભણતર પણ શા કામનાં ?” ૪૦ भोगाद् विरम चेतस्त्वं, वैराग्ये तु रमस्व भोः !। एतत् पथ्यं धृतं चेत् स्यात्, क्रियाकष्टैरलं तव ॥४१॥ આત્માનું પથ્ય–– ---“હે (ચિત્ત)! તું ભોગ (ભોગવવા)થી અટક અને (એને બદલે) વૈરાગ્યમાં રમણ કર. જો આ પશ્ચને તે ધારણ કર્યું છે, તે તારે ક્રિયા-કષ્ટોથી સર્યું.”–૪૧ बहुच्छिद्रं गृहं कृत्वा, चारुचन्दनकाष्ठकैः । फणिनिवासिते स्थाने, पुष्पशय्यां विधाय च ॥४२॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ निद्रामिच्छति यत् क-स्तद्वद विषयरागतः। मुक्त्वा विरक्तभावंहा, मूढः सौख्यं समीहते ॥४३॥-युग्मम् વિષયાતુરની સુખની અભિલાષા– લે.--“સર્પોના નિવાસસ્થળમાં મનહર ચંદનનાં લાકડાંથી ઘણાં છિદ્રોવાળું ઘર બનાવીને (માલતી) પુષ્પની પથારી પાથરીને (સુબેથી ત્યાં) નિદ્રા લેવા જેમ કોઈ ઈચ્છે, તેમ વિષય તરફની પ્રીતિને લઈને વૈરાગ્યને મૂકીને અરે રે તું મૂર્ખ (માનવી) સુખની અભિલાષા રાખે છે.”—-૪-૪૩ ऐश्वर्यमीहसे चेत् त्वं, सर्वदैव सुखप्रदम् । धारय त्वं तदा स्वस्मिन्, ज्ञानरत्नं सुखाकरम् ॥ ४४॥ સુખની પ્રાપ્તિને માર્ગ ગ્લો-“જો તું સર્વદા સુખકારી એવી પ્રભુતાને ઈચ્છે છે જ, તે તું સુખની ખાણરૂપ જ્ઞાન-રત્નને તારે વિષે ધારણ કર.”—-૪૪ द्रव्यादीनां ग्रहं त्यक्त्वा, त्वं संवेगमनुसर। आमूलचूलतो येन, ट्यति भवसन्ततिः ॥ ४५॥ સંવેગને આશ્રય-- –“ધન વગેરે (અરિથર પદાર્થો)નો મમત્વ છોડીને તું સંવેગને અનુસરજો જેથી કરીને તારી ભવેની શ્રેણિ મૂળથી તે અંત સુધીની તૂટી જશે.”—૪પ सखेदैविभवैः किं ते, कामितैर्विफलैर्भवेत् । सन्तोषमाशये धेहि, याहि च परमं सुखम् ॥ ४६ ॥ ૧ સંગ એટલે વિષય પ્રતિ ઉદાસીનતા. આની વિશેષ માહિતી માટે જુઓ આઠમો પંચલિંગી” ગુચ્છક. Page #86 -------------------------------------------------------------------------- ________________ સોનુવાદ ગુચ્છક ] સંપત્તિની અનિચ્છા-- ગ્લે—-“ખેદકારી અને (વળી) નિષ્ફળ એવા ઈચ્છિત વૈભવોથી સ. તારા મનમાં તું સંતોષ ધારણ કરી અને એમ કરીને) તું ઉત્તમ સુખ પામ.”–૪૬ अर्जने यस्य क्लेशोऽस्ति, अर्जितस्यापि रक्षणे । मोहो नाशे च सन्तापः, स्वं प्रकृत्यैव दुःखदम् ॥४७॥ સંપત્તિથી વિપત્તિ શ્વે--“જેને મેળવવામાં કષ્ટ છે અને કમાયા પછી જેનું રક્ષણ કરવામાં પણ મેહ છે અને જેનો નાશ થતાં સંતાપ થાય છે તે ધન સ્વભાવથી જ દુઃખદાયક છે.”—૧૪૭ कुगतिवत्मदे तस्मिन् , राजा-ऽग्नि-चौरग्राह्यके । તરવત્તિનતશ્ચિત્ત!, ચંગ તથા પરિઘમા ૪૮ ધનના પરિગ્રહને ત્યાગ- 2 લે – “કુગતિના માર્ગે લઈ જનારા અને રાજા, આગ અને ચારથી ગ્રહણ કરાતા એવા તે (દ્રવ્ય)ને વિષે તાત્ત્વિક ચિન્તન કરી તે ચિત્ત ! તું એના પરિગ્રહને છોડી દે.”–૪૮ પરિગ્રહથી પરિતાપ સ્પષ્ટી–વાસ્તવિક રીતે વિચાર અર્થ કરતાં અનર્થનું મૂળ છે. આ સંબંધમાં શ્રીસૂત્રકૃતાંગની ટીકામાં શ્રીશીલાંકાચાર્ય ૧૩ મા પત્રમાં સાક્ષીરૂપે જે પો આપે છે, તેને નિર્દેશ કરે અનુચિત નહિ ગણાય – " ममाहमिति चैष यावदभिमानदाहज्वरः कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । यशःसुखपिपासितैरयमसावनोंत्तरः પરિપત તોડ પાથથપાથ શા–પૃથ્વી द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि प्क्षेपस्य मुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः રાજ્ઞપિ રિઝરો દ વ છેચા નારા જારા.શાર્દૂલ૦ ૧ સરખા“મનામને દુઃg-કિતાનાં જ રક્ષા अर्जितानां व्यये दुःखं, धिगर्थ दुःखभाजनम् ॥" Page #87 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ગુચ્છક આત્મવિવેક अस्थिस्थूणा ते काये, स्नायुबन्धनिबन्धने । વચા-માંસ-વત્તાઅન્ન, ફન્દ્રિયજ્ઞયોત્કૃò ॥ ? ॥ स्वकर्मनिगडाबद्धो, जीवो गुप्तिगृहोपमे । વસતિ તંત્ર વિત્ત !સ્ત્ર, મારું મા મા વૃથા ઃ ॥૨॥—યુમમ કારાગૃહ સમાન દેહને વિષે માહ—— શ્લા—-“ હાડકાં રૂપ થાંભલાથી ટેકવાયેલા, સ્નાયુરૂપ બન્ધ વડે બધાયેલા, ચામડી, માંસ અને ચરખીથી ઢંકાયેલા, ઇન્દ્રિયો રૂપ કોટવાલથી રક્ષણ કરાયેલા અને કેદખાનાની ઉપમાવાળા એવા જે ( દેહ )માં પેાતાનાં કર્મ રૂપ એડીથી બંધાયેલા જીવ વસેછે, તેમાં હે ચિત્ત! તુ ફાગટ મેાહ ન કર, ન કર.”૧–૨ - कोशिकार कृमेः पश्य, दुःखं वेष्टयतः सतः । दुःखं भावि तवाप्येवं, ममत्वसहितस्य हा ॥ ३ ॥ મમત્વથી મુસીબત-શ્લા પાતાની જાતને વીંટતા કાશેટાના કીડાનુ દુ:ખ તું જો. મમતાથી યુક્ત એવા તને પણ એવું દુઃખ હાય થરો. ’--3 કોશેટાના કીડા— સ્પષ્ટી—રેશમના કીડા એ કંસારી જેવું પ્રાણી છે. શેતુરનાં પાંદડાં ઉપર મૂકાયેલાં રાઈના દાણા જેવડાં પીળા રંગનાં ચારસે ઈંડાં ગરમીથી સેવાય છે એટલે તેમાંથી કાળાશ પડતી ઇયળ જન્મે છે. જન્મતાં તેશેતુરનાં પાંદડાં ખાવા મંડી પડે છે અને પુષ્ટ થાય ત્યાં સુધી તે ખાયા કરે છે. કેટલાક મુલકામાં રેશમના કીડાને ઉછેરવા માટે ખાસ જગ્યા હોય છે. ત્યાં તેને પાળનારા કપડા ઉપર ઇંડાં રાખે છે. તેમાંથી ઇયળ જન્મતાં તેને શેતુરનાં પાંદડાં ખાવા આપે છે. તે છ સાત અઠવાડિયાં જીવે છે તેટલામાં તેા ચાર પાંચ વખત પેાતાની ખાલ ઉતારે છે. તે પૂરેપૂરી માટી થયા વિના કાંતવા માંડતી નથી. તેના માં ૧ જુએ કન્યાવાચનમાળા પુસ્તક બીજું, પાઠ ૮૦ મા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ નીચે બે છિદ્રો હોય છે. તેમાંથી ચીકણે પદાર્થ કરે છે. તે હવામાં સખત થયા પછી તેને બારીક તાર થાય છે. આ તારને કેશટે બનાવી ઇયળ તેમાં ભરાઈ બેસે છે. ત્યાં બેઠાં બેઠાં પણ તારથી તે પિતાનું શરીર વીંટી લે છે. આવી રીતની ખાસી સુંવાળી પથારીમાં તે ત્રણેક અઠવાડિયાં સુધી નિરાંતે ઊંઘે છે. આ દરમ્યાન તેનું રૂપાન્તર થાય છે. તે જાગે છે ત્યારે તે પતંગીઆ કે કંસારીરૂપે બહાર નીકળે છે. આ વખતે તેને પાંખો અને તેના ઉપર સુંદર રીતે શેભતાં પીછાં હોય છે. સાધારણ પતંગીઆ કરતાં તેની પાંખ નાની અને શરીર બેઠાઘાટનું તથા ભરાઉ હોય છે. કેદખાનામાંથી તે છુટી થઈ તેથી જાણે તેને આનંદ માતે ન હોય તેમ કૂદતી આમથી તેમ તે ઊડે છે. निःसारेऽत्रैव संसारे, सारं सारङ्गालोचना। एवं भ्रमितचेतास्त्वं, कुतस्ते निर्वतिर्भवेत् ? ॥४॥ ભાત ચિત્ત– ક્ષે-- “(હે જીવ!) અસાર એવા આ સંસારમાં મૃગનયના જ સાર છે એમ જેનું ચિત્ત ભમી ગયું છે તેવો તું છે. એટલે તેને નિવૃત્તિ (નિરાંત) કયાંથી મળે ? ”—– स्त्रीमुखं पडुजेनात्र, पामरेणोपमीयते।। स तत्र भ्रमरीभूय, मृत्वा साक्षात् करोति तत् ॥ ५ ॥ ઉપમાને સાક્ષાત્કાર-- પ્લે --“આ દુનિયામાં વનિતાના વદનને પામર કમળની ઉપમા આપે છે એટલું જ નહિ, પણ તે તેમાં ભમરારૂપ બની મારીને તે ઉપમાને સાક્ષાત્કાર કરે છે.”—-૫ ૧ જે તારથી તે કેટ બનાવે છે તેને રેશમ” કહેવામાં આવે છે અને આ તાર પિતાની આસપાસ વીંટાળીને જે ઘર તે બનાવે છે તેને “કાશે” કહેવામાં આવે છે. આ કેશે એક જ તાંતણાને બનેલો હોય છે. તેને યુક્તિથી ઉકેલવામાં આવે તે તે ગુંચવાઈ ન જતાં ૬૦૦ થી ૧૨૦૦ વાર એટલે લાંબે નીકળે છે. કેશેટામાંથી રેશમ કાઢવાને માટે તેનું ઉપલું પડ જુદું પાડવું પડે છે અને તે માટે તેને ના પાણીમાં બોળી રાખવું પડે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી ४४ પથના નિષ્ફ—— સ્પષ્ટી—આ પદ્યમાંથી એઅર્થ નીકળે છે કે જેમ કમળને વિષે આસક્ત થયેલા ભમરા સૂર્યાસ્ત થવાના સમય સુધી તેનાથી નિવૃત્ત થતા નથી અને અંતમાં આખી રાત સુધી તેમાં ગોંધાઇ રહે છે અને કાઇક વાર તે સૂર્યદય પૂર્વે કાઇ પ્રાણીના સપાટામાં આવી જાય, તે ત્યાંને ત્યાં મરણ પામે છે તેમ જે માનવ મહિલાના મુખને કમળ સમજી તેના રાગી અને છે તે મરણાન્ત કષ્ટ ભાગવે છે. વલા-જીલ-નમ્બાહ—સ્નાયુ-રહમૃત થવુઃ । चन्द्राद्युपमया मोह - चेष्टितेनैव कथ्यते ॥ ६ ॥ અનુચિત પ્રશ’સા—— (6 શ્લા॰ ચરબી, ફેફસાં, (કરૂપ) કાદવ, સ્નાયુ અને લોહીથી ભરેલા દેહને માની ચેષ્ટાવાળા જ માનવી ચન્દ્ર વગેરેની ઉપમા આપે છે. ''—દ્ સ્પષ્ટી ~~~આ પદ્ય દ્વારા ગ્રન્થકારે કવિ-વર્ગ તરફથી વિનેતાના વદન વગેરેને ચન્દ્રાદિની જે ઉપમાઓ અપાય છે તેનું સૂચન કર્યું છે. કયા અવયવને કઇ ઉપમા અપાય છે એ વાત સંસ્કૃતજ્ઞાથી અજાણી નથી. આ સંબંધમાં સુભાષિતરત્નભાડાગારનું નવરસપ્રકરણ (પૃ. ૨૬૯–૨૮૨) સુન્દર પ્રકાશ પાડે છે. આવું સમુચ્ચયાત્મક વર્ણન ગૂર્જર ગિરામાં ગૂંથાયેલી અને સ્વ૰ વૈદ્ય શાસ્ત્રી મણીશંકર શેવિંદજીએ રચેલી મુક્તાના ૨૭ મા પ્રકરણ (પૃ. ૨૧૩ –૨૨૪)માં જોવામાં આવે છે. આ બે ગ્રન્થાના આધારે કેટલીક હકીકત અત્ર રજી કરવામાં આવે છેઃ-~ [ દ્વિતીય કેશપાશ——કામી જનાના મનરૂપ મત્સ્યને પકડવા માટે મદને પાથરેલી જાળ, સુખરૂપ ચન્દ્રમાંથી ઝરતા અમૃતનું પાન કરવા આવેલી નાગણુ, વદનરૂપ કમળના મકરંદ પીવાને એકડી મળેલી ભ્રમરોની શ્રેણિ, મુખની કાંતિને ગંગાના પ્રવાહ ધારી તેને મળવા આવેલ યમુનાના પ્રવાહ, યુવકેાના ચિત્તરૂપ ૧ સરખાવે। નિમ્નલિખિત પદ્યઃ 66 रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे હા મૂળતઃ મહિમા ગઞ ઙજ્ઞદ્દાર 'વસંતતિલકા Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ અશ્વને વશ કરવા કામદેવે તૈયાર કરેલ ચાબુક ઈત્યાદિ જે ઉપમાઓ કેશપાશને અપાય છે તે પૈકી કેટલીક નિમ્ન-લિખિત પદ્યમાં નજરે પડે છે – "न जीमूतच्छेदः, स हि गगनविहारी, न च तमो न तस्येन्दोमैत्री, न च मधु रास्ते हि मुखराः। न पिच्छं, तत् केकिन्युचितमसितोऽयं न च मणि ગૃતુવા જ્ઞાતં વનવિપારો પૃદિશઃ I "–શિખરિણી અર્થાત આ કંઈ મેઘને કકડે નથી, કેમકે તે તે ગગનમાં વિચરે છે. વળી આ કંઈ અંધકાર નથી, કારણ કે તેને ચન્દ્ર સાથે દસ્તી નથી. આ ભમરા પણ નથી, કેમકે તે તે મુખર (ગુંજારવ કરનારા) હોય છે. આ પીંછું પણ નથી, કેમકે તે તે મેરને વિષે હોય છે. આ કૃષ્ણ મણિ પણ નથી, કેમકે આ તે મૃદુ છે. ( ત્યારે આ છે શું?) હા, જાણ્યું, એ તે હરિણાક્ષીને ઘન કેશપાશ છે. લલાટ-કસ્તુરીના તિલકરૂપ કલંકને અનુભવ કરવા આવેલ અષ્ટમીને ચન્દ્ર, કામદેવને બિરાજવાની સ્ફટિકમય પીઠિકા. લલાટગત તિલક-નેત્રરૂપ કમળમાંથી તેને સ્વીકાર કરે એ વિચાવવા ભી ગયેલું ભ્રમરનું બચ્ચું, મન્મથ મહીપાલની મુદ્રા. આ સંબંધમાં કહ્યું પણ છે કે– " केयूर न करे पदे न कटकं मौलौ न माला पुनः ___ कस्तूरी तिलकं तथापि तनुते संसारसारश्रियम् । सर्वाधिक्यमलेखि भालफलके यत् सुभ्रुवो वेधसा નાનીઃ પુ તત્ર જન્મથમણીપાન મુદ્રા છતા –શાર્દુલ અર્થાત્ કરમાં કેયૂર નથી, પગમાં કડું નથી, મસ્તક ઉપર માળા નથી, છતાં કસ્તુરીનું તિલક સંસારની સારરૂપ લક્ષમીને વિસ્તાર કરે છે. બ્રહ્માએ સુન્દર ભવાવાળી સ્ત્રીના લલાટરૂપ પાટિયા ઉપર સર્વથી અધિક એ જે લેખ લખે, તે સંબંધમાં મદરૂપ મહીપતિએ કરેલી (એ) મુદ્રા (મહેર) હોય એમ અમે જાણીએ છીયે. ભમરો–કામી જને ઉપર કટાક્ષરૂપ બાણ ફેંકવા માટે કામદેવે ગોઠવેલી કમાને, મદોન્મત્ત બનેલા વૈવનરૂપ કુંજરની મદ-લેખાઓ. ૧ કટાક્ષને ઉદ્દેશીને એમ પણ કહેવાય કે તે ગણેશિયાઓ છે. આનાથી હૃદયરૂપ ભીંતને ફાડીને મદન યુવકેના ચૈતન્યરૂપ સર્વસ્વનું હરણ કરે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી [ દ્વિતીય નેત્ર—જુવાનાના દેહને શ્રમિત અને તેમના ચિત્તને ભ્રમિત કરનાર વિષ, ખંજન, હરણ, કમળ વગેરેને શરમાવનારી વસ્તુ, કુરુક્ષેત્ર. આ સંબંધમાં એટલું જ કહેવું ખસ થશે કે ૪૬ “ ચોરનેત્રેનરનુપણાનમાં, નિમેષથન્ગેન મેિષ છૂટ્ટ ? । સારઃ મુષોત્તમય પ્રયત્ને-વિધાતુમેતયને વિધાનુ ।।”—ઉપજાતિ અર્થાત્ આ નયનાને રચવા માટે ચકેારનાં નેત્ર, હરણનાં લેાચન અને કમળેાનાં અમૃત જેવા ઉદ્ભગારમય સારને શું બ્રહ્માએ પ્રયત્ના પૂર્વક નિમેષરૂપ યત્ન દ્વારા ખેંચી કાઢયા છે? નાસિકા—દાંતની શ્રેણિરૂપ દાડિમની કળીઓનું ભક્ષણ કરવા તૈયાર થયેલ પેપટની ચાંચ, તેલનું કુસુમ, ડાખા અને જમણા નેત્રને પરસ્પરના ચમત્કારની અદેખાઇ થતી અટકાવવા વિધાતાએ મધ્યમાં ગોઠવેલી સેાનાની પાળ. ૩ કર્ણ મુખમાં હિ સમાતા લાવણ્યના પ્રવાહને આશ્રય આપનારા કૂવા, નેત્રાની અણીએને બહુ દૂર જતી અટકાવવા બ્રહ્માએ તૈયાર કરેલા સીમાડાની નિશાનીઓ, રસ–રહસ્યને ભરી રાખવાનાં પાત્ર. કપાલા—લાવણ્યને નાચવાની રંગભૂમિએ, પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ, ચંદ્રના એ ગોળ કટકા, શંકરરૂપ હરીફને હરાવવા કસરત કરવા સારૂ તૈયાર કરેલા દડા. અધર્—દ્રાક્ષા અને અમૃત કરતાં મધુર, પરવાળા, બિંબ ફળ અને પધ્રુવ સાથે ટક્કર ઝીલનાર. આ વિષે એમ કહેવાય છે કે “ સુન્નતોચલધ્યેય, ઘનેક્ટ્રોનિન્દ્રિતા સરોપ્રમુદ્રા જાવય સમુદ્રત્યેવ વિટ્ટમ: || ”–અનુ મુખ—કલંક વગરનો શારદા પૂર્ણિમાના ચન્દ્ર, અમૃતને મધુરતાના અભ્યાસ કરાવનાર ઉપાધ્યાય. ૧ સરખાવે “ श्रमयति शरीरमधिकं भ्रमयति चेतः करोति सन्तापम् । મોહ મુરુધ્ધ હતે, વિવિષમ વીક્ષનું તત્ત્વા: || ’–આર્યો સંયુક્ત્ત:, ને ચત્રાનુધાતિ । “ અનુન: તન્નત્રં તુ ક્ષેત્ર-મિતિ મુખ્ય! મુશામત્તે ॥'અનુ॰ केचित् तिलस्य कुसुमं शुकचच्चुमन्ये नासां वदन्ति कथयाम्यहमन्यदेव | संरक्षितो निजशरासनसन्निधाने ara haiदलैकमयो निषङ्गः ॥ ૨ ૩ "C વસત Page #92 -------------------------------------------------------------------------- ________________ સોનુવાદ ૪૯ ગુચ્છક] કંઠ—કેકિલાના પંચમ સ્વર અને સરસ્વતીની વીણને લજિજત કરનાર, ગાયન સંબંધી ત્રણ ગ્રામેની તીજોરી જેવી ત્રણ રેખાથી અંકિત અનંગના દિગ્વિજયના પ્રયાણને શંખ. કહ્યું પણ છે કે " अयं त्रयाणां ग्रामाणां, निधानं मधुरध्वनिः। રેવારમતવાયા, ત્રd a —અનુ કર--કમળની નાળ. કટિ–સિંહના જેવી. નિતંબ–કામદેવને બિરાજવાનું સિંહાસન, કંદર્પની પ્રશસ્તિનું ફલક ઊર–કામદેવના વિજયસ્તંભ, કેળના થાંભલા, હાથીની સૂંઢ. આ સંબંધમાં વિચારો નિમ્ન–લિખિત પદ્ય – દર–શશ્ચરા માતા. સાતા વાનમયો, વિનયતw wાગે છે _આર્યા ચરણ-કમળ. વિચારો નિમ્નલિખિત પદ્ય – વળમ તરી, રાણાવાતન સંત્રતા મધ્યાહત મૃમારા-ડડસ્ટિમિળિવિતપુરથાનાત ”—આર્યા આ પ્રમાણે અત્ર કેટલાક અવયવોનું આછું ચિત્ર આલેખ્યું છે. આ શૃંગારાત્મક સામગ્રીને વૈરાગ્યરૂપે પરિણાવવાનું અજબ કાર્ય શ્રીસેમપ્રભસૂરિએ ગારવૈરાગ્યતરંગિણ દ્વારા કરી બતાવ્યું છે. શ્રીદિવાકર મુનિરાજે રચેલી શૃંગારરાગ્યતરંગિણું પણ મનન કરવા જેવી છે, એટલું સૂચવી આપણે આગળ પ્રયાણ કરીશું. પધનું તાત્પર્ય– આ પઘથી એમ સૂચવવામાં આવે છે કે ખરી રીતે સ્ત્રીનું શરીર સ્વતઃ સારભૂત નથી. આમ છતાં કામી જનનું એ કીડા-સ્થાન કેમ બન્યું છે એનો ઉત્તર આ પદ્યમાંથી તેમજ મહર્ષિ ભતૃહરિકૃત વૈરાગ્યશતકના નિમ્ન-લિખિત પદ્યમાંથી મળી આવે છે – “હતની માંસી જનજાવિભુમિતી मुख श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्रवन्मूत्रक्लिनं करिवरशिरःस्पधि जघनं મુદુર્નિવં વિનવિશે શ્રાદ્દા–શિખરિણી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વૈરાગ્યરસમ જરી [ દ્વિતીય અર્થાત્ સ્તને એ માંસની ગાંઠે છે, છતાં તેને સેનાના કળશેાની ઉપમા અપાય છે. મુખ એ શ્લેષ્મનું ઘર છે, તાપણ તેને અન્દ્ર સાથે સરખાવવામાં આવે છે. જન ઝરતા સૂત્રથી આ છે, છતાં તેને કુંજરરાજના મસ્તક (કુમ્ભસ્થળ )ની સ્પર્ધા કરનારૂં ( આલેખવામાં આવે ) છે. આ પ્રમાણે વારંવાર નિન્દવા ચેાગ્ય રૂપને તે તે વિશેષ કલ્પનામાં ચતુર એવા કવિવર્ગે શ્રેષ્ઠ મનાવ્યું છે–મનાવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જયારે સ્તન એ માંસના પિડા છે, તે તેનું મર્દન કરવું તે ચેગ્ય નથી. સુખ એ કફ, લાળ, દાંતનો મેલ ઇત્યાદિ દુર્ગન્ધી પદાર્થાથી વ્યાપ્ત છે, તેા પછી તે ચુંબનને લાયક કેમ ગણાય ? જ્યારે જઘન મૂત્ર વડે અપવિત્ર બન્યું છે, તે સંભાગના પાત્ર તરીકે તેને કેમ ઉપયોગ થાય ? આ પ્રમાણે જ્યારે કામિનીનાં અવયવા નિન્દ છે, તે તેની સાથે ભાગ ભગવવા શું ઉચિત ગણાય ? એક સ્થળે તા કામિનીને નરકની ઉપમા આપતાં કહ્યું છે કે “ દ્વારાઽયિસટ્નમલિયુમ્ન मत्युज्ज्वलं तत् कलुषं वसायाः । स्तनौ च पीनौ पिशितास्त्र पिण्डौ સ્થાનાનરે દિ નશો ન જોષિત ? । -.-ઉપજાતિ અર્થાત્ હાસ્ય એ હાડકાનું પ્રદર્શન છે, ( કેમકે હસતી વેળા દાંત દેખાય છે અને તે હાડાં નથી તેા ખીજું શું છે ? ) અત્યંત નિર્મળ નેત્ર-યુગલ તે ચરબીની કાળાશ છે અને પીન પચેાધર માંસના અને લેાહીના પિણ્ડ છે. આથી શું નારી અન્ય સ્થાનમાં ઉતરી આવેલી નરક ના ? રખાય આ સમગ્ર કથનને સારાંશ એ છે કે નિદ્ઘ વસ્તુમાં આદર છે તે મેહને આભારી છે. આ બધા મેહના મહિમા છે એમ શ્રીભર્તૃહરિ ઉદ્દેષણ કરે છે. જીએ શ્રીબપ્પભટ્ટિસૂરિષ્કૃત રાતુર્વ શક્તિકાનું સ્પષ્ટીકરણ ( પૃ. ૬૧ ). રીવ-માંસ-હાથે ટુનનૈઃ પરિપૂતિમ્ । 1911 શરીર ચેષિતાં જ્ઞાવા, તત્ર જિ રમતે વૃથા ? ॥ ૭ ॥ દચિતાના દેહ શ્લા॰~~ વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગન્ધી ( પદાર્થો )થી સુન્દરીઓનું શરીર ભરપૂર છે એમ જાણ્યા પછી (પણ) તેમાં (હે ચેતન ! ) તું કેમ રમણ કરે છે?’’૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ સાવાદ ગુચ્છક ] ૪૯ बडिशं स्त्रीजनं क्षिप्त्वा, मनस्त्वां मकरध्वजः । शब्दादिद्रहमीनं हा, पचति रागपावके ॥८॥ મચ્છીમાર મદન– –“હે મન ! શબ્દાદિ (વિ)રૂપ જળાશયને વિષે માછલા જેવા તારી પાસે લલનાનંગ રૂપ બડિશને ફેંકીને મદન(રૂપ મચ્છીમાર) તને રાગરૂપ અગ્નિમાં પકાવે છે.”-૮ स्तोकमपि विकारं ते, कुर्वन्ति नाङ्गना यदा । हसित-ललितादिभि-स्तदा ते परमं सुखम् ॥ ९॥ ઉત્તમ સુખને માર્ગ– લે – “ જયારે હાસ્ય, વિલાસ ઇત્યાદિ વડે (પણ) તે વનિતાઓ તારે વિષે જરા પણ વિકાર ઉત્પન્ન નહિ કરી શકે ત્યારે તને પરમ સુખ મળશે.”——૯ સ્પષ્ટી–રમણની રમણીયતા અને તેના હાવ-ભાવો એ પુરુષોને વિકારની પાશમાં સપડાવનારાં પ્રલોભને છે. એનાથી જે પુરુષ અંજાઈ જાય છે તેની અગતિ સરજાયેલી છે, તેને માથે દુઃખનાં ઝાડ ઉગવાં બાકી છે. જેમ ડુંગર દૂરથી રળિયામણો છે, પરંતુ પાસે જનારને તે બીહામણું થઈ પડે છે તેમ દયિતાના દર્શન આલાદ-જનક છે, પરંતુ તેને સંગ સંહાર કારક છે. આ હકીકત ફુટ શબ્દોમાં ભાપરિણાની નિમ્નલિખિત ગાથામાં નજરે પડે છે – " रमणीअसणाओ, सोमालंगीओ गुणनिवद्धाओ। નવમાત્રમારા, 3 દાંતિ પ્રિયં ત્રિગાવો !ા-આર્યા किंतु महिलाण तासिं, दंसण-सुंदेरजणिअमोहाणं । મારું મારા રે વણમાસા(ગા) વ વિખri | ૨૦ || ૧ માછલાંને જાળમાં ફસાવવા માટે તેને ખાવા માટે બનાવેલી આટાની ગોળી બડિશ' કહેવાય છે. ૨ છાયા रमणीयदर्शनाः सुकुमालाङ्ग्यो गुणनिबद्धाः । नवमालतीमाला इव हरन्ति हृदयं महिलिकाः ।। किन्तु महिलानां तासां दर्शन-सौन्दर्यजनितमोहानाग । आलिङ्गनमचिराद ददाति वध्यमाला(ना)नामिव विनाशम ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વૈરાગ્યરસમ જરી रमणीण दंसणं चैत्र, सुंदर होउ संगमसुहेणं । ગંધુષિય મુદ્દો માફેર મરુગ પુળ વિનાૌ૨ા૨-આર્યા વિત્ત ! ચેત્તિ શ્વેત વં, ગૌરોમાં ગાત્રસરે ! लग्ना स्तनगिरौ भग्ना, भाविनी धर्मनौस्तव ॥ १० ॥ ધર્મ –નાકાનુ ભંગાણ— શ્લા—“ હું મન ! તું ચિત્તમાં ચૈતી લેજે કે સુન્દરીઓના શરીરરૂપ સમુદ્રમાં રહેલા પાધરરૂપ પર્વતની સાથે તારી ધર્મરૂપ ાડી અથડાતાં તે ભાંગી જશે. ”. -૧૦ ઉપમા-પરામર્શસ્પષ્ટી~~ ~~આ પદ્યમાં સ્તનને ગિરિની ઉપમા આપી છે તે શું વ્યાજમી છે એવા પ્રશ્ન ઊડાવનારનું સુભાષિતરત્નભાડાગાર ( પૃ. ૨૯ )ગત નિમ્ન-લિખિત પદ્ય દ્વારા ધ્યાન ખેંચવું અનાવશ્યક નહિ ગણાયઃ— "C तुङ्गाभोगे स्तनगिरियुगे प्रौढबिम्बे नितम्बे सीमादेशं हरति नृपतौ यौवने जृम्भमाणे । मध्यt भीरुः क्वचिदपि ययौ पद्मपत्रेक्षणायाः [ દ્વિતીય શૂન્યં મથથવિત્તિ તતઃ વિવન્તી યન્તિ ।। ’–મન્દાક્રાન્તા " चित्त ! चेतसि चेत त्वं स्त्रीशरीरार्णवे तव । araaradh मग्न, धर्मनौर्नाशमेष्यति ॥ ११ ॥ માં, ?? ! ૧ છાયા रमणीनां दर्शनमेव सुन्दरं भवति सङ्गमसुखेन । गन्ध एव सुरभिमलत्या मर्दनं पुनर्विनाशः ॥ ૨ આનો અર્થ એ છે કે મનેહર દેખાવવાળી અત્યંત નાજુક અંગવાળી અને દોરાથી ( પક્ષાન્તરમાં ગુણાથી ) ગૂંથાયેલી શ્વેતન માલતી ( પુષ્પા )ની માળા જેવી હિરણાક્ષીએ હૃદયને હરે છે કિન્તુ દેખાવ અને ખૂબસુરતીથી મેાહ પમાડનારી તે મહિલાઓને કરાતું આલિંગન વધ્યું-આલાન પેઠે નાશ કરે છે. માલતીની સુગંધની જેમ સુન્દરીઓનું દર્શન જ સુન્દર છે, પરંતુ આ પુષ્પના મર્દનની જેમ તેનું સંગમ-સુખ વિનાશકારી છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ शु२७ ] સાનુવાદ ધર્મરૂપ હેડીનું નિમજ્જન-- પ્લે--હે મન ! તું ચિત્તમાં ચેતી લે કે નેત્રરૂપ વમળવાળા એવા દયિતાના દેહરૂપ દરિયામાં રહેલી તારી ધર્મરૂપ નૌકા નાશ પામશે.”—૧૧ સ્પષ્ટી–અધ્યાત્મ-વૈરાગ્ય સંબધી ગ્રન્થમાં સ્ત્રી-મમત્વમોચનને અધિકાર બધા નજરે પડે છે તેમ આ ગુચ્છકમાં પણ ચોથાથી અગ્યારમા પદ્ય દ્વારા અને અષ્ટમ ગુચ્છકમાં ૧૮ મા પદ્ય દ્વારા તેના દેહની અશુચિતા વર્ણવીને, ચતુર્થ ગુચ્છકમાં ૯૦ મા પદ્યમાં સુન્દરીને સ્વાર્થ સૂચવીને અને છઠ્ઠા ગુચ્છકમાં ૮૨-૮૩ મા પદ્ય દ્વારા વનિતાને તેના વલ્લભ સાથે પરભવમાં નહિ સંચરનારી ઉલ્લેખીને નારીની સંગતિ નહિ કરવાનો-એનાથી વિરક્ત રહેવાને ઉપદેશ આ ગ્રન્થકારે આપે છે. વૈરાગ્યના ઉપદેશકોને હાથે વનિતાને વિષવલ્લી, વજાશનિ, વ્યાધિ, વાઘણ, વગેરે વિશેષણથી નવાજવામાં આવી છે. એની પરકાકાનું ચિત્ર તન્દુલ-વૈચારિક નામના પ્રકીર્ણક (પન્ના)ગત નિમ્નલિખિત પંક્તિઓ પૂરું પાડે છે – १"जाओ वि अ इमाओ इत्थियाओ अणेगेहिं कइवरसहस्सेहिं विविहपासपडिबद्धेहिं कामरागमोहे हिं वन्नियाओ ताओ वि एरिसाओ, तंजहा पगइविसमाओ (पियरुसणाओ कतिपयइ चडुप्परुन्नातो अवकहसियभासियविलास. वीसंभभूयाओ अविणयवातुलीउ मोहमहावत्तिणीओ विसमाओ ) १ पियवयणवल्लरीओ २ कइयवपेमगिरितडीओ ३ अवराहसहस्सघरिणीओ ४ पभवो सोगस्स ५ विणासो बलस्स ६ मूणा पुरिसाणं ७ नासो लज्जाए ८ संकरो अ. विणयस्स ९ निलयो निअडीण १० खाणी वइरस्स ११ सरीरं सोगस्स १२, भेओ मज्जायाणं १३, आसओ रागस्स १४, निलओ दुच्चरियाणं १५, माइए संमोहो १६, खलणा नाणस्स १७, चलणं सीलस्स १८, विग्धो धम्मस्स १९, अरी साहूण २०, दूसणं आयारपत्तार्ण २१, आरामो कम्मरयस्स २२, फलिहो मुक्खमग्गस्स २३, भवणं दरिद्दस्स २४, अवि आई ताओ आसीविसो वि व कुवियाओ २५, मत्तगओ वि व मयणपरवसाओ २६, बग्घी वि व दुहृहिअयाओ २७ तणच्छन्नकूवो वि व अप्पगासहिअयाओ २८ मायाकारओ वि व उवयारसयावंधणपओत्तीओ २९, आयरिसवि पि व दुग्गिज्झसम्भावाओ ३०, फुफया वि व अंतोदहनसीलाओ ३१, नग्गयमग्गो वि व अणवट्ठिअचित्ताओ ३२, अंतो दुट्ठवणो वि व कुहियहिययाओ ३३, कण्हसप्पो वि व अविस्ससणिज्जाओ ૧ આની સંસ્કૃત અય! માટે જુએ! ચતુર પ્રકીર્ષક દશકનાં ૪ ૫૧ પા. Page #97 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી [ द्वितीय ३४, संथारो विव छन्नमायाओ ३५ संज्झन्भरागो वि व मुहुत्तरागाओ ३६, समुद्दवीचीओ विव चल सभावाओ ३७, मच्छो वि व दुपfरयत्तणसीलाओ ३८, वानरो विव चलचित्ताओ ३९ मच्चू वि व निव्वसेसाओ ४०, कालो विव निरणुकंपाओ ४१, वरुणो वि व पासहत्थाओं ४२, सलिलमित्र निन्नगामिणीओ ४३, किविणोवि व उत्ताणहत्थाओ ४४, नरओ वि व उत्तासणिज्जाओ ४५, खरो इव दुस्सीलाओ ४६, दुस्स विदुद्दमा ४७, बालो इव मुहुत्तहिययाओ ४८, अंधकारमिव दुपवेसाओ ४९, सिल्ली वि व अणल्लियणिज्जाओ ५०, दुट्ठगाहा इव वावी - अणवगाहाओ ५१, ठाणभट्टो वि व इसरो अप्पसंसणिज्जाओ ५२ किंपागफलमिव मुहमहुराओ ५३, रितमुट्टी वि व बाललोभणिज्जाओ ५४, मंसपेसी गहणमिव सोवदवाओं ५५, जलीयचुडली विव अमुच्चमाणडहणसीलाओ ५६, अरिट्ठमिव दुल्लंघणिज्जाओ ५७, कूडकरिसावणो विव कालविसंवायणसीलाओ ५८, चंडसीलो विव दुक्खरखियाओ ५९, अविसाओ ६०, दुछियाओ ६१, दुखचराओ ६२, अंगभीराओ ६३, अस्सिसणिज्जाओ ६४ अणवत्थियाओ ६५ दुक्खररूखियाओ ६६, दुखपालियाओ ६७, अरइकराओ ६८, कककसाओ ६९, दढवेराओ ७०, रूवसोहग्गम उम्मत्ताओ ७१, arrasकुडिलहियाओ ७२, कंसारगइवाणभूयाओ ७३, कुलसयणमित्तभेयणकारियाओ ७४, परदोसपगासियाओ ७५, कयग्याओ ७६, बलसोहियाओ ७७ एतहरणको लाओ ७८, चंचलाओ ७९, जाइयभंडोवगारो वि व ( जच्चभंडोवगा इव ) मुहरागविरागाओ ८०, अवि याई ताओ अंतरं भंगसय ८१, अ. रज्जुओ पासो ८२, अदारुया अडवी ८३, अणालस्स निलओ ८४, अ (ण) - इखा वेयरणी ८५, अनामिओ वाही ८६, अविओगो विपलावो ८७, अरू उवसग्गो, ८८, रइतो चित्तविव्भमो ८९, सव्वंगओ दाहो ९०, अणभप्पसूया ( अब्भा) वज्जासणी ९१, असलिलप्पवाहो ९२, समुद्दरओ ९३ ॥ " અર્થાત્ વિવિધ પાશેથી બંધાયેલા અને કામ-રાગથી મૂઢ અનેલા એવા અનેક કવીશ્વરાએ જે વનિતાનાં અંગોપાંગનું ગંગારાત્મક વર્ણન કર્યું છે, તે ખરેખર આવી છે એટલે કે તે સ્વભાવે વિષમ છે (તેમને ક્રોધ વહાલા છે, કેટલીક અત્યંત ખુશામત કરનારીએ, બહારથી શાણી લાગે એવી રીતે હસનારી, બેાલનારી, વિલાસ કરનારી (અને એથી ઉપરથી) વિશ્વાસભૂત, અવિનયના પ્રચણ્ડ વાયુ, મેહરૂપ મહાસમુદ્રની આવર્તિનીકા, વિષમ વઠ્ઠલ વચનોની વેલડીએ, કપટ અને વ્હારરૂપ પહાડમાંથી વહેતી સિરતા, હારા અપરાધની નિવાસ-ભૂમિએ, શેકની ઉત્પત્તિ, Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ પરાક્રમને પ્રર્વસ, પુરુષનું કતલખાનું, લજજાને વિનાશ, અવિનયને મહોલે, કપ ટેનું ઘર, દુશમનાવટની ખાણ, શોકનું શરીર, મર્યાદાઓને ભેદ કરવાવાળી), રાગને આશ્રય, દુષ્ટ ચરિત્રનું ઘર, માતાને મોહાનું કારણ), જ્ઞાનની સ્કૂલના, શીળનું ક્ષોભન, ધર્મમાં વિન, સાધુઓને શત્રુ, સદાચારીઓનું દૂષણ, કમરજને બગીચે, મેક્ષમાર્ગની અર્ગલા, દરિદ્રતાનું ભવન, આશીવિષ સર્ષની જેમ ક્રોધી, મન્મત્ત કુંજરની જેમ કામાતુર, વાઘણની પેઠે દુષ્ટ હૃદયવાળી, ઘાસથી ઢંકાયેલા કૂવાની જેમ ગુપ્ત અંતઃકરણવાળી, કપટીની પેઠે સેંકડે ઉપરના ઉપાયને જનારી, દણગત પ્રતિબિંબની પડે દુર્ગાઢ સદુભાવવાળી, છાણાની આગની જેમ અંદરથી દહનશીલ, પર્વતના માર્ગની જેમ અનવસ્થિત ચિત્તવાળી, આંતરિક દુષ્ટ ગુમડાની જેમ કુથિત હૃદયવાળી, કાળા સાપની જેમ અવિશ્વાસપાત્ર, શચ્ચાની પેઠે (અર્થાત્ પથારી જેમ ચાદરથી ઢાંકેલો હોય તેમ) ગુણ માયાવાળી, સંધ્યાના વાદળના રંગની જેમ બે ઘડી રાગવાળી, સાગરના કલેલની પેઠે ચંચળ સ્વભાવવાળી, માછલાંની જેમ દુષ્પરિવર્તનશીલ, વાંદરાની જેમ ચંચળ ચિત્તવાળી, મરણની પેઠે નિર્વિશેષ (એટલે જેમ મરણ જેની પાછળ પડે છે તેને પીછો છોડતું નથી તેવી), કાળની જેમ નિર્દય, વરુણની પેઠે હાથમાં ફસાવાળી, જળની જેમ નીચે જનારી, કંજુસની જેમ ચત્તા હાથવાળી, નરકની જેમ ત્રાસ ઉપજાવનારી, ગધેડાની જેમ ખરાબ શીળવાળી, દુષ્ટ ઘોડાની પેઠે વશ ન કરી શકાય તેવી, બાળકની જેમ ક્ષણિક હૃદયવાળી, અંધારાની પેઠે દુઃખે પ્રવેશ કરી શકાય તેવી, ઝેરની વેલની પેઠે અનાશ્રણય, દુષ્ટ ગ્રાહની જેમ નવીન ગૃહને વ્યાપ્ત કરનારી, સ્થાનભ્રષ્ટ ઈશ્વરની જેમ અસ્તુતિ–પાત્ર, કિંપાકનાં ફળની પેઠે મુખે મીઠી, ખાલી મુડીની જેમ બાળકને લેભાવનારી, માંસના બડના ગ્રહણની પેઠે ઉપદ્રવકારી, બળતી ઘાસની પુળીની જેમ નહિ છોડનાર દહનશીલ, દુર્ભાગ્યની પેઠે દુર્લંઘનીય, ખોટા કાપણ (એક જાતના સિક્કા)ની પેઠે વિસંવાદસ્વભાવી, કેવીની પેઠે દુખે રક્ષણ કરાય એવી, અત્યંત ઝેરીલી, નિન્દ્રિત, દુષ્ટ ઉપચાર વાળી, છાછરી, વિશ્વાસ કરવાના માટે નાલાયક, અસ્થિર, કર્મે રક્ષણ કરાય એવી, મહામહેનતે જાળવી શકાય તેવી, દ્વેષકારી, કઠોર, તીવ્ર દુશમનાવટવાળી, રૂપ અને સૌભાગ્યને ગર્વ ધારણ કરનારી, સાપની ચાલની જેમ કુટિલ અતઃકરણવાળી, જંગલમાં ગમન માટે સ્થાનરૂપ, કુળ અને સ્વજનમાં ભેદ-ભાવ ઉત્પન કરનારી, પારકાને દો પ્રકટ કરનારી, કૃતન, બળથી શોભનારી, એકાન્તને હરનારા સૂઅરે, ચંચળ, માંગી લાવેલા વાસણની પેઠે મુખરાગ વિનાની, અંદરથી સંકડે ભાંગાવાળી, રજજુ વિનાને પાશ, લાકડાં વિનાનું અરણ્ય, અનાલિસ્ટનું ઘર (અર્થાત્ કામ-રાગમાં આળસને સદા ત્યાગ કરનારી), ન જોઈ શકાય એવી વિતરણ, નામ વિનાને રેગ, વિયોગ વિનાને વિપ્રલાપ, રોગ વગરને ઉપસ, સગી ચિત્તને વિભ્રમ, સમગ્ર સ્થળે વ્યાપ્ત તાપ, વાદળ વિનાની વિજળી, જળ વિનાને પ્રવાહ, સાગરને વેગ. Page #99 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [દ્વિતીય મહાનિશીથ નામના છેદસૂત્રમાં પણ આવું વર્ણન નજરે પડે છે. આ પ્રમાણેને જૈન આગમમાં નારીને નિર્દેશ થયેલ જોઈ કઈ પણ મનસ્વીના મનમાં એવો પ્રશ્ન જરૂર જ ઉદ્ભવે કે શું આ અખિલ બ્રહ્માડમાં પુરુષ જ પવિત્રતાની પ્રતિમા છે અને શું તેમનું જ ચારિત્ર આદર્શરૂપ છે કે જેથી કરીને આ સંસારમાં અસારમાં અસાર પદાર્થ તરીકે અબલાને ઉલ્લેખ કરવામાં આવે છે ? આથી શું એવી શંકા ઉપસ્થિત નથી થતી કે વૈરાગ્યના ઉપદેશકે નર હેવાથી તેઓ પુરુષ–પક્ષપાતી બની દયિતાજી હવાનું સૂચન થાય છે ? આનું સમાધાન સમર્થ વિદ્વાન કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના શબ્દોમાં રજુ કરવું પ્રાસંગિક થઈ પડશે. " यत् स्त्राणां दोपबहुलत्वमुच्यते, पुरुषेष्वपि हि समानमेतत् । तेऽपि क्रूराशयाः, રોપવઘુ, નાર્તિ, કૃતજ્ઞા, સ્વામિોનિ, રેવાજવચ્ચય દત્તે . तद्दर्शनेन च महापुरुषाणामवज्ञा कर्तुं न युज्यते, एवं स्त्रीणामपि । यद्यपि कासाश्चिद् दोषबहुलत्वमुपलभ्यते, तथापि कासाश्चिद् गुणबहुलखमप्यस्ति । तीर्थकारदिजनन्यो हि स्त्रीत्वेऽपि तत्तद्गुणसुरेन्द्ररपि पूज्यन्ते, मुनिभिरपि स्तूयन्ते । लौकिका अप्याहुः 'नितिशयं गरिमाण, तेन युक्त्या वदन्ति विद्वांसः । તે મ િવત જર્મ, ગાતામf ય યુવતિ – આર્યા काश्चन स्वशीलप्रभावाद् अग्नि जलमिव, विषधर रज्जुमिव, सरित स्थलमिव विषममृतमिव कुर्वन्ति । चतुर्वर्णे च सधे चतुर्थमङ्गं गृहमेधिस्त्रियोऽपि । सुलसा. प्रभृतयो हि श्राविकास्तीर्थकरैरपि प्रशस्यगुणाः, सुरेन्द्रैरपि स्वर्गभूमिषु पुनः पुनर्वहुमतचारित्राः, प्रबलमिथ्यात्वैरपि अक्षोभ्यसम्यक्त्वसम्पदः, काश्चित् चरमदेहाः, काश्चिद् द्वित्रिभवान्तरितमोक्षगमनाः शास्त्रेषु श्रयन्ते । तद् आसां जननीनामिव, भगिनीनामिव, स्वपुत्रीणामिव वात्सल्य युक्तियुक्तमेवोत्पश्यामः ।" અર્થાત્ સ્ત્રીઓમાં જે દેની પુષ્કળતા કહેવાય છે, તેમ પુરુષોમાં પણ તે બાબત સમાન છે (એટલે કે તેઓ પણ દોષગ્રસ્ત છે). તેઓ પણ કર આશયવાળા, દોષબહુલ, નાસ્તિક, કૃતદન, વામને કેહ કરનારા તેમજ દેવ અને ગુરુને ઠગનારા લેવામાં આવે છે, આ દેખાવથી જેમ મહાપુરુષને તિરસ્કાર કરે ઉચિત નથી, તેમ સ્ત્રીઓને પણ. જોકે કેટલીક કામિનીઓમાં દોષબહુલતા માલુમ પડે છે, તે પણ કેટલાકમાં ગુણબહુલતા પણ છે. તીર્થકર પ્રમુખની માતાએ સ્ત્રી હોવા છતાં પણ તે તે ગુણેના ગૌરવથી યુક્ત હોવાને લીધે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગુચ્છક] સાનુવાદ સુરેન્દ્રને પૂજનીય અને મુનિઓની સ્તુતિને પાત્ર બની છે. લેકિક વિદ્વાનોએ પણ કહ્યું છે કે વિદ્વાને વનિતાના ઉચ્ચ ગરવને એટલા માટે પ્રશંસે છે કે તે કઈ એવા ગર્ભને વહન કરે છે કે જે જગને ગુરુ બને છે. કેટલીક સ્ત્રીઓ પિતાના શીળના પ્રભાવથી અગ્નિને જળરૂપ, સાપને રડારૂપે, નદીને જમીન તરીકે અને ઝેરને અમૃતરૂપે પરિણાવે છે. ચતુર્વણ સંઘનું ગૃહસ્થની જેમ સ્ત્રીઓ પણ ચોથું અંગ છે. સુલસા જેવી શ્રાવિકાના ગુણોની તીર્થકરેએ પણ પ્રશંસા કરી છે. સ્વર્ગના સમ્રાટોએ પણ તેના ચારિત્રની ભૂરિ ભૂરિ અનુદના કરી છે. તેમના સમ્યકત્વને પ્રબળ મિથ્યાત્વીઓ પણ ભ પમાડી શક્યા નથી. કેટલીક ચતુરાઓ ચરમદેહી છે. કેટલીક સુન્દરીઓ બે ત્રણ ભવમાં મોક્ષે જનાર છે એ શામાં ઉલ્લેખ છે. તેથી કરીને જનનીની જેમ, ભગિનીની પેઠે તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું તે યુક્તિ-સંગત છે એમ અમે જોઈએ છિયે. આચાર્યવર્યના આ ઉગારે ગૈારીઓના ગરવા વિષે કે સ્પષ્ટ અને અભિનંદનીય પ્રકાશ પાડે છે એ બાબત સ્કુટ રીતે પાઠક મહાશયના ધ્યાનમાં આવી હશે. શીલોપદેશમાલાની ૭૯મી ગાથામાં તેના કર્તા શ્રી જયકીતિસૂરિએ સ્ત્રીની કાળી બાજુ ચીતરી છે, પરંતુ તેમણે પણ ૧૦૩ મી અને ૧૦લ્મી ગાથાઓમાં ઉજજવલ પક્ષ તરફ પ્રકાશ પાડ્યો છે; પ્રસ્તુત ગ્રંથકારે પણ સમ્યકત્વના ૬૭ પ્રકારનાં ઉંદાહરણો રજુ કરતાં આદર્શ તરીકે નારીઓનાં નામે પૂવાચાર્યોની જેમ નિર્દેશ કર્યો છે એટલે કે તેમણે સુન્દરીઓને શખણ જ ઉલ્લેખ નથી. આ ઊહાપોહ ઉપરથી એટલું તે જરૂર સમજાયું હશે કે વૈરાગ્યવાસિત જૈનાચાર્યોને વનિતાઓના વેરી ગણવા તે યુક્તિ-યુક્ત નથી. આ હકીકતને સમર્થિત કરનારા જૈનાચાર્યોને સો કોઈ અભિનંદન આપી શકે એવા ઉદ્ગારે કપૂરમંજરીનાં નિમ્નલિખિત પમાં મળી આવે છે – " धर्मः पुंप्रभवो यदेतदिदमेवार्याऽपि पूज्या पुन: __ यस्या धर्मसमुद्भवो गुरुजनेष्वप्युन्नतिर्य पुरा । सौनन्देयनृपेऽन्निकासुतगुरौ श्रीचन्दनायां न कि ગ્રામ gswવતતા વિજ પ્રવીણકુ? I ૬૭ –શાલ અર્થાત “ધમ પુરિસપમવો” એ શ્રીધર્મદાસગણિકૃત ઉપદેશમાલાની ૧૬ મી ગાથાના પ્રારંભિક પદ અનુસાર ધર્મની ઉત્પત્તિ પુરુષથી છે એમ કહેવું યથાર્થ છે, પરંતુ સાથે સાથે આર્યા (મહાસતી) પૂજ્ય છે, કેમકે આર્યાની પાસેથી પૂર્વ ગુરુજનોએ પણ પુય અને ઉન્નતિ(ના માર્ગ) પ્રાપ્ત કરેલ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પદ વૈરાગ્યરસમ’જી [દ્વિતીય સુનન્દાના પુત્ર (બાહુબલિ) રાજાને વિષે બ્રાહ્મી, અનિકાસુત નામના ગુરુને વિષે પુષ્પાવતીની પુત્રી (પુષ્પચૂલા) અને શ્રીરચન્દનાને વિષે મૃગાવતી ખરેખર મેાક્ષના હેતુરૂપ નથી બની ? અત્યાર સુધીના ઉલ્લેખથી તા નારી નિન્દ નથી એટલું જ સમજાયું હશે, પરન્તુ પ્રમદા તે પુરુષથી પણ અધિક છે એ વાત તે નિમ્ન--લિખિત પદ્યમાં ઝળકી ઉઠે છે.- 44 at पुंसोऽप्यधिका त्रिपक्षविशदा पुंरत्नखानिर्यतः स्वामिन्या मरुदेवया तु सदृशी भूता न भाविन्यपि । विश्वाच्य जिनचक्रिणौ प्रथमतो यत्पुत्रपौत्रावो ચા માળેત્ર મુમેડમ્પમૂછિયપુસ્થાના ત્રોઃ ॥૭॥”-શાર્દૂલ અર્થાત્ નારી નરથી પણ અધિક છે, કેમકે તે (માતૃ-પક્ષ, પિતૃપક્ષ, અને શ્વસુર-પક્ષ એમ એમ) ત્રણ પદ્માને (જ્યારે પુરુષ એ જ પક્ષને) નિર્મળ કરે છે તેમજ તે પુરુષરૂપ રત્નાની ખાણ છે. વળી સ્વામીની મદેવી જેવી તે કોઇ મહિલા થઇ નથી અને થશે પણ નહે કે સાથી પ્રથમ તે અહે। જેના પુત્ર અને પાત્ર વિશ્વને વંદનીય એવા પ્રથમ તીર્થંકર અને ચક્રવર્તી થયા અને જે પ્રભુ (શ્રીઋષભદેવ)ની પહેલાં જ શિવપુર પ્રતિ પ્રસ્થાન કરી ગઇ. આ ઉપરથી સમજી શકાયું હશે કે વિશ્વેાપકારી ઉપદેશકેાને પક્ષપાતના ચશ્મા ચડાવેલાની ઉપમા આપવા ઉશ્કેરાઇ જવું એ ન્યાયસંગત નથી. અલબત્ત જૈન તેમજ અજૈન ધર્માદેશકોએ વૈરાગ્ય-વિષયનું વિવેચન કરતી વેળાએ ‘તરૂણી ત્યાજ્ય છે” એવા સચાટ ઉપદેશ આપ્યા છે, અર્થાત્ પ્રસંગવશાત્ પ્રમદાને પ્રધાનતા આપી તેના તરફ મેાહની ટિએ ન જોવાની તેમણે પુરુષને અનુપમ સલાહ આપી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ મેાહિની તરફ મેહની નજરે નિહાળવાથી પુરુષોનું અધઃપતન થાય તેવી જ રીતે પુરુષો તરફ અનુચિત પ્યાર રાખવાથી નારી પણ નરકવાસિની ખને. આથી એ ફલિત થાય છે કે મેહની મુંઝવણ’ કહેા કે ‘વિષય-વાસના' કહેા એ જ દુર્ગતિનું દ્વાર છે; અને નહિ કે ‘નર’ અથવા ‘નારી’. સંસાર-સાગર તરી જવાનું અનુપમ નાવ રાગ અને દ્વેષને સંહાર છે અને એમ કરવા કમ્મર કસવી એ જ આ ઉપદેસકેાનું મનનીય કથન છે. सिद्धान्तवासिचित्तानां, जिनानां जगतां मतम् । इदं प्रवचनं यस्य निर्विकाराः प्ररूपकाः ॥ १२ ॥ ૧ આના વૃત્તાન્ત માટે જીએ! નવમા ગુચ્છકના ચોથા પદ્યનું સ્પષ્ટીકરણ, Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] જિનેશ્વરાની પ્રરૂપણા— સાનુવાદ Àા—“જેમનું ચિત્ત સિદ્ધાન્તાને વિષે રહેલુ છે એવા જગને જિનાનુ આ પ્રવચન માન્ય છે કે જે સિદ્ધાન્તની પ્રરૂપણા કરનારા જિના અવિકારી છે."--૧૨ स्वस्य देहेऽपि जीवस्य, संयोगो नहि शाश्वतः । तदन्येषां कथं भावी ?, तस्मान्मोहं परित्यज ॥ १३ ॥ દેહ અને જીવના સંચાગ- લા—‘ પેાતાના દેહની સાથે પણ જીવના સંચાગ નિત્ય નથી, તે અન્યાની સાથે કાંથી હાય ! માટે તું મેહના ત્યાગ કર. ’–૧૩ संयोगाश्च वियोगाश्च, पानीयबुदबुदा इव । जायन्ते प्राणिनां लोके, नश्यन्ति क्षणमात्रतः ॥ १४ ॥ પ્રસ્તુતનું સમન--- શ્લા॰--“ (આ) લેાકમાં જીવાના સચોગા અને વિયોગા જળના પરપાટાની પેઠે પળ માત્રમાં ઉત્પન્ન થાય છે અને પળ માત્રમાં નાશ પામે છે.”-૧૪ G प्रकृतिचपलाः प्राणा- स्तिष्ठन्ति महदद्भुतम् । नद्युद्योतः क्षणार्ध्वं विद्युतः क्वापि दृश्यते ॥ १५ ॥ આશ્ચર્યકારી ઘટના— ક્લા॰--“ વભાવથી ચંચળ એવા પ્રાણા ટકે છે એ મોટી નવાઇ છે, કેમકે વીજળીના ચમકારા (તા) એક ક્ષણથી વધારે કદાપિ જોવામાં આવતા નથી. -૧૫ यावज्जम्मसहस्रं स्याद, वियोगः सौजनस्तव । સંયેળ: સ્ત્રવાસીને, મૂઢ ! ત્તિ તું ક્ષમીત્તે ? દ્દા Page #103 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી [ દ્વિતીય સ્વજનના સચોગ~~ ગ્લા—“ હજારો જન્મ સુધી જે વજનનો વિયોગ થનાર છે. તેના સચોગ અત્યંત ચેડા વખતના છે, તેા હૈ મૂર્ખ` ! તું તેની કેમ ઇચ્છા રાખે છે ? ’–૧૬ 嚶 ૫૮ 噪 आपातमात्रतो रम्यान, हृदय ! प्रियसङ्गमान् । दारुणान् परिणामे तान्, मिष्टविषमिव त्यज ॥ १७ ॥ વિષ્યાને વિષની ઉપમા- શ્લા—' હું હૃદય ! કેવળ પ્રાર ંભે મનેાહર પરંતુ પરિણામે ભયંકર એવા તે પ્રિય (જનાના) સંગમાના મીઠા ઝેરની માફક તું ત્યાગ કર. ’~~~~ ~~૧૭ * तपः सन्तोषयोर्मग्ने, दयया वासिते तथा । મત્તિ થાયતે ધમાઁ, ટૂરીઝતમાનઃ ॥ ૨૮ ॥ ધર્મનું સ્થાપન—— શ્લા—“ તપશ્ચર્યા અને સત્તાષમાં લીન અને દયા વડે વાસિત એવા મનમાં કુમા ને દૂર કરનારો ધર્મ ટકે છે. ”—૧૮ પધાર્થ વિચાર- સ્પષ્ટી-આ પદ્યથી ધર્મ કયાં ટકે છેતે જણાય છે, પરંતુ તે કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે તે પુષ્ટ બને છે અને કેવી રીતે તેને નાશ થાય છે એ જાણવું ખાકી રહે છે. આ સંપૂર્ણ હકીકતના ઉત્તર મહાભારતના નિમ્ન-લિખિત પદ્યમાંથી મળી આવે છે— “ સત્યેન પટે ધર્મો, યાતાનેન ત્રયંતે । ક્ષમાં સ્થાપ્યો ધર્મ, ોષાત્ ધમાં વિનતિ || ’–અનુ॰ અર્થાત્ સત્ય એ ધર્મની ઉત્થાનિકા છે, દયા કરવાથી તે વધે છે, ક્ષમાથી એ સ્થિર થાય છે અને ધથી એના નાશ થાય છે. 栾 ૧ આ પ્રશ્નોને સૂચવનારૂં પદ્ય મહાભારતમાં નીચે મુજબ મળી આવે છેઃ— tr कथमुत्पद्यते धर्मः ? कथं धर्मो विवर्धते ? | થં ચ સ્થાવ્યતે ધર્મ: ? જૂથ ધમો વિનશ્યતિ ? ॥”-અનુ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ सन्तोषामृतमग्नस्य, सुखं यत् ते प्रजायते । तत् कुतश्चिन्तनासक्त-स्यासन्तुष्टस्य मानस ! ॥ १९॥ સંતાષજન્ય સુખની પરાકાષ્ઠા શ્લો—“ હૈ ચિત્ત ! સાષુરૂપ અમૃતમાં મગ્ન થયેલા એવા તને ( તે વખતે ) જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ ચિન્તનેામાં આસક્ત અને અસતુષ્ટને ક્યાંથી હોય ? ''—૧૯ उदारत्वं गुरुत्वं च, सौभाग्यं च तदेव हि । सा कीर्तिस्तत् सुखं चेत--स्त्वं सन्तोषेऽसि तत्परम् ॥२०॥ સતાષથી ઉદારતા વગેરે- શ્લા॰--“ હે ચિત્ત ! જો તું સતેાખમાં તત્પર છે, તે (તને) તે ઉદારતા, તે ગુતા, તે સુભગતા અને તે આબરૂ હસ્તગત છે. ’- ૨૦ 樂 सन्तोषतत्परे जीव !, सम्पदा सर्वदा तव । अन्यथा चक्रिसुरवे, सत्यपि दुःखी सर्वथा ॥ २१ ॥ સÔાષ સમાન સુખ નહિ—— * ૫૯ Àા“ હે જીવ ! જો તું સતામાં તહ્વાન થયા છે, તેા (સમગ્ર) સપત્તિ સર્વાંદા તારી (જ) છે; નહિ તેા ચક્રવતી કે દેવ હોવા છતાં પણ તું સર્વ રીતે દુઃખી છે. ”—ર૧ 樂 अर्थी दीनत्वमाप्नोति, भय गव धृतार्थकः । રોજ નદાર્થો જો, નિરાશ તિષ્ઠ રે મનઃ !॥ ૨૨ ॥ અર્થથી અનર્થ- શ્લા—“ આ લોકને વિષે પૈસાના અભિલાષી દ્વીનતાને પામે છે. જેણે ૧ સરખાવા શ્રીશંકરાચાર્યમૃત દ્વાદશપંજરિકા સ્તોત્રનું નિમ્ન-લિખિત પદ્યઃ— << अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् । પુત્રાતિ ધનમાનાં મીતિ:, સયંત્રણ વિહિતા નીતિઃ ॥ ૨ !” Page #105 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ દ્વિતીય પૈસો મેળવ્યું છે તે ભય પામે છે અને અભિમાન રાખે છે અને જેને પૈસે જતો રહ્યું છે તે શેકા પામે છે, માટે) હે મન ! તું આશા રહિત રહે. રર अर्थित्वेन समं सार, आन्तरिको विनश्यति। अन्यथा तदवस्थेऽपि, लघुत्वं जायते कथम् ? ॥२३॥ વાચકતાથી લધુતા–– શ્લે –“યાચતા (અર્થાત પૈસા માંગતા ની સાથે આન્તરિક સાર નાશ પામે છે; એમ ન હોય તે તેની તે દશામાં લધુતા કેમ ઉત્પન્ન થાય છે?” ર૩ दूयसे दुःखतो नित्यं, सदा सौख्यं समीहसे। तां क्रियां न करोष्येवा-वाप्यते च यया सुखम् ॥२४॥ કર્તવ્ય-વિમુખતા-- શ્લે.--“તું રોજ દુઃખથી દુભાય છે અને સદા સુખની ઇચ્છા રાખે છે, (છતાં) તે ક્રિયા તું કરતો જ નથી કે જેથી સુખ મળે.”—-૨૪ कर्मणि दुष्टचण्डालो, व्याख्यायां गौतमायसे। शोचसि नैव मूढेति, भाविनी का गतिर्मम ॥२५॥ કથન અને ક્રિયામાં ભિન્નતા-- પ્લે -“હે જીવ! કૃત્યમાં દુષ્ટ ચંડાળ (જે) તું વ્યાખ્યાન કરવામાં ગતમ જેવો બને છે. (આથી) અરે રે તારી શી ગતિ થશે, તે તું ખરેખર કેમ શોચતો નથી ?”—૨૫ रूपेण सुरशैलेश-सदृशोऽपि कुकर्मकः । धिग धिग ते बाह्यसौन्दर्य-मन्तरे मलिनात्मक !॥२६॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં અંતર- શ્લો—“ રૂપમાં ( સાનાના ) મેરના જેવા ( ઢાઇ કરીને ) પણ તુ કુકર્મી છે, વાસ્તે હું અંદરથી મલિન સ્વભાવી ! તારી બાહ્ય સુન્દરતાને ધિક્કાર છે ધિક્કાર છે. ”—૨૬ ददत उपदेशं ते, शौर्य वचसि यद् भवेत् । तच्छौर्य काय- मनसो - भवेच्च हस्तगं शिवम् ॥२७॥ બહારના દેખાવ અને અંદરથી પેાલ- (¢ --- Àા ( હે ચેતન ! ઇતર જનાને) ઉપદેશ આપતી વેળા તારી વાણીમાં જે શૂરાતન હોય છે, તે શાય તારી કાયા અને ચિત્તમાં હાય તા તા મેક્ષ મારા હાથમાં આવે. ”- ૨૭ मुधा मूढैर्हि संसारो, मध्यते सारमिप्सुभिः । પ્રક્ષળ મિરે ઝેડજ્જ, નીયમ્ય વિજોડનાત્ ? મારવા ખોટી દિશામાં પ્રયાસ - ગ્લા~~ સારની ઇચ્છાવાળા મુખ્ય ફોગટ સસારનુ મન્થન કરે છે, કેમકે પાણીને વલાવીને કાઇએ આ સંસારમાં માખણ મેળવ્યું કે ? ’’–૨૮ तुषवपनवत् सारः, संसारे नात्र विद्यते । गन्धर्वनगरीतुल्या, व्यवस्था दृश्यतेऽखिला ॥ २९ ॥ સંસારની અસારતા—— શ્લા~~ છેતરાને રાપવાની જેમ આ સંસારમાં સાર નથી. (અહીં તે) " બધી વ્યવસ્થા ગન્ધર્વ-નગરી જેવી દેખાય છે. ==૨૯ 橥 मुक्त्वा त्वं सकलां चिन्ता - मेकां चिन्तां मनः ! कुरु । तां यया निवृतिस्थाने, सुखं भुङ्क्ष्व निरन्तरम् ॥३०॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [દ્વિતીય મુક્તિની પ્રાપ્તિ માટે ચિન્તન– શ્લો --“હે ચિત્ત ! તું (બીજ) બધી ચિન્તાઓને છોડીને તે એક (જ) ચિન્તા કર કે જેથી તું નિરંતર મુક્તિ-મહેલમાં સુખ ભોગવી શકે.”—૩૦ મત્ર- તમુર્ખ, હૃા રવમી | समाधिमेकमन्त्रं नो, यावत् तावत् कथं सुखम् ? ॥३१॥ સમાધિરૂપ મન્ચની બલિહારી લે—-“હે મૂર્ખ ! અરે રે મન્ત્ર, તત્ર ઇત્યાદિ વડે તું સુખ મેળવવા)ની ઈચ્છા રાખે છે, પરંતુ) જ્યાં સુધી સમાધિરૂપ અસાધારણ મન્ત્ર ( તારી પાસે) નથી, ત્યાં સુધી તને કેમ સુખ સંભવે ?”—-31 समाधिदायकं मन्त्रं, नमस्कारं विमुच्य हा । मूढा गवेषयन्त्यन्य-मन्त्रकं दुःखव्याकुलाः ॥३२॥ મત્રની શોધ ઓં --“સમાધિ આપનારા (પંચપરમેષ્ટીને પ્રણામરૂપ) નમરકાર મન્સને મૂકીને અરે દુઃખથી વ્યાકુળ બનેલા) મૂર્ખ અન્ય મન્ચની શોધ કરે છે.”—રૂર औद्धत्याग्निप्रदग्धा ये, मान-मायाहताश्च ये । रसनेन्द्रियलुब्धाश्च, तेषां सौख्यं कुतो भवेत् ? ॥३३॥ સુખી કોણ?— લે-“ઉદ્ધતાઈરૂપ આગમાં બળેલા, માન અને માયાથી મચેલી અને રસના (જીભ) ઈન્દ્રિયમાં લંપટ એવા જે (જીવ) છે, તેમને સુખ ક્યાંથી હોય ? –૩૩ ૧ આનું સ્વરૂપ અંગ્રેજી ભાષામાં વાયકુસુમાંજલિ (રૂ. ૪, ક્ષેત્ર ૩૯)ના સ્પષ્ટીકરણમાં આલેખવામાં આવ્યું છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ रहस्यशून्यहृदया, आत्मभाव बहिर्मुखाः । રતા ગહિત્રતાને ચ, તેમાં સૌË જીતો મવેત ? ॥ર્શા દુઃખનું મૂળ * ગ્લા॰-- જેમનું હૃદય રહસ્યથી શૂન્ય છે ( અર્થાત્ જે સાર ગ્રહણ કરી શક્યા નથી ) અને જેએ આત્મિક ભાવ તરફ જોતા નથી તેમજ જે ગાળો દેવામાં આસક્ત છે, તેમને ક્યાંથી સુખ સભવે ? ----૩૪ निष्पक्षे सुगुरुमज्ञा, जानन्ति पक्षपातिनम् । भुक्तधत्तुरकाः श्वेतं यथा पीतं वदन्ति ते ॥ ३५॥ મૂર્ખના ઉદ્દગાર- ગ્લા“ જેમણે ધતુરો ખાધા હોય તે જેમ સફેદ (રંગ)ને પીળા કહે છે તેમ મુર્ખ (માનવીઓ) નિષ્પક્ષપાતી સદ્ગુરૂને પક્ષપાતી કહે છે. ”——૩૫ વર્ણ-વિપર્યય— સ્પષ્ટી—જેમ ધંતૂરા ખાનાર સફેદ વસ્તુને પીળી ગણે છે, તેમ જે પિત્તથી પીડાતા હાય તેની પણ આવી દશા થાય છે. આ સંબંધમાં કાવ્યપ્રકાશ(ના દશમા ઉલ્લાસ )ની કાવ્યપ્રદીપ નામની પ્રતિચ્છાયા-વૃત્તિ (પૃ. ૨૫૦)માં અર્થાન્તરન્યાસના ઉદાહરણ તરીકે શ્રીગોવિન્દ ઠકુરે આપેલા નિમ્ન-લિખિત શ્લોક રજી કરીએ. “ નિગરાપાદ્યુતમનસા–પતિજીમેય માતિ વિપરીતમ્ । કૃતિ પિત્તોતઃ, શશિ શુદ્રં રવિ ોતમ ।। *’–આ ૬૩ ૧ શ્વેત શંખના વર્ણના વિપર્યંયની હકીકત કલ્યાણમંદિર સ્તોત્રના નિમ્નલિખિત પદ્યમાં ષ્ટિગેાચર થાય છેઃ-~~ " त्वामेव वीततमसं परवादिनोऽपि સૂન વિમેશ! દરિદાવિધિયા પ્રપન્નાઃ। किं काचकाम लिभिरीश ! सितोऽपि शङ्खो નો વૃદ્ધત્તે વિવિધથળવિચચે ? || ૬૮ ॥ 'વસન્ત॰ Page #109 -------------------------------------------------------------------------- ________________ Y વૈરાગ્યરસમંજરી [द्वितीय माद्यसि त्वं न लक्ष्म्या च, रागादीनां क्शे नहि । योषिद्भिहियसे नैव, मुह्यते विषयैर्नहि ॥३६॥ मुच्यसे नैव तोषेण, नेच्छयाऽऽलिङ्गन्यसे यदा। पात्यसे नैव पापेश्चेतू, तदा मुक्तिः प्रिया तव ॥३७॥-युग्मम् સિદ્ધિરૂપ સુન્દરીનું સ્વામિત્વ यो०--" तु पनथी ही तो नहोय, २॥हिने शथती न હોય, વનિતાઓથી (તારૂં મન) હરતું ન જ હોય, વિષને વિષે તું મોહિત બનતો ન જ હોય, સંતોષ વડે તું ત્યજાતે ન જ હેય, ઇચ્છાથી તું આલિંગાતે ન જ હોય मने पापाथी तु पतित न or तो हाय, तो भुस्ति तारी भडिता थशे."-36-3७ अनभिषङ्गतः सङ्ग-मप्रीतिपरिहारतः। द्वेषं मोहं च सद्ज्ञानात्, क्रोधं च क्षमया तथा ॥३८॥ मार्दवादभिमानं च, मायामार्जवतो जय । लोभ सन्तोषतश्चित्त!, तदा ते परमं शिवम् ॥३९॥--युग्मम् ઉત્કૃષ્ટ કલ્યાણ માટેની તૈયારીઓ-- ___to--" नि:सगथी संगने, प्रीतिने २ रीने द्वषने, साया ज्ञान वडे મેહને, ક્ષમા વડે ક્રોધને, નમ્રતા વડે ગર્વને, સરલતા વડે કપટને અને સંતોષ વડે લેભને હે ચિત્ત! તું જીતજે એટલે તારૂં ઉત્કૃષ્ટ કલ્યાણ થશે. ” –૩૮-૩૯ असंयमेऽरति चेत् त्वं, संयमे सुरति तथा। भवाद् भयं विधत्से चेत् , पापमार्ग जुगुप्ससे ॥४०॥ प्रतिकूला-ऽनुकूलेषु, शोक-हाँ विमुञ्चसि ॥ जिनेशचरणे चित्त !, भक्तिभावं दधासि च ॥४१॥ तच्छासनसमं लोके, धन्यमन्यं न मन्यसे । तदा प्रसादाच्चेतस्ते, करस्था निवृतिर्मम ॥४२॥-विशेषकम् Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ચિત્તની અનુકૂળતા-- - ચિત્ત! જ્યારે તું અવિરતિને વિષે અપ્રીતિ અને સર્વ વિરતિને વિષે અત્યંત પ્રીતિ રાખશે, વળી ભવથી બીતે રહેશે અને પાપ-માર્ગની જુગુપ્સા કરશે તેમજ તું પ્રતિકૂળ દશામાં હર્ષ અને અનુકૂળ દશામાં શેકથી મુક્ત રહેશે, તથા વળી જિનેશ્વરનાં ચરણની ભકિત કરશે તેમજ એના (અર્થાત જિનના) શાસનના સમાન અન્ય કઇ શાસનને ધન્ય માનશે નહિ ત્યારે હું ચિત્ત ! તારી મહેરબાનીથી મુકિત મારા હાથમાં આવશે.”–૪૦-૪ર પ્રાર્થનાની રીતિ સ્પષ્ટી-એ તે સુવિદિત વાત છે કે જેટલી મીઠા શબ્દોની દુશમન ઉપર પણ અસર થાય છે, તેટલી કડવાં વચનની થતી નથી. શત્રુને પણ વશ કરવાને જ્યારે આ ઉત્તમ ઉપાય છે, તે મિત્રને અનુકૂળ કરવામાં તે અકસીર ઈલાજ નીવડે એમાં તે કહેવું જ શું? સંસારમાં રખડતે જીવ એકેન્દ્રિયમાંથી સરી પંચેન્દ્રિયની પદવી પ્રાપ્ત કરે તે સમયે તેને મન સાથે સંબંધ વ્યકત થાય છે. આ મન સાથેની લાંબી મિત્રાચારીને લઈને જવ તેને પિતાને અનુકૂળ બનવા માટે મધુર વાક્યોથી વીનવે એમાં કશું ખોટું નથી. આવી પ્રણાલિકા આ પદ્યમાં આદરવામાં આવી છે, પરંતુ એ પ્રાચીન પદ્ધતિનું અનુકરણ છે એમ શ્રી મુનિસુન્દરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમના નવમા અધિકારના નિમ્નલિખિત દ્વિતીય પદ્યથી પ્રતીત થાય છે. " वेतोऽर्थये मयि चिरत्नसख ! प्रसीद किं दुविकल्पनिकरैः क्षिपसे भवे माम् । बद्धोऽअलिः कुरु कृपां भज सद्विकल्पान् વિ કૃતાર્થ થતો નટુ વિમેન / ૨ / ”. વસંત અર્થાત્ હે મન ! હું મારા જુના દેસ્ત ! હું તને વિનવું છું કે તું મારા ઉપર ૧ મનુસ્મૃતિ (અ. ૪ )માં તે સત્ય કથન પણ પ્રિય હોય તે બેલવું એ ઉપદેશ છે. ત્યાં કહ્યું પણ છે કે " सत्यं अयात् प्रियं ब्रूयाद्, न ब्रूयात् सत्यमप्रियम् । પ્રિય = નાગૂ વધા-સેક ધર્મ: સનાતન: || શરૂ૮ i અંગ્રેજ કવિ મિલ્ટન (Milton) પણ કહે છે કે" Fair words hurt never a bone; But foul words break many a one. All words have power to suage, The tumours of a troubled mind." Page #111 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ દ્વિતીય પ્રસન્ન થા. દુષ્ટ વિકલ્પોના સમૂહો વડે તું મને શા માટે સંસાર (કૂપ)માં નાંખે છે? હું તારી પાસે હાથ જોડીને ઊભો છું (અને તેને પ્રાર્થના કરું છું) કે તું મારા ઉપર મહેરબાની કર, શુભ વિકલ્પને આશ્રય કર અને આપણી મિત્રાચારીને સાર્થક કર; કેમકે નરકથી ભય પામું છું. नियम्य निजमात्मानं, रागद्वेषविनिग्रहः। विहितो नैव ध्यानाग्नि-र्दग्धकर्माऽपि नाभवत् ॥४३॥ न तथा विषयास्त्यक्ता, मानसं न वशीकृतम् । તતઃ વિની મૂ!, મુત્તરશે પુનઃ પુનઃ? કાનપુષ્પ ફોગટ ફાંફાં— લે–પિતાની જાતને કાબુમાં રાખીને તે રાગ અને દ્વેષને દબાવી દીધા નથી જ, તેમજ ધ્યાનરૂપ અગ્નિ વડે તેં કર્મોને બાળ્યાં પણ નથી. વળી તેં વિષયને પણ ત્યાગ કર્યો નથી જ તથા તે મનને વશ કર્યું નથી જ, તો પછી મૂર્ખ ! વારંવાર તું સિદ્ધિના સુખની કેમ ઈચ્છા કરે છે ? –૪૩ ૪૪ गृह्णन्मेधैः प्रविशद्भि-नंदीनीरश्च नीरधिः । अपकर्षे न चोत्कर्ष, भजत्यत्र कदाचन ॥४५॥ एवं भोगा-ऽपभोगैर्न, चित्तोत्कर्षा-ऽपकर्षकौ । भजसे त्वं समत्वेन, भावी रत्नाकरस्तदा ॥४६॥-युग्मम् રત્નાકર બનવાનો ઉપાય લે“(સમુદ્રમાંથી જળને) ગ્રહણ કરતા એ વડે અપકર્ષને કે નદીએનાં પોતાનામાં પ્રવેશ પામતાં જળ વડે ઉત્કર્ષને આ લેકમાં જેમ સાગર કદાપ ભજતો નથી, તેમ ભેગ(નાં સાધને મળવાથી) ઉત્કર્ષને અને તેના અભાવમાં અપકર્ષને હે ચિત્ત ! તું નહિ ભજે અને સમભાવે રહીશ ત્યારે તું રત્નાકર થઈશ.”—૪૫-૪૬ प्रकृत्या चपलानश्वान्, पञ्चेन्द्रियस्वरूपकान्। विवेकरश्मिना चेतः !, सुखार्थी चेद वशीकुरु ॥४७॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચ્છક ] ઇન્દ્રિયનું દમન – ચિત્ત ! જે તું સુખને અભિલાષી હૈય, તો સ્વભાવથી ચંચળ એવા પાંચ ઇન્દ્રિયરૂપ અને તું વિવેકરૂપ લગામથી વશ કર”–૪૭ शुभध्यानबलाच्छवू , रागादिश्चेद् विहन्यते। तदा त्रिभुवने चेतः!, सर्वथा विजयस्तव ॥४८॥ વિજયને માર્ગ-~ શ્લે –“હે ચિત્ત ! જ્યારે તું શુભ ધ્યાનના બળથી રાગાદિ રિપુને હણી નાંખશે ત્યારે શૈલેથમાં સર્વથા તાર વિજ્ય થશે.” –૪૮ सम्प्राप्तसर्वप्राप्तव्य-स्यमः पुण्ययोगतः। तथापि विषयाशंसा, मुनिस्त्वं नैव भूतले ॥४९॥ મુનિ પદ માટેની લાયકાત - -“સર્વ (જનેને) મેળવવા લાયક સંયમ પુણ્યના વેગથી તે પ્રાપ્ત કર્યો છે, તો પણ હજી (તેને) વિષયની આશા (રહે) છે; વારતે આ પૃથ્વી ઉપર તું વાસ્તવિક મુનિ નથી જ. (આથી તે તું નામધારી મુનિ કહેવાય.-૪૯ સાચા મુનિ કેણ?--- સ્પષ્ટી–મુનિ એ પદ ખરેખરૂં સાર્થક કરેલું ક્યારે ગણાય એ સંબંધમાં ચમત્કારિક સાવચૂરિ તેત્ર-સંગ્રહ તથા વંકચૂલિયા સૂત્ર-સારાંશ' નામના ગ્રન્થમાં છપાયેલા અને શ્રીમલ્લિણ મુનિવરે રચેલા સજનચિત્તવલ્લભ કાવ્યમાંનાં ત્રણ પદ્ય વિચારીએ. ૧ કવિવર શ્રીવ્યાસ તે ત્યાં સુધી કહે છે કે – " धनेन किं यन्न ददाति नाश्नुते ? बलेन किं येन रिपुं न बाधते । । ઘન નિ જ ધર્મમાવત? દિમામના બે જ વિતેન્દ્રિો વો? ૨વા-વંશ અર્થાત જે ધન જીવ (અન્યને) આપતો નથી કે પિત) ભગવતો નથી તે ધન શા કામનું ? જે બળથી જીવ શત્રુને પીડા પમાડી શકતા નથી તે સામર્થ્યથી શું ? જે શ્રતની મદદથી જીવ ધર્મ-ક્રિયા ન કરે તે વિદ્યાથી સર્યું અને જેણે ઇન્દ્રિો ઉપર વિજય મેળવ્યો નથી તેમજ જેણે વાસનાઓને વશ કરી નથી એવા જીવથી શું ? Page #113 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [દ્વિતીય " किं वस्त्रत्यजनेन भो मुनिरसावेतावता जायते ? वेडेन च्युतपन्नगो गतविषः किं जातवान् भूतले ? | मूलं किं तपसः ? क्षमेन्द्रियजयः सत्यं सदाचारता રાહી વિમર્તિ જૈન સ વર્જિા મત વ ારા_શાલ અર્થાત્ હે (ચેતન) ! કેવળ વસ્ત્રને ત્યાગ કરવાથી–દિગંબર બનવાથી શું? શું એટલાથી મુનિ થવાય છે? વિષથી મુક્ત કરાયેલ સર્પ શું જગતમાં નિર્વિષ બને કે? તપશ્ચર્યાનું મૂળ શું છે? ક્ષમા, ઇન્દ્રિયને વિજય, સત્ય અને સદાચાર, (આમ છતાં) જે મુનિ રાગાદિને ધારણ કરે છે તે કેવળ લિંગધારી યુતિ કહેવાય-નામમાત્રથી યતિ ગણાય. " किं दीक्षाग्रहणेन भो यदि धनाकाङ्क्षा भवेच्चेतसि किं गार्हस्थ्यमनेन वेषधरणेनासुन्दरं मन्यसे ? । द्रव्योपार्जनचित्तमेव कथयत्यभ्यन्तरस्थाङ्गज નો વેરિઝમતિfમક્ષોને સમ્પરે ! કો –શાર્દુલ અર્થાત્ (હે મુનિ !) જે તારા ચિત્તમાં ધનની આકાંક્ષા હોય તે આ તે દીક્ષા લીધી તેથી શું? શું ગૃહસ્થપણને તું આ વેષ ધારણ કરતાં ખરાબ ગણે છે? દ્રવ્ય મેળવવાનું મન જ અંદર રહેલા કામનું નિવેદન કરે છે-વિકાર દર્શાવે છે, કેમકે જો એમ ન હોય તે મુનિને (દ્રવ્ય અને દયિતારૂપ) પરિગ્રહને ગ્રહણ કરવાની મતિ હેય (જ) નહિ. સાચા સાધુનું લક્ષણ તે એ છે કે – " देहे निर्ममता गुरौ विनयता नित्यं श्रुताभ्यासता चारित्रोज्जवलता महोपशमता संसारनिर्वेदता । अन्तर्बाह्यपरिग्रहत्यजनता धर्मज्ञता साधुता તાવો ! સાપુત્રને રક્ષfમાં લંસાવિન રા–શાર્દુલ અર્થાત્ શરીરને વિષે મમત્વને અભાવ, ગુરુને વિષે નમ્રતા, નિરંતર શાસ્ત્રનું અભ્યાસપણું, ચારિત્રની નિર્મલતા, મોટું ઉપશમપણું, સંસારને વિષે વૈરાગ્યપણું, આતરિક તેમજ બાહ્ય પરિગ્રહને ત્યજવાપણું, ધર્મને જાણવાપણું અને સાધુપણું, આ સાધુનું લક્ષણ છે સાધુ! સંસારને નાશ કરનારું છે. આ સંબંધમાં દિગંબર મુનિવર્ય શ્રી અમિતગતિકૃત સુભાષિતરત્નસન્ડેહને નિમ્નલિખિત શ્લેક પણ મનનીય છે – Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ " मदमदनकषायारातयो नोपशान्ता न च विषयविमुक्तिर्जन्मदुःखान्न भीतिः । न तनुसुखविरागो विद्यते यस्य जन्तो વિત જાતિ રીક્ષા ત પુરૂ, ન પુર્ઘ શા માલિની અર્થાત્ જે જીવે દર્પ, કંદર્પ અને (કોધાદિ) કષાયરૂપ દુશ્મનનું દમન કર્યું નથી, વળી જેણે વિષયનો ત્યાગ કર્યો નથી તેમજ જેને જન્મના દુઃખથી ભય નથી, વિશેષમાં જેને શારીરિક સુખ પ્રતિને રાગ જતો રહ્યો નથી, તેની દીક્ષા જગત્માં ભેગને માટે છે, નહિ કે મેક્ષને માટે. सदज्ञानयानपात्रं चेद् , मुश्चसि न कदाचन । न हियसे तदा चेतः !, योषित्सरित्प्रवाहतः॥५०॥ જ્ઞાન-નૈકાનો પ્રભાવ ભલે –“જો તું શુદ્ધ બોધરૂપ વહાણને કદાપિ ત્યજી નહિ દે, તે હે ચિત્ત ! અમદારૂપ પાણીના પ્રવાહમાં તું કદાપિ ઘસડાઈ ના જાય.”—૫૦ जीवे सुपात्रभूते च, मोहवर्तियुते तथा। स्नेहं निष्ठां नयन दीपो, मिथ्यातमोविनाशकः ॥५१॥ गेहस्येव त्वदन्तश्चेत्, ज्ञानात्मा प्रकटीभवेत् । તા દિ , મજૂર્વ મમ માનવ! પરા-પુણા જ્ઞાન-દીપકને મહિમા પ્લે _“જેમ ઘરમાં (દી સળગાવતાં અંધકાર નાશ પામે છે, તેમ મેહરૂપ બત્તીથી યુક્ત એવા અને સુપાત્રરૂપ (સંસારી) જીવને વિષે સ્નેહને અંત આણી મિથ્યાત્વરૂપ અંધકારને સંહાર કરનાર જ્ઞાનવરૂપી દીપક તારી અંદર પ્રકટ થશે, ત્યારે તે ચિત્ત ! તું તારૂં સર્વ પર્યાપ્ત થયેલું માનજે તારી જાતને કૃતકૃત્ય ગણજે.”—-૫૧-પર ૧ જુઓ સ્તુતિ ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (૫. ૧૦૫). ૨ તદુલચારિકન પમ પદ્યથી નારીવાચક શબ્દોની વ્યુત્પત્તિઓ આપવામાં આવી છે. તેમાં “પિત ' માટે નીચે મુજબ ઉલ્લેખ છે – " पुरुषान् योगनियोगवशे स्थापयन्तीति योषितः." Page #115 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ દ્વિતીય गुरुगिरिशिखाद्भूतं, भववैराग्यस्कन्धकम् । धर्मार्थिपक्षिभी रुद्धं, तत्त्वरूप परं तरुम् ॥५३॥ सत्वरीभूय चित्त ! त्वं, समारुह्य च तं खलु । ज्ञानात्मकं फलं प्राप्य, ततो मुक्तिरसं पिब ॥५४॥ युग्मम् તસ્વરૂપ વૃક્ષનું આરેહણ– ભલે --“મોટા પહાડની ટોચ ઉપર ઊગેલા, સંસારથી વિરક્તતારૂપ થડવાળા તથા ધર્મના અભિલાષીરૂપ પક્ષીઓ વડે વીંટાયેલા એવા તત્ત્વરૂપ ઉત્તમ ઝાડની ઉપર ઉતાવળો ચઢીને જ્ઞાનરૂપ ફળને ગ્રહણ કરી તેમાંથી તે ચિત્ત! તું ખરેખર મુક્તિને રસ પી.”–૫૩-૫૪ रागादिवन्धनतरु-मुन्मूल्य वित्तहस्तिक ! । याहि धर्मवने येन, स्यानिवृतिः सुखावहा ॥५५॥ ચિત્તને ભલામણ– લે –“રાગાદિ બન્ધનરૂપ ઝાડને મૂળમાંથી ઉખેડીને હે ચિત્તરૂપ હાથી ! ધર્મરૂપ વનમાં તું જા કે જેથી કરીને તને સુખકારી નિવૃતિ મળે.'-૫૫ सर्वसिद्धान्तमध्ये स्वं, दीव चरसि ध्रुवम् । अन्यथा जीवनं ते किं, सारहीनं विलोक्यते? ॥५६॥ ફલહીન પ્રવૃત્તિ - -- “બધા આગમને વિષે તું કડછીની માફક ફરે છે. જે એમ ન હેય તે તારૂં જીવન સાર વિનાનું કેમ દેખાય છે? – ૬ प्राङ्महर्षीयचित्राणि, चरित्राणि विलाकसे। चित्त ! किं प्रस्तरोऽसि यद, रसशून्यो विभाव्यसे? ॥५७॥ ૧ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રાવિજયાનંદ સુરીશ્વર (આત્મારામજી મહારાજ - કત તેં તેરા રૂપ ન પાયા રે અજ્ઞાની’ એ આદ્ય પદવાળા પદ (પૃ.૧૪૨-૧૪૩)માં નીચે મુજબને ઉલ્લેખ છે – જેસે કરછી ફિર વ્યંજનમાં સ્વાદ કછુ ય ન પાયો રે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] રસ-શૂન્યતા—— Àા. પૂર્વે થઇ ગયેલા મહિષઓનાં અદ્ભુત ચરિત્રા તુ જુએ છે, છતાં (હે ચેતન !) શુ તુ... પત્થર છે કે જેથી રસવિહીન જણાય છે ?’’——૫૭ સાનુવાદ , सुषुप्तिं सङ्गतो जीवः प्रातरुत्तिष्ठतीह तत् । महच्चित्रं विजानीया, जीवनं कृत्रिमं यतः ॥५८॥ આશ્ચર્યજનક ઘટના શ્લા“ આ સંસારમાં (રાત્રે) સુષુપ્તિ ( દશા)ને પામેલા ( અર્થાત્ મરણતુલ્ય બનેલા ) જીવ સવાર થતાં ઊડે છે, તે માટું આશ્ચર્ય છે—અહે। મહાભાગ્ય છે એમ તુ જાણ; કેમકે જીવન કૃત્રિમ છે એના ભરાસા રખાય તેમ નથી.”—૫૮ ૭૧ ધના સાર—— સ્પષ્ટી—જીવન જે સ્વાભાવિક હાય, તે રાત્રે સુઇ ગયા પછી પહેા ફાટતાં ઊઠાય એમાં કશી નવાઇ નહિ; પરંતુ કેટલાક સૂતા, તે સૂતા, તે એવી ઘેાર નિદ્રા લે છે કેરીથી ઊઠતા જ નથી. આથી સમજાય છે કે આપણે બીજે દહાડે ઊડી શકીએ છિયે એ અચંબા જેવું છે, એ આપણા પુષ્ણેાદય સૂચવે છે. આવા અર્થવાળા નિમ્ન-લિખિત બે પદ્યા વિચારવાં અસ્થાને નહિ ગણાયઃ— 66 उच्छ्वासावधयः प्राणाः, स चोच्छूवासः समीरणः । સમીરળાચરું નાથદ્, ચનીતિ તદ્ભુતમ્ IIII ’”અનુ॰ " मरणं प्रकृतिः शरीरिणां, विकृतिर्जीवितमुच्यते बुधैः । ક્ષળમવ્યતિષ્ઠતે શ્વસન, તિ નન્નુનનુ જામવાનૌ ।। ”- વૈતાલીય ---વંશ સ. ૮, શ્લા. ૮૭ અર્થાત્ ઉચ્છ્વાસાની જેટલી સીમા છે, એટલા પ્રાણ છે. એટલે કે ઉચ્છ્વાસ બંધ થતાં પ્રાણના રામ રમી જાય છે. વળી એ ઉચ્છ્વાસ તે વાયુ છે અને વાયુ કરતાં ( જગમાં) કઇ વિશેષ ચંચળ (પદાર્થ) નથી. એથી જીવ જીવે છે એ આશ્ચર્યકારી ઘટના છે. વિચક્ષણા વધે છે કે મરણ એ જીવેાની પ્રકૃતિ છે, જ્યારે જીવન એ વિકૃતિ છે. જીવ એક ક્ષણ પણ શ્વાસ લેતા ટકે છે, તે ખરેખર તેના લાભ સૂચવે છે. ૧ આને ‘વિયેાગિની ’ અને ‘ સુન્દરી · પણ કહેવામાં આવે છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ७२ વૈરાગ્યરસમંજરી [द्वितीय આ હકીકતના સમર્થનાર્થે શેખ સાદીની ગુલીસ્તાં બેસ્તાં (પુષ્પવાટિકા)ની નીચે મુજબની શહેર આપવી ઉચિત સમજાય છે – “खेरे कुन अयफलानो गनीमत शुमार उम्र जां पेश्तरके बांग बर आयद फलां नमांद" અર્થાત્ હે માનવી! તું ઉમરને અહેભાગ્ય માન, કેમકે ફલાણે ન રહે એવી વાણી (લેકના મુખથી) બહાર આવે તે પહેલાં તું ખેરાત કરી લે. दिने नष्टे यथा रात्रौ, प्रमीला प्राणिनां भवेत्। आयुष्कर्मे तथा नष्टे, दीर्घनिद्रा भविष्यति । ५९॥ भरण नो प्रस __सोo--"म विसनो मत मावतां शत्रे निद्रा यावे छे, तेम मआयुष्य-मनी नाश यता निद्रा (भ२९१) अनुभवशे."---५८ पश्चात्तापे भवेद भूरि-दुःखयोनौ गते सति । तस्मात् पूर्व प्रमादं त्वं, चेतस्त्यक्त्वा सुखीभव ॥६०॥ प्रभाहनी परित्याग-- --"हुमाया योनिमा गया पछी पु०७१ परतावे। यश, तेथीले भन ! प्रभाहनो पहेनेथी त्या रीतु सुभी था."-१० दीक्षया देवसिक्याऽपि, यदि मुक्तिन भाविनी । ध्रुवं वैमानिको देवो, भव्यो भवति साधुकः ॥६१॥ यद्वैतत् स्थूलमानं स्यात्, तीव्र भावे क्षणाद् यतः । सर्वकर्मक्षयं कृत्वा, मुक्तिर्याति न संशयः ॥६२।। यदुक्तं वर्षकोटयाऽप्य-ज्ञानी कर्मक्षयं नयेत् । ज्ञानी तच्छ्वासमात्रेण, क्षपयेत् कर्म दारुणम् ॥३॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સોનુવાદ દીક્ષાથી સત્વર મુકિત– –“એક દિવસની દીક્ષા વડે કદાચ મુનિ નહિ મળે, પરંતુ ભવ્ય સાધુ જરૂર વૈમાનિક દેવ તે થાય જ. અથવા તો આ સ્થળ માપ છે, કેમકે જે ભાવ ઉત્કૃષ્ટ હોય તો એક ક્ષણમાં સર્વે કર્મોને ક્ષય કરીને (ખપાવીને) તે મેક્ષે જાય એમાં સંદેહ નથી. કેમકે કહ્યું પણ છે કે અજ્ઞાની (જન) જેટલા કર્મને ક્ષય કરોડ વર્ષે કરે તેટલાં ધારણ કર્મ જ્ઞાની એક શ્વાસ માત્રમાં ખપાવે.- ૧૩ मत्वेति मनसा सम्यग् , कायेन वचसाऽपि च । ज्ञानवृद्धिं नयन्नित्यं, सुचारित्रं प्रपालय ॥६॥ ઉપસંહાર– ભલે આ પ્રમાણે મનથી માનીને (હે ભવ્ય જીવ !) શુભ શરીર અને વચન વડે જ્ઞાનમાં વધારો કરતો તું સદા સુન્દર ચારિત્ર પાળ.”—૬૪ 1 સરખા થીઅમરચંદ્રમરિન પદ્માનંદ મહાકાવ્ય (સ. પ)નું નિમ્નલિખિત પધ– " अधापि किञ्चिदपि नैव मे गतं दीक्षां श्रयामि वरतोऽधुनाऽपि चेत् । दत्ते यदेकदिनमप्यमी श्रिता मुक्ति न चेत् तदपि कल्पयेद् दिधम् ॥ १३० ॥" અન્યત્ર કહ્યું પણ છે કે“gmવિલ જિ , પવનવાગો અછૂળમાં जइ धि न पावइ मुक्खं, अवस्स वेमाणिओ होई॥" [ પ્રવિણ િષવા પ્રવ્રયાપુvમતોડનમાઃ | यद्यपि न प्राप्नोति मोक्षं, अवश्यं वैमानिको भवति ॥ ] ૨ સરખાવો મરણ સમાધિ નામના પ્રકીર્ણ (પન્ના)ની નિમ્નલિખિત ગાથા – “ સન્નાઈ જ ર વાગ્યા વાતાવરીfi ___ तं नाणी तिहिं गुत्तो खवेइ उस्सासमित्तेणं ॥ १३५ ।। " [ यदज्ञानी कर्म क्षपयति बहुकाभिवर्षकोटीभिः । તત જ્ઞાની ત્રિમિત ક્ષયતિ છવાસના 0 ]. આ પદ્ય મહાપ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણકમાં 11મી ગાથારૂપે છે. ૧૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વૈરાગ્યરસમંજરી [[ દ્વિતીય જ્ઞાનનું માહાત્મ્ય સ્પષ્ટી–૫૦ મા પદ્યમાં જ્ઞાનને વહાણની ઉપમા આપી, પર મા પઘમાં આત્મ-ઘટમાં જ્ઞાનદીપક પ્રકટાવવાની ભલામણ કરી, પ૪ મા પદ્યમાં જ્ઞાન-ફલ પ્રાપ્ત કરવા ઉપદેશ આપી, ૬૩ મા પદ્યમાં જ્ઞાનનું પ્રાબલ્ય સૂચવી અને આ પઘમાં તેમાં વધારો કરવા ઉપદેશ આપી ગ્રન્થકારે જ્ઞાનનું ગૌરવ ગાયું છે. આપણે પણ આ સૂરમાં નમ્ર સૂર પૂરીએ. સૂક્તમુક્તાવલીના ૪૩ માં અધિકારમાં કહ્યું છે તેમ"ज्ञानं स्यात् कुमतान्धकारतरणिनि जगल्लोचनं ज्ञान नीतितरङ्गिणीकुलगिरिऑन कषायापहम् । ज्ञानं नितिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं જ્ઞાન સ્વાતિકાળ જ્ઞાને નિહાન શિવઃ ગા–શાર્દુલ અર્થાત્ જ્ઞાન એ કુદર્શનરૂપી અંધકારને નાશ કરનાર સૂર્ય છે, જ્ઞાન એ વિશ્વનું નેત્ર છે, જ્ઞાન એ નીતિરૂપ નદીની ઉત્પત્તિરૂપ કુલ-ગિરિ છે, જ્ઞાન કષાયને દૂર કરનારું (રામબાણ ઔષધ) છે, જ્ઞાન એ મુક્તિ(રૂપ વનિતા)ને વશ કરનારે મંત્ર છે, નિર્મળ જ્ઞાન એ ચિત્તને પાવન કરનાર (ગુરુ) છે, જ્ઞાન એ સ્વર્ગ–ગતિ પ્રતિના પ્રમાણમાં પટહ (સમાન) છે અને જ્ઞાન એ લક્ષ્મીનું નિદાન ( કારણ) છે. જ્ઞાનને મહિમા " २मुई जहा समुत्ता ण, णासई कयवरंमि पडिया वि । જીવો તથા મgો, જળસ જગવિ સંસારે છે ?' આર્યા ના gિ , ગુરુ બાળક નર દિશા મવાર, જાને જાણે કો તરફ છે –આર્યા –આવશ્યકની હારિભદ્રીય વૃત્તિનું પર૭ મું પત્ર ૧ આવી ઉપમા ઉપદેશતરંગિણીના ૧૪પમા પત્રગત નિમ્નલિખિત પદ્યમાં નજરે પડે છે – " यानपात्रसमं ज्ञानं, बुडतां भवषारिधौ । મોટાપારારે, શા માર્તews ”—અનુ. ૨-૩ છાયા सूचिर्यथा ससूत्रा न नश्यति कचवरे पतिताऽपि । जीवस्तथा ससूत्रो न नश्यति गतोऽपि संसारे ॥ झानं गृहणाति ज्ञानं गुणयति ज्ञानेन करोति कृत्यानि । भवसंसारसमुद्रं ज्ञानी ज्ञाने स्थितस्तरति ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સોનુવાદ હર્ષ અર્થાત્ જેમ સૂત્ર (દોરા)થી યુક્ત સેાય કચરામાં પડેલી હાય તે પણ નાશ પામતી નથી ( પરંતુ દારાને લીધે તે હાથમાં આવી શકે છે), તેમ સૂત્ર ( શાસ્ત્ર—ખાધ )થી યુક્ત એવા જીવ સંસારમાં ગયા હોવા છતાં નષ્ટ થતા નથી. જ્ઞાનમાં રહેલે જ્ઞાની જ્ઞાન વડે જ્ઞાન ગ્રહણ કરે છે, જ્ઞાનમાં વધારો કરે છે, કૃત્ય કરે છે અને ભવ-સંસારરૂપ સાગરને તરી જાય છે. ભગવદ્ગીતા ( ૦ ૪)માં પણ જ્ઞાનના ગુણ ગાયા છે એટલું જ નહિ, પણ ત્યાં પણ ૬૩ મા પદ્યગત ભાવ પ્રદીપ્ત થયેલા જણાય છે. કહ્યું છે કે“ ચૈાંસિ સમિ‚ોનિ-મ“સાત્ જ્ઞેઽર્જીન !! જ્ઞાનાગ્નિ: સર્વમળિ, મમસાત્ બ્રુહસ્તે તથા ॥ ૨૭ ||-અનુ॰ न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । તત્ સ્વયં યોગસંસિદ્ધ, જાણેનામનિ વિવૃત્તિયા ૨૮ ॥ ’-અનુ॰ અર્થાત્ હે અર્જુન! જેમ પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠાને બાળીને ભસ્મીભૂત કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સમસ્ત કર્મ(રૂપ સમિધા )ને બાળીને ખાખ કરે છે. આ સંસારમાં ખરેખર જ્ઞાન જેવી કેાઇ પવિત્ર ચીજ નથી. કાળે કરીને (જ્ઞાન-)યાગથી સ્વયં સસિદ્ધ બનેલ (ચેગી ) આત્મામાં તેને મેળવે છે. મરણુસમાધિની નિમ્નલિખિત ૨૯૨ મી ગાથા પણ આ વાતને પુષ્ટિ આપે છે. ૬૮ ૧, 'जह अग्गिमिव पवले खडपूलिय खिप्यमेव झामेइ । તહ નાળી વિ સામાં વર્ષેફ મામમિત્તેળ । -–આર્યા જ્ઞાન અને જ્ઞાનીના કથંચિત્ અભેદ છે એ વિચારતાં બહુશ્રુતની બલિ હારી છે એમ કેાણ નિહ કહે ? મરણુસમાધિની નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણ છે કે " भई सुबहुसुयाणं सव्वपयत्थेसु पुच्छणिज्जाणं । નાગેળ ખેડયારે ઉદ્ધિ વિ ચત્તુ સિદ્ધેનુ ॥ ૩૪૨ | ... આર્યા । છાયા~ ૨ છાયા यथा अग्नौ वा प्रबले तृणपूलिका क्षिप्रमेव दद्यते । तथा ज्ञानी अपि स्वकर्म क्षपयति उच्छ्वासमात्रेण ॥ भद्रं सुबहुश्रुतेभ्यः सर्वपदार्थेषु प्रच्छनीयेभ्यः । ज्ञानेन येऽवतारयन्ति सिद्धिं प्रति गतान् सिद्धान ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ દ્વિતીય અર્થાત્ સિદ્ધિ( ક્ષેત્રમાં પણ ગયેલા મુક્ત (પરમાત્માએ)ને જે જ્ઞાન વડે અવતારે છે– ઓળખાવે છે, તે સમગ્ર પદાર્થોને વિષે પ્રચ્છનીય બહુતાનું કલ્યાણ હેજે. વિશેષમાં આ પ્રકીર્ણકની ૧૫ મી ગાથામાં કહ્યું છે કે- “ 'રંકાર નીર ગુના, વિષ્ણુ પુણાગો ની લિનવાળા ન વિદિ, તાંતિ હંસાતારો જ છે –આર્યા અયાં જેમ ચન્દ્રમાંથી ચન્દ્રપ્રભા (ચાંદરણું) નીકળે છે પ્રકટે છે, તેમ બહુશ્રુતના મુખમાંથી જિન વચન નીકળે છે કે જેનું શ્રવણ કરીને સુવિહિત (જને) સંસારરૂપ અરયને તરી જાય છે. આવાં વચને અત્યારે લિપિબદ્ધ થયેલા છે અને તે પુસ્તકરૂપે મળી શકે છે, પરંતુ સારાં પુસ્તકો વાંચવા માટે ઉત્સાહ અને ફુરસદ કેને છે? જે સારાં પુસ્તકની કીંમત સમજે છે, તેના સંબંધમાં તો એમ કહેવું વધારે પડતું નહિ ગણાય કે– “ यस्यास्ति सद्ग्रन्थविमशभाग्य किं तस्य शुष्कैश्चपलाविनौदेः ? " અથાંનું સુંદર પ્રખ્ય વાંચવા વિચારવાનું જેને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેને ચંચળ લકમીના શુષ્ક વિદોથી શું ? (એ તેને મન નિર્માલ્ય છે.) આ સંબંધમાં સ્વપઢિયારના ઉદ્ગારને સ્થાન આપવું અસ્થાને નહિ લેખાય – સાન એ આકાશ છે, અને પુસ્તકો એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર (છે, અને પુસ્તક તે નૈ લાભ લઈ શકાય તેવાં વહાણ છે; જ્ઞાન એ સૂર્ય છે, અને આપણા ઘરમાં આવી શકે એવો તેને પ્રકાશ તે પુસ્તક છે; જ્ઞાન એ સાનાની ખાણ છે, અને પુસ્તક તે તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કિંમતી નટે છે, અને પુસ્તકે તે આપણા રાજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સીક્કાઓ છે; જ્ઞાન વાયું છે, અને પુસ્તકો તે વાયુને ખેંચી લાવી કંડક આપનાર પંખાઓ છે; રાન એ અગ્નિ છે, અને પુસ્તકા તે એ અગ્નિથી ' છાયા – चन्द्रात् निर्गच्छति ज्योत्स्ना बहुश्रुतमुखात् निर्गच्छति जिनवचनम् । यत् शुस्वा सुविहितास्तर ति मंमारकान्तारम् ।। Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ગુચ્છક ] સાનુવાદ પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે, અને પુસ્તકે તે આપણને રહેવા લાયક મકાને છે; જ્ઞાન તે અનાજને ભંડાર છે, અને પુસ્તકે તે કેડાર છે; જ્ઞાન તે મેઘ છે, અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે અને જ્ઞાન તે સર્વ શક્તિમાન પરમાત્મા છે, અને પુસ્તક તે એને રસ્તો દેખાડનારા પૂજનીય દે છે. ” આ સમગ્ર ઉલ્લેખને સારાંશ તસ્વામૃતમાં સૂચવ્યા મુજબ એ છે કે – " सर्व द्वन्द्वं परित्यज्य, निभृतेनान्तरात्मना। જ્ઞાનામૃત સાથે, વિરાહનિમુત્તમ શા–અનુવ અર્થાત (રાગ અને દ્રપ જેવા) સર્વ કોને ત્યાગ કરીને, નિશ્ચળ અન્તરાત્મા વડે ચિત્તને આનંદજનક અને ઉત્તમ એવા જ્ઞાનામતનું સર્વદા પાન કરવું જોઈએ. ઇd. i મીન : Page #123 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ગુચછક-નરક-વર્ણન कदाचिद् रागरक्तं चेत् , कर्हिचिद् द्वेषव्याकुलम् । कदाचिन्मोहमूढं हा, कदापि क्रोधतापितम् ॥१॥ अभिमानहतं माया--व्याप्तं लोभवशीकृतम्। ઉત્તરમુપર્બયત્વે, હહાન્ન મુરિપાતરમ્ ારા--પુષ્પ પાપને પુષ્ટિ આપનારાં સાધને– લે – “કોઈ વેળા રાગમાં આસક્ત બની, કદાપિ દ્વેષથી વ્યાકુળ થઇ, કઈ વાર મેહથી મુગ્ધ બની, અરેરે કવચિત ક્રોધથી તપી જઈ, અભિમાનથી હણાઈ, કપટથી વ્યાપ્ત બની અને લેભને વશ થઈ આ પ્રમાણે મન હાય મેટું પાપ આ લેમાં કરે છે. ” -1-ર गत्वा वं नरके रे रे, परमाधार्मिकनिर्मितम् । यद् यद् दुःखं त्वया सोढं, वदितुं तन्न पार्यते ॥३॥ तथापि वर्णिकामात्रं, कथ्यते शणु भावुक !। श्रुस्वा सगृह्य चारित्रं, भव स्वर्गापवर्गगः॥४॥ युग्यम् નરકના દુખનો પ્રસ્તાવ– –“ 'નરકે જઇને પરમધામિકને હાથે હે ભવ્ય તેં જે જે દુઃખ સહન કર્યું, તે હાય હાય કહ્યું જાય તેમ નથી. તોપણ (એની) વાનગી માત્ર ૧-૩ અન્યાન્ય મત પ્રમાણેની નરકની સંખ્યા અને તેનાં નામે, નારકીનું દુઃખ અને પરમાધાર્મિકની રૂપરેખા માટે જુઓ શ્રી ચતુર્વિશતજિનાનન્દસ્તુતિનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૧૧–૧૯). જ જેમ આ ગ્રન્થકાર કર્થ છે કે નરકની વેદના વર્ણવતાં પાર આવે તેમ નથી, તેમ તરવામૃતના કતાં પણ કહે છે કે" तप्ततैलकमल्लीषु, पच्यमानेन यत् त्वया । :, ત નવ પાસે ૨૪કા ” – અનુ. અથોત તપાવેલા તેલની કડાઇમાં પકાવાતા એવા તે જે અસાધારણ દુઃખ ભોગવ્યું તે કહેતાં પાર આવે તેમ નથી જ, Page #124 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૭૯ કહેવામાં આવે છે તે તું સાંભળી અને તેમ ર્યા બાદ ચારિત્રનું રૂડી રીતે પ્રહણ કરીને તું વર્ગે અને અંતે) મોક્ષે જનારો થા.”–૩-૪ तत्रोत्पन्ने त्वयि भ्रातः!, महाकाया भयङ्कराः । आविर्भूता महाकुराः, परमाधार्मिकासुराः ॥५॥ પરમધામિકેનું આગમન – ત્યાં તું જયારે ઉત્પન્ન થયે ત્યારે હે ભાઈ! મોટા શરીરવાળા, ભયંકર અને અતિશય ઘાતકી એવા પરમાધાર્મિક અસુરે ત્યાં આવી ચડ્યા." –૫ कर्तर्या कर्त्तयन्तस्ते, गात्रं ते रसतः सतः। हसन्ति दुर्नया अङ्गं, कुर्वन्तः खण्डखण्डशः॥६॥ શરીરની વેતરણ-- ભલે –“તું રુદન કરે છે છતાં તારા શરીરને કાતરથી કાતરતા અને (તેમ કરી) તારા દેહના ટુકડે ટુકડા કરતા હતા, તે અનીતિવાળા (દાન) હસે છે.” तथापि पारदस्थित्या, मिलिते जीव ! गात्रके । स्वां गृहीत्वा पलायन्तं, पातयन्ति भुवस्तले ॥७॥ દેહનું આસ્ફાલન– –“(આ પ્રમાણે તારી કાયાના કકડા કરવા) છતાં તારું શરીર પારાના જેવી રિથતિવાળું હવાથી જ્યારે એક થઈ જાય છે–સંધાઈ જાય છે એટલે નાસી જતા એવા તને તેઓ પકડીને પૃથ્વી ઉપર પછાડે છે.''–૭ तीव्रज्वलितज्वालाया-मनिच्छन्तं हठाद्धि ते । प्रक्षिप्य वज्रकुम्भ्यां त्वां, पचन्ति दुःखमोदिनः ॥८॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [તૃતીય વજકુંભમાં રંધાવું-- --“(ત્યાર પછી) તત્ર રીતે બળતી વાળાવાળી વાભીમાં તારી ઇચ્છા વિરૂદ્ધ તને હઠથી નાંખીને (પારકાના) દુઃખમાં આનંદ માનનારા તે અસુરે તને રાંધે છે.”-~ तृषातुरो रुदन्नात्थ, तान् भो भो मातरो ! मम । પિતા ! સ્ત્રોતો ! , સુદ નક્ષત રક્ષત ? શરણ માટે પોકાર -- બ્લે--તરસથી આકુળ બનેલે તું રડતો રડતો તેમને કહે છે કે હે મારી માતાઓ ! હે મારા પિતાઓ ! હે મારા બધુઓ ! તમે મને દુઃખમાંથી બચાવે બચાવે.”— पाययत जलं शीत-मिति दीनवचो यदा । श्रुतं तैर्मधुरैर्वाक्यैः, प्रोक्ताः समीपगास्तदा ॥१०॥ आकृष्य वज्रकुम्भीतः, सलिलं शीतलं तथा । अर्पयत वराकं तत्, तथेति प्रतिपद्यते ॥ ११ ॥-युग्मम् ઠગબાજી-- ભલે –“મને શીતળ જળ પીવડાવો એવું તારું) દીન વચન જયારે તેમણે સાંભળ્યું, ત્યારે તેઓ પોતાની સમીપ રહેલા (અન્ય પર ધાર્મિક)ને (તને ઠગવાના ઉદ્દેશથી) મધુર વાળેથી કહેવા લાગ્યા કે આ રાંકને વાકુંભમાંથી (બહાર) ખેંચી કાઢીને ઠંડું પાણી આપે. તે (વચન) તથતિ' (કહી) તેમણે રવીકાર્યું.”—૧૦-૧૧ तप्ते ताम्र-त्रपू क्षिप्त्वा, भाजने पाययन्ति ते । सन्दंशकेन सन्धृत्य, मुखं व्यादाय पापिनः ॥ १२ ॥ તાંબા અને કલાઇના રસનું પાન લે – “(ત્યાર પછી) તે પાપીઓ તને પકડી રાખી સાણસા વડે Page #126 -------------------------------------------------------------------------- ________________ અક] ગુછક ] સાનુકાર તારું મુખ પહેલું કરીને તેને તપાવેલાં તાંબા અને કલાઇ(ને રસ) પીવડે असह्योष्णतया दग्धो, नेत्रे निमील्य मूञ्छितः। पतितो धरणीपीठे, कालादायातचेतनः ॥ १३ ॥ हिसेऽसिवनं त्वं तद् , गात्रच्छेदनकारकम् । शिशिरत्वभ्रमात् ते त्वां, नयन्ति तत्र दुःखदाः॥१४॥-युग्मम् અસિવનમાં પ્રવેશ શ્લો---“સહન નહિ થઈ શકે એવી ગરમીથી દાઝેલે, આંખ મીંચીને મુચ્છ અવસ્થામાં ભૂમિ ઉપર પડી રહેલે અને વખત જતાં ચૈતન્યને પામેલે–ભાનમાં આવેલે એવો તું ઠંડકની આશાથી શરીરને છેદી નાખનારા અસિવનને ઇચ્છે છે ત્યારે તે દુઃખ આપનારાઓ તેને ત્યાં લઈ જાય છે.”—૧૩-૧૪ छिद्यते हस्तपादादि-स्तव तत्तरुपत्रकैः। तीक्ष्णखड्डोपमैस्तत्र, रोदिषि करुणस्वरम् ॥ १५॥ હસ્તાદિનું છેદન ભલે --“ ત્યાં અણીદાર તરવારનાં જેવાં તેનાં તર-પત્ર વડે તારા હાથ, પગ વગેરે (અવય) છેદાઈ જાય છે, એટલે તું કરણ સ્વરે પોક મૂકે છે.”—૧૫ वैतरण्यां तरङ्गिण्यां, प्रक्षिप्तोऽधर्मिशालैः। व्याकुलीभूय तत्रापि, प्राप्नोषि त्वं विडम्बनाः ।।१६।। વૈતરણીમાં પ્રક્ષેપ-- –“પછીથી અધર્મશિરોમણિ વડે વૈતરણી નદીમાં નંખાયેલે તું ત્યાં પણ આકુળ-વ્યાકુળ બની વિડંબનાઓને પામે છે."–-૧૬ प्राप्ततीरं गृहीत्वा त्वां, शकटं वाहयन्ति ते। भूरिभारभरं नीचा-स्तुदन्तस्तीक्ष्णयाऽऽरया ॥१७॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ રાપરમંજરી [ પ્રતીય શકટનું વાહન— --“(આ નદીને) કાંઠે આવેલા એવા તને પકડીને (તે) નીચ અસુરો) તીર્ણ (પરોણાની) આર વડે પીડા પમાડતા તારી પાસે મેટા બાજાથી લદાયેલું ગાડું વહન કરાવે છે.”—-૧૭ परिश्रान्तो यदाऽसि त्वं, चलितुं नैव शक्यसे । तदा तैर्मुद्गरैर्हत्वा, चूर्यसे क्षणमात्रतः॥१८॥ કાયાના ચૂરેચૂરા-- –“ જ્યારે તું (તેમ કરતાં) થાકી જાય છે અને ચાલવાને અસમર્થ બને છે, ત્યારે ક્ષણ માત્રમાં તેઓ ગરીઓ વડે તને હણીને તારે ચૂરેચૂરો કરી નાંખે છે.”—૧૮ पुनः सम्मिलिते गात्रे, बोधयन्त्यसुराश्च त्वाम्। पूर्वहिंसादिना बद्धं, तस्यामूनि फलानि च ॥ १९ ॥ અહિંસાનું ફળ-- લા–“ફરીથી જયારે તારો દેહ સંધાઈ ગયો, ત્યારે અસુરો તને બેધ કરાવવા લાગ્યા કે પૂર્વે હિંસાદિ વડે જે (દુષ્ટ કર્મ) તેં બાંધ્યું હતું તેનાં આ ફળે છે.”—-૧૦ સ્પષ્ટી–આ પધમાં હિંસાથી નરક–ગતિની તીવ્ર વેદના ભેગવવી પડે છે એમ જે સૂચવ્યું છે તેની ભક્તપરિઝાની નિમ્નલિખિત ગાથા વિશેષતા સાક્ષી પૂરે છેઃ *નાવરૂારું ટુવાવારૂં હુંતિ જરૂાવરણ ની રક્ષા સંવાડું તારું દિલાણારું નિષ વિજ્ઞાનrfË . ૧૪ _આર્યા અર્થાત્ ચતુર્ગતિને પ્રાપ્ત થયેલા જીવને જેટલાં દુઃખ થાય છે તે સર્વે હિંસાનાં ફળે છે એમ નિપુણપણે જાણ. ૧ જુઓ પૃ. ૮. ૨ છાયા यावन्ति दुःखानि भवन्ति चतुर्गतिगतस्य जीवस्य । सर्वाणि तानि हिंसाफलानि निपुणं विजानीहि ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સનુવાદ आस्फाल्यसे शिलायां त्वं, कुन्तागैर्भिद्यसे पुनः। છિ વાપરૅ!, પીચ યન્ટવેળા . ૨૦ કષ્ટની પુનરાવૃત્તિ પ્લે –(આમ કહીને) કરીથી તેઓ તને પત્થર ઉપર અફાળે છે, ભાલાની અણુઓથી તને ભેટે છે, કરપીથી છેદે છે અને અરે રે ! યંત્ર (ધાણી)-કર્મથી તને પીલે છે.”—૨૦ अग्निपक्वानि तेऽङ्गोय-मांसखण्डानि खाद्यसे । कथ्यसे पललं जग्ध्वा, त्वमत्रैतो यतस्ततः ॥२१॥ માંસ ખાવાનું ફળ– લે –“તારા શરીરના માંસના ટુકડાઓને અગ્નિમાં પકાવીને તેને તેઓ ખવડાવે છે અને કહે છે કે માંસ ખાવાથી તું અહીં આવ્યું છે, વારતે તું ખા."–રા एवं त्वं नारकीभूय, दुःखी जातः कुकर्मतः। कुरु तथा यथा नैव, पुनस्तत्र गतिर्भवेत् ॥ २२ ॥ શીખામણ – લે – “આ પ્રમાણે તું કુકર્મથી નારક થઈ દુઃખી થયે, (વાતે) તું (વે) એ (પ્રયાસ) કર કે જેથી ફરીથી તારે ત્યાં જવું ન પડે. —— ૧ માંસ ખાવાને નિષેધ ફક્ત જન દષ્ટિએ જ છે એમ નથી, કિન્તુ ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયે અધ્યાત્મતવાલોક ( 5. ૩, લે. ૨૦ ની પણ ગૂર્જર વ્યાખ્યામાં સૂચવ્યું છે તેમ મહાભારત, મનુસ્મૃતિ ઇત્યાદિ અજૈન ધર્મશાસ્ત્રો પણ સખત શબ્દોમાં તેનો નિષેધ કરે છે. વિશેષમાં માંસને આહાર કરવાથી નશ્કનું આયુષ્ય બંધાય છે એમ સ્થાનાંગ (સૃ. ૩૭૩, પત્ર ૨૮૫)ના નિમ્નલિખિત મુદ્રાલેખથી સિદ્ધ થાય છે – " उहि ठाणेहि जीवा णेरइयत्ताए कम्म पकेरति, ते जवा-महारंभत्ताए, महापरिग्गहयाए, पंचिदियवहेणं, कुणिमाहारेणं." Page #129 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યરસમંજરી [ તૃતીય तत्र तिरश्चि योनौ च, गत्यभावः सदा भवेत् । तत्वत्रय्यां यदा मग्न-मानसस्त्वं भविष्यसि ॥२३॥ દુર્ગતિનું નિવારણ– લે --“જ્યારે દેવ, ગુરુ અને ધર્મ) એ ત્રણ તના સમૂહમાં તારૂ ચિત્ત પરોવાઈ જશે ત્યારે ત્યાં (એટલે કે નરકગતિમાં) તેમજ તિર્યંચની નિમાં જવાનું (હું ચેતન !) તારે માટે સદાને માટે જ રહેશે. "--23 * થા Page #130 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ગુચછક–તત્વત્રથી - सुदेवः सद्गुरुधर्म, एतत् तत्त्वत्रयं परम् । ज्ञात्वा दृढस्थित कार्य, चेतसि येन प्राप्स्यसे ।। १॥ सम्यक्त्वं निर्मल रत्नं, दुर्लभ भवनीरधौ। यदने लौकिकं रत्नं, काचवण्डायतेऽखिलम् ॥२॥-युग्मम् સમ્યકત્વની પ્રાપ્તિ લે --“સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ઉત્તમ તત્ત્વ-ત્રયીને જાણીને (હે ચેતન ) ચિતમાં તેને દૃઢ રિથતિવાળું બનાવ જેથી કરીને નિર્મળ, સંસારસાગરમાં દુર્લભ અને જેની આગળ સર્વ લૌકિક રત્ન કાચના કકડા જેવા થઈ રહે છે તેવું સમ્યક્તને તું મેળવી શકીશ.”—-૧ कुदेवं कुगुरुं ज्ञात्वा, कुधमै त्वं तथा सदा । મિર્ઝવૅતઃ!, રે તિe: તતઃ સારૂ કદેવાદિને ત્યાગ– પ્લે --“કુદેવ, કુગુરુ અને ધર્મને આ (એટલે છ પધમાં સૂચવવામાં આ વનારાં) લક્ષણેથી જાણીને તે ચિત્ત ! તું તેનાથી સર્વદા આનંદપૂર્વક ર રહેજે.”- ૩ सुदेवं सुगुरुं ज्ञात्वा, सुधमै भावतः पुनः। सेवस्व नित्यमेतानि, त्रीणि तत्त्वानि लक्षणैः॥४॥ સુદેવાદિની ઉપાસના-- લે --“સુદેવ, સુગર અને સુધર્મને લક્ષણપૂર્વક જણને એ ત્રણ તત્ત્વોને તું નિરતર ભાવથી ભજ. – Page #131 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસમ જરી [ ચતુર્થ लब्धायां सर्वसामग्र्यां, मिथ्यात्वतिमिरान्धकाः । સભ્યવવીપદીના હા!, સસ્વયં નૈવ નાનતે ॥ ટ્॥ સન્માર્ગનુ અજાણપણુ -- 66 શ્લા સર્વે સાધના મેળવ્યાં છતાં મિથ્યાત્વરૂપ અન્ધકારથી આંધળા (બનેલા) અને સમ્યક્ત્વરૂપ દીપક વિનાના ( જતા ) અરેરે સન્માને જાણતા જ નથી. ''-પ્ દ कुदेवे कुगुरौ लोके, धर्मे च कुत्सिते तथा । देवादिधीहि मिथ्यात्वं जानीहि दुःखदायकम् ॥ ६॥ " મિથ્યાત્વનું સ્વરૂપ- Àા“ કુદેવ, કુગુરુ અને કુધર્મ ને વિષે સુદેવ, સુગુરુ અને સુધર્મની જે બુદ્ધિ છે, તેને તું નક્કી દુ:ખદાયી મિથ્યાત્વ જાણુ. ૬ " મિથ્યાત્વની વ્યાખ્યા વિપરીત એનું સ્પષ્ટીમિથ્યાત્વ અને સમ્યકૃત્વને બાપે માયા વેર છે, એ એ એકેકના કટ્ટા શત્રુ છે; આથી કરીને સમ્યક્ત્વના લક્ષણથી લક્ષણ હાય અને છે એ સ્વાભાવિક ઘટના છે. ચેાગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશના પ્રારંભમાં શ્રીહેમચન્દ્ર સૂરિવર કથે છે કે 66 या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । મેં ૬ મેઘી શુદ્ધા, મુખ્યવસ’મિત્રમુતે ॥રા-અનુ अदेवे देवबुद्धि, गुरुधीरगुरौ च या । પળ ધર્મવૃત્તિથ, વિધ્યાસ્ત્ર વિયયાત !!ડ્ર।!~~અનુ અર્થાત્ (સાચા) દેવને વિષે દેવપણાની મતિ, (સ)ગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ અને ( વાસ્તવિક રીતે શુભ ધર્મને વિષે ધર્મની બુદ્ધિ એ ‘સમ્યકત્વ’ કહેવાય છે. કુદેવને વિષે (મુ)દેવની સતિ, કુગુરુને વિષે (સુ)ગુરુની બુદ્ધિ અને અધર્મને વિષે (સુ)ધર્મની મતિ એ સમ્યકૃત્વથી વિપરીત હાવાને લીધે મિથ્યાત્વ ’ કહેવાય છે. આ મિથ્યાત્વના (૧) આભિગ્રહિક, (૨) અનાભિગ્રહિક, (૩) આભિનિવેશિક, (૪) સાંશિયક અને (૫) અનાલેગિક એમ પાંચ પ્રકારે છે. આ વાતની નિમ્ન-લિખિત ગાથા સાક્ષી પૂરે છેઃ- Page #132 -------------------------------------------------------------------------- ________________ YG! ] સાજીવાદ ""आभिगहियं अणभि-गहं च तह अभिणिवेसियं चेत्र । સંમથમળામોનું, વિશ્વછત્ત વૈષદા દોફ ।।”.-આર્યા ૧ પાખંડીનું મિથ્યાત્વ ‘આભિગ્રહિક’ છે. જે સર્વ દેવાને—કુદેવાને તેમજ સુદેવાને દેવ માને છે, એવી રીતે જેએ ગુરુ અને સુગુરુ તથા ધર્મ અને અધર્મમાં ભેદ જોતા નથી તેમનું મિથ્યાત્વ ‘અનાભિગ્રહિક ’ છે. જે વસ્તુસ્થિતિ જાણે છે, સમજે છે, છતાં અભિનિવેશને વશ થઇ વિપરીત પ્રરૂપણા કરે છે, તેમનું મિથ્યાત્વ ‘આભિનિવેશિક ’ છે. દેવ, ગુરુ અને ધર્મની વાસ્તવિકતા માટે જેએ શંકાશીલ છે તેમનું મિથ્યાત્વ ‘ સાંશયિક ’ જાણવું. વિચારશૂન્યનું, એકેન્દ્રિયાદિ જીવનું, વિશેષ વિવેકથી વિમુખનું મિથ્યાત્વ ભોગિક સમજવું. . અના અન્ય રીતે વિચારતાં મિથ્યાત્વના દશ પ્રકારા પણ પડે છે. આ વાતનું સ્થાનાંગ સૂત્રના દેશમા સ્થાનક ( પત્રાંક ૪૮૭ )ગત નિમ્ન-લિખિત સૂત્ર સમર્થન કરે છેઃ— ૮૭ C " दसविधे मिच्छत्ते पन्नत्तं, तं जहा - अधम्मे धम्मसण्णा १, धम्मे अधम्मसण्णा २, अमग्गे मग्गसण्णा ३, मग्गे उन्मग्गसण्णा ४, अजीवेसु जीवसन्ना ५, जीवेसु अवसन्ना ६, असाहु साहुसन्ना ७, साहुसु असाहुसण्णा ८, अमुत्तेसु मुत्तसन्ना ९, मुत्ते अमुत्तमण्णा । ( મૂ૦ ૭૨૪ ) अभिग्रहिकमनभिग्रहं च तथा आभिनिवेशिकं चैव । सांशयिकमनाभोगं मिथ्यात्वं पञ्चधा भवति ॥ અર્થાત્ શ્રુતના લક્ષણથી અલક્ષિત હેાવાથી અનાગમરૂપ તેમજ અપૌરુષેય એવા ધને વિષે આગમની બુદ્ધિધર્મની મતિ તે મિથ્યાત્વના પ્રથમ પ્રકાર છે. કષ, છેદ્ય વગેરેથી શુદ્ધ અને આપ્ત પુરુષના કથનરૂપ સમ્યક્-શ્રુતને વિષે અધર્મની બુદ્ધિ તે મિથ્યાત્વના બીજો પ્રકાર છે. વિપરીત શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રરૂપ હોવાથી, મેક્ષ મેળવવા માટે અનુચિત એવા માર્ગને વિષે સુમાર્ગની બુદ્ધિ તે ૧ છાયા ૨ છાયા दशविधं मिथ्यात्वं प्रज्ञप्तं, तद्यथा-अधर्मे धर्मसंज्ञा, घर्मे अधर्मसंज्ञा. अमार्गे मार्गसंज्ञा, मार्गे उन्मार्गसंज्ञा, अजीवेषु जीवसंज्ञा, जीवेषु अजीवसंज्ञा, असाधुषु साधुसंज्ञा अमुक्तेषु मुक्तसंज्ञा, मुक्तेषु अमुक्तसंज्ञा । ૩ જેમકે સર્વ પુરુષો રાગી તેમજ અસર્વજ્ઞ છે, પુરુષ હાવાને લીધે, મારી માફક; આથી તેઓ અનાત છે. જેમનામાં અના તત્વને અભાવ ડાય તેમણે ઉપદેશેલું શાસ્ત્ર ધર્મ કહેવાય. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વૈરાગ્યસમ જરી [ ચતુર્થ ત્રીજો પ્રકાર છે. એવી રીતે સમ્યગ્દર્શનાદિપ સુમાર્ગને વિષે કુમાર્ગની બુદ્ધિ તે ચેાથેા પ્રકાર છે. આકાશ, પરમાણુ વગેરે અજીવ પદાર્થાને વિષે જીવની બુદ્ધિ તે પાંચમે પ્રકાર છે. ઉચ્છ્વાસાદિ પ્રાણિધર્મોના ઘટમાં અભાવ હાવાથી તે અજીવ છે, તેમ પૃથ્વીકાયાદિ જીવામાં આ ધર્મોનો અભાવ હોવાથી તે અજીવ છે, એમ જીવાને વિષે અજીવની બુદ્ધિ તે છઠ્ઠો પ્રકાર છે. છ પ્રકારના જીવનિકાયના વધથી અવિમુખ તથા અબ્રહ્મચારી એવા અસાધુઓને વિષે સાધુની બુદ્ધિ તે સાતમે પ્રકાર છે. આળપણાથી દીક્ષા લીધેલી હાવાથી એમને પુત્ર નથી, અનુપુત્રસ્ય ગતિનîપ્તિ એ સૂત્રથી એમના ઉદ્ધાર થનાર નથી, વળી એએ સ્નાન પણ કરતા નથી, વાસ્તે અસાધુ છે એમ બ્રહ્મચર્યાદિ ગુણાથી અલંકૃત સાધુઓને વિષે અસાધુની બુદ્ધિ તે આઠમે પ્રકાર છે. લેાક-વ્યાપારમાં પ્રવૃત્ત અને કર્માથી રહિત નહિ એવા જનને વિષે મુક્તની બુદ્ધિ તે નવમે પ્રકાર છે. સમગ્ર કર્માથી રહિત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી વિભૂષિત મહાનુભાવાને વિષે અમુક્તની બુદ્ધિ તે દશમા પ્રકાર છે.પ મિથ્યાત્વથી હાનિ— આ પદ્યમાં ગ્રન્થકારે મિથ્યાત્વને દુ:ખદાયી કહ્યું છે તે યુક્ત છે. આ સંબંધમાં ચેાગશાસ્ત્રની સ્વાપર વૃત્તિના ૫૮ મા પત્રમાં પ્રકાશાયું છે કે— ૬ મિથાસ્તું મો જોશો, મિથ્યાસ્ત્ર વË સમઃ । મિયાણં પ્રમ: શત્રુ-મિથ્થાસ્ત્ર પમ ત્રિષર ।।!!!---અનુવ जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । કવિ નમ્મસ દ્વેષુ, મિથ્યાત્વચિદિસ્મિતમ રા’--અનુ॰ અર્થાત્ મિથ્યાત્વ સૌથી મોટો રોગ છે. એ ઉત્કૃષ્ટ અંધકાર છે. એ મેટામાં નિમ્ન-લિખિત પદ્યગત કલ્પના ભ્રાન્તિમૂલક છે ક્ષિતિ-નઇ-પવન-ટુતારાન-ચનેમાના-ડડારા-ચન્દ્ર-સૂર્યાTM | इति मूर्त्तयो महेश्वरसम्बन्धिन्यो भवन्त्यष्टौ ॥" ૨ જોકે આ સાધુએ સર્વ પાપનું સેવન કરે છે, છતાં બ્રહ્મ-મુદ્રાનું તે ધારણ કરતા હાવાથી સાધુ છે. ૩ “ અળિમાવવિધ પ્રાત્ત્વ-શ્ચર્ય કૃતિનઃ સવા | ck मोदन्ते निवृतात्मानस्तीर्णाः परमदुस्तरम् ॥" ૪ અનાદિત્વ હોવાને લીધે જેમ આકાશ અને આત્માના સયાગને ઉચ્છેદ અસંભવિત છે, તેમ જીવના અને અનાદિ કર્મના સંયોગને નષ્ટ કરવા તે અશક્ય છે. આથી મુક્ત જીવા સંભવતા નથી, અથવા મુકાતી ઓલવાઇ ગયેલા દીપક સાથે તુલના થતી હોવાથી આત્માનું અસ્તિત્વ નહિ રહેતું હોવાથી મુક્ત નથી. ૫ આ વિવેચન તેમજ ટિપ્પા સ્થાનોંગ-વૃત્તિ અનુસાર છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ મેટો દુશ્મન છે. એ ઉત્કટ ( અતિદારુણ ) ઝેર છે. (કમક) રાગ, અંધકાર, શત્રુ અને ઝેર એ તે એક (જ) જન્મમાં દુઃખદાયી છે, જ્યારે ચિકિત્સા રહિત મિથ્યાત્વ તે હજારો જન્મમાં પણ દુઃખાવહ છે. राग-द्वेषयुतो देवो, यः कुदेवः स कथ्यते । काञ्चनकामिनीलुब्धः, कुगुरुयों गुरूयते ॥७॥ हिंसया सहितो योऽत्र, धर्मः सोऽस्ति कुधर्मकः । एतत्त्रये निमन्ना ये, संसारे संसरन्ति ते ॥ ८॥-युग्मम् કુદેવાદિનું લક્ષણ ભલે –“જે દેવ રાગ અને દ્વષથી યુક્ત હોય તે ઉદેવ કહેવાય છે. જે સેનામાં અને સુન્દરીમાં લંપટ હેઈ ગુરુ હેવાને ડાળ કરે છે તે ગુરુ છે. આ જગતમાં જે ધર્મ હિંસાથી યુક્ત છે તે કુધર્મ છે. આ ત્રણમાં જેઓ આસક્ત છે, તેઓ સંસારમાં રઝળે છે.”—-૭-૮ वीतरागः सुदेवः स्याद्, व्रतस्थः सुगुरुस्तथा । दयाप्रधानधर्मों हि, शुद्धो धर्मः प्रकीर्तितः॥ ९ ॥ સુદેવાદિનું લક્ષણ શ્લે-“રાગ રહિત હોય તે “સુદેવ છે. જે (મહા)ત્રતે પાળતા હોય, તે સુગુર છે; અને દયાપ્રધાન ધર્મ તે જ સુધર્મ કહેવાય છે.” સુદેવ-દેવનું નિરૂપણ... સ્પષ્ટી–પૂર્વોક્ત પદ્યમાં સૂચવ્યા મુજબ જે રાગી હોય, જે દ્વેષી હોય તે કુદેવ છે; જ્યારે જેનામાં રાગ-દ્વેષને અભાવ છે, જે વીતરાગ છે તે “સુદેવ છે. આ વાત ફુટ રીતે યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં નિમ્નલિખિત પર્વો દ્વારા જોઈ શકાય છે – "सर्वज्ञो जितरागादि-दोषस्त्रैलोक्यपूजितः । વરિચતાર્થનારી ૨, વોન vમેશ્વર કા' –અનુ. ૧૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ [ચતુર્થ વૈરાગ્યરસમંજરી “ વી-સત્રા-ડાકૂટાદ્ધિ-ઘસત્તા નિપ્રા નુરપરા–સેવા પુર્વ મુગે દા–-અનુ. અર્થાત્ જે સર્વજ્ઞ છે, જેણે રાગાદિ દે ઉપર વિજય મેળવ્યું છે, જેને ત્રિભુવન પૂજે છે અને જે જેવી વસ્તુ હોય તેવી તેની પ્રરૂપણા કરે છે, તે દેવ”, “અહમ્ ” યાને “પરમેશ્વર છે અથવા તે ઉત્તમ એશ્વર્યવાળા “અહંન” દેવ” છે. જેઓ સુન્દરી, શાસ્ત્ર, જપમાળા વગેરે રાગાદિનાં ચિહુથી કલંકિત છે અને જેઓ (અન્ય જને ઉપર) નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં (એટલે કે રુટ થતાં શાપ દેવા માટે અને તુષ્ટ થતાં વરદાન આપવા માટે) તૈયાર છે, તે દેવે મુક્તિ માટે નથી-તેમની સેવાથી સિદ્ધિનું સંપાદન થાય તેમ નથી. આપણે અજૈન સાહિત્ય તરફ દષ્ટિપાત કરીશું તે બ્રહ્મા પ્રમુખ દેવે સરાગી આલેખેલા જણાય છે, કેમકે તેમને પત્ની છે. જેમકે બ્રહ્માની પત્ની સાવિત્રી, વિષ્ણુની લક્ષ્મી, શિવની પાર્વતી, કાર્તિકેયની દેવસેના, ઇન્દ્રની શચી, રવિની રત્ના, ચંદ્રની રોહિણ, બૃહસ્પતિની તારા, અગ્નિની સ્વાહા, મદનની રતિ, યમ (શ્રાદ્ધદેવ)ની ધમાણું ઈત્યાદિ. આ સાહિત્યે હદ કી. છે. ત્યાં એવું સ્પષ્ટપણે નિર્દેશાયું છે કે બ્રહ્માદિ સ્ત્રીલંપટ પણ હતા. બ્રહ્માના સંબંધમાં આવી વાતને મત્સ્ય-પુરાણના તૃતીય અધ્યાયનાં નિમ્ન-લિખિત પદ્ય જાહેર કરે છે – “ગા શિi , ના પાવન gો રજિતાય તન્ના જોશને છા રૂા--અનુ. ૧-૩ આ અનુક્રમે રાગ, દ્વેષ અને મેહનું સૂચન કરે છે; કેમકે વીતરાગને વનિતાનો સંગ સંભવે નહિ, શસ્ત્રનું ધારણ એ શત્રુતા સિદ્ધ કરે છે અને જપમાળા વિસ્મરણનું સ્મરણ કરાવે છે. તક રહસ્યદીપિકા (પત્ર ૪૫)માં તેમજ શ્રીહરિભદ્રસૂરિકૃત અષ્ટકની વૃત્તિમાં કહ્યું પણ છે કે – " रागोऽङ्गनासङ्गमनानुमेयो, द्वेषो द्विषदारणहेतिगम्यः। એક વૃત્તાનમોષણા, નો જશ લેવઃ વૈવમર્દન ”–ઉપજાતિ આ ભાવાર્થ યોગશાસ્ત્રની પણ વૃત્તિ (પત્ર ૬૧)માંના નિમ્નલિખિત પદ્યમાં જેવાય છે – "श्रीसङ्गः काममाचष्टे, द्वेषं चायुधसङ्ग्रहः ॥ ચાની વાક્ષસૂહિ- ૪ મveત્યુઃ '—અનુ. ૪ આ દેવમાં હિંસા, અસત્ય, અદત્તાદાન અને પરિગ્રહરૂપ દૂષણો પણ જણાય છે. પ્રતીતિ કરવાની અભિલાષા જેને થતી હોય તેને ઉપદેશ રત્નાકરનાં ૧૫૩મા અને ૧૫૪માં પ જેવા ભલામણ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ! સાનુવાદ आविर्भूतं ततो वक्त्रं, दक्षिणं पाण्डु गण्डवत् । વિરમગારો , પાવાપુર તરા Iળા–અનુ चतुर्थमभवत् पश्चाद् , वामं कामशरातुरम् । તતોડમ ત, માતુરતા તથા રૂઠી--અનુ. तेनो वक्त्रमभवत् , पञ्चमं तस्य धीमतः। ગાધિર્મવનટાઈમ, તસ્ વરદં વાણોત મામુ: ૪”—અનુ. બ્રહ્મા અને વિષ્ણુ પરત્વે આનાથી પણ બીભત્સ વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણ (અ) ૪)માં નજરે પડે છે. - કૃષ્ણનું ગોપીઓ સાથેનું અનુચિત વર્તન કાવ્યપ્રદીપ (પૃ. ૧૪૨)ના નિમ્નલિખિત પદ્ય ઉપરથી ફુરે છે– છાપવુત ! ને માતf faહત્યા? किन्त्वेवं विजनस्थयोर्हत जनः सम्भावयत्यन्यथा । इत्यामन्त्रणभगिसूचितवृथाऽवस्थां न खेदालसा માઝિથન પુસ્ત્રોત્સાતિવ, હરિ Hd a –શાર્દૂલ૦ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી વગેરેમાં ગેપીનાં વસ્ત્રો ચારી જવાને કૃષ્ણ ઉપર આક્ષેપ મૂકાય છે એમ નિમ્નલિખિત પદ્ય કહી આપે છે— ૧ આંથી પણ અત્યંત અસભ્ય વર્તનના ઉપર પતિવ્રતા સતીઓમાં આપેલ સતી વૃન્દાને વૃત્તાન્ત વિશેષ પ્રકાશ પાડે છે. આ સતીનું શીયળ રૂપપરાવર્તન દ્વારા ખડિત કરનાર કૃષ્ણને સતી આ સર્વથા અનુચિત કૃત્ય માટે શાપ આપે છે. આ ઉપરાંત કૃષ્ણની કપટતા વગેરેનો નિર્દેશ નિમ્નલિખિત પઘમાંથી તારવી શકાય છે.---- " त्यक्त्वा पद्मामनिन्द्यां मदनशरहती गोपनारी सिषेवे निद्राविद्राणचित्तः कपटशतमयो दानवारातिघाती । रागद्वेषावधूतो धुपतिसुतरथे सारथिर्योऽभवत् ते કુળ પ્રેમ ના કરાતાર્થ નાણમgrfs | ”—અગ્ધરા –સુભાષિત રત્નસન્ટાહ ૦ ૬૫૬ અર્થાત પવિત્ર લક્ષ્મીને ત્યજીને કામદેવના બાણથી હણાયેલા જે મુરારિ (કર્ણ) ગોપીનું સેવન કર્યું, વળી જેમનું મન નિદ્રાથી જાગૃત થયું છે, જેઓ સંકડ કપટથી પૂર્ણ છે તેમજ જેઓ દાનવરૂપ હુરમનોના વિનાશક છે, નથી વળી જેઓ રાગ-દ્વેષથી ભિત છે અને જેઓ ઇન્દ્રના પુત્ર (અર્જુન)ના સારથિ (રથ હાંકનાર) થયા, તે નારીની સાથે યારની જેમ અતિરાય પાર કર મુરારિ (સનો આનું કહેતા નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ " नूतनजलधररुचये, गोपवधूटीदुकूलचोराय । ત કૃષ્ણાય નમઃ, સંસારમદીયા વીનાય છે ''–આર્યા શંકરમાં સ્ત્રીલંપટતા હોવાનું સાહિત્યદર્પણ (પરિ. ૭, પૃ. ૪૧૦)ના નિમ્નલિખિત પદ્યથી સકુરે છે – " सन्ध्यां यत् पणिपत्य लोकपुरतो बद्धाञ्जलिर्याचसे ___धत्से यच्च नदी विलज्ज ! शिरसा तच्चापि सोढं मया। श्रीर्जाताऽमृतमन्थने यदि हरेः कस्माद् विषं भक्षितं હીue! I fમતિ ફર: ઘg a IP” –શાર્દુલ બ્રહ્મા અને વિષ્ણુની જેમ એનું પણ નિન્ત વર્ણન કરવાનું પુરાણે ભૂલી ગયા નથી, ભાગવત પુરાણ (સ્ક. ૮, અ. ૮-૯)માં મોહિની-સ્વરૂપના દર્શનથી મહાદેવની જે દશા વર્ણવી છે તે કયા સહૃદયને સાલે તેમ નથી? કુમારસંભવમાં મહાદેવ અને પાર્વતીને જગના માતા-પિતારૂપે સંબોધ્યા પછી કથન કરનાર કવીશ્વર કાલિદાસના આ કૃત્યને સાક્ષર ઉછંખલતા તરીકે ગણે છે, તે આવા અનુચિત વર્ણનની જે પરાકાષ્ઠા પુરાણોમાં નજરે પડે છે તેને માટે તે તેઓ કેવું પ્રમાણપત્ર આપે એ પાઠકમહોદય સ્વયં વિચારી લેશે. આ સ્થળ વિવેચન ઉપરથી પણ બ્રહ્માદિની કામાતુરતા અને કામિનીની કિંકરતા સ્ફટ થઈ હશે. હવે આ દેવ શસ્ત્રધારી પણ છે એ વાત શ્રીહરિભક સૂરિકૃત લકતસ્વનિર્ણયના નિમ્નલિખિત પદ્ય દ્વારા જોઈ લઈએ-- ૧ કૃષ્ણને ઉદ્દેશીને એવા એવા અનુચિત આક્ષેપ મૂકાયા છે કે જેના પ્રતીકાર માટે બંગ સાહિત્ય સમ્રાટ શ્રીયુત બંકિમચને બંગાળી ભાષામાં પુસ્તક રચવાની ફરજ પડી. આમાં ઘણું ખરું નિધુ વર્ણન રૂપકની મદદથી અન્યરૂપે આલેખવાનો પ્રયત્ન થયેલા છે. જૈન દર્શનમાં તો શ્રીકૃષ્ણને વ્યભિચારી કે ચાર તરીકે ઓળખાવેલા નથી જ. ત્યાં તે એમને હવે પછી તીર્થકર થનાર વ્યક્તિ તરીકે જૈનાના સુદેવ હવાની લાયકાત મેળવેલા તરીકે વર્ણવ્યા છે, ર આના અર્થ માટે જુઓ ચતુર્વિશતિકાને મારા ઉપધાત (પૃ. ૩૦). છે વિશેષ પ્રતાતિના અભિલાષી માટે શ્રીભતૃહરિકૃત શુગારશતકની નિમ લિખિત આઇ છેક ઉપસ્થિત કરવામાં આવે છે - शम्भु-स्वयम्भु-हरयो हरिणेक्षणानां येनाक्रियन्त सततं गृहकुम्भदामा वाचामगोचरचरित्रविचित्रिताय . . જ જો પાને પાન ! | ''- વસન્ન Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ " शक्रं वज्रधरं बलं हलधरं विष्णुं च चक्रायुधं स्कन्दं शक्तिधरं श्मशाननिलयं रुद्रं त्रिशूलायुधम् । एतान् दोषभयार्दितान् गतघृणान् बालान् विचित्रायुधान् નાનાળિg વાત કઢાનું #તાન નમયે યુવા? II ૨૮ ” –શાર્દૂલ૦ અર્થાત્ વજને ધારણ કરનાર ઇન્દ્ર, હળને ધારણ કરનાર બલરામ, ચકરૂપ હથિયારવાળા વિષ્ણુ, શક્તિને ધારણ કરનાર સ્કન્દ, સ્મશાનમાં નિવાસ કરનારા અને ત્રિશૂલરૂપ શસ્ત્રને ધારણ કરનારા સકને–દેાષ અને ભયથી પીડિત, નિર્દય, અજ્ઞાની, વિચિત્ર શસ્ત્રવાળા અને વિવિધ ઈવેના ઉપર શસ્ત્ર ઉગામવાને તૈયાર થયેલા એવા આ દેવને કર્યો વિબુધ નમન કરે? આ સંબંધમાં સુભાષિત-રત્નસોહને નિમ્નલિખિત લેક જોઈ લઈએ – " ये सङ्गृह्यायुधानि क्षतरिपुरुधिरैः पिञ्जराण्याप्तरेखा __ वनेष्वासासिचक्रक्रकचहलगदाशूलपाशादिकानि । रौद्रभूभाचकत्राः सकलभवभृतां भीतिमुत्पादयन्ते જે નૈવ મનિન ઉજત યુધા !#મયુઃ iદ્દા-ગુ અર્થાત મારી નાખેલા દુશ્મના લેહીથી ખરડાયેલાં એવાં વા, બાણ, તરવાર, ચક, કરવત, હળ, ગદા, શૂળ, પાશ વગેરે આયુધોને સારી રીતે ગ્રહણ કરીને અર્થાત જે કામદેવે મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુને મૃગલોચનાઓના ઘરના પાણી ભરનારા નેક બનાવ્યા, તે વાણીને અગાચર (એટલે કે જેને વચન દ્વારા વ્યવહાર ન થઈ શકે એવા ) ચરિત્ર વડે વિચિત્ર મદનને નમસ્કાર આ ઉપરથી સમજ્ય છે કે આ દેવ કામાતુર છે અને એથી કરીને તેમને દેવ તરીકે વજન કરવું ઉચિત નથી. આ સંબંધમાં પંડિત શ્રી જયકીતિરિકૃત શીલપદેશમાલામાં કહ્યું પણ છે કે" पूइज्जति सिवत्थ, केहि दि जड कामगद्दहा देवा । જયાvger- કિં દુ પૂતિ તે કૂત? . રર . ''- આયા पूज्यन्ते शिवार्थ केरपि यदि कामगर्दभा देवाः । गर्ताशकरप्रमुखान् किं न खलु पूजयन्ति ते मूढाः ? ॥] અર્થાત જે (મિથ્યાત્વરૂપ મદિરાથી) મૂઢ જ કામ કરીને ગધેડા જેવા દેવોને મેલ માટે પૂજે છે, તેઓ ખાડામાં રહેતા ભુંડ વગેરે પશુઓને ખરેખર કેમ પૂજતા નથી ? (કેમકે આવા દેવોમાં અને ભુંડમાં કશુ અંતર નથી.) Page #139 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [[ચતુર્થ જેમણે રેખા પ્રાપ્ત કરી છે તથા વળી જેઓ ભયંકર ભવાના ભંગવાળા વદનવાળા છે તેમજ જેઓ સમગ્ર સંસારી અને ભય ઉત્પન્ન કરે છે, તેઓ જે દેવ હોય, તે હે વિચક્ષણે! કહો કે ( ત્યારે ) શિકારીએ કેણ હોય? પુરાણકારોને હાથે બ્રહ્માદિની જેટલી મશ્કરી-ફજેતી થઈ છે તેનાથી તે હદ વળી ગયેલી ગણાય. આ બધા દેવ વિપત્તિને હઠાવી ન શક્યાનું કરુણાજનક દશ્ય લેકતત્ત્વનિર્ણયનું નિમ્નલિખિત પદ્ય પૂરું પાડે છે – " ब्रह्मा लूनशिरा हरिदृशि सरुग् व्यालुप्तशिश्नो हरः सूर्योऽप्युल्लिखितोऽनलोऽप्यखिलयुक् सोमः कलङ्काङ्कितः । स्व थोऽपि विसंस्थुलः खलु वपुःसंस्थैरुपस्थैः कृतः સારવઢનાર્ મતિ વિનીય મૂળાકારશ –શાર્દૂલ૦ અર્થાત્ બ્રહ્માનું મસ્તક છેદાઈ ગયું. વિષ્ણુના નેત્રમાં રોગ થયો. મહાદેવનું લિંગ તૂટી ગયું. સૂર્યને દેહ પણ છોલાઈ ગયે. અગ્નિ સર્વભક્ષી થયે. ચન્દ્ર કલંકી બન્યો. ઈન્દ્ર સહસ્ત્ર ભગથી દુષ્ટ દેહવાળો થયો. (આ ઉપરથી ફલિત થાય છે કે ) સન્માર્ગથી ભ્રષ્ટ થવાથી પ્રભુને પણ પ્રાયે વિપત્તિ આવી આ શ્લેકમાં મહાદેવના શિરે જે વિપત્તિ આવી પડ્યાનું સૂચવાયું છે, તે ઉપરથી જાણે મહાદેવની ઈશિતાને કોટ તૂટી જતો જોઈ શ્રીઅકલંકદેવે કહ્યું પણ છે કે“ fi છિન્ન િ વાતમાં ચૂસ્ત્રાઉનઃ જય સ્થાન नाथः किं भक्ष्यचारी यतिरिति च कथं साङ्गनः सात्मजश्च ? । आजः किं वजन्मा सकलविदिति किं वेत्ति नात्मान्तरायं ? સક્ષેપા માર્જ પશુપતાસુ જોડત્ર ધીમાનુvtતે ? – અર્થાત જે મહાદેવ ઈશ્વર છે, તે અષિઓના શાપથી એનું લિંગ કેમ તુટી ગયું? જો એ નિર્ભય છે તો એના હાથમાં ત્રિશૂળ કેમ છે? જો એ (ત્રિભુવનને) સ્વામી છે, તે ભીખ માગીને કેમ નિર્વાહ કરે છે? જો એ મુનિ છે, તે એને પત્ની અને પુત્ર કેમ છે ? વળી જ્યારે આ નક્ષત્રમાં એને જન્મ લે છે, તે ૧ અત્ર વર્ણવેલા દરેક પ્રસંગનું સવિસ્તર વર્ણન શ્રીભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્રની સ્વપજ્ઞ ત્તિ (પૃ. ૮૨-૮૪)માં આપેલું છે. આ ગ્રન્થ ટુંક સમયમાં ‘શ્રીઆગોદય સમિતિ ” તરફથી બહાર પડનાર છે. આનું સ્થૂલ સ્વરૂપ તત્ત્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૧૩૦૧૩૮ )માં હિંદી ભાષામાં નજરે પડે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક સાનુવાદ એ જન્મરહિત કેમ કહેવાય ? વળી જે એ સર્વજ્ઞ છે, તે એ પિતાને અંતરાય કેમ જાણતું નથી ? ટુંકમાં રૂડી રીતે કથન કરાયું છે કે આવા પશુપતિની કે બુદ્ધિમાન અપશુ (એટલે માનવ) ઉપાસના કરે ? આ પ્રમાણે પુરાણદિમાં જે વર્ણન આપેલાં છે, તેને દેવ-પરીક્ષા પ્રસંગે છેડો ઘણે ચિતાર જૈન મહર્ષિઓએ ખડે કર્યો છે. પરંતુ આથી એમ ન સમજવું કે તેઓ બ્રહ્માદિના દ્વેષી છે. એ તે જેમ કેઈ પણ નિષ્પક્ષપાતી આવાં પુરાણનાં કથનને કલ્પિત ગણે અને શુદ્ધ ચરિત્રશાળી દેવેની સેવા કરે, તેમ ન મુનિવરોએ પણ કર્યું છે. અરે તેમણે પણ બ્રહ્માદિ નામ વડે પરમેશ્વરની સ્તુતિ કરી છે. આ વાતના સમર્થનાર્થે ગ્રન્થ-ગરવના ભયથી લોકતત્વનિર્ણયમાંથી એક જ પદ્ય રજુ કરું છું – " त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुभवतु वरदः शङ्करो वा हरो वा ચણાન્ય વરિતમાં માવતરૂં કપ ના રૂ૭ | »__મન્ના અર્થાત્ જેણે સ્વાર્થને ત્યાગ કર્યો છે, જે અન્યના કલ્યાણમાં આસક્ત છે, જે સદા સર્વસ્વરૂપ (જડ-ચેતનરૂ૫), (પરિમંડલ, વૃત્ત, ચતુરસ, આયતન વગેરે) સર્વ આકારવાળા, અને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની અપેક્ષાએ વિવિધ એવા વિશ્વને અનન્ય સદશ જાણે છે તેમજ જેનું ચરિત્ર અચિન્ય તેમજ અદ્વિતીય છે તેને-ભલે પછી તેનું નામ બ્રહ્મા હૈ, વિષ્ણુ હા, શંકર હો કે હર હૈ, (દેવ તરીકે) ભાવપૂર્વક સ્વીકારું છું. આ નિરૂપણથી દેવનું લક્ષણ વીતરાગત્વ હોવું જોઈએ એમ સમજાયું હશે, છતાં કોઈ પ્રાણ “સરાગીને સુદેવ ગણવા તૈયાર હોય તે તે મહાનુભાવને ઉદ્દેશીને હું કહીશ કે – ૧ જુઓ યોગશાસ્ત્રની પણ વૃત્તિ (૫. ૬૧), દિગંબર મુનિરાજ શ્રી અમિતગતિકત ઘર્મપરીક્ષા અને શ્રી હેમચરિ (?)કૃત સંદેહસમુચ્ચય. (આ દ્વિજવદનચપેટા પણ કહેવાય છે. આ એક ગ્રન્થ દ્વાચાર્યે રચે છે અને તેનું નામ દ્વિજવંદન વજસુત્રી છે. જુઓ જૈનગ્રન્થાવલી પૃ. ૧૬૧. ઉપદેશરત્નાકરના ૧૫૫મા પત્રમાં શૈવમુખવજસૂચી તરીકે જે ગ્રન્થને નિર્દેશ છે, તે આ તે નહિ હોય?) ૨ આવા ભાવાર્થના વિશેષ જિજ્ઞાસુને વીર–ભક્તામર (પૃ. ૫૫–૫૭) તેમજ શ્રીભક્તામર સ્તોત્રની મારી સંસ્કૃત ભૂમિકા જેવા વિનતિ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૬ વૈરાગ્યરસમ જરી " "रागी देवो दोसी देवो नामिमि (?) देवो रत्ता मत्ता कंतासत्ता जे गुरू ते वि पुज्जा ॥ १ ॥ मज्जे धम्मो से धम्मो जीवहिंसाइ धम्मो हा हा कट्टु नहो लोओ अट्टम कुर्णतो || २ || १२ अर्थात् मे देव राणी होय, ने द्वेषी होय....ते पाशु हेव छे, वली रात्री, महोन्मत्त, કામિનીમાં આસક્ત એવા જે ગુરુએ છે તેએ પણ પૂજનીય છે તેમજ મદ્ય(પાન)માં ધર્મ, માંસ(ખાવા)માં ધર્મ અને જીવ-હિંસામાં પણ ધર્મ છે તે હાય હાય કષ્ટ, અવ્યવસ્થિત વિચાર (અશુભ વિકલ્પ) કરનાર લોક નાશ પામ્યા છે. વિશેષમાં સરાગીને સુદેવ ગણવાનું સાહસ કરનાર શકર સિવાય અન્ય દેવને સુદેવ તરીકે હિ સ્વીકારી શકે, કેમકે એની સાથે સરાગત્વમાં કોઇ બરાબર કરી શકે તેમ નથી. મહર્ષિ શ્રીભર્તૃહરિએ કહ્યું પણ છે કે“ एको रागिषु राजते प्रियतमादेहार्धहारी हरो नीरागेषु जिनो विमुक्तललनासङ्गो न यस्मात् परः । दुर्वारस्मरबाणपत्रगविषव्याविद्धमुग्धो जनः शेषः कामविडम्बनान् न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः ॥" - शाहूस० - वैराग्यशतो. १७ एतत्त्रयं सुमन्यन्ते, ते नरा शिवगामिनः । नरदेवभवान् कृत्वा, भवन्ति स्वल्पकालतः ॥ १० ॥ સમ્યક્ત્વથી મેક્ષ— Àા—“ જે મનુષ્યો આ ત્રણને વિષે શુદ્ધ શ્રદ્ધા રાખે છે, તે નર અને દેવના ભવા કરી ટુંક સમયમાં મોક્ષે જાય છે. ’–૧૦ 噪 १ तात्पर्य [तुर्थ २ ૩ रागी देवो द्वेषी देवो.. . देवी रक्ता मत्ताः कान्तासक्ता ये गुरवस्तेऽपि पूज्याः । मधे धर्मो मांसे धर्मो जीवहिंसायां धर्मो हा हा कष्टं नष्टो लोकः अशुभविकल्पं कुर्वन् ॥ तत्त्वनिर्णयप्रसाद ( पू. ४33 ). આ હકીકત નિમ્નલિખિત પદ્યમાં ઝળકી ઊઠે છેઃ—— " सरागोऽपि हि देवश्चेद्, गुरुरब्रह्मचार्यपि कृपाहनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥ " - अनु० Page #142 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૯૭ एतत्सम्यक्त्वदीपेन, निरस्य मोहजं तमः। गच्छन्ति श्रेयसो मार्गे, नरा दाग लब्धचेतनाः ॥ ११ ॥ કલ્યાણમાગના દીપક ગ્લે_ચૈતન્ય પામેલા (માનવો સુદેવાદિ તત્ત્વત્રયમાં સુશ્રદ્ધારૂપ) આ સમસ્વરૂપ દીવા વડે મોહજન્ય (અજ્ઞાનરૂપી અંધકારને દૂર ફેકી દઈ કલ્યાણને માર્ગ જાય છે.”—૧૧ मूलं धर्मतरोरेतद्, हारं मोक्षस्य कथ्यते । यानपात्रं भवाब्धौ च, गुणानामास्पदं मतम् ॥ १२ ॥ સમ્યકત્વનું ગૌરવ--- લે --“આ (સમ્યફવ) ધર્મરૂપ વૃક્ષનું મૂળ, મેષ રૂપ નગર)ને દરવાજો અને સંસારરૂપ સમુદ્રને વિષે નૈકા કહેવાય છે તેમજ તે (સર્વ) ગુણોનું (ઉત્પત્તિ-) રથાન મનાય છે.”—૧૨ અજૈન દર્શનમાં સમ્યકત્વને મહિમા સ્પષ્ટી–આ પદ્યમાં યથાર્થ શ્રદ્ધા ઉપર ભાર મુકવામાં આવ્યો છે તે વાસ્તવિક છે, કેમકે અજૈન શાસ્ત્રોમાં પણ મુક્તિ માટે શ્રદ્ધાની આવશ્યક્તા સ્વીકારવામાં આવી છે. ભગવદ્ગીતા (અ. ૪)માં કહ્યું છે કે“કવિરામ જ્ઞાનં, તરસ સંચર્તક્રિયા ज्ञानं लब्ध्वा पर शान्ति-मचिरेणाधिगच्छति ॥ ३९ ॥ વજ્ઞાથથાન, રાણાસ્મા વિનતિ ! નાથે જોડરિત ન કરો, ન સુવું સંપન્મના છે જ છે ” અર્થાત્ શ્રદ્ધશાળી જ્ઞાન મેળવે છે અને તેમાં તલ્લીન બનેલી અને ઈન્દ્રિ ઉપર કાબુ મેળવેલી (વ્યકિત) જ્ઞાન પામીને ટુંક સમયમાં ઉત્તમ મુક્તિ પામે છે. મૂર્ખ, અશ્રદ્ધાળુ તેમજ સંશયશીલ પ્રાણી તો નાશ પામે છે. સંશયાત્માને આ લોક કે પર લેક નથી તેમજ સુખ નથી. Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ચતુર્થ વૈરાગ્યરસમંજરી सर्वलक्ष्म्या निधानं हि, कारणं तीर्थकृच्छ्यिः । धन्यास्ते पालयन्तीह, ये सम्यक्त्वं सुखाकरम् ॥ १३ ॥ સમ્યકત્વીઓને અભિનંદન... --“સર્વ સંપત્તિના ભંડાર, તીર્થકરની લક્ષ્મીના હેતુ અને સુખની ખાણુરૂપ એવું સમ્યકત્વ જેઓ આ સંસારમાં પાળે છે, તેઓ ધન્ય છે.”—૧૩ अङ्कस्थाने हि सम्यक्त्वं, सर्व शून्यं ततः परम् । अङ्कस्य रक्षणे जाते, शून्यानि फलदानि च ॥ १४ ॥ સમ્યકત્વ વિના શ્યતા ગ્લો --“સમ્યકત્વ એ અંકને સ્થાને છે, કેમકે એના વિના સર્વ શૂન્ય છે. અંકનું રક્ષણ થતાં મીડાંઓ પણ ફલદાયક (બને) છે–તેની ગણના થાય છે.”—૧૪ कुतर्कग्रहग्रस्ता हा, केचिद् धर्म बहिर्मुखाः। दूषयन्ति कुकर्माणो, हारयन्ति जनुत्था ॥ १५ ॥ કુકર્મીઓનું ભવ-ભ્રમણ --“કુતકરૂપ ગ્રહોથી સપડાયેલા અને બહિર્મુખ (આઈબર સેવનારા એવા કેટલાક કુકમ ધર્મને દોષ દે છે અને પોતાને) જન્મ ફેગટ હારી જાય છે.”—૧૫ पूर्वर्षीणां समर्थानां, कथनं नैव रोचते । अधर्मिभ्यश्च मूर्खेभ्यः , प्रमेहिभ्यो घृतं यथा ॥ १६ ॥ મહર્ષિએના ઉપદેશની અવગણના પ્લે –“જેમ પ્રમેહથી પીડાતા (જ)ને ઘી ચતું નથી જ, તેમ અધર્મ અને મૂર્ખ (માનવીઓને) પૂર્વે થઈ ગયેલા સમર્થ ઋષિઓનું કથન સચિક થતું નથી જ.”—૧૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચ્છક] स्वकीयां कल्पनां मूढा, मन्यन्ते तत्वधारिणीम् । पूर्वीयाणां तथा नैव, कुकर्मप्रहता जडाः ॥१७॥ પ્લે –“ જેમ (તે) મુરખાઓ પોતાની કલ્પનાને તાત્વિક ગણે છે તેમ કુકર્મથી હણાયેલા તે જ પ્રાચીન (મહાનુભાવો)ની ક૯પનાને ગણતા નથી જ.”.૧૭ ते सम्यक्त्वं समुद्दाल्य, कुतकभ्रान्तचित्तकाः। स्वकीयकल्पनाकाचं, हा हा रक्षन्ति यत्नतः॥१८॥ કુતર્થીઓની બાલિશતા --“ક્ત વડે ભ્રમિત થયેલા ચિત્તવાળા તે (જેડા) સમ્યકત્વ (રત્ન) ને ફેંકી દઈને અરેરે પિતાની કલ્પનારૂપ કાચનું યત્નપૂર્વક રક્ષણ કરે છે.”—૧૮ अधुना पञ्चमे काले, विशेषाः कृष्णपाक्षिकाः। भाविनो भरते सव्ये, इत्यस्ति पूर्वभाषितम् ॥ १९ ॥ કૃષ્ણપક્ષીઓની અધિકતા-- લે –“અત્યારે પાંચમા આરામાં દક્ષિણ ભારતમાં કૃષ્ણપક્ષીઓ વિશેષ હોય એમ પ્રાચીન કથન છે.”—૧૯ प्रत्यक्ष लक्ष्यते तत् तु, तेषां दुर्भाग्ययोगतः । उन्नतिर्दुतिगाना, चेतस्तुदति धर्मिणाम् ॥ २० ॥ ધમને ખેદ – –“તેમની કમનસીબીના યોગે તે (વાત) પ્રત્યક્ષ જણાય છે. કમો (અત્યારે) દુર્ગતિએ જનારાઓની ઉન્નતિ ધર્મીઓના મનને ખેદ પડ છે. માં વહુ રાતાવ્યાં ! ફ઼િરે ફુરા TUTE सावधानं मनः कृत्वा, निजं रक्षत रक्षत ॥ २१ ॥ ૧ ૧ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૯૮-૯૯ ). ૨ જુઓ વીર-ભક્તામર (પૃ. ૮૪ ). ૩ જુઓ મહાનિથિ . Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાવધાન Àા 2 ખરેખર આ વીસમી) સદીમાં આવા સમૂહેા પાયા છે, વારતે મનને સાવધાન કરી પોતાની જાતનું (હૈ બન્યા ! ) તમે આનાથી રક્ષણ કરો, રક્ષણ કરો. ’”.-૨૧ - વૈરાગ્યરસમ જરી (( [ ચતુર્થ मिथ्यात्वपोषका मूर्खेः, कथ्यन्ते धर्मधारिणः । ચે ધર્મળિો હો, સાત્ વન્તિ વિઘાતિનઃ ॥ ૨૨ ॥ અજ્ઞાનીઓને બકવાદ (4 Àા જગમાં મિથ્યાત્વને પાષનારાઓને મૂરખાઆ ધર્મધારી કહે છે, જ્યારે જેઆ ધમ પાળે છે તેમને વિધાતક કહે છે. ....રર ये सम्यक्त्ववतस्थाः स्युः, तैः सम्मिल्य प्रयत्नतः । રાષ્ટ્રવિરોધિનાં રોધ, યે દ્વેષાં વિવર્ધનમ્ ॥ ૨રૂ ॥ સચમીઆનું સંમેલન- શ્લા--“ જે સમ્યક્ત્વધારી છે તેમજ જે (દેશવિરતિ કે રા વિર તિરૂપ) વ્રત પાળે છે, તેમણે પ્રયત્ન પૂર્વક એકઠા મળીને શાસ્ત્રના વિરોધ કરનારાઆના નિરાધ કરવા જોઇએ તેમજ પાતાની પુષ્ટિ કરવી જોઇએ.”–૨૩ 噪 सुधर्माद भ्रश्यतो लोकान्, ये रक्षन्ति कृपालवः । धन्यास्ते कृतपुण्यास्ते, तानन्वहं नमाम्यहम् ॥ २४ ॥ કૃપાળુ પુનીશ્વરાને નમસ્કાર " કલા ઍ- કૃપાળુ (મહાભાગ્યા) સુધથી ભ્રષ્ટ થતા લોકોને બચાવે છે, તે ધન્ય છે અને તેમને હું પ્રતિદિન પ્રણામ કરૂં છું.”—૨૪ R तीर्थेशानां त्रिकालार्चा, कर्तव्या स्वर्गदायिका । बोधिसौलभ्यलाभाय, बोधिदुर्गतिवारिका ॥ २५ ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] પ્રભુ-પૂજનનું ફળ~~ શ્લે’“ સમ્યક્ત્વના સહેલાઇથી લાભ એવી તીર્થંકરાની પૂજા ( સવારે, બપોરે અને સમ્યક્ત્વ એ દુર્ગતિને નિવારે છે. . ૨૫ સાનુવાદ ૧૦૧ થાય તે માટે - સ્વ ને આપનારી સાંજે એમ ) ત્રિકાળ કરવી, કેમકે संसारनीरधौ पूजा, यानपात्रसमा मता । શિવપ્રતીવિત પૂના, વર્ણ વામૂિમૃતમ્ ॥ ર ્ ॥ પૂજાથી લાભ- 46 àા~~ સંસાર -સમુદ્રમાં પૂર્જા વહાણ જેવી મનાય છે. કલ્યાણના ઉપર પ્રકાશ પાડનારી પૃા દરિદ્રતારૂપ પર્વતાને ( ભેદવામાં ) વા (જેવી) છે.” ૨૬ . सर्वकल्याणकत्र स्याद, नृसुरीवैभवप्रदा । યુવાનો પયમાં ધારા, પ્રોઃ જૂના પુરુર્જમાં ॥ ૨૭॥ પ્રસ્તુતની પુષ્ટિ~~ 66 લા~~ પૂજા સર્વ મંગળાને કરનારી અને માનવ અને દેવના વૈભવાને આપનારી છે. દુઃખરૂપ અગ્નિને વિષે જળાની ધારા જેવી પ્રભુની પૂજા અત્યંત દુર્લભ છે. ”—૨૭ સ્પષ્ટી- આ તેમજ એની પૂર્વેનું પદ્મ ઉપદેશતર ગિણીના ૨૧૬મા પુત્રગત નિમ્ન-લિખિત પદ્યની છાયારૂપ જણાય છે: * " संसाराम्बोधिवेडा शिवपुरपदवी दुर्गदारिद्र्यभूभृद्भने दम्भोलिभूता सुरनरविभवप्राप्तिकल्पद्रुकल्पा । दुःखाग्नेरम्बुधारा सकलसुखकरी रूपसौभाग्यभत्र ', पूजा तीर्थश्वराणां भवतु भवभृतां सर्वकल्याणकर्त्री ॥ " अगू० 樂 स्नपयन्ति जगन्नाथं, तत्कर्मरजसां शमः । યે પૂનર્યાન્ન તત્ત્વારી, પૂગ્યન્તે નળતાં નનૈઃ ॥ ૨૮ ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ ચતુર્થ જગન્નાથના સ્નાનાદિનો મહિમા શ્લા“ જે જગતના નાથને સ્નાન કરાવે છે, તેમના કર્મ રૂપી રજકણા શાંત થઇ જાય છેધોવાઇ જાય છે. જેમાં એનાં ચરણનું પૂજન કરે છે, તેમના પગાને દુનિયાના માનવા પૂજે છે. ’૮ વૈરાગ્યરસમજથી ये वन्दन्ते च ते वन्द्या, ध्येया ध्यायन्ति तीर्थपान् । गेया गायन्ति ये स्तोत्र - र्भवन्ति खलु भावुकाः ॥ २९ ॥ પ્રભુ-પ્રણામાદિના પ્રતાપ- શ્લે॰“ જે ભવ્ય (જના) તીર્થપતિને વન્દન કરે છે, તે વન્દનીય બને છે અને જએ એનુ ધ્યાન ધરે છે, તે ( વય અન્યના ) ધ્યાનનો વિષય બને છે. જે સ્તુતિ દ્વારા નાથના ( ગુણ ) ગાય છે, વેચ્યા ખરેખર ( જગતને ) ગુણ ગાવા લાયક બને છે.” ૨૮ WRO સ્પષ્ટી---આ તેમજ પૂર્વ પધગત ભાવ ઉપદેશતર ગણીના ૧૯૪મા પત્રમાં આપેલા નિમ્ન-લિખિત પદ્યમાં તરી આવે છેઃ— "I यः पुष्पैर्जिनमर्चति स्मितसुरखी लोचनैः सोऽर्यं यस्तं बन्द एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते ચતું થાયતિ ત્રણ મનિધનઃ મ થાયતે એનિમિઃ '—શાર્દૂલ འ་ निजं मौलिं नमस्कृत्य, तीर्थेश सफलीकुरु । તકુળવંત જળી, રસનાં જીનપાનતઃ ॥ રૂ॰ || नेत्रे तद्दर्शनेनैव, पाणी पूजनकर्मणा । चैत्यागमेन पादौ च, मनः संस्मरणात् तथा ॥ ३१ ॥ युग्मम મસ્તકાદિની સફલતા~~ 2 10-" “ હે ચેતન !) તીર્થંકર પ્રતિ પાતાનું મરતક (કે મુગટ) નમાવીને તેને તુ સમૂળ કર અને તેના ગુણા સાંભળીને કાનાને અને અના ગુણો ગાઇને જીભને, Page #148 -------------------------------------------------------------------------- ________________ ગુચછક ] સાનુવાદ ૧૦૩ તેના જ દર્શનથી નહિ કે નાટક, ચેટક, ભવાઈ, સરકસ જાઈને ) આંખને, તેને પૂજીને હાથને, મંદિરે જઈને પગને અને તેનું સમરણ કરીને મનને તું સળ કર, ”—-૩૦-૧૧ प्रातरुत्थाय ये लोका, बालादिलालने रताः । शाकपानप्रसक्ताश्च, प्रभुपूजाविवर्जिताः ॥ ३२ ॥ ते लोके पशुभिस्तुल्या, वृथा तैर्जन्म हार्यते । पूजनं लोकनाथस्य, नाप्यते दर्शनं तथा ॥ ३३ ॥-युग्मम् અનુચિત પ્રવૃત્તિનું ફળ લો --“સવારના ઊઠીને જે લેકે પ્રભુની પૂજા કરવાનું) છોડી દઈને બાળકને લાડ લડાવવામાં મગ્ન બને છે અને શાક અને પાનમાં આસક્તિ ધરાવે છે, તે જગતમાં પશુ સમાન છે અને તેઓ પોતાને જન્મ એળે ગુમાવે છે, કેમકે તેઓ જગન્નાથનું પૂજન કે દર્શન પામતા નથી.—૩ર-૩૩ पूजितो न नुतो ध्यातो, जिनो यैर्न च वन्दितः । जन्म निरर्थकं तेषा-मरण्ये मालती यथा ॥ ३४॥ માનવ-જન્મની નિષ્કલતા– શ્લેટ—“જેમણે જિનેશ્વરની પૂજા અને સ્તુતિ કરી નથી, તેમજ તેનું ધ્યાન ધર્યું નથી કે તેને વન્દન કર્યું નથી, તેમને જન્મ વનમાંની માલતીની પેઠે નિરર્થક છે. "-૩૪ કવિ હુકમોર્તિ, દૂર સક્રયાના प्रभुभावप्रकाशाय, यतोऽसाधारणाऽस्ति सा॥३५॥ જડ મૂર્તિને પણ અસાધારણ પ્રભાવ શ્લે –“સુદેવની મૂર્તિ જડ હોવા છતાં શુભ ધ્યાનમાં તત્પર બનેલ (જનોએ) તેને પૂજવી જોઇએ, કેમકે પ્રભુના ભાવનું ઘાતન કરવામાં તે અજોડ છે.”-૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ यथा चित्रगता ग्रामाः, साक्षाद् बोधविधायकाः । तदन्तरेण न ज्ञानं, ज्ञानेऽसाधारणा मताः ॥ ३६ ।। जडरूएं यथा भोज्यं, बुद्धिबलविवर्धकम् । તથા મૂર્તિરિનેરાનાં, વિજ્ઞાન રૂ૭ -gar મૂર્તિ દ્વારા કેવલજ્ઞાન-- પ્લે –“જેમ નકશામાં દર્શાવેલા ગામે સાક્ષાત બોધદાયક છે અને તેના વિના તેનું જ્ઞાન (થતું) નથી, અને તેથી તેને અસાધારણ માનવામાં આવે છે તેમજ જેમ જડસ્વરૂપી ભેજન બુદ્ધિના બળમાં વધારે કરનાર છે તેમ જિનેશ્વરની મૂર્તિ કેવલજ્ઞાનને આપનારી છે.”—૧૬-૧૭ कल्पसूत्रे समायाति, चरित्रं नागकैतवम् । उज्ज्वलं केवलं लेभे, जिनमूर्तरुपासनात् ॥३८॥ પ્રસ્તુતનું સમર્થન– સ્લો --“કલ્પસૂત્રની ટીકા)માં નાગકેતુનું ચરિત્ર આવે છે. (તેમાં કહ્યું છે કે, જિનેશ્વરની પ્રતિમાની સેવાથી તેણે નિર્મળ કેવલજ્ઞાન મેળવ્યું.”—૩૮ સ્પષ્ટી–નાગકેતુની કથા મૂળ કલ્પસૂત્રમાં નથી. પરંતુ પર્યુષણ-પૂર્વ-સમયે આવશ્યક ક્રિયાઓને ઉલ્લેખ કરતાં આના ટીકાકાર મહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ અધિકામાં એને નિર્દેશ કરે છે. ટીકાને સૂત્રથી અભિન્ન ગણી ન્યકારે આવો ઉલ્લેખ કરી કેવળ સૂત્ર તેમને માન્ય નથી, પરંતુ પંચાગીમાં તેમને પૂર્ણ વિશ્વાસ છે એ સૂચન કર્યું છે. નાગકેતુની કથા ચન્દ્રકાન્તા” નગરીમાં વિજયસેન નામને રાજ રાજય કરતે હતે. એના રાજ્યમાં શ્રીકાન્ત નામને વ્યવહારી અને તેની શ્રી સખી નામની પત્ની રહેતાં હતાં. દેવની અનેક વાર સ્તુતિ કરતાં આ દંપતીને એક પુત્રને પ્રસવ થયો. પર્યુષણ પર્વ આવતાં કુટુંબમાં અ૬મની વાત ચાલી, તે આ બાળકે સાંભળી. એથી એને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એણે અમ કર્યો. ૧ જુએ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાર પ્રન્યાંક ૬૧ના સાતમા આઠમા પો. ૨ સૂત્ર, નિયુક્તિ, ચૂણિ, ભાગ અને બીકાને “પંચાંગી' કહેવામાં આવે છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ સ્તનપાન કરવાથી વિમુખ અને એથી કરીને માલતી પુષ્પની જેમ કરાઈ ગયેલે તેને જોઈને તેના માતાપિતાએ વિવિધ ઉપાયે જ્યા, છતાં કાલાંતરે તે મૂરછ પામ્યો એટલે સ્વજને તેને મરી ગયેલ ધારીને ભૂમિમાં દાટે આવ્યા. આ તરફ રાજાને ખબર પડી કે પુત્રના મરણથી આઘાત પહોંચતાં શ્રીકાન્તના રામ રમી ગયા છે એટલે તેનું ધન લઈ લેવા માટે તેણે સુભટને મોકલ્યા. એવામાં અમના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. અવ ધિજ્ઞાનથી સર્વ વૃત્તાન્ત જાણી આ પૃથ્વી ઉપર તે આવ્યો. તેણે તે દાટેલા બાળક ઉપર અમૃત છાંટયું અને પછી બ્રાહ્મણનું રૂપ ધરી તેણે પેલા સુભટોને ધન લેતાં અટકાવ્યા. તે સાંભળીને રાજા પિતે ત્યાં આવ્યો અને બ્રાહ્મણને કહેવા લાગ્યા કે અપુત્રનું ધન લેતાં તું કેમ વચ્ચે પડે છે ? ધરણે ઉત્તર આપ્યું કે હે નૃપ ! શ્રીકાન્તને પુત્ર જીવે છે. રાજાએ કહ્યું ક્યાં છેબતાવ જોઈએ. ભૂમિમાંથી નિધાનની જેમ તે બાળકને બહાર કાઢી લાવી વિપ્રે રાજાને સાક્ષાકાર કરાવ્યું. આથી સર્વે ચક્તિ થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે નાથ ! તમે કોણ છે ? વિપ્રે જવાબ આપ્યો કે હું ધરણ નામને નાગરાજ છું અને આ બાળકે કરેલા અદ્મના પ્રભાવથી આકર્ષાઈ એને મદદ કરવા અત્ર આવ્યો છું. રાજા પ્રમુખ નાગરિકેએ આને આટલી નાની ઉમરમાં અદૃમ કેમ કર્યો એ પ્રશ્ન કર્યો એટલે ધરણેન્દ્ર કહેવા માંડયું કે પૂર્વ ભવમાં આ બાળક કઈ વણિકને પુત્ર હતા. નાનપણમાં એની માં ગુજરી ગઈ. સાવકી માતા એને બહુ દુઃખ દેતી હતી તેથી એક વાર કંટાળી જઈ તેણે તે હકીકત પિતાના મિત્રને કહી. તે પૂર્વ જન્મમાં કઈ પણ જાતની તપશ્ચર્યા કરી નથી તેથી આ ભવમાં તું દુઃખી થાય છે એમ કહી તેણે તેને દિલાસો આપે. પર્યુષણ આવતાં જરૂર અઠ્ઠમ કરીશ એવો મનમાં નિશ્ચય કરી એક ઘાસની ઝુપડીમાં તે સુઈ ગયે. અપર માતાએ આ વખતે આ અવસર જોઈને તે ઝુપડીમાં એક અંગારે નાંખે, એટલે તે બળી ગઈ અને સાથે સાથે આ બાળક પણ પંચત્વને પામ્યા. અમ કરવાની શુભ ભાવનાથી આ શ્રીકાન્તને ઘેર અવતર્યો છે અને પૂર્વ જન્મની વાત યાદ આવતાં તેણે અમ કર્યો છે. આ બાળક લઘુકમ છે અને આ જ ભવમાં મેક્ષે જનાર છે. વળી હે રાજા ! એ તને ઉપકારી થઈ પડશે, વાસ્તે તું એનું બરાબર રક્ષણ કરજે એમ કહી નાગરાજે પિતાને હાર બાળકના ગળામાં આરોગ્ય અને પિતે પિતાને સ્થાનકે જ રહ્યો. ત્યારબાદ સ્વજનોએ શ્રીકાન્તનું મૃતકાર્ય કરી આ બાળકનું નાગકેતુ એવું નામ પાડ્યું. બાળપણથી ઇન્દ્રિયોને વશ રાખતા તે ઉત્તમ શ્રાવકપણાને પાળવા લાગે. ૧૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસન જરી [ ચતુર્થ એક દિવસ વિજયસેન રાજાએ ચારી નહિ કરી હોવા છતાં ચારનું તહેામત મૂકી એક જણને મારી નંખાવ્યેા. તે મરીને વ્યંતર થયેા. તેણે વેર લેવાની ઇચ્છાથી આખા નગરના ઘાટ ઘડવા માટે શિલા વિષુવી. તેણે રાજાને લાત મારીને સિંહાસન ઉપરથી ગબડાવી દીધો. રાજાને લેહીની ઉલટી થવા લાગી અને સર્વે ભયભીત બની ગયા. આ વખતે સકળ સંઘનું રક્ષણ કરવાના ઇરાદાથી નાગકેતુ મહેલની ટોચ ઉપર ચઢયો અને શિલાને હાથ વડે સ્પર્શ કર્યાં એટલે આના તપના તેજને નહિ સહન કરવાથી તે યંતરે શિલા સંહરી લીધી અને આને પ્રણામ કર્યાં, નાગકેતુના વચનને માન્ય કરી રાજાનો ઉપદ્રવ પણ દૂર કર્યાં. ૧૦૬ એક વેળા નાગકેતુ જિનેન્દ્રની પુષ્પ વડે પૂજા કરતા હતા, તેવામાં તેમાં રહેલા સર્પ તેણે દૃસ્યા, પણ તેણે તેની દરકાર ન કરી અને પેાતાની શુભ ભાવનામાં તે મસ્ત રહ્યા. આથી તેણે નિર્મળ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શાસનદેવતાએ તેમને મુનિના વેષ અર્પણ કર્યાં એટલે તે અન્યાન્ય ગામ અને નગરીને પાવન કરવા લાગ્યા. અન્તમાં આયુષ્ય પૂર્ણ કરી આ મહાત્મા મુક્તિ રમણીને વર્યાં. श्वश्रू वध्वोर्वृथा मूर्खेर्वृत्तं मूर्ती प्रकल्पितम् । यतो नामापि तत्सदृक् किं गृह्यते तकैर्हि तत् ? ॥ ३९ ॥ સ્થાનકવાસીએની ગેરસમજ--- àા મૂર્ખ (સ્થાનકવાસીઓએ) સાસુ અને વહુના વૃત્તાન્ત મૂર્તિમાં નકામા કલ્પ્યા છે. કેમકે નામ પણ તેના જેવું છે છતાં તે શા માટે તેઓ લે છે ’’–૩૯ સાસુ અને વહુને વૃત્તાન્ત સ્પષ્ટી~મૂર્તિની પૂજાને નિષેધ કરનારા સ્થાનકવાસીએ પાતાના ભક્ત જનાને મૂર્તિના દર્શન–વંદનથી 'ચિત રાખવા માટે નીચે મુજબની વાર્તા સભળાવે છેઃ કોઇ એક નગરમાં લક્ષ્મીચંદ નામના શેઠ વસતા હતા. તેને લક્ષ્મી નામની પત્ની હતી. જિનેશ્વરની ત્રિકાલ પૂજા કરનારા આ દંપતીને ત્યાં દેવચંદ નામે પુત્ર ઉત્પન્ન થયા. તે ઉમર લાયક થયા. એટલે તેનું ધનદત્ત શેઠની (પ્રતિમા–દ્રેષિણી) પુત્રી ધનવતી સાથે લગ્ન કર્યું. ધનવતી સાસરે આવી ત્યાર ખાદ્ય એક દિવસ તે તેની સાસુ સાથે જિન-મંદિરે ગઇ. ત્યાં દરવાજામાં પેસતા સિંહનું ચિત્ર જોઇને પોતે ડરી ગઇ હોય એવા તેણે ડાળ કર્યાં. આ જોઇને સાસુએ કહ્યું કે વહુ! શા માટે ગભરાય છે ! આ તે પત્થરના સિંહ છે; તે કંઇ મારી શકવાના નથી. વહુ એલી ઠીક ત્યારે. પછી સાસુ અને વહુ Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક સાવા ૧૦: ગભારા પાસે ગયા. ત્યાં વહુએ પ્રભુની પ્રતિમાને પ્રણામ ન ર્યા. તેથી સાસુએ તેને તેનું કારણ પૂછ્યું. ધનવતીએ જવાબ આપ્યો કે આ તો પાષાણ છે, પ્રભુ ક્યાં છે કે હું તેને વંદન કરૂં? સાસુજી! તમે જ હમણે કહ્યું કે પાષાણને સિંહ કંઈ ઇજા કરી શકતું નથી તો તેવી રીતે પત્થરની મૂર્તિને પૂજવાથી કે વાંદવાથી શું ? અર્થાત્ એથી કશે લાભ નથી. આ પ્રમાણે બોધ આપી વહુએ સાસુને મંદિરે જતી અટકાવી. મૂર્તિપૂજક વેતાંબર મૂર્તિપૂજા સંબંધી એક કથા નીચે મુજબ રજુ કરે છે – પૃથ્વીભૂષણ” નગરમાં ધનદત્ત નામને એક શેઠ રહેતો હતો. તેને ધન વતી ભાર્યાથી ધનદેવ નામના પુત્ર થયો. આ સમગ્ર કુટુંબ જિન-પ્રતિમાના દર્શન–વન્દનની વિમુખ હતું. ધનદેવ મટે થયો એટલે એને એના માબાપે જિનદાસની મૂર્તિપૂજક પુત્રી જિનમતિ સાથે પરણાવ્યો. આ લલના પિતાના સાસરીઆ મૂતિ-પૂજાની વિરુદ્ધ છે તે પ્રથમથી જાણતી હતી. એ સાસરે ગઈ એટલે એની સાસુએ એને સાધુઓ પાસે સ્થાનકે આવવા કહ્યું. એ વાત એણે અંગીકાર કરી. રોજ તે પિતાના સાસુજીની સાથે સાધુના દર્શનાર્થે જતી હતી. એવામાં એક દહાડે સાધુએ તેને ઉપદેશ આપ્યો કે હે શ્રાવિકા ! અમારા દર્શન કર્યા વિના ભેજન ન કરવું એ તું નિયમ લે. જિનમતિએ ધનવતી સામું જોયું. સાસુજીએ હા પાડી એટલે એણે એ નિયમ લીધે. કેટલોક કાળ વીત્યા બાદ સાધુ અન્યત્ર વિહાર કરી જવા તૈયાર થયા. તેમના ભક્ત તેમને થોડે સુધી વળાવવા ગયા. તેઓ ત્યાંથી પાછા ફરવા લાગ્યા, પરંતુ જિનમતિ તે તેમની સાથેને સાથે જ ચાલવા લાગી. ધનવતીએ તેને ઘણી સમજાવી, કિન્તુ તેણે તે કહ્યું કે મારે નિયમ મારે પાળ જોઈએ. આથી સાધુએ કાગળ ઉપર પિતાનું ચિત્ર આલેખી આપ્યું અને કહ્યું કે આના દર્શન કરવાથી તારે નિયમ સચવાઈ રહેશે. જિનમતિએ જવાબ આપ્યો કે આપની શી ગતિ થશે તે આપ જાણે છે ? ઉત્તર મળે કે ના. તે આપની મૂર્તિને માનવી અને સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવની મૂર્તિને ન માનવી તે ક્યાને ન્યાય? આખા કુટુંબને તેણે સમજાવવા માંડયું કે જુએ, આપના પંથના મુનિઓ પણ મૂર્તિને માને છે. તે આપણે તેમ કરીને તેમાં શી હાનિ છે? આ સમયે કોઈ બોલી ઊઠયું કે પત્થરની ગાયને દેહવાથી દૂધ મળે કે ? જો નહિ મળે તે પત્થરના દેવને પજવાથી શું ? Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ જિનમતિએ પ્રત્યુત્તરમાં કહ્યું કે શું ગાયના નામની માળા જપવાથી દૂધ મળે ખરું? ના, તો પછી તમારા કથન મુજબ પ્રભુના નામને જાપ કરે તે પણ વ્યર્થ છે અને છતાં તમે તેમ તે કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે જેમ ભગવાનના નામની માળા ફેરવવી સાર્થક છે તેમ તેની પ્રતિમાને પૂજવી તે સમુચિત છે. જેને ભાવ-નિક્ષેપ સાચો હોય તેના નામ અને સ્થાપનારૂપ નિક્ષેપ પણ સાચા છે એમ તેણે પિતાના સાસરીઆને સવિસ્તર સમજાવ્યું અને તેમને મૂર્તિ-પૂજક બનાવ્યા. कियन्तः कथयन्तीह, यवनैमूर्तयो हताः । प्रभावस्तासु चेद भूयात् , कथमेवं प्रजायते ? ॥ ४०॥ મૂર્તિનું ખંડન ભલે –“કેટલાક અત્ર કહે છે કે ( સુપ્રસિદ્ધ) મુર્તિઓને યવને નાશ કર્યો છે. જે તેનો પ્રભાવ હોય ( અર્થાત મૂર્તિમાં કંઈ સત્ત્વ હેત) તો એમ કેમ થાય?” एतदेवोत्तरं चास्य, तेभ्यो वितीर्यते मया । मूर्तिहोनेश्वरस्यापि, गालिं ददते नास्तिकाः ॥४१॥ किं तस्यापि प्रभावो न, तस्मात् त्यागो विधीयते । हस्तिदन्ता हि भिन्नाः स्यु-श्चर्वणे दर्शने तथा॥४२॥-युग्मम् ઇશ્વરનો પ્રભાવ પ્લેટ – “હું એવા ઉત્તર તે જના)ને આપું છું કે નારિતંક મૂર્તિ રહિત એવા ઈશ્વરને પણ ગાળ દે છે. તો શું તેને પણ કંઇ પ્રભાવ નથી જે નથી તે ઈશ્વરને ત્યાગ કરવો જોઈએ. છતાં એમ કરતું નથી એટલે ) હાથીના દાંત ચાવવાના અને જોવાની જીદ હોય છે એ કહેવત આથી ચરિતાર્થ થાય છે.''-૪-જર दूरदर्शनयन्त्रस्य, जडस्य शक्तिरता। यद दरस्थितवस्तूनां, बोधेऽसाधारणं मतम् ॥ ४३ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ સનુવાદ ૧૦૦ ગુચ્છક ] જડ દૂરબીનની શક્તિ-- લે -“હે ચેતન ! જડ અવા દૂરબીનમાં અદ્દભુત શક્તિ રહેલી છે કે જે દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન કરાવવામાં અદ્વિતીય ગણાય છે. "-૪ ऋषभाद वर्धमानान्तं, नामापि स्याज्जडात्मकम् । दूण्ढकैर्गृह्यते यावत्, तावन्मूर्त्याः प्रयोजनम् ॥ ४४ ॥ મૂર્તિની સકારણતા શ્લેટ-“ષભથી વધમાન સુધીના તીર્થ)નાં નામે પણ જડસ્વરૂપી છે. જયાં સુધી ડીઆઓ (સ્થાનકવાસી) તેનું ગ્રહણ કરે છે ત્યાં સુધી મૂર્તિનું પ્રયોજન છે તે સહેતુક છે.” ૪૪ स्त्रीचित्रां वसतिं मुक्त्वा, मुनिर्वासं दधाति च । इति राद्धान्तप्रोक्तं यत्, तद्धि मूर्त्याः प्रसाधकम् ॥ ४५ ॥ મૂર્તિની સિદ્ધિ– શ્લો-“વળી ચતુરાના ચિત્રવાળા સ્થાનને છોડીને ( અન્યત્ર ) મુનિ નિવાસ કરે એમ જે સિદ્ધાન્તમાં કહ્યું છે તે પણ) મૂતિને સિદ્ધ કરે છે. ''-૪૫ સાસિરૂપ સૂત્ર સ્પષ્ટી–આ પધમાં જે સિદ્ધાન્તને સાક્ષરૂપે ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે દશવૈકાલિક સૂત્ર હોય એમ ભાસે છે. એના ‘આચાર--પ્રણિધિ” નામના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે – “જિમિત્તિ નળા, ના િવ મુગાર્ચ માં પિ , રિદ્દેિ સમારે છે ૧૧ || ” અર્થાત્ સાધુએ સ્ત્રીના ચિત્રને જવું નહિ. અલંકારવાળી (કે ત વિનાની વનિતા તરફ પણ એણે દષ્ટિપાત કરવા નહિ. જે કદાચ આ તરફ દૃષ્ટિ પડી જાય તે જેમ સૂર્યને જોતાં દષ્ટિ પાછી ખેંચી લેવાય છે તેમ તેણે તે ખેંચી લેવી જોઈએ. 1 છાયા - चित्रभित्ति न निरीक्षेत नारी बा स्वल कृताम् । મારપાર fuષ ગુણકા : fસપws ! Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ જ્યારે આ પ્રમાણે પ્રમદાની પ્રતિકૃતિને પણ નિરખવાની સાધુને મનાઈ છે, તે પછી એવા સ્થાનમાં તેને નિવાસ કરવાની તે અનુજ્ઞા ન જ હોય એ સ્વાભાવિક છે. ॐकारं वैदिका याव-जपन्ति मूर्तिबोधकम् । तावत् तत्खण्डनं तेषां, पादखण्डनवद् भवेत् ॥ ४६॥ મૃતિનિન્દકની બાલિશતા લે-“ જ્યાં સુધી વૈદિક (વેદના અનુયાયીઓ) મૂર્તિને બધ કરાવનારા કારને જાપ જપે છે, ત્યાં સુધી તેમના દ્વારા થતું મૂતિનું ખંડન તે પિતાના પગને ખંડન સમાન છે–હાથે કરીને પિતાના પગમાં કહાડો મારવા બરાબર છે. એ-૪૬ મૂર્તિપૂજા સ્પષ્ટી–આ પ્રમાણે ઉપરોક્ત પદ્ય દ્વારા મૂર્તિ-પૂજન શાસ્ત્રાનુસાર છે એમ આ ગ્રન્થકારે અત્ર પ્રતિપાદન કર્યું છે. આ ઉપરાંત મૂર્તિમંડન નામની પિતાની કૃતિમાં પણ આ વિષયને ગ્રન્થકારે પિષ્યો છે. મેં પણ આ વિષયની સ્થળ રૂપરેખા ન્યાયકુસુમાંજલિના અનુવાદ (પૃ. ૨૭૩-ર૭૯)માં આલેખી છે. આ સંબંધમાં ગુજરાતી ભાષામાં મુનિરાજ શ્રીવિદ્યાવિજયે રચેલે શ્રીમૂર્તિમંડન-પ્રશ્નોત્તર ગ્રન્થ સારે પ્રકાશ પાડે છે. ગીર્વાણ ગિરામાં શ્રીયશવિજયગણિએ પ્રતિમાશતક નામને ગ્રન્થ રચી આ વિષય ઉપર દિવ્ય પ્રકાશ પાડ્યો છે એટલું જ નહિ, પણ આની પજ્ઞ વૃત્તિ રચીને આ વિષયના જિજ્ઞાસુને વિશેષ અનુકૂળતા કરી આપી છે. વિશેષમાં શ્રીભાવપ્રભસૂરિએ આ ગ્રન્થ પરત્વે અવચૂરિ પણ રચી છે. ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત અધ્યાત્મતત્ત્વાલકની શ્રીયુત મોતીચંદ ઝવેરચંદે જેલી અંગ્રેજી પ્રસ્તાવનામાં મૂર્તિપૂજાની વિરૂદ્ધમાં જે દલીલો કરવામાં આવે છે, તેનું નિરસન કરવામાં આવ્યું છે, એટલે અંગ્રેજી જાણના રાને આ પણ જેવા ભલામણ છે. આ પ્રમાણેનું મૂર્તિપૂજા પ્રતિપાદન કરનારું જૈન સાહિત્ય નજરે પડે છે. ખાસ કરીને શ્વેતાંબરમાં સ્થાનકવાસી પંથની ઉત્પત્તિ થયા બાદ આ વિષય ચર્ચા હોય એમ ભાસે છે. 1 આ પ્રખ્ય દ્વારા સ્થાનકવાસી, આર્યસમાજ, સીખ અને મુસલમાનને પ્રતિપાદન શૈલી દ્વારા સમજાવવા પ્રયાસ થયો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુછ | સોનુવાદ ૧૧ મૂર્તિનું સ્વરૂપ પ્રભુની મૂર્તિ ગૃહત્યમાં હોય તે તે કેવી, કેવડી અને શાની બનેલી હોવી જોઈએ તેમજ મંદિરમાં હોય તે તે સંબંધી શી વસ્તુ-સ્થિતિ છે એ પર આચારદિનકર (પૃ. ૧૪૨) પ્રકાશ પાડે છે. મૂર્તિની પ્રતિષ્ઠાના સં બંધમાં પણ ત્યાં ઉલ્લેખ છે. અત્ર તે ગ્રન્થ-ગરના ભયથી આ દિશામાં પ્રયાણ ન કરતાં નિમ્ન–લિખિત હકીકત રજુ કરી સંતોષ માનવામાં આવે છે. તીર્થંકરની મૂર્તિ ઈન્દ્ર, ઇન્દ્રાણી પ્રમુખ પરિકર સહિત હોય છે અથવા તે વિનાની પણ હોય છે. પરિકર વિનાની, પ્રભુની પ્રતિમા એકલ મૂર્તિ કહે વાય છે. ભગવાનની એક જ મૂતિ વચમાં બેઠેલી હોય અને આસપાસ ઇદ્રાદિ પરિકર હોય તે તેને એક-તીર્થ સંબોધવામાં આવે છે. મૂળનાયકની મૂર્તિ બેઠેલી હોય અને તેની બન્ને બાજુએ પ્રભુની બે પ્રતિમાઓ ઊભી હોય તથા સાથે સાથે આસપાસમાં પરિકર હોય તો તે ત્રિતીર્થ કહેવાય છે. ત્રિતીર્થગત બને ઊભી પ્રતિમાઓની ઉપર પરિકરમાં પ્રભુની બીજી બેઠેલી મૂર્તિઓ હોય તે તે પંચતીથી કહેવાય છે. આથી એ ફલિત થાય છે કે ભગવાનની મૂર્તિઓ બેઠેલી જ કે ઊભી હોવી જોઈએ એમ નથી. કેટલીક મૂર્તિઓ કાઉસગ્ગીઆના નામથી પણ ઓળખાય છે. આમાં ભગવાન કાર્ગ-મુદ્રામાં ઊભા રહેલા આલેખવામાં આવેલા હોય છે. चेतसीति विचार्य त्वं, प्रभुपूजापरो भव। येन त्वां बाधते नैव, मिथ्यामार्गः कदाचन ॥ ४७॥ પ્રભુની પ્રતિમાના પૂજનનું ફળ– ભલે –“આ પ્રમાણે મનમાં વિચાર કરીને તું પ્રભુનું અર્ચન કરવા તત્પર થાકે જેથી મિથ્યાત્વને માર્ગ કદાપિ તને પીડા ન કરે.” - ૭ गुरूणां वन्दनं कार्य, सर्वदा कर्मवारकम् । व्रतस्थानां यतस्तेभ्यो, व्रतलाभो भविष्यति ॥ १८॥ ૧ આનાં પ્રાસંગિક પદ્યો તેમજ એ સંબંધી ગૂજરાતીમાં ઉલ્લેખ માટે જુઓ શ્રીઆગોદય સમિતિ તરફથી પ્રકાશિત જૈનધર્મવરઑત્રની મદીય આવૃત્તિ (પૃ. ૭૧-૭૨) ૨ જે મૂર્તિ પ્રધાન ગણાતી હોય અને જેના નામથી મંદિરને પણ સંબોધવામાં આવતું હોય તે “મૂળનાયક’ કહેવાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ સદગુરુનું સેવન– બ્લે- “ દુષ્ટ) કર્મને રોકનારું એવું વન્દન (પાંચ મહાવ્રતોને પાળનારા શુઓને સદા કરવું, કેમકે તેમની તરફથી તને લાભ થાય છે.”–૪૮ अज्ञानं नाशयेल्लोके, आगमार्थ प्रबोधयेत् । यो हि मार्गप्रदाता स्यात्, स गुरुः सेव्यतां सदा ॥४९॥ પ્રસ્તુતની પુષ્ટિ--- – જે બુર લેકને વિષે અજ્ઞાનનો નાશ કરે, આગમના અર્થને બંધ કરાવે અને જે તે સાચા માર્ગના દાતા હોય, તે ગુરુની સદા સેવા કરવી.”–૪૯ पिता माता तथा भ्राता, भगिन्यादि कुटुम्बकम् । न रक्षेत् पततो जीवान, कृपालुं सुगुरुं विना ॥५०॥ ગુરુની રક્ષતા– શ્લો-- “યાળુ ગુર વિના પિતા, માતા, ભાઈ, બેન પ્રમુખ કુટુંબ (ધર્મ) માર્ગથી ભ્રષ્ટ થતા જીવોને બચાવે તેમ નથી.'-૫૦ सुगुरूदितवाक्येभ्यो, यथा बोधः प्रजायते । न तथा कुगुरुभ्योऽस्ति, यतस्ते दूषिताः स्वयम् ॥ ५१ ॥ સુગુરુની વાણું-- શ્લે “સદગુરુઓનાં વાળેથી જેવું જ્ઞાન થાય, તેવું જ્ઞાન કુગુરુઓનાં વચનથી થતું નથી, કેમકે તેઓ જાતે દુષણસહિત છે.”—–૫૧ કુગુરુનું સ્વરૂપ સ્પષ્ટી–સુગુરુ અને કુગુરુનું અંતર ધ્યાનમાં આવે તેટલા માટે આપણે નિમ્નલિખિત ત્રણ પર્વે વિચારીએ – " वाङमात्रसाराः परमार्थवाह्या न दुर्लभाश्चित्रकरा मनुष्याः। Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ दुर्लभा ये जगतो हिताय શ્લા મેં સ્થિતા ધર્મમુદ્રાન્તિ !! --ઉપજાતિ 8 केचित् प्रचालमिव रङ्गभृतः स्वयं स्युः केचिच्च चूर्णकणवत् पररङ्गयोग्याः । aritotrafia सौरभपुरगौरा ધન્યાઃ પુનઃ સ્ત્રવરર્નતાં મખન્તિ-વસન્ત॰ आत्ममबोधविरहाद विशुद्धबुद्धे प्रबोधनविधिं प्रति कोऽधिकारः ? | सामर्थ्यमस्ति तरितुं सरितो न यस्य તસ્ય મતારાવરા વરતારોત્તિઃ ।। ’-વસત॰ અર્થાત્ કેવળ વાણીરૂપ સારવાળા પરંતુ પરમાર્થથી વિમુખ એવા ચિત્રકારી મનુષ્યા દુર્લભ નથી. (કિન્તુ) જેઓ ધર્મ(માર્ગ)માં રહી વિશ્વના કલ્યાણ માટે ધર્મ કથે છે તેએ દુર્લભ છે. કહેવાની મતલબ એ છે કે મેટી મેાટી ડંફાસે મારનારાઓ, લાંખાં લાંમાં અને છટાદાર ભાષણા કરનાર ઉપદેશકેાની આ જ ગતમાં ખાટ નથી; ન્યૂનતા તે રહેણી અને કરણીમાં એકતા સાચવનારની જ છે. ૪ કેટલાક (ગુરુઓ) પરવાળાની જેમ પેાતે જાતે રંગધારી હાય છે એટલે કે પોતે ધર્મના રંગથી રંગાયેલા હોય છે, પરંતુ અન્યને તે રંગી શકે તેમ નથી; વળી કેટલાક ચૂનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યાગ્યતા ધરાવે છે, અર્થાત્ સ્વયં ધર્મવિમુખ હોઇ અન્યને ધર્મી બનાવવાના પ્રયાસ કરે છે. સુવાસના પૂરથી ઉજજવળ એવા જેએ કેસરની જેમ પેતાને અને અન્યને રંગે છે, તેમને શાખાસી ઘટે છે. 113 પેાતાના આત્માને પ્રતિધ નહિ પમાડી શકેલા હૈાવાથી અસ્વચ્છ મતિવાળાને અન્યને બેધ પમાડવાના શે। અધિકાર છે ? જેનામાં તર ંગિણી તરી જવાનું પાણી નથી, તેનું પરને તારવાનું કથન છેતરપિંડીથી તરાળ છે. 樂 * ये स्वयं बुडिताः सन्ति, तारयेयुर्न ते परान् । गुडमदद्गुरोरत्र, दृष्टान्तः सिद्धिकारकः ॥ ५२ ॥ ઙગુરુથી વિનાશ -“ જેઓ જાતે (ભવ-સાગરમાં) ડૂબેલા છે, તે બીજાને કેવી રીતે તારે ? આ હકીકતને ગોળ ખાનાર ગુરુનું દૃષ્ટાન્ત સિદ્ધ કરે છે, ’’--પૂર્ ૧૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી ૧૧૪ ગેાળ ખાનારા ગુરુનું ઉદાહરણ— સ્પષ્ટી—કાઇ એક શેઠના પુત્રને પ્રતિદિન પુષ્કળ ગાળ ખાવાની કુટેવ પડી હતી. આથી તેને આખે શરીરે ખુજલી ઉત્પન્ન થઇ. એના પિતાએ વિચાર્યું કે જો આ પેાતાની કુટેવ સુધારશે નહિ તે આગળ જતાં ભય કર વ્યાધિથી સપડાશે; માટે અમુક સ્થળે ગુરુ છે ત્યાં હું એને લઇ જાઉં અને તેમની મારફત ઉપદેશ અપાવી આની કુટેવ છેડાવુ. સમય મળતાં પિતા પુત્રને લઈને ગુરુ પાસે આવી પહોંચ્યા અને તેણે સ વૃત્તાન્તથી ગુરુને વાકેફગાર કર્યા. ગુરુએ દશ દિવસ ત્યાં રહેવા સૂચવ્યું, જોકે ઉપદેશ આપવામાં કંઇ એટલા બધા દિવસની જરૂર ન હતી. ગુરુ જાતે આ કુટેવમાં ફસાયેલા હતા તેથી તેમની સ્થિતિ પણ આ શેઠના પુત્ર જેવી કફોડી હતી. પોતાના શરીર ઉપર કપડું ઓઢી રખીને તેઓ સાત દિવસ સુધી એક એરડીમાં બેસી રહ્યા. આટલા વખતમાં ગાળ ખાવાની તેમની જે આદત પડી ગઇ હતી તે છુટી ગઇ. ખીજા ત્રણ દિવસમાં તે તેમના દેહ નિર્મળ બની ગયા. પછી ગુરુ બહાર નીકળ્યા અને પેલા શેઠના પુત્રને અતિશય ગાળ ખાવાથી શેા ગેરલાભ થાય છે તેનું ભાન કરાવ્યું, આ ઉપદેશની એવી સુંદર અસર થઇ કે પેલા છેકરાએ પેાતાની કુટેવને ત્યાં ને ત્યાં જ તિલાંજલિ આપી દીધી. [ ચતુર્થ પ્રસંગાનુસાર શેઠે ગુરુને કહ્યું કે સાહેખ ! આને દુર્વ્યસનમાંથી મુક્ત કરવા માટે આપને અહુ જ અલ્પ સમય લાગ્યા છે, છતાં દશ દિવસ વ્યર્થ વિલંબ શા સારૂ સહન કરાબ્વે ? ગુરુએ ઉત્તર આપ્યા કે શેઠ ! હું સ્વયં કુટેવથી સપડાયેલા હતા. મારૂં શરીર પણ ખુજલીના રોગથી ગ્રસ્ત હતું. આવે સમયે જો હું ઉપદેશ આપું તે તેને તમારા પુત્ર ઉપર શા પ્રભાવ પડે ? વાસ્તે સાથી પ્રથમ મેં મારી જાતને સુધારી અને હું પોતે નીરોગી બન્યા. ત્યાર ખાદ મેં જે ઉપદેશ આપ્યું તેનું કેવું ઇષ્ટ અને શીઘ્ર પરિણામ આવ્યું તે તો તમે અને મેં બન્નેએ જોયું. સારાંશ—આ કથા ઉપરથી સાર એ લેવાના છે કે જે સ્વયં પતિત યાને દુરાચારી હેાય તેના ઉપદેશની બીજા ઉપર ઝાઝી અસર થતી નથી, કેમકે જે પાતે તરી શકતે ન હોય અને જાતે તરવાથી અજ્ઞાત હાઇ ખી રહેલા હાય તે અન્યને કેવી રીતે તારી શકે ? માટે પ્રથમ પોતે સદાચારી બન્યા બાદ જે મનુષ્ય બીજાને સુધારવા-સદાચારી અનાવવા પ્રયત્ન કરે છે, તે બહાળે ભાગે પેાતાના પ્રયાસમાં સફળતા મેળવે છે એટલે કે સામાના હૃદય-પટ ઉપર સચાટ છાપ પાડી શકે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૧૫ जिनानां शासनं लोके-ऽद्यावधिं यद् विलोक्यते । गुरूणामुपकारोऽयं, पञ्चमान्ते प्रयास्यति ॥ ५३॥ સુગુરુનો પરમ ઉપકાર– ભલે – અત્યાર સુધી લોકમાં તીર્થકરોનું શાસન જોવાય છે તે ગુરુઓને ઉપકાર છે અને તે ઉપકાર પાંચમા (આરા)ના અંતમાં જતો રહેશે.”—-૫૩ ગુરને અપ્રતિમ ઉપકાર સ્પષ્ટી–જગતમાં અનેક પ્રકારના ઉપકારી જને જણાય છે, પરંતુ તે સર્વમાં ગુરુની તોલે કોઈ આવી શકે તેમ નથી. માતા, પિતા અને સ્વામીને ઉપકાર પણ ગુરુજન્ય ઉપકારની સાથે હરીફાઈ કરી શકે તેમ નથી. વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિ પ્રશમરતિમાં આ વાતને નિર્દેશ કરતાં કથે છે કે " दुष्पतिकारौ माता-पितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । તત્ર જુાિમુત્ર ૧, મૃદુતાકાર: ૭૭ –આર્યા વળી ગુરુ વડે જ્ઞાન થાય છે. એ સંબંધમાં પણ એમને નિમ્નસૂચિત મુદ્રાલેખ મનનીય છે – ગુરત્તા ચમ-છાત્રામાં મવતિ ડો. તણા પુરાધન-ળ તિરક્ષિા પવિતવ્ય છે ? –આર્યા અર્થાત શાના સર્વ પ્રારંભે ગુરુને અધીન છે, એ માટે હિતેચ્છએ ગુરુના આરાધનમાં તત્પર રહેવું જોઈએ. अतिमुक्तं नयेन्मुक्तिं, गौतमं को गुरुं विना ?। गौतम मानिनं मुक्तिं, विना वीरं नयेच्च कः ? ॥५४॥ સદગુથી સુગતિ– શ્લે --“ૌતમ જેવા ગુરુ વિના અતિમુક્તિને મિક્ષ કોણ લઈ જાય છે અને અહંકારી ગૌતમને મહાવીર વિના મુકિત ભણી કેણ દોરી જાય?”-પ૩ અતિમુક્ત મુનીશ્ચર– સ્પષ્ટી- શ્રીઅતિમુક્ત મુનિરાજનું જે જીવનચરિત્ર અંતકૃદશાંગ નામના આઠમા અંગના છઠ્ઠા વર્ગ (પત્રાંક ૨૩-૨.)માં નજરે પડે છે, તેના આધારે એની સ્થલ રૂપરેખા અત્ર નીચે મુજબ આલેખવામાં આવે છે– ૧ જુઓ વીરભક્તામર (પૃ. ૨૨-૨૫). Page #161 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ ‘પેાલાસપુર’ નગરમાં વિજય નામના રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રી નામની રાણીથી અતિમુક્ત નામનો પુત્ર થયા. એ છ વર્ષના થયા તેવામાં શ્રીમહાવીર પ્રભુ આ નગરની બહાર આવેલા શ્રીવન’ નામના ઉદ્યાનમાં સમેાસર્યાં. એક વેળા શ્રીગાતમસ્વામી (ઇન્દ્રભૂતિ) ગોચરીને માટે ફરતાં આ કુમારની સમીપ આવી પહેાંચ્યા. એમને જોઇને કુમારે પૂછ્યું કે આપ કાણુ છે ? ગાતમ ગણધરે જવાબ આપ્યા કે અમે સાધુ છિયે અને ભિક્ષા માટે ફરીએ છીએ. આથી ભગવન્ ! મારી સાથે પધારે, હું આપને ભિક્ષા અપાવું, એમ કહી અતિમુક્તે તેમની આંગળી ઝાલી અને તેમને પોતાના રાજમહેલે લઈ આન્યા. શ્રીદેવી મુનિરત્નને આવેલા જોઇ હર્ષિત થઇ અને તેણે તેમને સદ્ભાવ પૂર્વક આહાર આપ્યા. ખાળ કિન્તુ બુદ્ધિથી અબાળ એવા અતિમુક્ત રાજકુમારે શ્રીઇન્દ્રભૂતિ ગણધરને પ્રશ્ન કર્યા કે આપ કાં રહેા છે ? તેમણે જવાબ આપ્યા કે અમારા ગુરુદેવ શ્રીમહાવીરસ્વામીની પાસે ‘શ્રીવનમાં અમે વસીએ છિયે. આ સાંભળીને રાજકુમાર તેમની સાથે ત્યાં જવા તૈયાર થયા અને તેમ કરવા માટે ગણધર મહાત્માની આજ્ઞા માગી. તેમણે કહ્યું કે વૈવાળુપિયા ! અહાસુદ’ ( દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર). શ્રીમહાવીર પ્રભુ પાસે આવી રાજકુમારે તેમને વંદન કર્યું અને તેમના મુખચન્દ્રમાંથી ઝરતી અમૃત--દેશનાનું પાન કર્યું. ઘેર આવી તે પોતાના માતાપિતાને કહેવા લાગ્યા કે હું આ સંસાર થી ખેદ પામ્યા છું, વાસ્તે મને દીક્ષા લેવાની રજા આપેા. માતાપિતા ખેલ્યા કે વત્સ ! તું ખાળક છે એટલે ધર્મ કેવા હાય, દીક્ષા કેવી હાય તે તું શું જાણે ? રાજકુમાર મેલ્યા કે “તું ચૈવ નાળમિ તં ચેપન યાજ્ઞમિ, ન ચૈત્ર ન ચળામિ તે ચેય જ્ઞામિ ” અર્થાત્ હે માતાપિતા! જે હું જાણું છું તે નથી જાણતા અને જે હું નથી જાણતા તે જાણું છું. તેમણે પૂછ્યું કે એ કેવી રીતે ? કુમાર ખેલ્યા કે જે હું જાણું છું તે એ કે જે જન્મ્યો તે જરૂર મરવાનો, વળી હું નથી જાણતા તે એ કે તે કયારે અને કયાં મરવાનો; વળી હું નથી જાણતા તે એ કે કેવાં કર્મ કરવાથી જીવ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ હું જાણું છું કે જીવ પોતાનાં કરેલાં કર્મને લીધે જ નરકાદિ ગતિમાં ભમે છે. માતાપિતાને રાજી કરી નિષ્ક્રમણ -ઉત્સવને અંગે પ્રભુ પાસે દીક્ષા અપાવી. આ પ્રમાણે ઉત્તર આપી દીક્ષા લેવા માટે તેણે તેમની અનુજ્ઞા મેળવી. મેટી ધામધુમ કરી માતાપિતાએ તેને વીર આ વખતે તેમની ઉંમર ૧૭ વર્ષની હતી. પ્રભુએ તેને શિક્ષણ આપવા માટે વિરાને સૂચના કરી. ૧૧૬ ૧ આ એક આશ્રયં સમજવું, કેમકે આ વર્ષે પૂર્વે દીક્ષા આપવાને અધિકાર નથી. ભગવતી સૂત્ર (રા. ૫, ઉ. ૪, સૂ. ૧૮૮)ની ટીકામાં શ્રીઅભયદેવસૂરિ એમ કહે છે કે 'छव्वरितो पव्वइओ निग्गंथं रोइऊण पावयणं ' ति एतदेव चाश्चर्यमिह, अन्यथा वर्षाष्टकादारान्न प्रव्रज्या स्यात् 86 6 '' Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૧૧૭ એક દિવસ આ અતિમુક્ત બાલમુનિ સ્થવિરો સાથે થંડિલ (દીધેશકાળે) ગયા. માર્ગમાં જલવૃષ્ટિથી ખાડીમાં પાણી ભરાયું હતું, તેમાં બાળકોને ખાખરનાં પાંદડાંની હેડી બનાવી તરાવતાં તેમણે જોયાં, એટલે તેમણે પણ પિતાનું પાત્ર તરતું મૂક્યું અને કહેવા લાગ્યા કે જુઓ, મારું નાવડું કેવું તરે છે! સ્થવિરેએ આમ કરતાં તેમને રોક્યા અને પછીથી પ્રભુ પાસે આવી તેમાંથી કેટલાકે કહ્યું કે ભગવાન ! આ છ વર્ષનો બાળક છ કાય જીવનું રક્ષણ કરવાથી અજ્ઞાત રહી હાલ તો તેનું ઉપમર્દન કરે છે. પ્રભુએ પ્રત્યુત્તર આપે કે આ બાળકની તમે નિંદા કરશે નહિ. તે તમારા કરતાં વહેલે કેવલી થનાર છે, વાતે તમે તેને સમજાવી સમજાવીને ભણાવે. થડા સમયમાં તે આ બાલમુનિએ અગ્યાર અગ સુધીને અભ્યાસ કરી લીધું. એક દિવસે રસ્તે જતાં બાળકોને જળમાં નાવડાં તરાવતાં તેમણે જોયાં. પિતે પણ આવી બાલક્રીડા પૂર્વે કરી હતી તે યાદ આવી એટલે એ માટે આત્માની નિંદા કરતાં તેની ગહણ કરતાં તેઓ સમવસરણમાં આવ્યા. ત્યાં ઈપથિકી (પ્રતિકમણ શ્રુતસ્કંધ)ને પાઠ કરતાં અર્થ વિચારતાં જતાં સામટ્ટી એ પદ આવતાં પિતાની જાતની તેઓ વિશેષ નિંદા કરવા લાગ્યા. શુભ ભાવના ભાવતાં શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિ-કર્મોને ખપાવી તેઓ કેવલી થયા. આ પ્રમાણે નવ વર્ષની નાની ઉમરે આ મુનિરાજ સર્વજ્ઞ થયા. દેવેએ આ પ્રસંગે મહત્સવ કર્યો અને પેલા સ્થવિરેએ એમને પ્રણામ કર્યા. આયુષ્ય કર્મ પૂરું થતાં આ મહાનુભાવ મુક્તિ-મહિલાના મહેલે પધાર્યા. दृढप्रहारिकं पापं, गुरुमृते नयेद्धि कः ?। मुक्तिं त्यागं समात्र, गुरुवो हि कृपालवः ॥ ५५ ॥ પ્રસ્તુતનું સમર્થન– લે –“દીક્ષા આપીને ગુરુ વિના (બીજો) કેણુ પાપી દૃઢપ્રહારીને મેક્ષે લઈ જાય કેમકે ગુરુ કૃપાળુ હોય છે.-૫૫ દઢપ્રહારીનું ઉદાહરણ સ્પણી કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ વસતે હતો. તે ઉદ્ધતાઈને અવતાર હતો. અન્યાય કરવામાં તે એકકો હતે. પાપાચારમાં તે પ્રવીણ હતો. તેનામાં આવાં અનેક અપલક્ષણો જોઈને તો કોટવાળે તેને ગામબહાર કાઢી મૂકયો. આથી તે રખડતે રખડત એક અટવીમાં જઈ ચડશે. ત્યાં તેને ચારના નાયકને સમાગમ થયે. કેટલાક દિવસ તે ત્યાં રહ્યો ત્યાર પછી નાયકે તેને પિતાના Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વૈરાગ્યરસમંજરી [[ચતુર્થ પુત્ર તરીકે પાળે. યુદ્ધના પ્રસંગે એને મજબૂત પ્રહાર કરતો જોઈ એના સાથીઓએ એનું દઢપ્રહારી નામ પાડ્યું. કાલાંતરે નાયકનું મરણ થતાં એને નાયક તરીકે તેમણે સ્થાપે. એક દિવસ ચેરેનું મેટું લશ્કર લઈને દઢપ્રહારો “કુશસ્થળ” ગામમાં દાખલ થયે અને છૂટે હાથે તેને લૂટવા લાગે. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ સહકુટુંબ રહેતે હતો. કેટલાએ દિવસથી તેનાં નાનાં બાળકે તેની પાસે બીરની યાચના કરતાં હતાં. તેમના મારથ તે આજે મહામહેનતે પૂરા કરી શક્યો હતો. ખીર તૈયાર થતાં તે સ્નાન કરવા નદીએ ગયે. એવામાં આ ચેરેમાંથી કેટલાક એને ઘેર આવી ચડ્યા. ખરેખર, દૈવ દુર્બલને જ મારે છે. ઘરમાં કંઈ માલ હાથ નહિ આબે, પરંતુ એની નજર ખીર ઉપર પડી એટલે તેનું વાસણ તેમણે ઝટ ઉપાડ્યું. આ જોઈને બાળકોના તે હોશકોશ જ ઊડી ગયા. એક બે છોકરાં હીંમત કરીને પિતાના પિતાને આ વૃત્તાન્તથી વાકેફગાર કરવા નદી તરફ દોડયા. રસ્તામાં પિતાને તેમણે આ વાત કહી. એટલે કોધથી તેનાં નેત્ર લાલચોળ બની ગયાં. તે તે ઘર ભણી ધસ્યો. રસ્તે ચાલતાં આજુબાજુમાંથી એક મેટા દરવાજાની જબરદસ્ત ભેગળ લઈ તે ચોરો ઉપર તૂટી પડશે. અને જોતજોતામાં કેટલાકને તેણે રામશરણ કરી દીધા. બાકીના જેઓ ત્યાંથી અગિઆરી ગણ ગયા તેટલા મતના પંજામાંથી બચી ગયા. આ પ્રમાણે ચારેની દશા થયેલી જાણીને દઢપ્રહારી પોતે ત્યાં આવી પહોંચે. પોતાના સાથીઓને સંહાર થયેલે જઈ તેના કોધને પાર રહ્યો નહિ. પિલા બ્રાહ્મણને ઠાર મારવાના હેતુથી જે તે આગળ વધે છે તેવામાં તે એક ષ્ટ પુષ્ટ ગાય તેની આડે આવી. આને વિનરૂપ ગણીને એણે એક જ ફટકે તરત જ સ્વધામ પહોંચાડી દીધી બ્રાહ્મણ ઉપર વેર લેવાના ઈરાદાથી વળી તે આગળ ઘસે છે એટલામાં એની સગર્ભા પત્ની વચમાં રોકવા આવી. આથી દઢપ્રહારીએ ગર્ભ સહિત તેના પણ એક જ પ્રહારે બે ટુકડા કરી નાંખ્યા. આગળ વધી બ્રાહ્મણને જાન લઈ વેરની વસુલાત કરી ત્યારે તે ઝં. જરા શાંત થતાં તેની નજર આ પ્રમાણેના અત્યાચારથી અતિશય આકન્દ કરતાં બાળક ઉપર પડી. એક તે તેમની નિરાધાર સ્થિતિ અને કરુણાજનક વિલાપ, વળી બીજી બાજુ ગર્ભનું તરફડવું અને ગાયને વધ એ દેખાવ ઘાતકીમાં ઘાતકી ખાટકીનું હૃદય પણ પીગળાવે તે હતો એટલે એની અસર દઢપ્રહારી ઉપર પણ થઈ.તે જરા વાર છે અને દયાના અંકુરની સાથે તેના મનમાં પશ્ચાત્તાપના ફણગા પણ ફૂટવા લાગ્યા. હાય હાય, એક પાપી પેટ માટે મેં કે ભયંકર અનર્થ Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ અરેરે આ બાળકોને મેં તદન નિરાધાર કરી મૂકડ્યા! મારૂં ઉગ્ર બળ અજ. માવવાનું શું આ જ સ્થાન ! મારા જેવા અધમાધમનું રોરવ નરકમાં પણ ઠેકાણું પડવું મુશ્કેલ છે. અહીં મારી શી વલે થશે? આવાં દારુણ પાપથી હું કેવી રીતે મુક્ત થઈ શકીશ? મારે છુટકારે કોઈ મહાપુરુષ દ્વારા થાય તે થાય. આવા વિચારમાં ને વિચારમાં તે ગમગીન ચહેરે રસ્તે કાપવા લાગ્યું. તેણે ચેરીને ધંધે મૂકી દેવા નિશ્ચય કર્યો હતો એટલે પિતાના સેવતીઓને તે શોધવા ઊભે ન રહે. તેઓ પણ ગામમાંથી મેળવેલા માલને લઈને પકડાઈ જવાની બીકથી જંગલ ભણી ચાલતા થયા હતા. દઢપ્રહારી ગામની બહાર એક ઝાડ નીચે આવી બેઠે. આ વખતે તેના હૃદય-સાગરમાં વૈરાગ્યના કલેલ કલેલ કરી રહ્યા હતા. તેનું ચિત્ત સાત્વિક ભાવને વરી રહ્યું હતું. પશ્ચાત્તાપ પિતાની સત્તા પૂર જોસથી જમાવતે જતો હતો. કર્મરૂપ અનાદિ કાળને કો શત્રુ તેનાથી દૂર ભાગવાની ગડમથલમાં પડ્યો હતો. તેનું પવિત્ર બનતું જતું અંતઃકરણ સંતના સમાગમ માટે તલપાપડ બની રહ્યું હતું. જેવું થવાનું હોય છે તેવી મતિ અને સામગ્રી ઉપસ્થિત થાય છે એ ન્યાય અનુસાર દઢપ્રહારીની અભિલાષાને પૂર્ણ કરનાર જાણે સાક્ષાત્ કલ્પવૃક્ષ હોય તેવ ચારણમુનિવરે ત્યાં આવી ચડ્યા. તેમના ચરણારવિંદમાં તે નમી પડ્યો અને પિતાનાં પાપોથી મુકત થવા માટે ઉપાય બતાવવા તેમને વિનવવા લાગ્યો. દઢપ્રહારીની આ પરિસ્થિતિ જોતાં તે યોગને રોગ્ય અધિકારી જણ એટલે એ મહાત્માઓએ તેને આત્મા અને દેહની પૃથતાનો વિવેક કરાવ્યો. સાથે સાથે તેમણે તેને આસવ, સંવર અને નિર્જરા નું સ્વરૂપ સમજાવ્યું અને ક્ષમાને વિશિષ્ટ વિવેચનપૂર્વક પાઠ ભણાવ્યો. તેનું હૃદય વૈરાગ્યવાસનાથી પલ્લવિત થતાં તેને દીક્ષા આપી તેમણે પિતાની વિદ્ધારકતા સિદ્ધ કરી બતાવી. આ સમયે દઢપ્રહારીએ એવી ભીષણ પ્રતિજ્ઞા કરી એ દુર્વાહ્ય અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી આ ગામના લેકે મારાં પાપી કૃત્યનું સ્મરણ કરાવતા રહેશે ત્યાં સુધી હું અહીં જ આહારદિને ત્યાગ કરી કાર્યોત્સર્ગ-મુદ્રાએ પ્રભુના ધ્યાનમાં મગ્ન રહીશ. જેના હૃદયમાં વરાગ્ય-રસનું ઝરણું અન્યના ઉપદેશ વિના વહેતું થયું હોય, જેને સાંસા રિક સુખ એ દુઃખો છે એવું સચોટ જ્ઞાન થયું હોય, જે યથાર્થ જ્ઞાનને અનુકુળ વર્તન રાખવાને કટિબદ્ધ થયો હોય, જેના પરિણામની ધારાઓ ઉત્તરોત્તર શુદ્ધતાને સંગમ સાંધી રહી છે, જેની રગેરગમાં મુક્તિ મેળવવાની આતુરતા વધતી જતી હોય તેવા સાધુને ગુરુ સાથેના લાંબા સહવાસની કે ગુરુકુલવાસની આવશ્યક્તા નથી. એ પ્રમાણે વિચાર કરી ચારણ મુનીશ્વરેએ દઢપ્રહારી મુનિને ત્યાં સ્થિરતા કરવા અનુજ્ઞા આપી અને પોતે ગગન-માર્ગે અન્યત્ર જવા ઉપડી ગયા. Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ચતુર્થ ૧૨૦ વૈરાગ્યરસમંજરી સવાર પડતાં દઢપ્રહારી ગામના ઉત્તર દરવાજે આવી ધ્યાનાવસ્થામાં આરૂઢ થયા. ગામબહાર જતાં કેટલાક લેકેએ એમને તરત ઓળખ્યા. સાધુને વેશ જોતાં તેઓ એમને છૂર્તિ માનવા લાગ્યા. એમની આ સ્થિતિની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી ગઈ. જુદા જુદા માને ત્યાં આવી પહોંચ્યા અને પિતાને, પિતાનાં પિતા, માતા, ભ્રાતા, પત્ની, પુત્રી, પુત્ર કે સગાંવહાલાંમાંથી જે કોઈને આ મુનિએ દુઃખ દીધું હતું તે યાદ લાવીને તેમનામાંથી કેટલાક લાકડી વડે, તે કોઈ હાથ વડે તે કઈ પત્થર વડે એમની પૂજા કરવા લાગ્યા. વળી કેટલાક એમને પુષ્પાંજલિ સંભળાવવા લાગ્યા. નિર્ભર્સના કરવામાં તેમણે કચ્ચાસ ન રાખી, પરંતુ દઢપ્રહારીએ પિતાનું ચિત્ત દઢ રાખીને તેમાં વિકાર ઉત્પન્ન થવા ન જ દીધે. તેઓ પોતે ઉદ્વિગ્ન ન થતાં શાંતિથી ગાળાગાળી અને મારઠોક સહન કરી ગયાં અને તેમ કરી તેમણે સંકડે દુષ્ટ કમેને ખપાવી નાંખ્યાં. દેઢ મહિના સુધી ક્ષમાથી તેને બંધન, તાડન, તર્જન સહન કર્યા, એટલે લેકેને પણ ગુસ્સે શાંત પડી ગયે. ગાળ દેવા કે મારવા આવતું જ્યારે કઈ જણાયું નહિ એટલે આ શ્રમણ પૂર્વના દરવાજે જઈ પહેલાની જેમ ધ્યાનસ્થ થઈ રહ્યા. ત્યાં પણ જ્યારે દોઢ મહિને વીત્યા પછી તેનાં કુકર્મો યાદ કરાવનાર લેકેની આવજા બંધ પડી એટલે તેઓ દક્ષિણ દરવાજે અને પછીથી પશ્ચિમ દરવાજે દેહ દેઢ મહિના સુધી રહ્યા. આ પ્રમાણે છ મહિના નિરાહારપણે તેમણે અપૂર્વ શાંતિથી પસાર કર્યા. આથી તેમનાં બૈર્ય અને ધ્યાન તેમજ તેમને વિવેક અને તેમની ક્ષમા પરાકાષ્ઠાએ પહોંચ્યાં. દેહ ઉપરથી પણ તેમની મમતા ઉતરી ગઈ. આત્મરમણતા સિવાય અન્ય કોઈ સ્થળે તેમને આનંદ આવતા બંધ થયે. રમે રેમમાં આત્મ-ભાવ પ્રદીપ્ત થયો. સમાનતાની–વિશ્વબંધુત્વની અનુપમ ભાવના વિકસિત થઈ શુદ્ધ પરિણામની ઉત્તરેત્તર વૃદ્ધિ થતી ગઈ. મેગની અંતિમ અને અનન્ય અવસ્થામાં તેમણે પ્રવેશ કર્યો. આ પ્રમાણે ની અનુકરણીય અવસ્થામાં તેમણે ચરાચર જગતને સાક્ષાત્કાર કરાવનારું અનુપમ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે સમયમાં આયુષ્યાદિ ચાર અઘાતિકમેને પણ ક્ષય થતાં પરમ પદ પ્રાપ્ત કર્યું. આવા અપૂર્વ વીરના સંબંધમાં વિશેષ શું કહેવું ? એટલે “રાજે પૂર પૂરા ” આ સત્ય સૂક્તિનું સમર્થન કરનારા આ મહાત્માને કટિશ વંદન કરી આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ अमूल्यं मानवं रत्नं, मणिकारं गुरुं विना । स्त्रीन्वाटिकामग्ना, न जानन्ति कदाचन ॥ ५६ ॥ રત્ન–પરીક્ષક ગુરુ— શ્લા— -“ લાડી, ગાડી, અને વાડીમાં આસક્ત બનેલા ( જીવે ) ઝવેરી સમાન ગુરુના ઉપદેશ વિના માનવ-ભવરૂપ અમૂલ્ય રત્નને કદાપિ ઓળખતા નથી. ”-૫૬ ગુરુનું ગાવ— સ્પષ્ટી~~ —આ ગુચ્છકમાં ૪૮ માથી તે ૫૧ મા સુધીનાં પઘામાં તેમજ ૫૦ માથી તે આ પર્યન્તનાં પદ્યમાં ગ્રન્થકારે ગુરુના પ્રભાવની રૂપરેખા આલેખી છે. આપણે પણ આ વિષયની પુષ્ટિ અર્થે સામાન્યગુણાપદેશકુલકમાં જે નિમ્નલિખિત ઉલ્લેખ છે તેની નોંધ લઇએઃ k जह दुद्धं घेणूओ दुमाउ पुष्पं जलाउ जह कमलं । આચારપર્વદુ:યમુનિવવામો તદ મુળા ત્રિ ॥ ૨૮ –આર્યો जं दक्खोऽवि न पेक्ख गुरुसिक्खावज्जिओ गुणविसेसं । जह निम्मला विचक्खू पयासरहियाणं घडपडाइ ॥ १९ ॥ - १ fast fast सुवन्नागारं विणा न हेमत्तं । નદ્દ દ્દફ તદ્દા મન્ત્રો મુહરદિયો મળિયમુળનિવહૈં ॥ ૨૦ ||’~૩ અર્થાત્ જેમ ૩ ગાયમાંથી દૂધ, ઝાડમાંથી ફૂલ અને જળમાંથી કમળ મળે છે, તેમ ૨(પંચ) આચારમાં તત્પર તથા મહુશ્રુત એવા ગુરુની શિક્ષાથી ગુણા પણ મળે છે. જેમ પ્રકાશ વિનાના જનાનું નિર્મળ નેત્ર પણ ઘટ, પટ વગેરેને જોઈ શકતું નથી, તેમ ગુરુ-શિક્ષા વિનાના ગુણવિશેષને જોઇ શકતા નથી. ૧ જુએ પ્રકરણસમુચ્ચય (પૃ. ૩૧-૩૩ ), ૨ છાયા यथा दुग्धं धेनोद्रुमात् पुष्पं जलाद् यथा कमलम् | आचारपरबहुश्रुतगुरुशिक्षायाः तथा गुणा अपि ॥ यद दक्षोऽपि न प्रेक्षते गुरुशिक्षावर्जितो गुणविशेषम् । यथा निर्मलमपि चक्षुः प्रकाशरहितानां घटापटादीनि ॥ विपुलोsपि ममौलिः सुवर्णकारं विना न हेमत्वम् | यथा लभते तथा भव्यो गुरुरहितो भणितगुणनिवहम् ॥ ૩ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચાર. ૧૬ 15 Page #167 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ જેમ તેની વિના સેનાને માટે મુગટ પણ સુવર્ણત્વને પામતે નથી, તેમ ગુરુ(ના સમાગમથી) રહિત એ ભવ્ય કહેલા ગુણોના સમુદાયને પામતે નથી. गोविन्द इव वन्दन्ते-ऽनलसा ये जना हि ते। नारकादिक्षयं कुत्वा, भवेयुः स्वर्गमोक्षगाः ॥ ५७॥ પ્રભુની સાવધ સેવાનું ફળ– –“ગોવિંદ ( કૃષ્ણ વાસુદેવ)ની જેમ અપ્રમાદીપણે જે જને પ્રભુને પ્રણામ કરે છે, તેઓ ખરેખર નારકાદિ (ગતિના મર્મને નાશ કરી વર્ગે (અને અને મોક્ષે જાય છે."_પ૭ શ્રીકૃષ્ણનું નેમિનાથને વન્દન– “મથુરા નગરીમાં શૂર નામના રાજાને શેરિ અને સુવીર નામના બે પુત્ર હતા. શરિને અંધકવૃષ્ણુિ પ્રમુખ અને સુવીરને ભેજવૃષ્ણિ પ્રમુખ પુત્ર થયા. અંધકવૃષ્ણિને સુભદ્રા નામની પત્નીથી (૧) સમુદ્રવિજય, (૨) અક્ષેભ્ય, (૩) તિમિત, (૪) સાગર, (૫) હિમવાનું, (૬) અચળ, (૭) ધરણ, (૮) પૂરણ, (૯) અભિચંદ્ર અને (૧૦) વસુદેવ એ નામના દશ પુત્ર થયા. આ દશ “દશાહના નામથી પ્રસિદ્ધિ પામ્યા. સમુદ્રવિજયની શિવા નામની પત્નીએ નેમિનાથને (કે જેમને અરિષ્ટનેમિના નામથી પણ ઓળખવામાં આવે છે તેમને) જન્મ આપ્યું. એમને જેને બાવીસમા તીર્થંકર તરીકે માને છે. વસુદેવને દેવકીથી સાત પુત્ર થયા. તે પૈકી છેલ્લા પુત્ર કૃષ્ણના નામથી વિખ્યાત છે. આ કૃષ્ણનું બીજું નામ ગેવિન્દ પણ છે. મુક્તિ-મહિલાની દૂતીરૂપ દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી અને તીર્થ પ્રવર્તાવી પિતાના તીર્થંકર-નામ-કર્મને ચરિતાર્થ કરનાર શ્રી નેમિનાથને તેમજ તેમના સમગ્ર શ્રમણ-મણડળને શ્રીકૃષ્ણ એક વેળા દ્વાદશાવર્ત વંદના કરી. પછી શ્રીકૃષ્ણ પ્રભુને કહ્યું કે મુનિઓને વન્દન કરવાથી આજે મને એટલે બધા થાક લાગે છે કે જેટલે ૩૬૦ યુદ્ધ કરતાં પણ મને લાગ્યું નથી. સર્વ ઉત્તર આપે કે હે વાસુદેવ! તમે આજે પુષ્કળ પુણ્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યો છે. વિશેષમાં તમે સાતમી નરકને એગ્ય એવા કર્મપુદ્ગલેને ખપાવીને ત્રીજી નરકને એગ્ય આયુષ્ય-કર્મ બાંધ્યું છે કે જેને તમે આ ભવના અન્તમાં નિકાચિત કરશે. આ સાંભળીને શ્રીકણે જવાબ આપે. કે હે નાથ ! એમ હોય તે ફરીથી હું મુનિવરેને વન્દન કરું કે જેથી નરકના Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ આયુષ્ય-કર્મને સમૂળ ક્ષય થઈ જાય. પ્રભુએ તેમને સમજાવ્યું કે આ વન્દના દ્રવ્ય-વન્દના થશે, પહેલાની જેમ તે ભાવ-વન્દના નહિ થાય એટલે ધારેલું ફળ મળી શકશે નહિ. त्यागिनां वन्दने त्यागा-नुमोदो भवति ध्रुवम् । त्यागानुमोदनाद् भावी, त्यागगुणो निजात्मनि ॥ ५८॥ ત્યાગનું અનુમોદન શ્લે –“કંચન અને કામિનીના ત્યાગી (મહામા)ને વંદન કરવાથી નકી ત્યાગની અનુમોદના થાય છે અને તે અનુમોદનાથી પિતાના આત્મામાં ત્યાગનો ગુણ (પ્રકટ) છે.”—૧૮. आलस्यादिनिबद्धो यः, सुगुरुं नैव वन्दते । शङ्गपुच्छविहीनःस, मन्तव्यः पशुरेव च ॥ ५९ ॥ ગુ—પૂજન વિનાના માનવીની પાશવતા શ્કેટ—“ આળસ વગેરેથી જકડાયેલ જે (જીવ) સુગુરુને વંદન નથી જ કરતે, તેને શીંગડાં અને પુછડા વિનાને પશુ જ માનવો.–૫૯ मत्वेति सुगुरुं नित्यं, सेवस्व शुभभावतः । येन मिथ्यामतं त्वां न, बाधते क्वापि मानस ! ॥ ६०॥ સદ્ગુની સેવાનું ફળ બ્લે—“આ પ્રમાણે વિચારીને હે ચિત્ત ! તું શુભ ભાવપૂર્વક સદ્ગુની સર્વદા સેવા કરે કે જેથી મિથ્યાદર્શન તને કોઈ વાર પણ પીડા ન કરે.”—૬૦ कुगुरुः परिहर्तव्यो, विज्ञानालङ्कृतोऽपि हि। विषपात्रगता किं न, सुधा निहन्ति जीवितम् ? ॥६१॥ ૧ સરખા– “સુન fો , વિદરાડઢરાતોડ ! મણિના : :, કિમ માર; ? ! ” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ કુગુરુને પરિત્યાગ– શ્લેટ—“જ્ઞાનથી વિભૂષિત હોય તો પણ તેવા કુગુરુને જરૂર ત્યાગ કરે; કેમકે શું ઝેરના પાત્રમાં રહેલું અમૃત પણ જીવનનો વિનાશ કરતું નથી ?”-૬૧ કુગુરુને નવ ગજના નમસ્કાર– સ્પષ્ટી–આ પદ્ય દ્વારા વિદ્વાન કુગુરુને પણ સંગ ન કરે એ સૂચવાયું છે, કેમકે કુગુરુ દુષ્ટ સર્ષ કરતાં પણ વિશેષ હાનિકારક છે. કહ્યું પણ છે કે ““ફાર, જુહરતાનિ પુરૂ પાડું. તો વરિ સો દિt, I gવ મ – આર્યા અર્થાત્ સાપથી એક વાર મૃત્યુ થાય છે, જ્યારે કુગુરુની સેવાથી અનંત મરણે અનુભવવાં પડે છે. તેથી સાપને પકડે તે સારું, પરંતુ કુગુરુની સેવા કરવી તે કલ્યાણકારી નથી. सुधर्मः सेवनीयोऽस्ति, रोगातैरिव भेषजम्। कर्मकफादिकं हन्ता, स एव परमौषधम् ॥ २॥ સુધર્મનું સેવન-- લે –“રોગીઓ જેમ ઔષધને સેવે છે, તેમ (ભવ્ય પ્રાણીઓએ) સુધર્મ આરાધ જોઈએ. કેમકે) કમરૂપ કફ વગેરેને વિનાશ કરનારો તે ઉત્તમ ઔષધ सुधर्मात् सुकुले जन्म, सम्पदारोग्यमेव च । विद्यासिद्धिः प्रसिद्धिश्च, भवतीति स सेव्यताम् ॥६३॥ સુધમથી શુભ કુળાદિ– પ્લે—-“સુધર્મથી શુભ કુળમાં જન્મ, સંપત્તિ, આરોગ્ય, વિદ્યાની સિદ્ધિ અને કીર્તિ મળે છે; વાતે એને ભજવો જોઈએ.”—૬૩ ૧ છાયા--- सर्प एकं मरणं कुगुरुरनन्तानि करोति मरणानि । तस्मात् वर सो गृहीतो न कुगुरुसेवनं भद्रम् ॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ગુચ્છક ] સાનુવાદ धर्माद धनं धनात् कामः, कामात् सौख्यं प्रजायते । कार्यार्थी कारणं त्वं चे-दन्वेषयेस्तदा सुखम् ॥६४॥ સુખ માટે સંશોધન-- લે.--“ધર્મથી ધન, ધનથી કામ અને કામથી સુખ ઉત્પન્ન થાય છે. વારતે જે તે કાર્યને અથી હોય તે તેનું કારણ શોધ એટલે તને સુખ મળશે.”—૬૪ धर्म एव ब्रुडजन्तून् , कूपान्निर्गमको मतः । रज्जुरिवात्र भो तस्माद्, धर्मसेवापरो भव ॥ ६५ ॥ ધર્મનું શરણુ લે. --“આ દુનિયામાં હે જીવ ! ધર્મ જ સંસારરૂપ) કુવામાં ડુબી જતા જેને તેમાંથી બહાર કાઢવા માટે દોરડા જેવો ગણાય છે, વારતે (ધર્મ) કરવામાં તું તત્પર રહે.”-૬૫ दारिद्रयभेदको धर्मः, सर्ववाञ्छितपूरकः । धर्मः कल्पतरुः साक्षाद् , धर्म एव सतां गतिः ॥६६॥ સુધર્મનું ગૌરવ –“ધર્મ એ દરિદ્રતાને નાશ કરનાર છે અને સર્વ મનોરથને પૂરનાર છે. ધર્મ એ સાક્ષાત કલ્પવૃક્ષ છે. ધર્મ જ સજજનેની ગતિ છે.”—-૬૬ ધમને મહિમા– સ્પષ્ટી–આ પ્રમાણે ગ્રન્થકારે પાંચ પ દ્વારા ધર્મને મહિમા ગાય છે, એ ઉપરથી ધર્મ એ આત્માનું આવશ્યક અંગ છે એવી પ્રતીતિ થઈ હશે. એને વિશેષ દઢ કરવા માટે ધર્મથી શું શું પ્રાપ્ત થાય છે તેનું દિગ્દર્શન કરી લઈએ. ધર્મ કરવાથી પ્રાણી ભૂપતિ બને છે. અરે તે બળરામ, વાસુદેવ, ચકવતી, દેવ, ઈન્દ્ર, અહમિન્દ્ર અને છેક અરિહંતનું પદ પણ પ્રાપ્ત કરે છે. આ 1 સરખાવો– " धर्माद धनं धनत एव समस्तकामाः कामेभ्य एव सुखमिन्द्रियज समस्तम् । कार्यार्थिना हि खलु कारणमेषणीयं ધ વિધેય શુતિ તવ સનિત ” વસન્ત છે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ વૈરાગ્યરસમ જી [ ચતુર્થ પ્રમાણે ધર્મ સ્વર્ગ તેમજ મેાક્ષ આપે છે. એ સર્વાંત્તમમંગળ છે. ૧ એ માતાની જેમ આત્માને પાધે છે, પિતાની જેમ તેનું પાલન કરે છે, મિત્રની જેમ આનંદ આપે છે, બન્ધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની માફક નિર્મળ ગુણા સંક્રમાવે છે અને સ્વામીની પેઠે પ્રકામ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે. વળી કુકર્મના હૃદયમાં સ્ફાટ કરવામાં એનું શૂરાતન સમાયેલું છે, જડતારૂપ વહીને જડમૂળથી ઉખેડી નાંખવામાં એની કૃતકૃત્યતા રહેલી છે અને દુર્ગતિને દૂરકરી સુગતિ આપવામાં એની અલિહારી છે. વધારે શું કહેવું? એના વિનાનાં માનવને છાયા વિનાનાં ઝાડ, જળ રહિત સરોવર, સુગન્ધ વિનાનાં ફૂલ, દાંત વિનાના હાથી, પ્રધાન વિનાનાં રાજ્ય, વર વિનાની જાન, દેવ વિનાનાં ચૈત્ય, ચન્દ્ર વગરની રાત્રિ, ચરિત્ર વિહીન સાધુ, શસ્ત્ર વિનાનાં સૈન્ય અને આંખ વગરનાં મુખ સાથે સરખાવી શકાય તેમ છે. * शरणं धर्म एवात्र, कर्मकृते सदाभ्रमे । તુવન્નુપૂરળ, સહિત મનન ॥ ૬૭ ॥ ધર્મનું આલબન~~ ' શ્લા− કર્મને લીધે ઉપસ્થિત થયેલા તથા સદા ભ્રમણશીળ એવા તેમજ દુઃખના પુષ્કળ પૂરથી યુક્ત એવા આ સંસારરૂપ ચકડાળમાં ધર્મ જ શરણ છે. ' -६७ 1 સરખાવે। શ્રીદશવૈકાલિક સૂત્રનું સુવર્ણસિદ્ધિદ્યોતક આદ્ય સૂત્ર tr धम्मो मंगलमुक्कट्ठे अहिंसा संजमो तवो । '' देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ १ ॥ [ धर्मो मङ्गलमुत्कृष्टमहिंसा संयमस्तपः । ', देवा अपि तं नमस्यन्ति यस्य धर्मे सदा मनः ॥ ૨ સરખાવેા દશવૈકાલકની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ટીકામાં સાક્ષીરૂપે લિખિત બ્લેકઃ— * दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद् धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥ '' ૩ ધર્મના મહત્ત્વ પરત્વે એડમંડ પીલ (Edmund Peal )ના ઉદ્ગાર એ છે કે~~~ “ Is not religion rightly understood, ] આપેલા નિમ્ન- A pledge of peace, the bond of brotherhood, A shield against whatever would destroy, Fraternal concord and domestic joy?" Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાવાદ कश्चिद् दुःखी सुखी कश्चिद्, रोगी कश्चिन्निरामकः । નિવૃદ્ધિવૃદ્ધિમાન્ ત્રિ-ધર્મધમતો મવેત્ ॥ ૬૮ ॥ અધમ અને ધર્માંનાં ફળેા— Àા-કાઇ દુ:ખી તો કાઇ સુખી, કાઇ રાગી તે કાઇ નીરોગી, કોઇ મૂર્ખ તે કાઇ બુદ્ધિશાળી એ અધમ અને ધર્મથી સભવે. ..-૬૮ ભાિ अङ्कुराच्च यथा वीज-मदृष्टमपि सिद्धयति । सुखदुःखात् तथा धर्मा-धर्मो प्राच्यौ प्रसिद्धयतः ॥६९॥ ધર્મ-અધમની સિદ્ધિ— ૧૨૯ Я શ્લા—અંકુરને જોવાથી, નહિ દેખાતું એવું પણ બીજ જેમ સિદ્દ થાય છે, તેમ સુખ અને દુઃખથી, પૂર્વ (જન્મમાં કરેલ) ધર્મ અને અધમ સાબીત થાય છે. ~૬૯ धर्मात् कठोरकर्माऽपि, स्वस्मिन् तत्त्वं दधाति च । स्वस्थानं क्रियते किं न शिलायामपि मृद्घटैः ? ॥७०॥ ધની અસર— શ્લે॰-~~ - ધર્મ કરવાથી કંઠાર કર્મ કરનારા પણ પોતાના આત્મામાં (ધર્મનું કંઇ નહિ ને કંઇક ) તત્ત્વ પણ સ્થાપન oરી શકે છે, કેમકે માટીના ધડા શું પત્થરમાં પણ પેતાનું સ્થાન કરતા નથી કે ? ( અર્થાત્ જે શિલામાં માટીને ઘડે રાજ મૂકવામાં આવતા હૈાય ત્યાં આંકા પડી જાય છે. ) ’', '==9° निम्नोर्ध्वं याति जीवोऽत्रा - शुभशुनैः स्वकर्मभिः । ટટાન્ત યોનનીયૌ દ્વિ, પત્રસાવારિનૌ ॥ 9 ॥ ધર્માંથી શુભ ગતિ અને અધમ થી અધમ ગતિ Àા. આ લાકમાં જીવ પોતાનાં સારાં નરસાં કર્મો વડે ઊંચે નીચે જાય છે. આના સબંધમાં કુવા અને મહેલ બનાવનારનાં ઉદાહરણે અનુક્રમે ધટાવવાં. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ (અર્થાત્ જેમ કુવા બનાવનાર નીચે નીચે ઉતરતા જાય છે અને મહેલ બનાવનાર ઉપર ઉપર ચઢતા જાય છે તેમ શુભકમી જીવ ઉચ્ચ ગતિમાં જાય છે, જ્યારે અશુભકી જીવ નીચ ગતિમાં જાય છે. ) "; } \ — सुकलत्रे सुते राज्ये, प्राप्तेऽथ रत्नसञ्चये । स्वर्गसौख्ये तथा प्राप्ते, न सन्तोषो महात्मनाम् ॥ ७२ ॥ સાંસારિક સુખથી અતૃપ્તિ- બ્લા“ સારી સ્ત્રી, પુત્ર, રાજ્ય, રત્નનો ભંડાર તેમજ રવનું સુખ મળે તાપણ તેથી મહાત્માઓને સતાષ થતા નથી, ’- હર 樂 स्वल्पकालस्थितींस्तुच्छान्, शून्यांस्तान् परमार्थतः । જ્ઞાવા પદાર્થાત્ પુજ્ઞઃ -સ્તેવુ સન્તોવમાનું મવેતુ ?રૂા નિઃસાર પદાર્થોમાં અસતાષ- શ્લા॰—“ પરમાર્થથી તે (પ્રસિદ્ધ) પદાર્થોને અતિશય અલ્પ સ્થિાતવાળા, તુચ્છ અને શૂન્ય જાણ્યા બાદ કયા સુજ્ઞ (જીવ) તેને વિષે સàાષી બને ? ’~~૭૩ श्रीजैनं शासनं प्राप्य, दुःखभीष्मे भवोदधौ । ત્રાજ્ઞા: પોતાયમાન દિ, નૃત્યન્તિ નિમર્શઃ ॥ ૭૪ ॥ यतो मार्गः क्षणादेव, श्रीसर्वज्ञ प्ररूपितः । शमामृतरसास्वाद, ददाति भाग्यशालिने ॥ ७५ ॥ युग्मम् જૈન શાસનની પ્રા!મથી આનંદ- શ્લે− દુ:ખથી ભયંકર એવા ભવ-સાગરમાં નાવ સમાન શ્રીજૈન શાસનને પામીને હર્ષિત બની સુજ્ઞા નાચે છે, કેમકે શ્રીસર્વજ્ઞે પ્રરૂપેલા માર્ગ ભાગ્યશાળીને ક્ષણમાં જ શમરૂપ અમૃતનો રસ ચખાડે છે, ”.-૭૪-પ્ अनन्तसुखदं मोक्षं, जीवं नयति निश्चितः । हर्षोद्रेकस्य किं नैव, कारणं स प्रजायते ॥ ७६ ॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ સાનું પદ મુક ] ૧૨૯ હર્ષનો -- લે—–“તે (માર્ગ) જીવને અનન્ત સુખને આપનારા મોક્ષે લઈ જાય છે, (તો પછી તે હર્ષના અતિશય હેતુ કેમ ન થાય ? – ૬ भाग्यानुकारं वाञ्छन्ति, फलं सर्वेऽपि देहिनः । श्वा तुष्टः खण्डमात्रेण, केसरी न तथा भवेत् ॥७७॥ ભાગ્ય પ્રમાણેની અભિલાષા-- ––બધાએ જીવો ભાગ્યાનુસાર ફળ ઇચ્છે છે. કેમકે કૂતર કેવળ રોટલીના ટુકડાથી રાજી થાય છે, જયારે સિંહ તેમ થતું નથી.”—૭૭ बीहिकणमपि प्राप्य, मूषकः खलु नृत्यति । गजेन्द्रोऽवज्ञया भुङ्क्ते, पुष्कलेऽपि सुभोजने ॥७८ ॥ પ્રસ્તુતનું સમર્થન– લોહ“ખાને (એક) દાગે પણ મળતાં ઉંદર ખરેખર નાચે છે, જયારે કેજરરાજ તે પુષ્કળ ભજન હેવા છતાં અવજ્ઞાથી તે ખાય છે.”—૭૮ अदृष्टतत्त्वा ये मूढाः, तुच्छचित्ता मनागपि।। राज्यादिलाभमाप्यात्र, जायन्ते ते मदोद्धराः ॥७९॥ दृष्टजिनोक्ततत्त्वा ये, सम्यक्त्वशालिनः पुनः । धर्मभावरता नैवं, भवन्ति मदविह्वलाः॥८० ॥-युग्मम् અલ્પજ્ઞને ગુમાન અને તત્વજ્ઞની નિરનિમાનતા કલે-“જેમણે ત જોયાં નથી, જે અલ વિનાના છે અને જેમનું ચિત્ત તુચ્છ છે. તેઓ રાજયાદિને અ૯પ પણ લાભ મળતાં મદેન્મત્ત બની જાય છે. (પરંતુ) જેમણે તીર્થંકરે કથેલાં તો અવલકયાં છે, તે મુખ્યત્વથી અલંકૃત અને ધર્મભાવમાં મગ્ન એવા (જન) અહંકારી બનતા નથી. –૭૯-૮૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ 1.30 વૈરાગ્યરસમંજરી येन देशनया नीताः, श्रीजैनं वरशासनम् । ગુજારી સમતેન, ન જોવ જ્ઞતીતરે ૫ ૮ ॥ ઉપદેશકનો અનુપમ ઉપકાર— ** શ્લા“ જેમણે દેશના દ્વારા (ભવ્ય પ્રાણીઓને) ઉત્તમ શ્રીજૈન શાસન પ્રતિ દેર્યા છે, તેમના સમાન ઉપકારી (આ) પૃથ્વીની સપાટી ઉપર કાઇ નથી,’’–૮૧ उपकारशतैरत्र, भवकोटिशतैरपि । ધર્મપિવેશવાતળાં, નિયોન વિધીયતે ॥ ૮૨ ॥ [ ચતુર્થ ધર્મોપદેશકના ઋણના અપ્રતીકાર- શ્લા--“ કરાડા ભવા સુધી પણ કરેલા સેકડા ઉપકારાથી ધર્મના ઉપદેશંકાનુ ઋણ વાળી શકાતુ નથી. ”—-૮૨ यदुपदेशदातृणामुपकारेऽस्ति नावधिः । તવા સુદર્ભમાવો-વારે ૨ થં મવેત ? ॥ ૮૩ ॥ ધર્મ-જન્ય ઉપકારની નિઃસીમતા— લા—“જેના ઉપદેશ કરનારાના ઋણને દૂર કરવા માટેના ઉપકારની સીમા નથી, તે ધ-ભાવના ઉપકારને વિષે મર્યાદા કર્યાંથી હાય ! ૮૩ धर्मादधिगतैश्वर्यो, यो नित्यं तं च सेवते । સાત્તિ ચુમતિર્માવી, છતજ્ઞેષુ સોમનિઃ ॥ ૮૨ ।। ધમ'ના આરાધકની પ્રભુતા— શ્લા॰-- ધર્મથી પ્રભુતા જેણે પ્રાપ્ત કરી છે એવા જે જીવ સદા તેને એટલે કે ધર્મને સેવે છે, તે શુભ ગતિને પામશે તેમજ તે કૃતજ્ઞાના સરદાર છે.”-૮૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ १31 गु સાનુવાદ 'धर्मादधिगतैश्वर्यो, यस्तमेव निहन्ति च । नास्य शुभगतेाभो-कृतज्ञानां शिरोमणेः ॥ ८५ ॥ ધર્મના વિરાધકની દુર્દશા – 1.--" था लणे अश्य भेषव्यु छ । ७५ तेने ॥ ४ छ, તેને શુભ ગતિને લાભ મળે નહિ તેમજ તે અકૃતમાં શિરોમણિ છે.”-૮૫ वने रणे जले वह्नौ, शत्रुणां निचये स्थितम् । भयाक्रान्ते च कान्तारे, धर्म एको हि रक्षति ॥ ८६ ॥ धर्मनी सुरक्षा--- -" वनमा, २४मा भा, 201मा, शत्रुयाना समूहमा (२।यसा) सयान वनमा (सपायेसा )तु धर्म (०१) २२ए। अरे छ. "-८६ 'धर्म वर्धयतो वृद्धिः, क्षयं क्षपयतो भवेत् । धर्मवृद्धिस्ततः कार्या, स्वकीयां वृद्धिमिच्छता ॥ ८७ ॥ ધર્મની વૃદ્ધિથી લાભ લેટ—“ધર્મને વધારા કરવાથી પોતાની તાત્ત્વિક) વૃદ્ધિ થાય અને તેને ઘટાડો કરવાથી તેને નાશ થાય; વાતે પોતાની વૃદ્ધિ કરવાની ઇચ્છાવાળાએ ધર્મની वृद्धि ६२वी. "-८७ त्रिषु मित्रेषु धर्मोऽयं, सामान्यपङ्क्तिगः कृतः । तथापि दुःखनिस्तारे, सर्वेषामुपरि स्थितः ॥ ८८ ॥ । स२पाये। सूतभुताली (५. ७)गत निम्न- लिपत :-- “धर्मादधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः। कथं शुभगतिर्भावी ?, स स्वामिद्रोहपातकी ॥१९॥" ૨ સરખાવા મનુસ્મૃતિને મુલેખ___“धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः ॥" Page #177 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ દુઃખાદ્વારમાં ધર્મ ની અદ્વિતીયતા- લા॰~~‘ત્રણ મિત્રામાં આ ધર્મ ને સમાન પંકિતના ગણવામાં આવે છે, પરંતુ દુઃખમાંથી ઉડ્ડાર કરવામાં તે સાની ઉપર રહેલો છે. ”-૮૮ ત્રણ મિત્રોની કથા— સ્પષ્ટી---‘ક્ષિતિપ્રતિષ્ઠ’ નગરમાં જિતરાત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. એને સામદત્ત નામના પુરોહિત હતા. આ પુરાહિતને સહમિત્ર, પર્વમિત્ર અને પ્રણામમિત્ર એમ ત્રણ મિત્રો હતા. તેમાં સહમિત્ર ખાવા, પીવા વગેરે કાર્યમાં એની સાથે ને સાથે હાજર રહેતા. પમિત્રને ઉત્સવ પ્રસંગે તે સત્કાર કરતા હતા, જ્યારે પ્રણામમિત્ર સાથે માર્ગમાં દર્શન થાય ત્યારે નમસ્કાર કરવા પૂરતા જ સંબ ંધ હતેા. ૩૨ ઉપર રાજા એક વેળા સામદત્ત રાજાને કોઇ અપરાધ કર્યા એટલે તેને કેદ કરવા રાજા તત્પર થયા. સામદત્ત તેના અભિપ્રાય જાણી ગયા તેથી તે રાતેારાત સહમિત્રને ત્યાં ગયે અને કહેવા લાગ્યા કે હું બાંધવ ! મારા રુષ્ટ થયેા છે, વાસ્તે થોડાક દિવસ મને તારે ત્યાં ગુપ્તપણે રહેવા દે અને આ પ્રમાણે આપત્તિ કાલમાં મારી રક્ષા કરી મિત્રતાને તું સાર્થક કર. આ સાંભળી સહમિત્રે જવાબ આપ્યો કે જયારે તારા ઉપર રાજા ગુસ્સે થયા છે ત્યારે જો હું તને આશ્રય આપું તે મારૂં પણ આવી બને. માટે આવી ખલા કેણ વહારે ? તારા જેવા એકની ખાતર હું મારા કુટુંબકબીલાનું અનિષ્ટ થવા નહિ દઉં, વાસ્તે તું અહીંથી રસ્તા માપ. સહમિત્રે આ પ્રમાણે સામદત્તનું અપમાન કર્યુ એટલે તે પમિત્રને ઘેર ગયા અને તેને પાતાના ઉપર આવી પડેલી આપત્તિથી વાકેફ ગાર કર્યા. બધો વૃત્તાન્ત તણ્યા બાદ આદરપૂર્વક પર્વમિત્રે કહ્યું કે ભાઈ ! વિવિધ નિ વિષે અનેક તરેહના મીડાં વાદક સ્નેહના પ્રકાર વડે તે મારા પ્રાણાને પણ ખરીદી લીધા છે, તે આવે પ્રસંગે હું તને સહાય ન કરૂં તે હું કેવા કૃતઘ્ન ગણાઉં ? પરંતુ તને આશ્રય આપવાથી રાજા મારા કુટુંબને કનડે એ મારાથી જોયું જાય તેમ નથી. એક તરફ વાઘ અને બીજી તરફ નદી એવા ન્યાય મારે માટે ઉપસ્થિત થયા છું. મારે ઘણાં ખાલબચ્ચાં છે, તે તું જાણે છે તે તેના ઉપર રહેમનજર રાખી અને તું અન્યત્ર જા. તારૂં કલ્યાણ થજો એવી મારી શુભ ભાવના છે. દૈવ વિપરીત હૈાય ત્યારે પુત્ર પણ પરાયા બને છે એમ વિચાર કરતા કરતા પુરાહિત પર્વમિત્રને ઘેરથી બહાર નીકળ્યા. જે બે મિત્રો ઉપર પોતે ઘેાડોક પણ ઉપકાર કર્યાં હતા તેમની તરફથી કેવી સહાયતા મળી તે મે Page #178 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] ૧૩૩ જાતે અનુભવ્યું. એટણે પ્રણામ-મિત્રની આશા રાખવી ફ્રાકટ છે છતાં ડુમતા માણસ જેમ તણખલાને પણ પકડવા તૈયાર થાય તેમ હું એની પાસે જાઉ તો ખશ એમ પુરાહિત વિચાર્યું અને ત્યાં ગયા. પ્રણામમિત્ર પુરોહિતને પેાતાને ઘેર આવતા જોયા એટલે તે તરત જ ઊભા થયા અને બે હાથ જોડી બોલ્યા કે હું મિત્ર! તમે ભલે પધાર્યાં. પરંતુ તમારી મુખમુદ્રા આવી નિસ્તેજ કેમ છે? તમારે જે કઇ કામ હોય તે મને કહેા, હું તે જરૂર કરીશ. આ પ્રમાણે આશ્વાસન મળતાં પુરહિતે પાતાની કથની સંભળાવી. પ્રણામમિત્રે સાનુવાદ તને આશ્રય આપવાની સંમતિ દર્શાવી અને ખેલ્યા કે હે ભાઈ ! તમારા પ્રેમામૃતથી પાવિત વચના વડે હું તમારા ઋણી છું. આજે અણી બનવાના આવા શુભ અવસર આવી પહોંચ્યા છે તે હું એને સહર્ષ વધાવી લઉ છું. તમે નિર્ભય રહેા. મારા જીવતાં તમારા વાંકા વાળ પણ નહિ થવા દઉં એમ કહી પ્રણામમિત્રે પોતાના ખભા ઉપર બે ભાથાં ચડાવ્યાં અને ધનુષ્યને પ્રત્યંચા સહિત હાથમાં લીધું. પછી જિતશત્રુ રાજાની સીમા ઇંડી જવાને તત્પર થયેલા પુરાહિતને આગળ રાખી તેણે ચાલવા માંડયું, ચાલતાં ચાલતાં પુરોહિત વાંછિત સ્થળે આવી પહોંચ્યા. ત્યાં તે નિર્ભયપણે રહી પાતાના દિવસા સુખે ગુજારવા લાગ્યા. આ કથાને ઉપનય એ છે કે સામદત્ત સમાન સંસારી જીવ છે અને સહમિત્ર તુલ્ય શરીર છે. જીવ આ શરીરને નિરંતર સત્કાર કરે છે તાપણુ જ્યારે મરણની નોબત વાગે છે ત્યારે આ શરીર અહીં જ પડ્યું રહે છે, એની સર્વદા સાર સંભાળ લેનાર જીવની સાથે એ એક ડગલું પણ જતું નથી. પર્વ મિત્ર સમાન સગાંવહાલાં સ્વજનો અને બંધુએ છે. તેઓ પણ ચાટા સુધી મૃતકની પાછળ જઈ પાછા ફરે છે. પ્રણામમિત્ર તુલ્ય ધર્મ છે. તે સંકટ સમયમાં સહાય કરવામાં એક્કા છે. એ તે પરલાકમાં પણ છાયાની જેમ જીવની સાથે સંચરે છે અને પાતાની મિત્રતાને કૃતાર્થ કરે છે. यदि पर्यन्तकालेऽपि धर्मे प्रीतिर्विधीयते । aai स्वर्ग कृत्वा, कर्तव्यात् स्वं विमुञ्चति ॥ ८९ ॥ અંતિમ અવસ્થામાં કરેલુ ધર્મનું આરાધન કલા. અંત-સમયે પણ ધર્મને વિષે પ્રેમ રાખશે, તેા (હું ચેતન !) ધર્મ તને સ્વર્ગગામી બનાવીને પાતાની જાતને કર્તવ્યથી મુક્ત કરશે ( અર્થાત પોતાને કૃતકૃત્ય માનશે), '’--૮૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ माता पिता सुता दार-भ्रातृजायादयोऽखिलाः। स्वार्थनिष्ठा मता एको, धर्मः परमबान्धवः ॥९॥ ધર્મની બંધુતા-- શ્લે--જનની, જનક, પુત્રી, ભેજાઈ પ્રમુખ સર્વે (કુટુંબીઓ) વાથી ગણાય છે. એકલે ધર્મ (જ) પરમ બાવ છે. ”—૯૦ रसायनाद् यथा लोके, कश्चिद् रोगः प्रशाम्यति । धर्मरसायनाद हंहो, सर्वरोगविनाशनम् ॥ ९१ ॥ ધમરૂપ રસાયનની બલિહારી– શ્લો --“હે ચેતન ! આ લેકમાં રસાયનથી તો કોઈક રોગ જ રહે છે, જયારે ધર્મરૂપ રસાયનથી તો (કામાદિ સર્વ રોગને નાશ થાય છે.”—૯૧ सर्वं जगदगतं वस्तु, विद्यते नेत्रयोः पथि। तत् सर्वं पुद्गलाजात-मेकस्मान्नात्र संशयः ॥ ९२ ॥ तथा यत् यत् सुखं चात्र, परत्रापि च विद्यते । त्रिकालभावि तत् सर्व-मेकस्माद् धर्मतो भवेत् ॥९३॥-युग्मम् ધર્મથી જ સુખ– પ્લે --“જેમ દુનિયામાં રહેલી જે દરેક વરતુ દષ્ટિગોચર થાય છે, તે સર્વ એક પુદ્ગલમાંથી બનેલી છે એમાં સંદેહ નથી, તેમ આ લેકમાં તેમજ પર લેમાં જે જે ત્રિકાલભાવિ સુખ છે, તે સઘળું એક ધર્મથી (જ) થાય છે, એમાં જરા પણ સંશય નથી). "– રહ્યું एवं सर्वेप्सिते सौख्ये, यो धर्मः कार्यकृन्मतः । सर्वानिष्टहरे तस्मिन्, केनालस्यं विधीयते ? ॥ ९४ ॥ ધર્મને વિષે અપ્રમાદ–– ક્લે –“આ પ્રમાણે સર્વ વાંછિત સુખને વિષે જે ધર્મ સિદ્ધહરત મનાય Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુછક ] સાનુવાદ ૧૩૫ છે, તે સઘળાં અનિટોને કર કરનાર ! (ધર્મને વિષે કોણ આળસ કરે ?” –૯૪ यस्त्रिवर्गेषु मुख्योऽस्ति, परत्रेह हितप्रदः। कर्मराशिविनाशी यः, स सेव्यः श्रीजिनोदितः ॥ ९५॥ ધર્મનું આરાધન-- શ્લે.--“જે ત્રિવર્ગમાં પ્રધાન છે તથા જે આ લેકમાં તેમજ પલેકમાં કલ્યાણકારી છે, તે કર્મના સમૂહને સંહાર કરનારો અને શ્રી તીર્થકરે કહેલે (એ ધર્મ) એ.” –૯૫ धर्मशब्दे समानेऽपि, लौकिके चेतरागमे। अन्तोऽत्यन्तविभेदोऽस्ति, यथा दुग्धे स्नुहीगवोः ॥९६॥ લૈકિક અને લેકોત્તર ધર્મમાં ભિન્નતા શ્કેટ—“ કે ધર્મ એ શબ્દ લૈકિક તેમજ લેત્તર શાસ્ત્રમાં સમાન છે, છતાં જેમ થેરના અને ગાયના દૂધમાં અંદરથી અતિશય ભિન્નતા છે તેમ આ બેમાં લેકેત્તર ધર્મની શ્રેષ્ઠતા– સ્પષ્ટી–જેમ કાચમાં અને રત્નમાં, કેયલામાં અને હીરામાં, સરસવમાં અને મેરુમાં તથા ખાબોચીઆમાં અને મહાસાગરમાં અંતર છે તેમ લોકિક અને લકત્તર ધર્મમાં અંતર છે. આથી કરીને તે આમ જને કેત્તર માર્ગનું અવલંબન લેવા ઉત્સુક હોય છે. આ માર્ગની વિશેષતા શરણુતા, તેમજ ઈષ્ટતા પરત્વે અધ્યાત્મસારના છઠ્ઠા પ્રબંધગત આગમ-સ્તુતિ અધિકારનું નિમ્ન– લિખિત આદ્ય પદ્ય રજુ કરવું અનુચિત નહિ ગણાય -- " उत्सर्पद्व्यवहारनिश्चयकथाकल्लोलकोलाहल. त्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् । उद्याक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया युक्तं श्रीजिनशासनं जलनिधि मुक्त्वा परं नाश्रये ॥१॥- २०० અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની કથારૂપ વધતા જતા ( ઉછળતા ) તરંગેના કોલાહલથી ત્રાસ પામતા દુર્નયવાદી (એકાન્તવાદીરૂપ કાચબાઓના Page #181 -------------------------------------------------------------------------- ________________ 138 વૈરાગ્યમંજરી || ચતુર્થ સમુદાય વડે જેમાં કુપક્ષરૂપ પહાડે ભેદાઈ જાય છે, જે ઉગની (વિસ્તાર પામતી) યુક્તિરૂપી સરિતાઓના પ્રવેશ વડે મનહર છે તેમજ જે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)રૂપ સીમાથી યુક્ત છે, તે શ્રીજૈન શાસનરૂપ સમુદ્રને છોડીને હું અન્યને આશ્રય કરતો નથી. सर्वमेकान्तिकं पुष्याद्, दर्शनं मोहमोहितम् । मोहनिर्मुक्तं जैनेन्द्र, वस्तुस्थित्या यथास्थितम् ॥ ९७ ॥ अनेकान्तं यतस्तेन, विग्रहवर्जितं मनः । रागद्वेषविनिर्मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ ९८ ॥-युग्मम् અનેકાન્તનુ સેવન--- ભલે --“મેહથી મુગ્ધ બનેલું દરેક દર્શન એકાન્તને પોષે છે, જયારે મેહથી રહિત એવું જિનેશ્વરનું દર્શને યથાથિત અનેકાન્તને પોષે છે. કેમકે એનાથી કલહ રહિત બનેલું મન રાગ અને દ્વેષથી મુક્ત બની ઉત્તમ સુખ પામે છે.”—૯૭-૯૮ એકાતવાદનું દિગ્દર્શન સ્પષ્ટી–અનેકાન્તવાદ કહો કે સ્યાદ્ધદ કહો તે એક જ છે. આની મુદ્રાથી અંકિત બનેલા દર્શનમાં અસદુ દોષનાં આરોપણ વાસ્તે કે પરની નિન્દા માટે અવકાશ નથી. એનાથી વાસિત બનેલા ચિત્તને ક્લેશને કટુ અનુભવ થતું નથી. આ સંબંધમાં અધ્યાત્મસારના છ પ્રબંધમાં કહ્યું પણ છે કે" दुःसाध्यं परवादिनां परमतक्षेपं विना स्वं मतं तत्क्षेपे च कषायपङ्ककलुषं चेतः समापद्यते । सोऽयं निःस्वनिधिग्रहव्यवसितो वेतालकोपक्रमो નાર્થ હિતાવહૈ ઝિન તે તરવાના પારકા-શાર્દૂલ અર્થાત્ પર વાદીઓને ( એટલે કે અન્ય દર્શનના અનુયાયીઓને ) પર મતને તિરસ્કાર કર્યા વિના પિતાને મત સાધ દુષ્કર છે, અને તે તિરસ્કાર કરવાથી ચિત્ત કપાયરૂપ કાદવથી કલુષિત બને છે. એ (તિરસ્કારાદિ વ્યાપાર) નિર્ધનના નિધાનનું ગ્રહણ કરવામાં ઉદ્યમ કરનારા વેતાલ (એટલે ભૂતના આવેશવાળા મૃતકોના કોને વેગ છે. આ વેગ તત્વની પ્રસિદ્ધિના અભિલાષીઓને, સકળ (જગતું)ને હિતકારી એવા જૈન દર્શનને વિષે નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન દર્શન સ્યાદ્વાદ-રંગથી આબેહુબ રંગાયેલું છે એટલે એ મધ્યસ્થભાવથી પરિપૂર્ણ છે. એમાં પિતાની ડંફાસ મારવાની ૧-૨ આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૧ર-૧૧૫) Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક | સાનુવાદ 16 કે પારકાને હલકા પાડવાની વૃત્તિ નથી. વસ્તુ-સ્થિતિનું અવલોકન કરાવવું એ જ એનું ધ્યેય છે. આથી તે પ્રત્યેક દર્શનમાં કંઇ ને કંઇ સત્યતા રહેલી છે એવી ઉદઘાષણા એ કરી શકે છે તેમજ એ સર્વને એક જ રંગમંડપમાં એકત્રિત પણ કરી શકે છે. વિશેષમાં ચિત્તની નિર્મલતા સોંધવામાં આ અનુપમ સાધનની ગરજ સારે છે. સંકુચિત દૃષ્ટિને તે એ તિલાંજલિ આપી વિશ્વબંધુત્વની આદરણીય અને અનુકરણીય ભાવના એ ખડી કરે છે. જે સ્યાદ્વાદને આવા અપૂર્વ પ્રતાપ છે, તેના સંબંધમાં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રનાં મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણિભૂષણ અધિકારી એમ. એ. મહાશયનું એ કથન છે કે~~ “સ્યાદ્વાદના સિદ્ધાન્ત ઘણા મહત્ત્વપૂર્ણ અને ખેંચાણુકારક છે. એ સિદ્ધાન્તમાં જૈન ધર્મની વિશેષતા તરી આવે છે. અને એ જ સ્યાદ્વાદ જૈન દર્શન’ની અદ્વિતીય સ્થિતિ પ્રકટ કરે છે. છતાં કેટલાકેાને મન સ્યાદ્વાદ એ એક ગૂઢ શબ્દ, તથા કેટલાકેાને તે તે ઉપહાસ્યાસ્પદ પણ લાગે છે. જૈન ધર્મમાં એ એક શબ્દ દ્વારા જે સિદ્ધાંત ઝલકી રહ્યા છે, તે ન સમજી શકવાથી જ કેટલાકેાએ તેને ઉપહાસ કર્યાં છે; એ અજ્ઞાનતાને પ્રતાપે જ કેટલાકેાએ તેમાં દોષો તથા ભિન્ન ભિન્ન અર્થાનાં આરોપણ કર્યું છે. હું તે એટલે સુધી કહેવાની હિંમત કર્ં છું કે વિદ્વાન શંકરાચાર્ય જેવા પુરુષ પણ એ દોષથી અળગા નથી રહી શકા. તેમણે પણ એ સ્યાદ્વાદ ધર્મ પ્રતિ અન્યાય કર્યો છે. સાધારણ યેાગ્યતા વાળા માણસા એવી ભૂલ કરે તે તે માફ કરી શકાય, પણ મને સ્પષ્ટ વાત કહેવાની રજા મળે તો હું કહીશ કે ભારતના એવા મહાન્ વિદ્વાન્ માટે એવા અન્યાય સર્વથા અક્ષમ્ય છે.’ જોકે હું પોતે એ મહર્ષિ પ્રતિ અતિશય આદરભાવથી નિહાળું છું, તથાપિ મને એમ ચોખ્ખું દેખાય છે કે તેમણે ‘વિવસન સમય” અર્થાત્ નાગા લેાકેાના સિદ્ધાંત એવું જે અનાદર સૂચવતું નામ જૈન ધર્મના શાસ્ત્રા વિષે વાપર્યું છે, તે કેવળ મૂળ જૈન ગ્રંથાને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે. સ્યાદ્વાદ એક ભારે સત્ય તરફ આપણને દોરી ન્તય છે. હું એ વાત ઉપર ખાસ ભાર મૂકવા માગું છું કે વિશ્વના અથવા તેના કેઇ એક ભાગને જોવા માટે માત્ર એક કિાણ સર્વથા પૂર્ણ ન લેખી શકાય. ભિન્ન ભિન્ન દૃષ્ટિકાણથી જોઇએ તે જ અખંડ સત્ય જોઇ શકીએ. ખરૂં જોતાં આ વિશ્વ અસંખ્ય તત્ત્વ તથા પર્યાયના સમુદૃાયરૂપ છે, અને આપણા યથાર્થ જ્ઞાન પ્રાપ્તિનાં સાધના એટલાં અપૂર્ણ છે કે આપણા પરિચિત દ્રષ્ટિકાણથી ભાગ્યે જ પૂર્ણ સત્ય પામી શકીએ. કેવળ સર્વજ્ઞ જ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણી શકે છે. આપણે તે એકાં 1. Page #183 -------------------------------------------------------------------------- ________________ { ચતુર્થ ૧૩૮ વૈરાગ્યરસમંજરી ગિક વિચાર અને અપૂર્ણ સ્પષ્ટીકરણના અત્યારે અધિકારી ગણાઈએ આપણે પૂર્ણ ગત્યને કદાપિ થાય ન આપી શકીએ. - આવી સ્થિતિમાં મદ્વિસેને જિનેન્દ્ર ભગવાન મહાવીરની સ્તુતિઅર્થે જે ચોગ્ય શબ્દ વાપર્યા છે તે મને યાદ આવે છે. 'अन्योऽन्यपक्षप्रतिपक्षमावाद् ___ यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥' અર્થાત–હે ભગવાન્ ! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે. કારણ કે એક જ વસ્તુ કેટલી અસંખ્ય દૃષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. પહેલાં એ કે જે કેવળ સિદ્ધાંતભેદની ખાતર પરસ્પરમાં ઈર્ષ્યા-મત્સર ધરાવે છે તે સ્થિતિ આપના સ્યાદ્વાદ–દર્શનમાં નથી સંભવતી.” એકાન્તવાદીઓના મતે– એકાન્ત કહો કે દુર્નય કહે, નયાભાસ કહે કે નયનું અનુચિત સેવન કહે એ બધું એક જ છે. જૈન સિદ્ધાન્તનું એ મંતવ્ય છે કે અજૈન દર્શને નૈગમાદિનની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તેઓ ઈતરનાને તિરસ્કાર કરે છે અર્થાત્ અન્યાન્ય દષ્ટિકોણથી-અનેક દષ્ટિબિન્દુથી વસ્તુનું અવલેકન ન કરતાં એક જ દષ્ટિથી તેને નિહાળે છે. આથી વસ્તુ-સ્થિતિ ઉપર તેઓ યથાયોગ્ય પ્રકાશ પાડી શકતા નથી. તેમનાં દૃષ્ટિબિન્દુઓની તારવણી કરતાં ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશેવિજય અધ્યાત્મસારના છ પ્રબંધમાં આગમ-સ્તુતિ-અધિકારમાં મળે છે કે , बौद्धानामृजुमूत्रतो मतमभृद् वेदान्तिनां सङ्ग्रहात् ___ साङ्ख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता નૈની ટિરિતીણ મારતરતા પ્રત્યક્ષ ર૦ શા-શાર્દૂલ૦ અર્થાત્ (વર્તમાન વસ્તુઓને જ માનનારા સુરતના શિ) બદ્ધોનું દર્શન ઋજુસૂત્ર નયમાંથી ઉદ્ભવ્યું. (અદ્વૈતનું જ પ્રતિપાદન કરનારા) વેદાન્તીઓને મત સંગ્રહ નયને અવલંબે છે. (આત્માને અકર્તા માનનારા સામેના મંતવ્યની પણ એ જ દશા છે. સામાન્ય અને વિશેષને સર્વથા ભિન્ન માનનારા) ગોતમ અને કણુંદના અનુયાયીઓ એવા) નૈયાયિક અને વૈશેષિકેના મતની ઉત્પત્તિ નિગમ નયને આભારી છે. શબ્દને જ બ્રહ્મ માનનારા (અર્થાત વેદવાક્ય જ બ્રહ્મ છે અને તે જ ધર્મનું પ્રતિપાદક છે એમ માનનારા મીમાંસકો)ને મત શબ્દનયમાંથી ૧ “મલિસેન” એ નિર્દેશ ભ્રાન્તિમૂલક છે. એને બદલે શ્રી હેમચન્દ્રસૂરિનું નામ છેઇએ, કેમકે અત્ર આપેલ સાક્ષીભૂત પદ્ય “અન્યયોગવ્ય દિકા દ્રાવિંશિકારનું ૭મું પડ્યું છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૩૯ નીકળ્યો છે, પરંતુ જૈન દર્શન તે સમસ્ત ન વડે ગુંફિત છે તેથી આ દર્શન વિષેનું અત્યંત સારપણું પ્રત્યક્ષથી જોવાય છે. अहङ्कारविनिर्मुक्तं, निःसङ्गं निर्मलं तथा । વનિતાબrd, રાત્તિ પર સુવા ૨૧ / એકાન્તના ત્યાગથી ઉત્તમ સુખ –“ગર્વથી મુક્ત, સંગ રહિત તેમજ નિર્મળ એવું ચિત્ત એકાન્તની હદને ત્યજી દેવાથી ઉત્તમ સુખ મેળવે છે.”-૯૮ सर्वतो निःस्पृहीभूय, मिथ्याभ्रान्तिमपास्य च । शुद्धतत्त्वे विलीनं च, प्राप्नोति परमं सुखम् ॥ १० ॥ અષાત ચિત્તને સુખ-- લે —-“સર્વથા ઈચ્છા રહિત બની અને બેટા બ્રમને દુર કરી શુદ્ધ તત્વમાં મગ્ન બનેલું મન પરમ સુખ પામે છે. "-૧૦૦ जिनेशचरणे रक्तं, समं माना-ऽपमानयोः। सद्धर्मध्यानतो चेतः, प्राप्नोति परमं सुखम् ॥ १०१ ॥ સમતાથી ઉત્કૃષ્ટ સુખ– પ્લે –“ જિનેશ્વરનાં ચરણમાં આસક્ત અને માન તેમજ અપમાનમાં સમાન (દષ્ટિવાળું) એવું ચિત્ત શુભ ધર્મના ધ્યાનથી ઉત્કૃષ્ટ સુખ મેળવે છે.”—૧૦૧ तत्त्वज्ञानशा दृष्टे, शब्दादिविषयेऽखिले। समीभूय शुभं चित्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०२ ॥ તાવિક અવલોકનથી ઉત્તમ સુખ– બલો –“શબ્દાદિ સમરત વિષેને તવજ્ઞાનની દષ્ટિથી જોયા બાદ તેમાં સમાન રહેનારું સુન્દર ગિજા ઉનામ સુખ પામે છે.”—૧૦૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી जिनेन्द्रवासितं चित्तं पूजाहिंसाप्रलग्नयोः । पुंसोः समं शमे लीनं प्राप्नोति परमं सुखम् ॥ १०३ ॥ ધર્મ-વાસનાના પ્રભાવ લા—“ (જિનેશ્વરની) પૂજા કરનારા તેમજ હિંસા કરનારા પુરુષોને વિષે સમભાવવાળુ, જિનેન્દ્રનાં તવાથી વાસિત તેમજ શમમાં લીન એવું ચિત્ત પરમ સુખ મેળવે છે. ''-૧૦૩ ૨૪૦ प्रभुत्यक्तपदार्थेषु तद्धर्मपूर्णवासितम् । નિહિતમાવનાખ્યાનં, પ્રાક્રોતિ પરમં સુત્રમ્ ॥ ૨૦૪ || ગ્લા~ પ્રભુએ ત્યજી દીધેલા પદાર્થાન વિષે નિલ ભાવનાથી વ્યાપ્ત અને તેના ધર્મથી પૂર્ણ વાસિત એવું ચિત્ત પરમ સુખ પામે છે.’’~~~૧૦૪ [ ચતુર્થ निर्विकारिजिनध्यानातु, मनोहारिषु वस्तुषु । रामादिषु समीभूय प्राप्नोति परमं सुखम् ॥ १०५ ॥ નિવિકારીના ધ્યાનની મહેત્તા Àાં નિર્વિકારી (વીતરાગ) તીર્થંકરના ધ્યાનથી ચિત્ત, ચિત્તને ચારનારી વનિતાદિ વસ્તુને વિષે સમાન ( ભાવવાળું ) બની ઉત્તમ સુખ મેળવે છે. ''-૧૦૫ मैत्री प्रमोद - कारुण्य- माध्यस्थ्यवासितं मनः । प्रभोश्चरित्रमालोच्य प्राप्नोति परमं सुखम् ॥ १०६ ॥ મંત્રી આદિ ભાવનાનું માહાત્મ્ય 14 Àા - મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ ( અ ચાર ભાવના )થી ભાવિત મન પ્રભુના ચરિત્રનું મનન કરી ઉત્તમ સુખ પામે છે, ૧૦૬ મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું સ્વરૂપ પછી મંત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એમ ભાવનાના ચાર પ્ર કારા જે અત્રે સૂચવવામાં આવ્યા છે, તેના પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ શ્રી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગુચ્છક ] સાનુવાદ ઉમાસ્વાતિકૃત તત્વાર્થ (અ. ૮, સૂ. ૭)માં લેવાય છે. એમની પૂર્વે કઈ મહર્ષિએ આ નિર્દેશ કર્યો હોય તે તે જાણવાનું સાધન નજરે પડતું નથી. આ ભાવનાના સ્વરૂપ ઉપર તત્વાર્થનું પણ ભાષ્ય તેમજ તેની શ્રસિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૫-૫૯) પ્રકાશ પાડે છે. આ હકીકતને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પદ્યમાં ગૂંથી છે અને તે એમની પણ વૃત્તિથી વિભૂપિત એગશાસ્ત્ર નામની કૃતિના ચોથા પ્રકાશમાં (૩૩૬મા અને ૩૩૭મા પત્રમાં) દષ્ટિગોચર થાય છે. ત્યાં મંત્રી વગેરે ચાર ભાવનાનાં અનુક્રમે નીચે મુજબ લક્ષણો આપેલાં છે – " मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । મુળતાં બળેષા, પતિત્રી નિતે . ૨૨૮ અનુ. अपास्ताशेषदोषाणां, वस्तुतत्वावलोकिनाम । મુ પક્ષપાતો વા, તે પોઃ પ્રાતિંત છે ? " दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । પરવર યુદ્ધિા, “જળથમિથી ૨૦ - करकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिए। ગાભશંસા ચૌલા, મધ્યરાતિમ્ ૨ અર્થાત્ કઈ પણ જીવ પાપ ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ તેમજ (સમસ્ત) જગત પણ મુક્તિ પામે એવી બુદ્ધિ ત્રિી કહેવાય છે. સર્વે છે જેમણે દૂર કર્યા છે તેમજ જેમણે પદાર્થનાં તનું અવેલેકન કર્યું છે તેવા (મહાનુભાવો)ના ગુણને વિષે જે પક્ષપાત છે તે પ્રમાદ’ ગણાય છે. દીન, આર્ત, ભયભીત અને જીવનની યાચના કરનારાને વિશે તેમને પ્રતીકાર કરવામાં રતત્પર મતિ તે કાર્ય” કહેવાય છે. નિઃશંકપણે ઘાતકી કાર્યો કરનારા, બેધડક (સાચા) દેવ અને ગુરુને નિન્દનારા તેમજ પોતાની બડાઈ હાંકનારને વિષે ઉપેક્ષા કરવી તે “માધ્યસ્થ કહેવાય છે. ૧ જગતને અર્થ એ છે કે-- "तांस्तान. देव-मानुष-तिर्यक नारकपर्यायानत्यर्थ गच्छतीति जगत्. " ૨ સર્વર સાક્ષાત પ્રતીકાર અશકય હોવાથી આમ કહ્યું છે. આ સંબંધમાં વૃત્તિમાં “या तु अशक्यप्रतीकारेषु सर्वात जन्तून् मोचयित्वा मोक्षं यास्यामी. tત અવતાનાં જ ન જા , વાક્ષાત્યાન્, 7 ઘવે ममारिपु मुक्ता मया मोक्तव्यमिति, संसारोच्छद प्रसङ्गेन सत्रसंसारिणां मुक्तयभावात् , तस्माद याङमा वमेतत् मुग्धजनप्रतारक सौगतानां कारुण्यम ।" Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ આ સંબંધમાં વિશેષ વિચાર કરતાં સમજાય છે કે “ffમરા રે (પા. ધા. ૭૪૩) એ ધાતુપાડમાં સૂચવ્યા મુજબ સ્નેહ અર્થવાળા મિત્ ધાતુ ઉપરથી “મિત્ર' શબ્દ બને છે. મિત્રને ભાવ તે મૈત્રી' છે. ગમે તે એક જીવ ઉપર સ્નેહ રાખવો એનું નામ મૈત્રી નથી, કેમકે એ પ્રેમ તે વાઘ જેવાં કર પ્રાણીઓ પણ પિતાનાં બચ્ચાં ઉપર રાખે છે. મૈત્રી ભાવના તે ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે બ્રહ્માણ્ડના સર્વ જી ઉપર પ્રેમભાવ પ્રકટે. ઉપકારી કે અનુપકારી સર્વ જે પાપમય આચરણ કરતાં અટકે અને તેમ થતાં દુઃખના અનુભવમાંથી બચે એવી ઉદાર ભાવના તે “મૈત્રી’ છે. વંદિતા સૂત્રની ૪૯ મી ગાથામાં કહ્યું છે તેમ જ્યારે સર્વ જીવોને--અપરાધીઓને-દુમને પણ ખમાવવાની અને સમગ્ર જીની સરળ હૃદયથી ક્ષમા યાચવાની વૃત્તિ જાગે અને સાથે સાથે રોમે રોમમાં મારે સકળ જી સાથે દસ્તી હાજે અને કોઈની પણ સાથે દુશ્મનાવટ ન હાજે એવી અપૂર્વ ભાવના વ્યાપે ત્યારે તે ભાવના “આદર્શ મંત્રી ગણાય અને એ ભાવનાથી જે આત્મા ભાવિત બને તે પિતાનું કલ્યાણ તે જરૂરજ કરી શકે. સમ્યક્ત્વાદિ ગુણોએ કરીને અધિક એવા વ્રતધારીઓને જોઈને આનંદ પામવો તે અમેદ ભાવના છે. આનું બીજું નામ “વિનયપ્રગ” છે. જેનાથી કર્મો નાશ પામે તે “વિનય કહેવાય છે. તેને પ્રેમ એટલે અનુષ્ઠાન સમજવું. જ્ઞાન અને ક્રિયારૂપ મુક્તિનાં અંગેની આરાધના કરનારા મહાનુભાના ક્ષાપશમાદિક ભાવથી આવર્જિત શમ, દમ, ઉચિતતા, ગંભીરતા, ધીરજ ઇત્યાદિ ગુણોને લઈને તેમને વન્દન, રસુતિ, વર્ણવાદ અને પયાવૃત્ય દ્વારા પક્ષપાત કરે તે પ્રમેદ-ભાવના છે. મતિ-અજ્ઞાન, યુત-અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના બળથી કુશાને પ્રવર્તાવી १ मिद्यतीति मित्रम् । ૨ આ રહી તે ગાથા – " खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे । મિત્તી જે સમૂહુ વેર અન્ન ન જાવું છે ”—અનુ. [ क्षमयामि सर्वजोवान् सर्वे जीवाः साम्यन्तु मे । मैत्री मे सर्वभूतेषु वैरं मम न केनचित् ॥ ] ૩ વિશેષાવશ્યકની તૃતીય ગાથામાં કહ્યું છે કે-- નrrrrદે મોહા” [sirfથામાં ક્ષ:]. ૪ વર્ણ એટલે યરા, તેની પ્રસિદ્ધિ તે વર્ણવાદ અથાંત પાંસા. ૫ બાળ, ગ્લાન, ઉપવાસી મુનિઓની અન્ન, પા, વ, પાત્ર, આશ્રય આદિ કાર સેવા કરવી તે પયાવૃન્ય” છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૪૩ પિતાની જાતને તેમજ અન્ય જનને પણ સંસારમાં સંડોવતા અને એથી કરીને દયાને પાત્ર બનતા જને દાન કહેવાય છે. નવા નવા વિષની પ્રાપ્તિથી અને પ્રાપ્ત કરેલા વિષયના પરિભેગથી જેમનામાં તૃણારૂપ અગ્નિ પ્રકટળ્યો છે અને જેઓ એ અગ્નિમાં ભડભડ બળી રહ્યા છે તેઓ “આર્ત છે. જેઓ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગને વિષે વિપરીત વૃત્તિવાળા છે તેમજ જેઓ ધન કમાવા માટે તથા તેનું રક્ષણ કરવા માટે કર્થના સહન કરે છે તેમજ તેને નાશ થતાં પરિતાપ ભોગવે છે તેઓ પણ “આર્ત છે. વિવિધ દુઃખથી પીડાયેલા એવા અનાથ, કૃપણ, બાળ, વૃદ્ધ વગેરે જેને “ભીત કહેવાય છે. દીન, આર્તા, ભીત તેમજ દુશ્મનોથી ઘેરાયેલા, રોગથી પીડાયેલા અને મૃત્યુના મુખમાં સપડાયેલા હોવાથી પ્રાણ-દાન માટે યાચના કરનારા જેને હિતકારી ઉપદેશ દ્વારા કે દેશ-કાલની અપેક્ષાએ અન્ન પાનાદિ વડે સહાયતા કરવી તે કારુણ્ય-ભાવના છે. ગમ્ય, અગમ્ય, ભઠ્ય, અભક્ષ્ય, પિય, અપેય, કર્તવ્ય, અકર્તવ્ય ઈત્યાદિ વિવેક વિનાના, ઋષિ-હત્યા, બાલ-હત્યા, સ્ત્રી-હત્યા અને હત્યા જેવા ક્રૂર કર્મો કરનારા, બેધડક રીતે છડેક દેવ અને ગુરુની નિંદા કરનારા તેમજ પિતાની પ્રશંસા કરવાવાળા જ ધર્મોપદેશને માટે ન લાયક હોવાથી તેમની ઉપેક્ષા કરવી તે “માધ્યસ્થ-ભાવના છે. આ સમગ્ર કથનને સાર ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત શાન્તસુધારસના તેરમાં પ્રકાશમાંના નિમ્નલિખિત પદ્યમાં તારવી કાઢેલે જણાય છે – " मैत्री परेषां हितचिन्तनं यद् भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिही સુક્ષi સુવિચામુલા | | ઉપજાતિ અર્થાત્ પારકાના હિતની ચિંતા તે મૈત્રી'; ગુણેને પક્ષપાત તે પ્રમે; દુઃખી જીના રેગોને દૂર કરવાની ઇચ્છા તે “કારણ્ય', અને દુષ્ટ બુદ્ધિવાળાઓની ઉપેક્ષા તે “માધ્યસ્થ (ઉપેક્ષા) છે. - મારા નાના નાક-* ૧ નાલાયક કહેવાનું કારણ એ છે કે જેમ પુષ્કરાવ મેઘ વરસે પણ મગફળીઓ પત્થર પલળે નહિ તેમ આ જીવોનું હૃદય પણ એવું નિષ્કર હોય છે કે કોઈ પણ રીતે ધાર્મિક ઉપદેશની તેમને અસર ન જ થાય. ર આ પ્રકાશમાં મૈત્રી ભાવનાનું સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. આ પછીના ત્રણ પ્રકાશે બાકીની ત્રણ ભાવનાઓ ઉપર પ્રકાશ પાડે છે. આ પ્રત્યેક પ્રકાશમાં એકેકી ભાવના પરત્વે ગેય (ગાઈ શકાય તેવું) પદ્યાષ્ટક પણ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિરચરસમંજરી | ચતુર્થ अष्टकर्मविनिर्मुक्त, प्रभोः पादप्रसादतः । कर्मविकल्पतो मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०७ ॥ નિર્વિકલ્પ મનને સુખ ક્લે – “આઠ કર્મોથી મૂકાયેલા પ્રભુના ચરણની કૃપાથી કર્મ-વિકલ્પથી ત્યજાયેલું મન પરમ સુખ મેળવે છે.”—૧૦૭ આઠ કર્મો– સ્પષ્ટી–(૧) નાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મિહનીય, (૪) વેદનીય, (૫) નામ, (૬) ગોત્ર, (૭) આયુષ્ય અને (૮) અંતરાય એ આઠ કર્મો છે. એના ઉચ્છેદથી કયા કયા ગુણને પ્રાદુર્ભાવ થાય છે તે વાત તેમજ કર્મની સિદ્ધિ એ હકીકત ન્યાયકુસુમાંજલિ (પૃ.૩૨-૩૩૨, ૨૩-૨૪)ના સ્પષ્ટીકરણ. માં મેં વિચારી છે, જ્યારે આ કર્મોને લગતી વિશેષ હકીકત આહતદર્શનદીપિકાના તૃતીય અધિકારમાં મેં આલેખી છે. एवं विशुद्धधर्मेण, चित्तं भवति निर्मलम् । सर्व दुःखविनिर्मुक्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०८ ॥ વિશુદ્ધ ધર્મના પાલનને પ્રતાપ એ પ્રમાણે વિશુદ્ધ ધર્મથી મન નિર્મળ થાય છે અને સઘળાં દુખથી રહિત થયેલું તે પરમ સુખ પામે છે. ૧૦૮ ધર્મનું લક્ષણ – સ્પષ્ટી-શ્રીઅમરચંદ્રસૂરિ ધર્મનું લક્ષણ દર્શાવતાં પક્વાનંદ મહાકાવ્યના બીજા સર્ગમાં ૧૭૬મા પદ્યમાં કથે છે કે – " देहस्पृशां दुर्गतिपातकाभ्यां धर्ता ततो 'धर्म' इति प्रतीतः। दानादिभेदैः स चतुःप्रकारપંખારવિતા ચતુર્થી ”-ઇન્દ્રવજા Page #190 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક | સાનુવાદ ૧૪પ અર્થાત્ દેહધારી (જી)ને દુર્ગતિ અને પાપથી ઉદ્ધાર કરનાર ધર્મ કહેવાય છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચાર પ્રકારના સંસારના વિસ્તારને હરના એ ધર્મ દાન વગેરે બેથી ચાર જાતનો છે. सोऽपि चतुर्विधः प्रोक्तो, विरागिभिर्जिनेश्वरैः । दान-शील-तपो-भावै- गुद्रारकरो नृणाम् ॥ १०९ ॥ ધર્મના ચાર પ્રકાર– પ્લે –“વિતરાગ જિનેરોએ માનવોને સત્વર ઉદ્ધાર કરનારા તે (વર્મ) ને પણ દાન, શીળ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ક છે.”—૧૦૯ दानं दुर्गतिहारि स्याद्र, दानं सद्गतिदायकम् । सर्वे आदानमिच्छन्ति, दानं तु विरला जनाः ॥ ११० ॥ દાનથી લાભ– બલે “દાન ને દુર્ગતિને હરનારૂં છે અને સુગતિને આપનારું છે. સર્વે મનુષ્ય લેવાની ઇચ્છા રાખે છે; પરંતુ આપવાની તે વિરલા જ ઇચ્છા રાખે છે–એવી ઈચ્છા રાખનાર તે કઇક જ છે.”—૧૧૦ दा दाने धातुराख्याति, दा तत्र नैव दुर्गतिः। एवं तु दानसंयोगाद्, दानाद दुर्गतिर्वार्यते ॥ १११॥ દાનથી દુર્ગતિનું નિકન્દન લો. “દાન અર્થવાળો ' ધાતુ કહે છે કે જયાં દા’ હોય ત્યાં દુર્ગતિ નથી. એવી રીતે ? અને “ન' ના સંગથી બનેલા દાનથી દુર્ગતિનું નિવારણ થાય છે.”–111 पवृक्षमहिष्यादे-ददत एव वर्धनम् । अन्यथा क्षय एवास्ति, तस्माद् दानं प्रशस्यते ॥ ११२॥ ૧૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દાનની પ્રશ’સા કરવાનું કારણ—— શ્લો --“ કુવા, ઝાડ, ભેંસ વગેરે આપતા રહેવાથી તેમાં વધારો થાય છે. ગેમ ન કરવામાં આવે તે તેના નાશ થાય છે. વારતે દાનની પ્રશંસા કરાય છે.''-૧૧૨ વૈરાગ્યરસમજવી संसाराब्धौ भवेद् दानं, सत्तरण्डं सुखावहम् । कर्मभूभृद्विनाशे हि दानं वज्रसमं मतम् ॥ ११३ ॥ દાનથી કમ'ના વિનાશ--- શ્લો—“ સંસાર-સમુદ્રમાં દાન સુખકારી હોડીછે. વળી તે કર્મ–નૃપતિનો નાશ કરવામાં વજ્ર સમાન મનાય છે. ''-૧૧૩ सद्गतेः कारणं दानं येन सावद्यकारकः । रथकारो गतः स्वर्ग, बलभद्रप्रदानतः ॥ ११४ ॥ દાનથી સદગતિની પ્રાપ્તિ--- [ ચતુર્થ રથકારની કથા M શ્લા॰--“ દાન સગતિના હેતુ છે; કેમકે પાપ કરનાર રથકાર, અલભદ્ર (મુનીશ્વર)ને દાન દેવાથી વર્ષે ગયા.”-૧૧૪ સ્પષ્ટી-વાસુદેવ શ્રીકૃષ્ણને બળરામ નામના મેોટા ભાઈ હતા. દીક્ષા લીધા પછી એક દિવસ તેઓ નગરમાં જઇ ચડયા. ત્યાં કુવાને કાંઠે ઊભેલી સ્ત્રીએ તેમનું રૂપ જોઇ અચંબે પામી ગઇ. એક મહિલા તા આ મુનિવરનું મનોહર રૂપ જોવામાં એવી તલ્લીન બની ગઇ કે ઘડાને સ્થાને પેાતાના પુત્રના કંઠમાં તેણે દોરડું નાંખ્યું. ઘડો જાણીને જેવી તે તેને કુવામાં નાંખે છે કે તેવી જ આ મુનીશ્વરે તેને રોકી. આ પ્રસંગે મુનિવરે વિચાર કર્યાં કે અરેરે મારું રૂપ નરકનું કારણ બને છે, વાસ્તે આજથી હવે મારે કદાપિ શહેરમાં કે ગામડામાં વિહાર ન કરવેા. આ પ્રમાણેના અભિગ્રહ કરી તેઓ વનમાં રહેવા લાગ્યા. ત્યાં કઈ સા આવી ચડે તે જ તે પારણું કરતા. આથી તે તેમની સ્તુતિ કરતાં ઉપદેશતરંગિણીમાં તેના કર્તા શ્રીરત્નમંદિરગણિ કથે છે કે— Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ગુચ્છક ] સાનુવાદ " 'जेणुग्गतवं तत्तं अवराहं दट्ठ निअयरूवस्स । તુજ (૪) રિવરસિદરે સો અપમહામુની નાર –આર્યા એક દિવસ લાકડાને અથી કઈ રથકાર જે વનમાં આ મુનિરાજ નિવાસ કરી રહ્યા હતા ત્યાં આવી ચડ્યો. અડધી છેદાઈ ગયેલી શાખા હેઠળ બેસીને તે ભેજન કરવા જતે હવે એવામાં તેની નજર બળરામ મુનિવર ઉપર પડી. આ મહર્ષિ મૃગ સાથે ત્યાં આવ્યા એવામાં પ્રચંડ વાયુથી પિલી શાખા તૂટી પડી અને આ ત્રણેના પ્રાણ ગયા. પરંતુ તે ત્રણેની સગતિ થઈ–પાંચમા દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા. આ સંબંધમાં કહ્યું છે કે__ " रामो तवल्पभावा सुपत्तदाणाउ झत्ति रहकारो। ગુમગરૂ(૩) હરિનો સંપત્તા વંમા II દૂર / _આર્યા -ઉપદેશતરંગિણી (પૃ. ૩૧ ) પદ્યાર્થ-સતુલન– આ તેમજ પૂર્વોક્ત પદ્યને ભાવ ઉપદેશતરંગિણું (પૃ. ૩૦)માંના નીચે મુજબના પદ્યમાં દષ્ટિગોચર થાય છે-- "संसारवारांनिधियानपात्रं दानं निदानं सुगतेविभाति । सावधकारो रथकारजीवो રિસતો વર્ વસ્ત્રમકતાનાત દશા”—-ઉપજાતિ Ta--વા-સાઝિદાનતઃ i धर्मोपष्टम्भदानं स्या-दाधिव्याधिविनाशकम् ॥११५॥ ધર્મોપષ્ટભ-દાનનું નિરૂપણ –“વસ્ત્ર, પાત્ર, અન્ન, આષધ, નિવાસ ઇત્યાદિના દાનથી, માનસિક ચિંતા અને રોગને નાશ કરનારૂં “ધર્મોપલંદાન થાય.”—૧૧૫ सक्तदानजपुण्येन, रकस्य कस्यचिद् यथा। कर्कराः पत्नीतोषाय, गृहीता मणयोऽभवन् ॥ ११६ ॥ '૧-૨ છાયા - - “ येनोग्रतपस्तपमपराधं दृष्ट्वा निजरूपकस्य । तुङ्गगिरिवरशिखरे स राममहामुनिर्जयतु || रामस्तपःप्रभावात् सुपात्रदानाद झटिति रथकारः । अनुयानाद हरिणः सम्प्राप्ता ब्रह्मलोके( कम ) ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વૈરાગ્યરસમ જરી દાનથી રત્નાનુ સંપાદન.--- શ્લે॰~~‘ સાચવાનુ દાન દેવાથી ઉત્પન્ન થયેલા પુણ્યથી, પત્નીના સતાયા કાઇક રકે ગ્રહણ કરેલા કાંકરા રત્ના થઇ ગયા.”—૧૧૬ પ્રસ્તુત કથા સ્પષ્ટી-ઉપદેરાતરંગિણી (પૃ. ૩૧)માં આ કથાના પ્રારંભ કરતાં કહ્યું છે કે “ મુનિત્રાપાથેય-મસ્તુપુજ્યેન ચિત્ । નિયતા નીવી, બાલા સામળીમથી ૫ગા’-અનુ॰ ‘રાજગૃહ’ નગરમાં ધનસાર નામના એક વ્યવહારી રહેતા હતા. એક એક દિવસને આંતરે તે ઉપવાસ કરતા હતા. રાજ સવારે અને સાંજે એમ બે વાર પ્રતિક્રમણ કરતા હતા. ત્રિકાલ જિન-પૂજા કરી પાતાના માનવ-જીવન ને તે સાક કરતા હતા. લક્ષ્મી ભાગ્યે જ ચિરસ્થાયિની હાય છે એ વાત આ સમૃદ્ધિશાળી શેઠના સબંધમાં પણ ખરી પડી. પાતાના નિર્વાહ કરવા જેટલું પણ તેની પાસે દ્રવ્ય ન રહ્યું. આથી પત્નીની પ્રેરણાથી ભાથા તરીકે સાથવા લઇને તે ‘ગાર’ ગામમાં વસતા પોતાના સાળા કને પૈસા માંગવા ગયા. પરંતુ ગરીબના કાણુ એલી છે ? પૈસા મળવા તે બામ્બુ પર રહ્યા, કિન્તુ સાળાએ તેનું અપમાન કરી તેને વિદાય કર્યા. ત્યાંથી ધનસાર વીલે મે પાછા ફર્યા અને એક નદીને કાંઠે આવી પહોંચ્યા. ત્યાં એક મુનિરાજના દર્શનના તેણે લાભ મળ્યા. એક માસના ઉપવાસી આ મહિર્ષને તેણે રાાથવા વડે પારણું કરાવ્યું, પત્ની પૂછે તો શા જવાબ દેવા તેના વિચાર આવતાં તેણે ગાળ અને સુંદર વર્ણના કાંકરાએથી પાતાની નીલી ભરી લીધી અને ઘર ભણી ચાલવા માંડયું. ઘેર આવ્યા પછી જ્યારે નીવી જોઇતા તેમાં કાંકરાને બદલે ઘણાં મૂલ્યવાળાં રત્ના નજરે પડયાં. આ બધા શારાન-દેવતાના પ્રભાવ જાણી વ્યવ હારી રાજી થયા અને તેના દિવસ પહેલા કરતાં પણ વધારે સારી રીતે પસાર થવા લાગ્યા. [ ચતુર્થ ગ भूयांसो भवतस्तीर्णा, दानपुण्यप्रभावतः । शालिभद्रभवं पश्य, दानमाहात्म्यसूचकम् ॥ ११७ ॥ જ્ઞાનથી સ’સાર-તરણુ લા–“ દાનના પુણ્યના પ્રભાવથી ઘણા( જેના ) સંસારથી તરી ગયા છે. 珠 Page #194 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૪૯ (દાખલા તરીકે) દાનનો મહિમા સૂચવનારા શાલિભદ્રના ભવ તરફ (હે ચેતન !) તું નજર કર.”—૧૧૭ શાલિભદ્રનો વૃત્તાન્ત– સ્પષ્ટી–બરાજગૃહની પાસે આવેલા “શાળિ' નામના ગામમાં ધન્યા નામની કઈ દુઃખી સ્ત્રી રહેતી હતી. તેને સંગમક નામને બાલક-પુત્ર વાછરડાં ચરાવી દિવસ પસાર કરતે હતે. એક વેળા કેઈ પર્વોત્સવ આવતાં ઘેરે ઘેર પાયસન્ન (ખીર)નાં ભેજન થતાં જોઈ આ મુગ્ધ બાળકે પિતાની દીન માતા પાસે આની માંગણી કરી. તે બોલી હે વત્સ ! હું દરિદ્રી છું એટલે તારે મને રથ કેવી રીતે પૂરો પાડું? અજ્ઞતાથી બાળકે માગણ ચાલૂ રાખી એટલે ધન્યા પિતાના પૂર્વ વૈભવને યાદ કરી ચોધાર આંસુએ મેટે ઘાટે રુદન કરવા લાગી. પાડોશણે તે સાંભળી ત્યાં દોડી આવી અને તેનું દુઃખ દૂર કરવા બધીએ મળીને દૂધ વગેરે સામગ્રી આણી આપી. ધન્યાએ ખીર રાંધી અને પિતાના પુત્રને ખાવા માટે એક થાળીમાં કાઢી આપી પિતે ગૃહ-કાર્ય કરવા લાગી. એવામાં કોઈ માસક્ષમણ મુનિવર પારણા માટે ત્યાં આવી ચડયા. તેમના દર્શન થતાં સંગમકને એવે સદ્વિચાર ફુર્યો કે અહે ! ધન્યભાગ્ય છું કે મારા જેવા ગરીબને ઘેર સચેતન રત્નચિંતામણિ જેવા, જંગમ કલ્પવૃક્ષ તુલ્ય અને અપશુ કામધેનુ સમાન આ મુનિવરનાં પગલાં થયાં છે. મારા જેવા પામરને આવા ઉત્તમ પાત્રને વૈગ ક્યાંથી હોય? છતાં આજે પદયથી ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણી સંગમ થયે છે વાસ્તે આ ખીરનું મુનિ રત્નને દાન દઉં આ પ્રમાણે વિચારી તેણે તે બીર મુનિવરને આપી. કૃપાળુ મુનીશ્વરે તેના અનુગ્રહાથે તે ગ્રહણ કરી અને ચાલતા થયા. એવામાં ધન્યા ત્યાં આવી પહોંચી. એની નજર બાળક ઉપર પડી. થાળીમાં ખીર ન દેખવાથી સંગમક તે ખાઈ ગયા હશે એમ ધારી બીજી વાર તેણે તે આપી. આ બાળકે એનું આકંઠ ભેજન કર્યું તેથી અજીર્ણ થતાં તે જ રાત્રે તે મરણને શરણ થયે. મુનિદાનના પ્રભાવથી તે મરીને “રાજગૃહી નગરમાં ગભદ્ર શેડની ભદ્રા નામની પત્નીની કુખે અવતર્યો. સ્વમમાં ભદ્રાએ પાકેલું શાત્રિનું ક્ષેત્ર જેવું અને તે વાત પતિને નિવેદન કરી એટલે જવાબ મળે કે પુત્ર થશે. હું ચુપાત્રે દાન દઉં, ધાર્મિક ક્રિયામાં રસ લઉં એ દેહદ ભદ્રાને થા. ભદ્ર બુદ્ધિવાળા ગંભ તે પૂર્ણ કર્યો. યથાસમય ભવાએ પુત્રરત્નને જન્મ આપે અને તેનું શાલિભદ્ર એવું નામ પાડયું. આ પુત્ર ઉમર લાયક થતાં, તે નગરના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ શ્રેષ્ઠીઓની બત્રીસ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું, રાતદહાડા તે આ યુવતિએની સાથે ભાગ ભગવવામાં વ્યતીત કરતા હતે. એક દિવસે ગાભદ્ર શેઠે પરમાત્મા વીરની પાસે પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. તેમણે વિધિ પૂર્વક અનશન કર્યું અને કાળ કરીને તેઓ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાં અવિધજ્ઞાન વડે પેાતાના પુત્રને જોઇ તેના પુણ્ય-મળથી પ્રેરાઇને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને અલંકારની તેત્રીસ પેટીઓથી તેના તેઓ સત્કાર કરી પુત્ર-વાત્સલ્યને પદ્ઘવિત કરવા લાગ્યા. એક્દા કાઇ પરદેશી વ્યાપારી રત્ન-કમલ લઈને ‘રાજગૃહ’નગરના અધિ પતિ શ્રેણિક રાજા પાસે આવ્યેા. પરંતુ એ કંબલનું મૂલ્ય બહુ હતું તેથી તે રાજા `ખરીદી શક્યા નહિ. ફરતા ફરતા આ વ્યાપારી શાલિભદ્રને ઘેર આવી ચડયા. ભદ્રા શેડાણીએ મે માગ્યું મૂલ્ય આપીને કંખલો ખરીદી લીધી. શ્રેણિકની પત્ની ચિલ્લણા રાણીને એક રત્નકંબલ ખરીદવાની ઇચ્છા થઇ એટલે તેણે રાજાને વ્યાપારીને મેલાવવા વિનંતિ કરી, વ્યાપારી આવ્યા, પરંતુ બધી કાંખલા ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી હાવાથી તેની પાસે હવે એક પણ કંબળ વેચવા માટે ન હતી, એક કંમળ ખરીદતા હું પાતે અચકાયા હતા, જ્યારે મારા નગરની એક શેઠાણીએ બધી કબલા ખરીદી લીધી એ જાણી રાજાને હર્ષ અને આશ્ચર્ય થયાં. એક કંખલ લેવા માટે રાજાએ એક ચતુર પુરુષને ભદ્રા શેઠાણી પાસે માકલ્યા. શેઠાણીએ ઉત્તર આપ્યા કે મેં તે પગ લૂછવા માટે આ સેાળ કંખલાના એ કકડા કરી શાલિભદ્રની પત્નીને વહેંચી આપી છે. વાસ્તે જો એવા કકડાના રાજાજીને ખપ હાય તો તે પૂછીને સુખેથી લઇ જાઓ. આ વાત સાંભળતાં રાજાના અચાનો પાર રહ્યો નહિ. તે શાલિભદ્રને જોવાને ઉત્સુક અન્યા અને તેને ખેલાવી લાવવા એક માણસને મેલ્યા. ભદ્રા રાજા પાસે આવી અને કહ્યું કે હે રાજાન્ ! મારા પુત્ર કદાપિ ઘરની બહાર નીકળતા નથી, વાસ્તે આપ મારે ઘેર પધારા. કૌતુકથી શ્રેણિકે એ આમંત્રણ સ્વીકાર્યું, ભદ્રા ઘેર આવી અને તેણે રાજમહેલથી તે પોતાના મકાન સુધીના માર્ગે વિચિત્ર રત્નાદિ વડે ખૂબ શણગાર્યાં. સુવર્ણના સ્તંભા, તારણા, મેાતીના સાથીઆ અને દિવ્ય વસ્ત્રના ચંદરવાથી અલંકૃત અને સુગંધી દ્રવ્યેાથી વાસિત ઘરમાં ર.ાએ પ્રવેશ કર્યા. તા રાજાને એમ લાગવા માંડયું કે પાતે દિવ્ય વિમાન ઉપર આરૂઢ થઇ રહ્યા છે. આ સાત માળના ભુવનમાં રાજા આમ તેમ નજર દોડાવતા અને પ્રતિક્ષણ સંપત્તિ જોઇ ચિકત થતા ચાથે માળે આબ્યા અને ત્યાં સુશાભિત સિંહાસન ઉપર ખેડા, એટલે શેઠાણીએ શાલિભદ્રને કહેવડાવ્યું કે હે પુત્ર ! શ્રેણિક અહીં આવેલ છે, વાસ્તે તું તેને જોવા આવ. આના ઉત્તર મળ્યો કે જેટલું મૂલ્ય આપવું ાગ્ય જણાય તેટલું આપી એ ‘શ્રેણિક’ નામની વસ્તુને તમે ખરીદી લે. એમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૫૧ મને નાહક શા સારૂ બેલા છો ? ભદ્રાએ કહાવ્યું કે આ કઈ વેચાતી લેવા જેવી ચીજ નથી, પરંતુ આ તે આપણા સ્વામી છે-રાજા છે. આ વચન શાલિભદ્ર સાંભળ્યું એટલે તેને ખેદ થયો કે શું હજી મારે માથે સ્વામી છે? માતાના આગ્રહને માન આપી તે પોતાની પત્નીઓ સાથે નીચે ઉતર્યો અને વિનયથી રાજાને વંદન કર્યું. રાજાએ તેને પિતાના પુત્રની પેઠે પ્રેમમી વધાવ્યો અને પિતાના ખોળામાં બેસાડે. થોડીવારે ભદ્રા હાથ જોડીને બોલી કે હે નૃપતિ ! એને છેડી દો. મારો પુત્ર માનવ હેવા છતાં તે મનુષ્યની ગંધથી બાધિત થાય છે. આથી રાજાએ તેને મુક્ત કર્યો, એટલે તે સાતમે મહેલે પિતાની પત્નીઓ સાથે ચાલતો થયે. હવેથી શાલિભદ્રના મનમાં સંસારની અસારતાના વિચારો ઘોળાવા લાગ્યા. એવામાં ચાર જ્ઞાનના ધારક ધર્મપ નામના મુનિવર ઉદ્યાનમાં પધાર્યાની તેને ખબર મળી. આથી તે ત્યાં ગયો અને ત્યાં તેમની દેશના સાંભળી તેણે પ્રશ્ન પૂછે કે હે મુનિવર ! આપણે માથે કે સ્વામી ન રહે એ માટે શું કરવું ઉચિત છે? મુનિ બોલ્યા કે દીક્ષા લેવાથી એ કાર્ય સિદ્ધ થશે અને વિશેષમાં બેલેથનું સ્વામીપણું મળશે. મુનીશ્વરની રજા લઈ શાલિભદ્ર ઘેર આબે અને માતાની સંમતિ માંગી. ભદ્રાએ કહ્યું કે હે પુત્ર! તું દીક્ષા લેવા તૈયાર થયો છે તે યુક્ત છે, કેમકે તારા જેવા પુત્રને ધર્મ પિતાનું અનુકરણ કરવું ઘટે. પરંતુ આ કંઈ માઈકાંગલાને કે કાયરનો માર્ગ. નથી. આ દીક્ષા લેનારમાં પૂરેપૂરું વીર્ય ફેરવવાની શક્તિ હોવી જોઈએ, કેમકે લેખડના ચણા ચાવવા કે તરવારની ધાર ઉપર ચાલવું તે સહેલું છે, પરંતુ આ કાર્ય તે અને તેમાં પણ દિવ્ય ભેગોથી લાલિત–પાલિત થયેલા તારા જેવા માટે તે એ અતિદુષ્કર છે, છતાં જે તારે નિશ્ચય દઢ હય, તારામાં વૈરાગ્યની ઉત્કટ ભાવના જાગી હોય તે તું એ માર્ગને સુખેથી ગ્રહણ કરજે. અત્યારે તે ધીરે ધીરે ભેગોને ત્યજવાને તું અભ્યાસ કરે અને પછી દીક્ષા ગ્રહણ કરી તેને તું દીપાવજે. માતાની અનુજ્ઞા મળવાથી શાલિભદ્ર રોજ એક એક પત્ની અને એક શય્યાને ત્યાગ કરવા લાગે. - શાલિભદ્રની સૌથી નાની બેનને આ વાતની ખબર પડી. તેવામાં તે પિતાના પતિ ધન્યને સ્નાન કરાવતી હતી એટલે તેની આંખમાં આંસુઓ આવ્યા. ધન્ય તે જોયું અને રુદન કરવાનું કારણ પૂછ્યું. સત્ય હકીકતથી વાકેફગાર થતાં ધન્ય ટકેર કરી કે એક એક પત્નીને છેડે તે કંઈ બહાદુર માણસનું કામ નથી. એ તે શિયાળ જેવા બીકણનું કર્તવ્ય છે. તારે ભાઈ તે કમતાકાત જણાય છે. આ સાંભળીને ધન્યની બીજી પત્નીઓ બોલી ઉઠી કે દીક્ષા લેવી સહેલી છે તે તમે કેમ લેતા નથી? ધન્ય જવાબ આપે કે આજની આ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ ઘડી ધન્ય છે કે દીક્ષા લેવામાં વિઘ્નરૂપ એવી તમેએ મને આ કાર્યમાં અનુ કુળતા કરી આપી. બસ હવે હું અવશ્ય દીક્ષા લઈશ. આ સાંભળી પત્નીઓ ગભરાઈ ગઈ અને બેલી ઊઠી કે હે નાથ ! પ્રસન્ન થાઓ. અમે તે મશ્કરીમાં આમ કહ્યું હતું અને આપ તે તેને સાચું માની બેઠા છે. પરંતુ ધન્ય પિતાને નિશ્ચય ન ફેર એટલે એની આઠે પત્નીઓએ પણ પ્રવજ્યા ગ્રહણ કરવા પતિની પરવાનગી માગી અને મેળવી. આ અરસામાં શ્રી મહાવીર સ્વામીનું વૈભારગિરિ ઉપર સમવસરણ થયું. ધન્યને તેની ધર્મમિત્ર દ્વારા ખબર મળતાં તે તરત જ પિતાની પત્નીઓ સહિત ત્યાં ગયો અને આ બધાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. શાલિભદ્રને આ વાતની જાણ થઈ એટલે તે પણ ત્યાં આવી પહોંચે અને પ્રભુ પાસે તેણે પણ દીક્ષા ગ્રહણ કરી. આ તેમજ ધન્ય મુનિવર બને અનુક્રમે બહુશ્રુત થયા અને એવી તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા કે માંસ અને લેહી વગરના દેહવાળા તેઓ ચામડાની ધમણ જેવા દેખાવા લાગ્યા. એક દિવસ આ બંને મુનિવરે વીર પ્રભુની સાથે પિતાની જન્મભૂમિ “રાજગૃહમાં આવ્યા. માસખમણના પારણને માટે ગોચરી જવા વાસ્તે એ બંનેએ પ્રભુની આજ્ઞા માંગી આ પ્રસંગે પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે આજે તમારું પારણું તમારી માતાને હાથે થશે. હું એમ ઈચ્છું છું એમ કહી શાલિભદ્ર ધન્યની સાથે નગરમાં ગયા. બંને મુનિરાજ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવી ઊભા રહ્યા, પરંતુ ઉગ્ર તપશ્ચર્યાથી તેમનાં શરીર એવાં કૃશ થઈ ગયાં હતાં કે કોઈએ તેમને ઓળખ્યા નહિ. વિશેષમાં ભદ્રા શેઠાણી તે વીર પ્રભુ, પિતાના પુત્ર અને જમાઈને વાંદવા જવા માટે તૈયારી કરવામાં ગ્રંથાયેલી હતી એટલે તેની પણ નજર તેમના ઉપર ન પડી. ક્ષણવાર ભી આ મુનિવરે પાછા ફર્યા. નગરના દરવાજામાંથી તેઓ બહાર નીકળવાની તૈયારીમાં હતા એ અરસામાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા બન્યા દહીં ઘી વેચવાને આવતી સામી મળી. શાલિભદ્રને જોતાં જ તેના સ્તનમાંથી દૂધ ઝરવા માંડયું. પછી બંને મુનિરન્નેને વંદન કરી તેણે ભકિતપૂર્વક તેમને દહીં વહરાવ્યું. આ લઈને શાલિભદ્ર પ્રભુ પાસે આવી કહેવા લાગ્યા કે આપના કહેવા પ્રમાણે બન્યું નહિ. પ્રભુએ ખુલાસે કર્યો કે જેની પાસેથી તમને દહીં મળ્યું તે તમારી પૂર્વની જનની હતી. પછી દહીં વડે પારણું કરી આ બંને મુનિવરે પ્રભુની આજ્ઞા લઈ “વૈભારગિરિ ઉપર અનશન કરવા માટે ગયા. શિલાતલ ઉપર પ્રતિલેખન કરીને તે બંને મુનિશ્વરોએ પાદપપગમન નામનું અનશન અંગીકાર કર્યું. આ તરફ ભદ્રા શેઠાણી તેમજ શ્રેણિક નૃપતિ શ્રીવીરની પાસે આવ્યા. પ્રભુને પ્રણામ કરી ભદ્રાએ પિતાના પુત્ર અને જમાઈ કેમ દેખાતા નથી તેમજ ૧ જુઓ આ ગુચ્છકના 1પ9મા પદ્યનું સ્પષ્ટીકરણ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનું પદ ૧૫૩ તેઓ મારે ત્યાં ભિક્ષાર્થે કેમ ન આવ્યા એ પ્રશ્ન કર્યો. એને જવાબ આપતાં પ્રભુએ કહ્યું કે તેઓ તમારે ત્યાં આવ્યા હતા, પરંતુ તમારું ચિત્ત અહીં આવવામાં પરોવાયેલું હોવાથી તેની તમને ખબર ન પડી. હમણા જ તેઓ “વૈભારગિરિ ઉપર અનશનાર્થે ગયા છે. આ સાંભળીને તરત જ ભદ્રા અને શ્રેણિક “વૈભારગિરિ તરફ ચાલી નીકળ્યાં. ત્યાં પાષાણની પ્રતિમા ન હોય તેમ સ્થિર ઊભેલા બે મુનિવરો ઉપર તેમની નજર પડી. ભદ્રા તો તેમનાં કષ્ટોને જોઈને છાતી ફાટ રુદન કરવા લાગી અને બોલતી ગઈ કે હે વત્સ! તમે મારે ઘેર આવ્યા તે પણ હું અભાગણી તમારા દર્શન-વંદનને લાભ ન પામી, તેથી અપ્રસન્ન થાઓ નહિ. મારા પ્રતિ એક વાર તે દષ્ટિપાત કર. હે પુત્ર! તમે તે આ શરીરને ત્યાગ કરી મારા આ મને રથને ભાંગવા તત્પર બન્યા છે. હે મુનિએ ! હું કંઈ આપને વિન કરવા આવી નથી, પરંતુ મારાથી આ દુઃખ જોયું જતું નથી. આ સાંભળીને શ્રેણિકે શેઠાણીને આશ્વાસન આપતાં કહ્યું કે હે શેઠાણી ! તમારે તો ઉલટું મગરૂર થવું જોઈએ કે આવા વીર-પુત્રની તમે માતા થાઓ છે. વિશેષમાં જેમણે વીર પ્રભુને આશ્રય લીધે હેય તેમનામાં હીન સત્ત્વતા સંભવે જ નહિ, વાતે તમે હર્ષને સ્થાને ખેદ ન કરો. આ પ્રમાણે ભદ્રાને સમજાવી અને મુનિવરને ભક્તિપૂર્વક વંદન કરી રાજા શેઠાણી સાથે સ્વસ્થાનકે ગયો. અત્ર ધન્ય અને શાલિભદ્રકાળ કર ‘સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી દેવ થયા. ત્યાંથી ચવીને તેને મોક્ષે જશે. આ પ્રસંગે મહાનુભાવ શાલિભદ્રની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે એટલે ઉપદેશતરાંગણકારના શબ્દમાં એટલું જ કહીશું કે— “નુત્તર રામનુત્તર . __ऽप्यनुत्तरं मानमनुत्तरं यशः । श्रीशालि भद्रस्य गुणा अनुत्तरा નુત્તર ગુત્તર ઘમ I _ઇન્દ્રવંશા (૪) परोपकार एवास्ति, स्वोपकारो मतो बुधैः । परोपकारहीनस्य, नीचस्थ जीवनेन किम् ? ॥ ११८ ॥ ૧ આ એક બહુ મોટો કાળ દર્શાવનારો શબ્દ છે. અસંખ્ય વને એમાં અંતર્ભાવ થઈ જાય છે. એની વિશિષ્ટ માહિતી માટે જુઓ આહુતદર્શનદીપિકા (પૃ. ૭૮-૮૨). Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ચતુર્થ ૧૫૪ વૈરાગ્યરસમંજરી પરોપકારથી જીવનની સાર્થકતા--- –“પરોપકારમાં જ પોતાનો ઉપકાર રહેલો છે ( અર્થાત પરમાર્થમાં જ સ્વાર્થ સંધાય છે) એમ સુજ્ઞો માને છે. પરોપકાર વિનાના નીચનું જીવન શા કામનું છે?'–૧૧૮ पशवोऽपि वराश्चम-दुग्धायैरुपकारिणः । परोपकारशून्यस्य, नरस्य जीवितं च धिक् ॥ ११९ ॥ પરોપકાર વિહીન જીવનની નિસારતા –“ચામડું, દૂધ વગેરેથી પશુઓ પણ પરના ઉપર ઉપકાર કરે છે, (તે પછી ) પરોપકાર નહિ કરનારા માનવના જીવનને ફિટકાર છે.”—૧૧૯ ज्ञानदानं वरं प्रोक्त-मन्तज्योतिःप्रकाशकम् । जोवोऽतत्त्वानि तत्त्वानि, ज्ञात्वा स्यात् सुखभाजनम्॥१२०॥ જ્ઞાન-દાનની શ્રેષ્ઠતા-- –“( સર્વે દાનમાં ) અન્તઃકરણમાં જોતિ પ્રકટાવનારૂં જ્ઞાન-દાન *ઉત્તમ છે, કેમકે એના વડે અત તેમજ ત જાણીને જીવે સુખનું ભજન બને (છે). ”—૧ર૦ આહારાદિ દાનની તુલના સ્પષ્ટી–આહાર-દાન, ઔષધ-દાન, અભય-દાન અને જ્ઞાન–દાન એમ દાનના ચાર પ્રકાર પાડી શકાય છે. તેમાં આહાર-દાન એક દિવસની સુધા મટાડી શકે છે, ઔષધ-દાન અનેક દિનથી પીડાતા રોગીને રેગથી મુક્ત કરે છે અને અભયદાન એક જન્મને માટે જીવને નિર્ભય બનાવે છે, જ્યારે જ્ઞાન-દાન તે જીવને સદાને માટે અજર, અમર, સુધાદિથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. આ પ્રમાણે ચાર પ્રકારના દાનની ઉત્તરેત્તર વિશેષતાને વિચાર કરતાં જ્ઞાન-દાનને શ્રેષ્ઠ માનવામાં કયે મનીષી આનાકાની કરે ? કેમકે પ્રથમનાં ત્રણ દાને તે એક ભવ સુધી અથવા તે તે જન્મમાં પણ અમુક વખત સુધી જ જીવને સહાયતા આપે છે, જ્યારે જ્ઞાન-દાન ભવભવ ઉપકારી છે. વળી આહારાદિ ત્રણ દાને તે શારીરિક બાધાઓને વિનાશ કરવા સમર્થ છે અર્થાત તે શરીરને સહાયક છે, જ્યારે જ્ઞાન-દાન તે આત્મિક વિકાસમાં આત્માના ૧ જુઓ પૃ. ૧૬૬. Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુછ ] સાનુવાદ ૧૫૫ ગુણે ખીલવવામાં મદદગાર છે. વિશેષમાં સાંસારિક વાસનારૂપ કાદવમાં નિમગ્ન થયેલા અને ઉદ્ધાર કરવાની, તેમને ત્યાગ-માર્ગ ચઢાવવાની તાકાત તે જ્ઞાન-દાનમાં છે. વાસ્તે તે સર્વોત્તમ ગણાય તે સયુક્તિક છે. વિશેષમાં– વીછૂપાસમ , રસાયનમનીષધ .. ગનાક્ષઐશ્વર્ય, જ્ઞાનમાકુનીપિક –અનુવ અર્થાત્ જ્ઞાન એ અમૃતને પણ ટક્કર મારે છે, કેમકે એ કંઈ સુધાની જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી. એની સાથે રસાયન પણ હરીફાઈ કરી શકે તેમ નથી, કેમકે રસાયન તે ઓષધજન્ય છે અને આ તે વગર ઔષધનું રસાયન છે. આનું ઐશ્વર્ય ઓર જ છે, કેમકે એ કોઈની અપેક્ષા રાખતું નથી. तद्ज्ञानस्य प्रचारः स्यात्, पुस्तकानां प्रचारतः। ततो द्रव्यव्ययेनापि, कर्तव्यः स मनीषिणा ॥ १२१ ॥ જ્ઞાન-પ્રચાર માટે પુસ્તકનું પ્રકાશન– પ્લે –“ જ્ઞાનને ફેલાવો પુરતોના પ્રચારથી થાય છે, વારતે બુદ્ધિશાળીએ પૈસા ખરચીને પણ તેને પ્રચાર કરવો જોઈએ.”—૧૨૧ दातव्यमभयं दानं, निर्भयपददायकम् । सर्वलाभान् परित्यज्य, जीवो जीवनमिच्छति ॥ १२२ ॥ અભયદાનની આવશ્યકતા-- શ્લે --“ નિર્ભય પદને આપનારું અભયદાન દેવું જોઈએ કેમકે (બીજા) બધા લાભને છોડીને જવ જીવન ઇચ્છે છે.”—૧રર અભયદાનના પ્રકારે– સ્પષ્ટી–આ પદ્ય અભયદાનના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. વિચાર કરીશું તે જણાશે કે અભયદાનના દ્રવ્ય-અભયદાન અને ભાવ-અભયદાન એવા જે શાસ્ત્રોમાં બે પ્રકારો પાડવામાં આવે છે તે પૈકી આ પ્રથમ પ્રકારની વ્યાખ્યા છે, કેમકે એના બાહ્ય પ્રાણની રક્ષા કરવી તે દ્રવ્ય–અભયદાન છે, જ્યારે સમ્યકત્વપૂર્વક આત્માનનું જીવને દાન દેવું તે “ભાવ-અભયદાન” છે. ગૃહસ્થ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ સદ્ગુરુઓ માટે પ્રાદુર્ભાવ થાય મોટે ભાગે દ્રવ્ય-અભયદાન દેવાને સમર્થ છે, જ્યારે ત્યાગી ભાગે ભાવ-અભયદાન દેવાને શક્તિશાળી છે. જ્ઞાનાદિ ગુણાના તે વાસ્તે બેધાદિ દ્વારા પ્રયત્ન કરી જે અભયદાન દેવાય છે તે દ્રવ્ય-અભયદાન કરતાં અનંત ગુણું ઉત્તમ છે. આવું દાન દેનારા ચૌદ રજી પ્રમાના લેકમાં રહેલા સમગ્ર જીવેાની દયા કરે છે એમ સમજવું ખોટું નથી. केषाञ्चित् पुण्यहीनानां वेश्यादिषु व्ययो भवेत् । सुपात्रे भाग्ययुक्तानां स्वद्रव्यस्य व्ययो भवेत् ॥ १२३ ॥ સ’પતિના સદ્ય- શ્લા—“ પુણ્ય રહિત કેટલાક વાનુ દ્રવ્ય વેશ્યાદિઆમાં ખરચાય છે, જ્યારે ભાગ્યશાળીઓનુ દ્રવ્ય સુપાત્રમાં વપરાય છે.''-૧૨૩ દ્રવ્યના વ્યા " Finan સ્પષ્ટી- —આ પદ્યમાં જે વાત કહેવામાં આવી છે, તેને નિમ્ન-લિખિત પદ્ય સ્ફુટ કરે છેઃ— " एकेषां दुःखलब्धानपहरति हठात् पार्थिवोऽर्थानकस्मादन्येषां कृष्णवर्मा दति विषयिणां याति वेश्यागृहेषु । स्नात्रे विवेगृहे वा विबुधपतिपतेरहैतः पुण्यभाजां વહ્વારો જોયોગ પ્રતિનિમરેષાં ચ સક્ષાયુયોગ । ’’--૨૦ અર્થાત્ કેટલાકનાં દુ:ખે મેળવેલાં દ્રબ્યાને એકાએક બળાત્કારથી રાજા હરી લે છે, કેટલાકનાં દ્રબ્યાને આગ સ્વાહા કરી જાય છે, વળી કેટલાક કામ જનાની લક્ષ્મી વેશ્યાના ઘરામાં જાય છે, જ્યારે પુણ્યશાળી જીવાની લક્ષ્મી દેવેાના નાથના પણ નાથ એવા તીર્થંકરના સ્નાત્રને વિષે, તેની પ્રતિમા માટે કે તેનું ચૈત્ય બનાવવા અર્થે વપરાય છે, અથવા દરરોજ તેનો ઉપયોગ સજ્જન અને સાધુના યોગ થતાં તેમને વસ્ત્ર વગેરે પૂરાં પાડવામાં થાય છે. દુવિત-ટીનદીનેપ, ત્રિતુવહેવુ ચત્ । ચામાવેન ફીનેતા-નુન્પાનમુખ્યત્વે ૨૨૪ ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુછક ] ૧૫૭ અનુકંપાદાનની વ્યાખ્યા-- -.“ દુઃખી, દીન, હીન, દરિદ્ર તથા દુબળાને દયાભાવથી જે આપવામાં આવે તે ‘અનુકંપાદાન કહેવાય છે.”—૧૨૪ ક્ષરાને મ મ થ !, વાત્રાપાત્રવિવારના दयया दीयते यत् तु, सर्वजन निषिध्यते ॥ १२५ ॥ સુપાત્ર-કુમારની વિચારણા-- લે –“હે ભવ્ય ! મોક્ષ આપનારા દાનને વિષે સુપાત્ર-કુપાત્રના વિચાર ( માટે રથાન) છે; પરંતુ જે દયાથી અપાય છે, તેમાં સર્વશીએ ( કુપાત્રને પણ) નિષેધ કર્યો નથી. ” ૧૨૫ પદ્યને સારાશ– સ્પષ્ટી-—આ પધથી ગ્રન્થકાર એમ સૂચવે છે કે અનુકંપાથી અપાતા દાન માટે પાત્ર કે કુપાત્રને વિચાર કરવાની જરૂર નથી. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે આ હકીકત કેવળ વેતાંબર સંપ્રદાયને જ માન્ય છે એમ નથી, કિન્ત દિગંબરે પણ એમ જ માનતા હોય એમ પંચાધ્યાયીના દ્વિતીય અધ્યાયને નિમ્નલિખિત પદ્યથી જણાય છે__“कुपात्रायाप्यपात्राय, दानं देयं यथोचितम् । પત્રયુદ્ધ નિષિદ્ધ સ્થા-નિપટું ન છૂપાવવા II૭રૂની ”—અનુ. કહેવાની મતલબ એ છે કે કુપાત્ર તેમજ અપાત્રને પાત્ર-બુદ્ધિથી દાન ન દઈ શકાય. તેમ કરવું તે મિથ્યાત્વ–ભાવને પિષવા બરાબર છે, કેમકે પાત્ર તે ૧ સરખા ઉપદે શતરંગિણી ( પૃ. ૩૮ )નું અવતરણ: " इयं मोक्षफले दाने, पात्रापात्र विचारणा । ચારા તુ – if stars | ૨૨ ”—-અનુ. ૨-૩ કુપાત્ર અને અપાત્રનું સ્વરૂપ સાગરધમમૃતના નિમ્નલિખિત પધમાં નીચે મુજબ નજરે પડે છે: " उत्कृष्टपात्रमनगारमणुव्रताहय मध्यं व्रतेन रहितं सुदृशं जघन्यम । Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ સમ્યગ્દષ્ટિ જ હોઈ શકે. વળી પાત્રને દાન દેવામાં ભક્તિ અને શ્રદ્ધા કારણ ભૂત છે, જ્યારે કુપાત્ર કે અપાત્રને દાન દેતી વેળા દયા એ હેતુ છે. ઉપદેશતરંગિણ (પૃ. ૧૨)માં તે ત્યાં સુધી કહ્યું છે કે" पात्रे धर्मनिबन्धनं तदितरे प्रोद्यद्दयाख्यापक मित्रे प्रीतिविवर्धकं रिपुजने वैरापहारक्षमम् । भृत्ये भक्तिभरावह नरपतौ सम्मानपूजापदं મા જ અશાં જીવતર ન વધ્યો નિજ II –શાર્દૂલ૦ અર્થાત પાત્રને દીધેલું દાન ધર્મનું કારણ બને છે, અપાત્રને દીધેલું દાન ઉદય પામતી દયાનું કથન કરે છે, મિત્રને આપેલું દાન અનેહમાં વધારો કરે છે, શત્રુજનને આપેલું દાન દુશ્મનાવટને દૂર કરવામાં સમર્થ બને છે, નોકરને આપેલું દાન ભક્તિના સમૂહને ભજનારું થાય છે, રાજાને આપેલું દાન સમાન અને પૂજા આપનારું થાય છે અને ભટ્ટ વગેરેને આપેલું દાન કીર્તિકારી થાય છે. એ પ્રમાણે અહો કઈ પણ સ્થળે દીધેલું દાન નિષ્ફળ જતું જ નથી. આ ઉપરથી એમ ફલિત થતું નથી કે સુપાત્રદિને દાન આપવાથી તેનાં ફળમાં કંઈ વિશેષતા સંભવતી નથી; કેમકે ઉપદેશતરાગેણી (પૃ. ૧૩)માં કહ્યું निदर्शनं व्रतनिकाययुत कुपात्र કુમોકિત નામgrafમહું હિ for II”–વસન્ત અર્થાત સમ્યગ્દર્શન તેમજ મહાતથી અલંકૃત એટલે કે ઓછામાં ઓછા છે ગુણસ્થાનકે આરૂઢ એવા મુનિવર્યને “ઉત્તમ પાત્ર” તું જાણ. અણુવ્રતથી વિભૂષિત અર્થાત પાંચમે ગુણસ્થાનકે રહેલા માનવને “મધ્યમ પાત્ર', તોથી રહિત કિન્તુ સમ્યગદષ્ટિવાળા જનને એટલે કે ચતુર્થ ગુણસ્થાનવતી મનુષ્યને “જઘન્ય પાત્ર', સમ્યગદર્શનથી રહિત કિન્તુ વતના સમૂહથી યુક્ત એવાને “કુપાત્ર ” અને સમ્યગ્દર્શન તેમજ વ્રત એ બંનેથી વિમુખ જનને અપાત્ર’ તું જાણુ આ પદ્યના પ્રવધેમાં સચવાયેલા અર્થ નિમ્નલિખિત ગાથામાં જોવાય છે. - " उत्तमपत्तं साह मज्झिमपत्तं च सावया भणिया । વરસમઢિી , નહ#vસં મુકવું ! ”–આર્યા [ उत्तमपात्रं साधुर्मध्यमपात्रं च श्रावका भणिताः । अविरतसम्यग्दृष्टिर्जघन्यपात्रं ज्ञातव्यम् ॥ ] ૧ આ પદ્ય ધર્મપકુમના તૃતીય પલ્લવમાં ૪ર મા કરૂપે પણ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧પ૯ " आने निम्बे सुतीर्थे कचवरनिचये शुक्तिमध्येऽहिवत्रे औषध्यादौ विषद्रौ गुरुसरसि गिरौ पाण्डुभूकृष्णभूम्योः । इक्षुक्षेत्र कपायद्रुमवनगहने मेघमुक्तं यथाऽम्भ-- તત પાવે પગે નયનનનધ રામાણાતિ – અર્થાત જેમ આંબાને વિષે, લીંબડામાં, સુતીર્થમાં, કચરાના ઢગલામાં, શુક્તિની મધ્યમાં, સર્ષના મુખમાં, આષધી વગેરેને વિષે, ઝેરના ઝાડમાં, મેટા તળાવમાં, પહાડ ઉપર, પાંડ ભૂમિમાં, કૃષ્ણ ભૂમિમાં, શેરડીના ખેતરમાં તેમજ કષાયરૂપ વૃક્ષોના ઘાડા જંગલમાં મેઘમાંથી વરસેલું પાણી વિવિધરૂપે પરિણમે છે તેમ પાત્રને વિષે તેમજ કુપાત્રને વિષે નીતિપૂર્વક ઉત્પન્ન કરેલું એવું પિતાનું ધન અપાતાં તે જુદા જુદા વિપાકને પામે છે. નિષેધચરિત્ર (સ. ૫)માં પણ સુપાત્ર-દાનને જ શ્રેયસ્કર કહ્યું છે. આ રહ્યો છે કે – __ " पूर्वपुण्यविभवव्यय बद्धाः, सम्पदो विपद एव विमृष्टाः । પત્ર ક્રમામા, તા, શાન્નિધર્વિધિદર ર૭ –વાગતા અર્થત પૂર્વ (ભવના) પુણ્યના માહાત્મ્યના નાશથી પ્રાપ્ત થયેલી સંપત્તિએને વિચાર કરતાં તે વિપત્તિઓ જ છે. જ્યારે તે સંપત્તિરૂપ વિપત્તિઓ હોય છે ત્યારે એ સંપત્તિઓનું પાત્રના હસ્ત-કમલમાં અર્પણ કરવું ( દાન દેવું) તે શાન્તિકારી વિધિ છે તેમજ તેમ વેદે અથવા બ્રહ્માએ જોયું છે. અત્રે એ પણ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે પાત્રતા તે ફક્કા નામની જ ન હોવી જોઈએ, કિનતુ તે વાસ્તવિક–સાવર્થ હોવી જોઈએ. આ સંબંધમાં ઉપદેશતરંગિણી (પૃ. ૧૩)માંને નિમ્નલિખિત લેક મનનિય સમજાય છે – " भौमे मङ्गलनाम विष्टिविषये भद्रा कणानां क्षये वृद्धिः शीतलिकेति तीव्रपिटके राजा रजःपर्वणि । मिष्टत्वं लवणे विषे च मधुरं रैकण्टिकाद्य (?) यथा પત્રવં નાણુ હરિ ના તથા નાર્થતઃ –શાર્દુલ ૧ “સ્ત્રધાઃ ” એ પણ પાઠ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ १६० વૈરાગ્યરસમંજરી [ચતુર્થ અર્થાત્ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તે ભામનું બીજું નામ મંગળ છે, પરંતુ એ ગ્રહ ના થી મંગળ હોવા છતાં અમંગળકારી-દુષ્ટ ગણાય છે. એવી રીતે વિષ્ટિ નામનું કારણ સર્વ કરણમાં અધમ છે, છતાં એનું અપર નામ ભદ્રા છે. કર્ણને ક્ષય થતાં તેને વૃદ્ધિ કહેવામાં આવે છે. તીવ્ર ગુમડાં નીકળવાં છતાં તે શીતળા કહેવાય છે. રજ:પર્વ (હોળી)માં રાજા કહેવાય છે તે નામધારી છે; વસ્તુતઃ તે તેવો નથી જ. લવણને મીઠું કહેવામાં આવે છે, પરંતુ તેનો સ્વાદ તો ખારો છે. વિષને મધુર એ પર્યાયવાચી શબદ છે. વેશ્યાનું બીજું નામ પાત્ર પણ છે. રે (લક્ષ્મી અથવા સોનું), કટિકા (કોટ) ઇત્યાદિની પેઠે (?) આ અપર ના નામથી જ મનહર છે, નહિ કે અર્થથી પણ. આથી તે પાત્રની વ્યુત્પત્તિ દર્શાવતાં પડિત જન કળે છે કે – " पाकारेणोच्यते पापं, कारस्त्राणवाचकः । અક્ષરોને, પત્રમાદુનીfપણ અનુ વળી યાજ્ઞવલ્કક્ય કહે છે કે – " न विद्यया केवलया, तपसा वाऽपि पात्रता । વત્ર વૃશિરે જોયે, તદ્ધિ પાત્ર કાર્તિત '....અનુ. दोषदुष्टेऽपि जीवेऽपि, दयां कुर्युदयालवः । संहरेन्न निर्जा ज्योत्स्ना, चन्द्रश्चण्डालवेश्मतः ॥ १२६ ॥ દુષ્ટ જીવોને પણ દાન દેવાને અધિકાર– લે –“દેએ કરીને દુષ્ટ એવા જીવ પ્રતિ પણ દયાળુ દયા કરે, કેમકે ચન્દ્ર પિતાનું ચાંદરણું ( બ્રાહ્મણના ઘરમાં જ રહેવા દઈ) ચંડાળના ઘરથી હરી લેતો નથી.”—૧૨૬ આ પદ્ય અવતરણરૂપે ઉપદેશતરંગિણી (પૃ. રર )માં છે. ૨ સરખાવો ઉપદેશતરંગિણ (પૃ. ૩૮)ગત નિમ્નલિખિત પદા" निगुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः । નદિ સંદરતે કોરાં , શrvi૪૪મy . ”- અનુ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાનુવાદ क्षाराब्धौ वर्षणेऽप्यम्भो, मुक्तात्वं भजते क्वचित्। सर्वेभ्यो ददतोऽप्येवं, पात्रयोगः क्वचिद् भवेत् ॥ १२७॥ સામુદાયિક દાનથી લાભ-- –“જેમ ખારા સમુદ્રમાં વૃષ્ટિ થતાં તેનું જળ કદાચિત ખેતી બને છે તેવી રીતે સર્વને દાન દેવાથી કોઈક વાર (સુપાત્રને (પણ) ગ થાય.”—૧ર૭ दयाभावसमुत्पन्ने, पात्रापात्रो न शोच्यताम् । देवदूष्यं महावीरो, ददौ विप्राय दुःखिने ॥ १२८ ॥ દયા પ્રાદુર્ભાવમાં કુપાત્રની પણ ગણના-- પ્લેટ—“યા-ભાવ ઉત્પન્ન થતાં (પ્રાણીને) સુપાત્ર-કુપાત્રનો વિચાર કરવો નહિ. જેમકે મહાવીરે દુઃખી બ્રાહ્મણોને (અ) દેવદૂષ્ય આપ્યું.”—૧૨૮ દેવદૂષ્યનું દાન સ્પષ્ટી–જેમ દરેક તીર્થકર દીક્ષા લે તે પૂર્વે વાર્ષિક દાન દે છે તેમ શ્રમણ ભગવાન મહાવીરે દાન દીધું હતું. આ વેળા તેમના પિતાશ્રીને મિત્ર એક દરિદ્ર બ્રાહ્મણ પરદેશ ગયે હતે. દુર્ભાગ્યને લીધે તે કશું પણ કમાયા વિના ત્યાંથી પાછો પિતાને ઘેર આવે એટલે તેની પત્નીએ તેની ઝાટકણી કાઢતાં કહ્યું કે હે અભાગ્યશિરોમણિ ! જ્યારે ભગવાને સુવર્ણને વરસાદ વરસાવ્યું ત્યારે તે પરદેશ ગયે હતું અને હમણા વળી કેડી કમાયા વિના પાછા આવ્યા છે તે તું અહીંથી ચાલ્યો જા, તારું મેટું મને ન બતાવ અથવા હજી પણ તું એ જંગમ કલ્પતરુ સમાન શ્રીમહાવીર પાસે જઈ યાચના કર કે જેથી તારું દારિઘ નાશ પામે. કેમકે કહ્યું પણ છે કે–– ૧-રસરખા ઉપદેશતરંગિણી (પૃ. ૩૮, ૧૦ )ગત નિમ્ન લિખિત પો— वर्षन् क्षारार्णवेऽप्यब्दो. मुक्तात्वं क्वापि जायते । vi aહતો વાતુ, પાત્રોના મત ”—અનુ. " दानक्षणे महेच्छानां, किं पात्रापात्रचिन्तया?।। दीनाय देवदध्याध यथाऽदात कृपया प्रभुः ॥." " Page #207 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસમંજરી [ ચતુર્થ “ નાપાન કાનાન, પુરતું શુક્રોડપ ft નીયા, રવીને ક્ષત્રિાથમિક –અતુલ અર્થાત્ જેમણે પહેલાં દાન દીધાં છે તેઓ ફરીથી પણ તેમ કરવા સમર્થ છે, કેમકે નદીના સૂકાઈ ગયેલા માગને પણ જળના અર્થ એ ખેદે છે. સ્ત્રીનાં આવાં વચને સાંભળી એ બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને તેમને વિનવવા લાગે કે હે દયાના સાગર !હે જગદાધાર ! વિપકારી એવા આપે સમગ્ર બ્રહ્માંડના દારિદ્રને જડમૂળથી નાશ કર્યો, પરંતુ તે વખતે ત્યાં હું અભાગી હાજર હતું નહિ. વિશેષમાં અન્ય સ્થળેથી પણ મને કંઈ મળ્યું નથી એટલે નિપુણ્ય, નિરાશ્રય અને નિર્ધન એ હું આજે આપને શરણે આવ્યો છું. મારા જેવાનું દારિઘ દૂર કરવું એ આપ જેવાને માટે તદન સહેલી વાત છે, કેમકે કહ્યું પણ છે કે " सम्पूरिताशेपमहीतलस्य ___ पयोधरस्याद्भुतशक्तिभाजः । किं तुम्बपात्रापरिपूरणाय મત પ્રવાસ જળsfપ સૂનમ ? ''– ઉપજાતિ અર્થાત્ અખિલ મહીતલને જેણે ભરી દીધું છે એવા અને અદ્ભુત શક્તિથી યુક્ત એવા મેઘને તુંબડી ભરવાને માટે જરા પણ પ્રયાસ ખરેખર કરે પડે? આ પ્રમાણે યાચના કરતા બ્રાહ્મણના ઉપર દયા આવવાથી પ્રભુએ દીક્ષાસમયે ઇન્દ્ર જે દેવદૂષ્ય વસ્ત્ર પિતાના ખભા ઉપર મૂક્યું હતું તેમાંથી અડધું આપ્યું. પ્રભુને તે વસ્ત્ર નિરર્થક જ હતું તેમ છતાં આખું ન આપતાં અડઘાનું દાન દીધું, તે સંબંધમાં જુદા જુદા મુનિવરેએ જુદા જુદા અભિપ્રાય દર્શાવ્યા છે, જેમકે કેટલાકનું માનવું એમ છે કે અડધાનું દાન તે પ્રભુની સંતતિ વસ્ત્ર-પાત્રને વિષે મૂચ્છવાળી થશે એમ સૂચન કરે છે, જ્યારે કેટલાક ૧ પ્રભુએ દીક્ષા લીધા પછી તેર મહિના સુધી વસ્ત્ર રાખ્યું તે સવસ્ત્રક ધર્મના પરપણુ માટે સમજવું તેમજ પ્રથમ પારણું બૃહસ્થના પાત્રમાં કર્યું તે સપાત્ર ધર્મની પ્રરૂપણા માટે જાણવું એમ સુબાધિકાકારનું કહેવું છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગુછક ] સાનુવાદ ૧૬૩ ની માન્યતા એ છે કે પ્રથમ પતે બ્રાહ્મણ કુળમાં અવતરેલા તેના સંસ્કારનું આ પરિણામ છે.' આ બ્રાહ્મણ તો એ વસ્ત્ર લઈને તેના છેડા વણાવવા માટે વણકરને ત્યાં ગયે. ત્યાં બધે વૃત્તાન્ત સાંભળતાં તેણે બ્રાહ્મણને કહ્યું કે તું ભગવાનની પાછળ પાછળ જા; મમતા વિનાના અને કૃપાનિધાન વીર બાકીનું અડધું વસ્ત્ર પણ તને આપશે. પછી તું તે લઈને આવજે એટલે એ બે કટકાને હું એવી રીતે સાંધી આપીશ કે તેના લાખ દીનાર ઉપજશે અને આપણે બે જણા તે અડધા અડધા વહેચી લઈશું. વણકરની પ્રેરણાથી આ વિપ્ર તે પ્રભુને શોધવા સંચર્યો. પ્રભુને મેળાપ થતાં લજજાથી તે કંઈ બોલી શક્યો નહિ, પરંતુ એક વર્ષ પર્યત તે તેની પાછળ પાછળ ભો. ત્યાર બાદ દક્ષિણવાચાલ પુરની પાસે “વાલુકા નદીને કાંઠે કાંટામાં દેવદૂષ્ય વસ્ત્ર ઊડીને ભરાયું એટલે પ્રભુએ તે તરફ દષ્ટિ કરી. આ પ્રસંગ પરત્વે પણ જુદા જુદા અભિપ્રાય છે. કોઈનું માનવું એમ છે કે મમત્વથી પ્રભુએ જોયું; શુદ્ધ કે અશુદ્ધ સ્થળમાં વસ્ત્ર પડ્યું છે એ જાણવા માટે પ્રભુએ નજર કરી એમ કેટલાક માને છે; એકાએક એમની દષ્ટિ ગઈ એમ પણ માન્યતા છે, અમારી સંતતિને વસ્ત્ર-પાત્રની સુલભતા રહેશે કે દુર્લભતા તે વિચારથી પ્રભુએ દષ્ટિપાત કર્યો એવી પણ કેટલાકની માન્યતા છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજયે સુબેબ્રિકામાં એમ સૂચવ્યું છે કે વૃદ્ધોનું માનવું એ છેકે કાંટામાં વસ્ત્ર ભરાવાથી પિતાનું શાસન કંટકની બહુલતાવાળું થશે એમ જાણીને નિલેભતાને લઈને પ્રભુએ તે લેવા વિચાર પણ ન કર્યો. બ્રાહ્મણ તો અર્ધ વસ્ત્ર મળતાં ખુશી ખુશી થઈ ગયા અને વણકર પાસે જઈ તેનું ચગ્ય મૂલ્ય મેળવી આનંદ પામ્યો. कुपात्रऽपि सुपात्रात् तु, दयां कुर्याद विशेषतः । दशन्तं दन्दशूकं किं, बोधयामास न प्रभुः ? ॥ १२९ ॥ ૧-૨ સરખાવો આવશ્યકની શ્રીહરિભદ્રરિકૃત વૃત્તિનાં ૧૮૭ મા અને ૧૯૫મા પત્ર. ૩ સરખાવો ઉપદેશતરંગિણી (પૃ. ૧૦ )ગત નિમ્નલિખિત પધા“#girfari vસુધઃ કુન્ વિશેષતઃ | કરવા વાજતે , વીર: પ્રવષથ યથા ”—અનુ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ સુપાત્ર કરતાં કુપાત્રને દાન દેવાની અધિક આવશ્યકતા શ્લે –“આ લેકમાં સુપાત્ર કરતાં કુપાત્રને વિષે તે ( ભવ્ય જીવ) વિશેષે કરીને દયા કરે, કેમકે શું (વીર) પ્રભુએ સતા એવા (ચ શિક દષ્ટિવિષ) સર્પને બોધ ન આવે ?”—૧૨૯ दययाऽदायि किं नैवा-चार्येण हस्तिमूरिणा? । रङ्काय साधवो वेषो, भोजनायोपकारिणा ॥ १३० ॥ પ્રસ્તુતનું સમર્થન – લે –“વળી શું ઉપકારી આર્યહરિતરિએ દયાથી રંકને ભેજના માટે સાધુ-વેષ આયે ન હતો ?”—૧૩૦ રંકની કથા (સંપ્રતિ રાજેશ્વરના પૂર્વ ભવ)– સ્પષ્ટી–એક વેળા સંપતિ નરેશ્વર ફરતા ફરતા “ઉજજયિની નગરીમાં આવ્યા. તે વેળા જીવંતસ્વામીની પ્રતિમાની રથયાત્રા જેવાને માટે શ્રીઆર્યમહાગિરિસૂરિ અને શ્રી આર્યસુહસ્તિસૂરિ ત્યાં પધાર્યા. તે બંનેને પરિવાર બહુ મેટ હોવાથી તેઓ પૃથક પૃથક્ સ્થળે ઉતર્યા. જીવંતસ્વામીના રથને વરઘોડો નીકળે તેમાં આ બે આચાર્યએ તેમજ સકળ સંઘે ભાગ લીધો. રથ નગરમાં ફરતો ફરતે રાજદ્વાર આગળ આવી પહોંચે. તે સમયે સંપ્રતિની નજર શ્રી આર્યસુહસ્તિસૂરિ ઉપર પડી. તેમને જોતાં એને વિચાર થવા લાગે કે મેં એમને પૂર્વે કોઈ સ્થળે જોયા હોય એમ જણાય છે, પરંતુ ક્યાં અને ક્યારે તે યાદ આવતું નથી. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને મૂચ્છ આવી ગઈ. જોકર ચાકરે દોડી આવ્યા અને તેમણે તેને ચંદનના લેપ વગેરે શીતળ ઉપચાર કર્યા. થોડી વારે રાજા બેઠે થે. આ સમયે એને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તેના પ્રભાવથી એણે જાણ્યું કે શ્રી આર્યસુહસ્તિસૂરિ તે મારા પૂર્વ જન્મના ગુરુ છે. તરત જ તે તેમને વંદન કરવા ગયા અને પંચાંગથી પીઠને સ્પર્શ પૂર્વક પ્રણામ કરી તેણે પૂછયું કે હે ભગવન ! જૈન ધર્મના આરાધનનું ફળ શું? સૂરિજીએ ઉત્તર આપ્યું કે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ). વળી રાજાએ પૂછ્યું કે સામાયિકનું શું ફળ છે? રાજ્યાદિને લાભ એ અવ્યક્ત સામાયિકનું ફળ છે; વ્યક્ત સામાયિકથી તે મોક્ષ પણ મળે છે, એ જવાબ મળે. એટલે રાજાએ ૧ આના વૃત્તાન્ત માટે જુઓ વીરભક્તામર ( પૃ. ૮૦-૮૧ ). ૨ શ્રી મહાવીર સ્વામીના જીવતાં જે એમની પ્રતિમા ભરાઈ હતી તે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ગુચ્છક ] સાનુવાદ કહ્યું કે સાચી વાત છે, પરંતુ હું કોણ છું તે ધ્યાનમાં આવે છે? ઉપયોગ આપતાં સૂરિજીએ તેને ઓળખે અને નીચે મુજબ તેને પૂર્વ ભવ કહી સંભળાવ્યા અમે પહેલાં એક વાર શ્રી આર્યમહાગિરિ સાથે “કૌશાંબી” ગયા હતા. અમારા બહોળા પરિવારને લઈને અમે જુદે જુદે સ્થળે નિવાસ કર્યો, તે સમયે ભયંકર દુકાળ પડે, છતાં લોકો અમારા ઉપર ભક્તિ રાખતા હેવાથી તેમના તરફથી અમને આહાર પાણી મળતાં રહ્યાં. એક વાર અમારા સાધુઓ ભિક્ષા માટે એક શેઠને ઘેર ગયા. તેમની પાછળ એક રંક પણ એના ઘરમાં દાખલ થયો. સાધુઓને માદક વગેરે યથેષ્ટ ભેજન મળ્યું તે એણે જોયું, એટલે સાધુઓ બહાર નીકળતાં તે એમની પાછળ પાછળ ચાલવા લાગે અને ભોજન માટે યાચના કરવા લાગ્યા. સાધુઓએ જવાબ આપ્યો કે એ વાત અમારા ગુરુ જાણે, અમે તે એમને અધીન છિયે એટલે આમાંથી કશું આપી શકીએ તેમ નથી. આથી તે આ સાધુઓની સાથે તેમના ઉતારે આવ્યો. અમારી પાસે પણ તેને ભોજનની યાચના કરી એટલે અમે ઉપગ મૂકી જોયું તે જણાયું કે ભવાંતરમાં આ પ્રવચનને આધાર બનનાર છે. આથી અમે કહ્યું કે જો તું દીક્ષા લે તે તને આહાર આપીએ. રંકે વિચાર કર્યો કે અત્યારે હું મહાકષ્ટ ઉઠાવી રહ્યો છું તે તેની આગળ દીક્ષાનું કષ્ટ શા હિ. સાબમાં છે ? વળી દીક્ષા લેતાં યષ્ટ ભેજન મળશે તે જુદું. આથી તેણે દીક્ષા લીધી અને અમે તે ધરાયે ત્યાં સુધી તેને મોદકાદિ ખાવા આપ્યા. તેણે એવું આકંઠ ભોજન કર્યું કે વાયુને પણ આવ જા કરવાની જગ્યા રહી નહિ. તે જ દિવસે રાતના શ્વાસ રૂંધાઈ જવાથી તે મરણ પામે. મધ્યસ્થભાવમાં વર્તતે આ રંક સાધુ મરીને તું “અવન્તીપતિ કુણાલના સંપ્રતિ નામના પુત્ર તરીકે હાલ તું અવતર્યો છે.” दशा वित्तस्य तिस्त्रः स्युर्दानभोगविनाशकाः ।। दानरूपा प्रधाना स्याद्र, यतो वे दुःखदायिके ॥ १३१ ॥ લક્ષમીની ત્રણ ગતિઓ– --“લક્ષ્મીની દાન, બેગ અને નાશ એમ ત્રણ અવરથાઓ છે. તેમાં દાનરૂપ દશા ઉત્તમ છે, જયારે બીજી બે દુઃખદાયી છે.”—૧૩૧ ૧ આનું વિશેષ ચરિત્ર જાણવાની ઉત્કંઠા જેને થતી હોય, તેણે પરિશિષ્ટપર્વને ૧૧ મો સર્ગ જે. ૨ સરખાવો ઉપદેશતરંગિણી (પૃ. ૧૦)નું નીચે મુજબનું પદ્ય – " दानं भोगो नाश-स्तित्रो गतयो भवन्ति वित्तस्य । થો ન રાતિ 7 મુહુ, તસ્ય તૃતીયા તિર્મવતિ છે ”—આર્યા Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ચતુર્થ વૈરાગ્યસમંજરી दानं देयं सति द्रव्ये, सञ्चयो न सुखावहः । मक्षिकासश्चितं पश्य, हरन्ति पामरा मधु ॥ १३२ ॥१ ધન-સંચયથી દુઃખ-- લે- “પૈસા હોય તે દાન દેવું જોઇએ, કેમકે સંગ્રહ કરે તે) સુખકારી નથી. હે ચેતન ! તું) જે, (મધમાખીઓએ એકઠા કરેલા મધને પામર હરી જાય છે.'—૧૩ર त्यागो हि सौख्यकारि स्यात्, केवल सञ्चयो नहि । भुक्तानां सञ्चये पश्य, दशा भवति कीदृशी ॥ १३३ ॥ ત્યાગથી સુખ– લે.--“ ત્યાગ એ જરૂર સુખકારી છે, નહિ કે કેવળ સંગ્રહ. જે ખાધેલાને સંગ્રહ જ થાય અને ત્યાગ ન જ થાય તો કેવી દશા થાય ? ”-૧૩૩ દાનના પ્રકારો સ્પષ્ટી–આ પ્રમાણે દાનનું પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે દાનના પ્રકારે વિષે છેડે ઘણે વિચાર કરી લઈએ. સૌથી પ્રથમ તો આ વૈરાગ્યરસમંજરીના કર્તાએ દાનના જે પ્રકારો પાડ્યા છે તેની નોંધ લઈશું તો જણાશે કે તેમણે (૧) ધર્મો છુંભ-દાન, (૨) જ્ઞાન-દાન, (૩) અભયદાન અને (૪) અનુકંપાદાન એમ ચાર ભેદ પાડ્યા છે. જ્ઞાન-દાન, અભયદાન અને ઉપગ્રહ-દાન એમ પણ દાનના ત્રણ પ્રકારે પડે છે એ વાત ઉપદેશતરંગિણી (પૃ. ૧૪૧ )ના નિમ્નલિખિત પદ્ય ઉપરથી જાણી શકાય છે – "ज्ञानामयोपग्रहदानभेदात __ तच्च त्रिधा सर्वविदो वदन्ति । तत्रापि निर्वाणपथप्रदीपं જ્ઞાન ને વર વન્ત | ૮ | "–ઇન્દ્રવજા ૧ સરખાવો ઉપદેશતરંગિણીનું (પૃ. ૧૦) નીચે મુજબનું પદ્ય – " दातव्यं भोक्तव्यं, सति विभवे सञ्चयो न कर्तव्यः । vશેર મધુરારી, નગ્નિતમર્થ ઘરવાળે ”—આર્યા ૨ આ પદ્ય દ્વારા વિવિધ દાનમાં જ્ઞાનની શ્રેષ્ઠતા વણવામાં આવી છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુજ્જીક ] સાનુવાદ ૧૬૭ આ ઉપરાંત સાવિક, રાજસ અને તામસ એમ પણ દાનના ત્રણ પ્રકારો પડે છે. આ સંબંધમાં અવતરણરૂપે શ્રીરત્નમંદિરગણિ ઉપર્યુક્ત ગ્રન્થ (પૃ. ૩૩)માં કથે છે કે g “ટ્રાઇગિતિ ચરૂ નામ, ટ્રાયતે જીજાને | S ક્ષેત્રે જાજે આ માટે જ, તમ્ યાનં ‘સાવિ’ મૃતમ્ ઙ –અનુ॰ અર્થાત્ ક્ષેત્ર, કાળ અને ભાવને વિષે, દેવુ જોઇએ એમ વિચારીને જે દાન અનુપકારીને અપાય છે તે ‘સાત્વિક' ગણાય છે. આવું દાન શ્રીશાલિભદ્રાદિએ દીધેલું જાણવું. રાજસ દાનનું લક્ષણ એમ સૂચવાયું છે કે * यत् तु प्रत्युपकाराय फलमुद्दिश्य वा पुनः । મરીયતે રિદ્ધિકું, તદ્ વાન ‘નર્સ” સ્મૃતમ્ IIની ’-અનુ અર્થાત્ ઉપકારના બદલા વાળવા માટે અથવા ફળની આશાથી જે દાન દેવાય છે તે ‘ રાજસ ’કહેવાય છે, ચન્દનબાલાની પાડોશી ડેશીનું અત્ર દૃષ્ટાન્ત ઘટાવી લેવું. તામસ દાનના સંબંધમાં એવું કથન છે કે--- “જોધાતુ ત્રણામિયોનાર્ ત્ર, મનોમાર્ય વિનાવિ વા ચક્ ટીચરે હિતું વસ્તુ, તવું વાને તામસ” મૃતમ્ ||૭|| અનુ॰ અર્થાત્ ક્રોધથી, ખળાત્કારને લઇને અથવા મનના ભાવ વિના પણ જે હિત કારી વસ્તુનું દાન દેવાય તે તામસ' કહેવાય છે. ભગવદ્ગીતાના ૧૭ મા અધ્યાયમાં વીસમાથી બાવીસમા પદ્ય દ્વારા આ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યા છે એટલું જ નહિ પરંતુ મેટે ભાગે એના એ શબ્દોમાં આ ત્રિવિધ દાનનાં લક્ષણા રજુ કરવામાં આવ્યાં છે. દાનના ચાર પ્રકારો પરત્વે આપણે ૧૫૪મા પૃષ્ઠમાં ઇસારા કરી ગયા છીએ. ૧ આ રહ્યાં તે પદ્દો:-~~ दातव्यमिति यह दानं दीयतेऽनुपकारिणं । ઢેરો વાહે આ પાત્ર ૧, ત? ટ્રાન ‘ત્તાવિર સ્મૃતમ્ ।।-અનુ यत् तु प्रत्युपकारार्थ, फलमुद्दिश्य वा पुनः । ફીયતે ચ રિદ્દિષ્ટ, તેવું ‘રાગત મુદ્દાદ્વતમૂ ||-અનુ॰ अदेशकाले यद् दान-मात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञान, तत् तामसमुदाहृतम् ॥ (6 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વૈરાગ્યસમંજરી [ચતુર્થ દાનના (૧) અભયદાન, (૨) સુપાત્રદાન,(૩) અનુકંપા–દાન, (૪) ઉચિતદાન અને (૫) કીર્તિદાન એમ પાંચ પ્રકારો પણ પડે છે. તેમાંનાં પ્રથમનાં બે દાને મુક્તિ માટે છે, જ્યારે બાકીનાં ત્રણ ભુક્તિ (ગ) માટે છે. આ વાતની પુષ્ટિ માટે નિમ્નલિખિત ગાથા રજુ કરવામાં આવે છે – “ “મમાં સુઘરા, અણુ રિએ ઉત્તિવાળું વા ઢોદ વિ મુવી માગ, િવ મોજાશે વિંતિ ! ”. આર્યા સ્થાનાંગના ૭૪૫ મા સૂત્રમાં દાનના દશ પ્રકારે નિમ્નલિખિત પદ્ય દ્વારા સૂચવાયા છેઃ “અનુકંપા સિંગરે વૈવ, મને જિતેતિ ચા ૪wાતે મારા , અને વળ સત્તને –અનુ. धम्मे त अट्ठमे वृत्ते, काहीति त कतंति त ।" અર્થાતુ અનુકંપા-દાન, સંગ્રહ-દાન, ભય-દાન, કારુણ્ય-દાન, લજજા–દાન, ગરવ-દાન, અધર્મ-દાન, ધર્મ-દાન, કરિષ્યદ્ –દાન અને કૃત–દાન એમ દાનના દશ પ્રકારો છે. આ પ્રત્યેકનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે શ્રીઅભયદેવસૂરિ સ્થાનાંગની ટીકામાં નિર્દેશે છે તેમ વાચકમુખ્ય પૂજ્યપાદ શ્રીઉમાસ્વાતિએ રચેલી આર્યાએ અર્થસહિત રજુ કરવામાં આવે છે. " कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद् दीयते कृपार्थादनुकम्पा तद् भवेद् दानम् ॥" અર્થાતુ પણ, અનાથ, દરિદ્ર, સંકટમાં સપડાયેલા તેમજ રોગ અને શેકથી હણાયેલાને મહેરબાનીની રૂએ દાન દેવું તે “અનુકંપાદાન છે. 1-૩ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિન-પ્રતિમા, જિન–ચત્ય અને જૈન આગમ એ સાત ક્ષેત્રોમાં સર્વસ્વનું અર્પણ કરવું તે “સુપાત્રદાન” છે. પિતાના અધિકાર અને સામર્થ અનુસાર દેશ, કાળ, કુળ ઈત્યાદિને એગ્ય એવું જે દાન દેવું તે “ઉચિત દાન” છે. થાક, ભાટ, બારોટ વગેરેને જે દાન દેવું તે “કીર્તિદાન ” છે. ૪ આ ગાથા ઉપદેશતરંગિણી (પૃ. ૧૫ )માં છે. આવા ભાવવાળું પદ્ય જૈનધર્મવરઐશની સર્વોપણ વૃત્તિ (B. ર૭)માં છે. આની છાયા નીચે મુજબ છે-- अभयं सुपात्रदानं अनुकम्पा उचितं कीर्तिदानं च। द्वाभ्यामपि मोक्षो भणितः त्रीण्यपि भोगादिकं ददति ॥ છે જેનધર્મવરસ્તોત્રની સ્વોપણ વૃત્તિમાં લગભગ આ મતલબની એક ગાથા છે તેમજ તેને અર્થ પણ ત્યાં ૩૯ મા પૃષ્ઠમાં નજરે પડે છે. આ ગાથા બહુ થોડા ફેરફાર સાથે ઉપદેશતગણું (પૃ. ૧૪ )માં ટાંચણ રૂપે નિર્દેશાયેલી છે અને તેને ભાવાર્થ પણ ત્યાં સુચવવામાં આવ્યો છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ગમ્યુટશે ને વાચા શિશ્ન વીતે સાર્થમ્ | तत् सङ्ग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय ॥" અર્થાત સંપત્તિમાં કે વિપત્તિમાં સહાય કરવા માટે જે કંઈ દાન દેવાય છે તેને મુનિએ “સંગ્રહ-દાન કહે છે, પરંતુ તે કંઈ મેક્ષને માટે નથી. “રાનારHTોહિતમધુસુવાવરુંneurશg | यद् दीयते भयार्थात् तद् भयदानं बुधै यम् ॥ " અર્થાત્ રાજા, કોટવાલ, પુરોહિત, મધુમુખ, માવઠ્ઠ મવાલી?) તેમજ દંડ અને પાશવાળાને વિષે ભયથી જે દાન દેવાય છે તેને વિદ્વાનોએ “ભય-દાન” જાણવું __" अभ्यर्थितः परेण तु यद् दानं जनसमूहमध्यगतः । __ परचित्तरक्षणार्थ लज्जायास्तद् भवेद् दानम् ॥" અર્થાત પરની વિનતિ થતાં, જન--સમૂહની મધ્યમાં રહલે પ્રાણું પારકાના મનની રક્ષા માટે જે દાન આપે તે “લજજા-દાન” છે. " नटनतमुष्टिकेभ्यो दानं सम्बन्धिवन्धुमित्रेभ्यः। ___ यद् दीयते यशोऽर्थ गर्वेण तु तद् भवेद् दानम् ॥" અર્થાત નાટકીઆ, નાચનારા, મુષ્ટિક (મુથી પ્રહાર કરનારાઓ), સંબધીઓ, બધુઓ અને મિત્રોને કીર્તિની ખાતર અથવા અભિમાન પૂર્વક જે દાન દેવાય છે તે ગેરવ-દાન” છે. " हिसाऽनतचौयौद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः। ચ તીરે ર પ તકળાનાર ” અર્થાત હિંસા, અસત્ય અને ચારીને વિષે તત્પર તેમજ પરદાર અને પરિગ્રહમાં આસક્ત એવાને જે દાન દેવાય તે “અધર્મ-દાન જાણવું. - “ સમાજસુજો, વર્તાને જો યુપામ્યા अक्षयमतुलमनन्तं तद् दानं भवति धर्माय ॥" " મીઠું બેલનાર, ખુશામતીઓ. રે આ દાન પણ મુક્તિને માટે નથી કહ્યું પણ છે કે" भयं लोभस्तथा स्नेह-स्त्रयो दानस्य हेतवः ।। જે સાતાર ત્રણં મુલ્યા, ધારતે મુnિifઃ | ”—અનુર અર્થાત ભય, લેભ અને નેહ એ ત્રણ દાનનાં કાણો છે. આ ત્રણને છોડીને જેઓ દાન દે છે તેઓ ધન્ય છે અને તેઓ મુનિ–મી છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વિરાગ્યરસમંજરી [ ચતુર્થ અર્થાત્ તણખલા અને મણિઓને સમાન ગણનારા તેમજ સંન્યાસી એવા સુપાત્રને જે દાન દેવાય તે ધર્મ-દાન જાણવું. __“ शतशः कृतोपकारो दत्तं च सहस्रशो ममानेन । अहमपि ददामि किञ्चित् प्रत्युपकाराय तद् दानम् ॥ અર્થાત્ મારા ઉપર સેક રીતે ઉપકાર કર્યો છે તેમજ હજાર રીતે મને દાન દીધું છે. વાસ્તુ પ્રત્યુપકારાર્થે હું પણ એને કંઈક આપું એ (૧દશા પ્રકારનું) દાન છે. शीलं विघ्नहरं सर्व-सम्पदा दायकं मतम् । प्राणाधारं सुवृत्तस्य, वंशशोभाविवधर्कम् ॥ १३४ ॥ શીળનો મહિમા —“શળ વિનાને વિનાશ કરનારું, સર્વ સંપત્તિઓને આપનારું, સચ્ચરિત્રને જીવન-આધાર અને વંશની શોભાને વિશેષતઃ વધારનારૂં મનાય છે. ”—–૧૧૪ દાનાદિને કમ સ્પષ્ટી–અન્ય ને સુખ થાય તે માટે, તેમનું દુઃખ દૂર કરવાને માટે તન, મન અને ધનથી મદદ કરવી એ મનુષ્યનું લક્ષણ અને ભૂષણ છે. પરતુ યાદ રાખવું જોઈએ કે ત્યાગ કરવાની વૃત્તિવાળે જ દાતાર બની શકે છે. જે ધન અગ્યારમે પ્રાણુ ગણાય છે તેનું દાન તેના ઉપરની મમતા ઓછી થતાં અર્થાત્ ત્યાગ-બુદ્ધિ સ્ફરતાં થઈ શકે છે. કહેવાની મતલબ એ છે કે જેટલા અંશે પર જીના ઉપકારાર્થે તન, મન, અને ધનથી સહાયતા કરાય છે તેટલે અંશે ત્યાગ-ભાવ પ્રકટે છે. તીર્થંકરે દીક્ષા લે તે પૂર્વ સાંવત્સરિક દાન દે છે. ત્યાર બાદ ઉત્તમ શીયલની મૂર્તિરૂપ દિક્ષા તેઓ ગ્રહણ કરે છે. તદનંતર બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાનું તેઓ સેવન કરે છે. આ આલ્ય. તર યાને ભાવ-તપના પ્રભાવથી આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થકરે કેવલજ્ઞાન ઉપાર્જન કરે છે. એટલે આ દૃષ્ટિએ જોતાં દાનાદિ કમ સહેતક હોય એમ સમજાય છે. વળી દાન દેવું એ જેટલી સહેલી વાત છે તેટલી સહેલી વાત શીયળ પાળવાની નથી. વળી આનાથી તપશ્ચર્યા કરવી એ તે ૧ કારણે-દાન અને કરિષ્ય-દાન વિષે ઉલ્લેખ નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ગુક 1 સાનુવાદ ૧૭૧ વિશેષ વિકટ મા છે અને નિર્મળ ભાવનાઓમાં આરૂઢ થવું એ સૌથી અઘરું કાર્ય છે. આને લઈને પણ આ પ્રમાણેને કમ સૂચવાતો હોય એમ ભાસે છે. અન્ય રીતે વિચાર કરીએ તે દાન-ધર્મની સિદ્ધિ થતાં શીલ-ધર્મના સેવન માટે યોગ્યતા પ્રાપ્ત થાય છે. આ ગ્યતા મળતાં તપ-ધર્મના આરાધન માટે અધિકારિત્વ મળે છે. આ લાયકાત મળી જતાં ભાવના ભાવવાનું સામર્થ્ય ખડું થાય છે. આથી પણ દાનાદિ કમની સકારતા સિદ્ધ થતી જણાય છે. આ સંબંધમાં શ્રીહરિભકરિકન પચવસ્તગત સ્તવપરિજ્ઞાની નિમ્નલિખિત ગાથાઓને નિર્દેશ કરે આવશ્યક સમજાય છે " संतं वज्झमणिचं थाणे दाणं पि जो न वियरेइ । इय खुडगो कह सो सोलं अइदुद्धरं घरइ ? ॥ १३०८॥ अस्सीलो अ ण जायइ सुद्धस्स तबस्स हंदि विसओ वि । जहसत्तीएऽतवस्सी भावइ कह भावणाजालं ? ॥ १३०९ ॥ इत्थं च दाणधम्मो दव्वत्थयरूवमो (गो!) गहेअब्बो । સેના 3 સુપરિણા માવસ્થર II ૨૩૨૦ ૨ અર્થાત વિદ્યમાન, બાહ્ય (આત્માથી ભિન) અને અશાશ્વત એવું (પિડાદિ) દાન પણ જે (શુદ્ધતાને લીધે) સ્થાનમાં (ગ્ય પાત્રને વિષે) આપતું નથી, તે ક્ષુદ્ર કેવી રીતે અતિશય દુર્ધર એવા શીળને ધારણ કરી શકે ? શીલરહિત એ વળી શુદ્ધ તપશ્ચર્યાને વિષય પણ ન થાય. યથાશક્તિ અતપસ્વી પણ ભાવનાના સમૂહને કેવી રીતે ભાવે? આ કમને વિષે દાન-ધર્મને દ્રવ્ય-સ્તવરૂપે ગ્રહણ કરે જોઈએ અને બાકીનાં સુપરિશુદ્ધ શીલાદિને ભાવસ્તવરૂપે જાણવાં જોઈએ. ૧ છાયા सद बाह्यमनित्यं स्थाने दानमपि यो न वितरति । एवं क्षुद्रकः कथं स शीलमतिदुर्धरं धारयति ? ॥ अशीलश्च न जायते शुद्धस्य तपसो हन्दि विषयोऽपि । यथाशक्तयाऽतपस्वी भावयति कथं भावनाजालम् ? ॥ इत्थं च दानधर्मा द्रव्यस्तवरूपको गृहोतव्यः । शेषास्तु सुपरिशुद्धा ज्ञेया भावस्तवस्वरूपाः ॥ ૨ પ્રતિમાશતકની પજ્ઞ વૃત્તિ (પૃ. ર૪૧ )માં આ ગાથાઓ સાથે નજરે પડે છે. ડાક ફેરફાર Page #217 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ આ વાતને લક્ષ્યમાં રાખીને ગ્રન્થકાર હવે શીલના અધિકારના પ્રારંભ કરતા હોય એમ લાગે છે. ૧૭૨ ये शीलशीलिता लोके, दुःखशल्यैर्न कीलिताः । सुप्राप्तशुभ संयोगा, नीरोगास्ते भवन्ति हि ॥ १३५ ॥ શીળથી નીરાગિતા શ્લો- લોકમાં જે ( જ્ગ્યા ) શીલથી યુક્ત છે તે દુઃખરૂપ શલ્યથી ભોંકાયેલા નથી. શુભ સયેાગને સારી રીતે પામેલા તે છે.’-૧૩૫ જીવે નીરાગી જ હોય भूतव्यन्तरमुष्टयादि-प्रयोगा निष्फलाः समे । प्रयुक्ताः शीलयुक्तेषु, शीलाद् दुःखं प्रणश्यति ॥ १३६ ॥ શીળથી સરક્ષણ Я તા-શીલથી યુકત (જના)ને વિષે મૃત, ભ્યન્તર, મુડ ઇત્યાદિના સર્વે પ્રયોગા નિરર્થક જાય છે, કેમકે શીલથી દુ:ખ નાશ પામે છે, ’-૧૩૬ શીળના મહિમા સ્પષ્ટીમ તેમજ પૂર્વનાં બે પદ્યા દ્વારા ગ્રન્થકારે શીળને મહિમા વર્ણવ્યો છે. અત્ર ધર્મકપડુમન ચતુર્થ પલવમાં જે કહ્યું છે તે નિવેદન કરી આપણે પણ શીળના ગુણા ગાઇએઃ- " शीलं कीर्तिसितातपत्रकलशः शीलं श्रियः कार्मणं शीलं भावयधिशीतकिरणः शीलं गुणानां निधिः । शीलं संसृतिकानने कदलिका शीलं खनिः श्रेयसां શીજી સવજીતાવન્તસમય: શીત્રં તુ મુક્ત્તિત્રમ્ | ૮ || 3”—શાર્દૂલ૦ અર્થાત્ શીયળ કીતિરૂપ શ્વેત છત્રાને વિષે કળશ છે. શીળ લક્ષ્મીનું કામણુ છે. શીળ ભાવરૂપ સાગરને (પ્રફુલ્લિત કરનાર ) ચંદ્ર છે. શીળ ગુણાને નિધિ છે. શીળ એ સંસારરૂપ જંગલને વિષે કેળ છે. શીળ કલ્યાણાની ખાણુ છે. શીળ સત્ત્વરૂપ વેલીને વિકસિત કરનારે વસન્તના સમય છે. (વિશેષ શું કહેવું ? ) શીળ એ મુક્તિને આપનારી વસ્તુ છે. સાથે સાથે બ્રહ્મચર્યના પ્રશંસાકારી ઉપદેશતરંગિણી ( પૃ. ૮૮ )ગત કથનનું પણ મનન કરી લઇએઃ--- Page #218 -------------------------------------------------------------------------- ________________ २ ] માનુવાદ " सीमा खानिषु वज्रखा निरगदङ्कारेषु धन्वन्तरिः कर्णस्त्यागिषु देवतासु कमला दीपोत्सवः पर्वसु । ओङ्कारः सकलाक्षरेषु गुरुषु व्योम स्थिरेषु क्षितिः श्रीराम नयतत्परेषु परमं ब्रह्म व्रतेषु व्रतम् ॥ ४५ ॥ " -- शाई स० અર્થાત્ જેમ ખાણામાં હીરાની ખાણ સીમારૂપ છે-સર્વોત્તમ છે, વૈદ્યોમાં धन्वंतरी, हानीथे भां अणुं, देवताओ मां लक्ष्मी, पर्योभां दीवाणी, समस्त अक्षરામાં ૐકાર, મોટી વસ્તુએમાં આકાશ, સ્થિર (પદાર્થ!)માં પૃથ્વી અને નીતિમાં તત્પર (માનવામાં ) શ્રીરામ ઉત્તમ છે. તેમ તેામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. ’ આ હકીકતને ધ કલ્પદ્રુમના ચતુર્થાં પલ્લવમાં ટાંચણરૂપે નિમ્ન-લિ ખિત સાતમું પદ્ય પુષ્ટિ આપે છે.- (: पीयूष पौषधिषु शाखिपु कल्पशाखी चिन्तामणिर्मणिषु धेनुषु कामधेनुः । ध्यानं तपस्सु सुकृतेषु कृपा व्रतेषु ब्रह्मव्रतं क्षितिपतित्वमुरीकरोति ॥ "वसंत ) અર્થાત્ જેમ આષિધઓમાં અમૃત, વૃક્ષામાં કલ્પવૃક્ષ મણિએમાં ચિન્તા મણિ, ગાયામાં કામધેનુ, તપશ્ચર્યાઓમાં ધ્યાન, અને સત્કાર્યાંમાં દયા નરેન્દ્રતાને ભોગવે છે તેમ ત્રતામાં બ્રહ્મચર્ય વ્રત રાજાપણું ભોગવે છે. બ્રહ્મચર્યની મહત્તા પરત્વે જૈન શાસ્ત્ર તા ત્યાં સુધી કહે છે કે-ककोड, अहवा कारेइ कणइजिणभवणं । तस्स न तत्ति पुन्नं, जत्ति बंभव्वए धरिए ॥ १ ॥ - आर्या देवदाणा, जखरक्खस किंनरा | भारिं नमसंति, दुक्करं ते करंति ये ॥ २ ॥ - अनु० १. छाया----- यो ददाति कनककोटिं अथवा कारयति कनकजिनभवनम् । तस्य न तावत् पुण्यं यावद् ब्रह्मव्रते धृते ॥ देवदानवगन्धर्वा यक्षराक्षस किन्नराः । ब्रह्मचारिणं नमस्यन्ति दुष्करं यत् कुर्वन्ति ते ॥ १७३ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વૈરાગ્યરસમજી आणा इसरिवा इड्डी रज्जं च कामभोगा य । જિજ્ઞો હું ૨ મળ્યો ત્રાસના સિદ્ધિ નૈમત્રો ॥ ૨ ॥-આર્યા कलिकाओ व जणमारओ वि सावज्जजोगनिरओ वि । બં નારો વિ સિન્નફ તે વસ્તુ સોમ મારૂં ॥ ૪ ॥’-આર્યા અર્થાત્ જે સુવર્ણની કાડીનું દાન દે અથવા જે સેાનાનું જિનગૃહ ખનાવે તેનું પુણ્ય પણ બ્રહ્મચય પાળનારાના જેટલું નથી. જેઓ દુષ્કર એવું બ્રહ્મચર્ય પાળે છે તેમને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિંનરા પણ નમસ્કાર કરે છે, આજ્ઞા, અશ્વર્ય, ઋદ્ધિ, રાજ્ય, ઈચ્છિત ભાગે, આબરૂ, પરાક્રમ, સ્વર્ગ અને મેાક્ષ પણ બ્રહ્મચર્યથી સમીપ છે. કજીએ કરનાર, મનુષ્યનેા ઘાતક, અને પાપમય વ્યાપારમાં આસક્ત એવા પણ નારક સિદ્ધિ પામે છે, તે ખરેખર શીળના મહિમા છે. અજૈન દર્શનનું પણ કહેવું એ છે કે- “ રાઘુષિતાવિ, યા ગતિશ્રદ્ધવારિળ | ન સા ઋતુ દ્વે, વવતું રાજ્યા યુધિષ્ઠિર ! | ”-અનુ॰ “વતથતો યેના, ત્રાયતુ તઃ । ' ' ', एकतः सर्वपापानि, मद्यमांसं तु एकतः ॥ અર્થાત્ એક રાત બ્રહ્મચર્ય પાળનારાની જે ગતિ થાય છે, હું યુધિષ્ઠિર હજાર યજ્ઞાથી પણ કહેવુ શકય નથી. એક તરફ ચાર વેદો અને એક તરફ બ્રહ્મચર્ય; એક બાજુ સર્વ પાપા અને એક બાજુ મદ્ય અને માંસ. બ્રહ્મચર્યના પ્રભાવ વર્ણવતાં પાર આવે તેમ નથી. કમને પણ બ્રહ્મચર્ય પાળનાર પાંચમા દેવલાકમાં જાય છે અને દેવા પણ એને નમસ્કાર કરે છે.ર ૧ છાયા— आज्ञा ऐश्वर्य वा ऋद्धिः राज्यं च कामभोगाश्च । कीर्तिर्बलं च स्वर्गमासन्नाः सिद्धिब्रह्मतः ॥ कलिकारकश्च जनमारकोऽपि सावद्ययोगनिरतोऽपि । यद् नारकोsपि सिध्यति तत् खल शीलस्य माहात्म्यम् ॥ ૨ સરખાવે.--- (c [ ચતુર્થ कारण वंभचेरं धरती भव्वा उ जे असुद्धमणा । soufम्म बंभलाए ताणं नियमेण उववाओ ॥ ,, [ कायेन ब्रह्मचर्य धारयन्ति भव्यास्तु ये शुद्धमनसः । कल्पे ब्रह्मलोके तेषां नियमेनोपपातः ॥ ] ચક્રવર્તીનાં ચૌદ રત્ના પૈકી અશ્વને જોરજુલમથી બ્રહ્મચર્ય પળાવવામાં આવે છે; આ પ્રમાણે પોતાની મરજી વિરુદ્ધ બ્રહ્મચર્ય પાળવા છતાં તે સ્વર્ગે જાય છે એમ કહેવાય છે, પરંતુ કાઇ સ્પષ્ટ પ્રામાણિક ઉલ્લેખ જોવામાં આવે નહિ ત્યાં સુધી આ વાતને કાણ સ્વીકારે ? Page #220 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ शरीरनगरीराज्ये-ऽभिषिक्तो वीर्यभूपतिः। यावत् स राजते राजा, तावत् सौख्यं निरन्तरम् ॥१३७॥ બ્રહ્મચર્યના પાલનને પ્રભાવ--- ભલે દેહરૂપી નગરીના રાજયને વિષે અભિષેક કરાયેલે વીર્યરૂપ રાજા જ્યાં સુધી રાજા તરીકે બિરાજે છે, ત્યાં સુધી નિરંતર સુખ છે.” ૧૩૭ समर्थं सर्वथा भो भो, शीलं तद्रक्षणे मतम् । रक्षयित्वा ततः शीलं, रक्षणीयः स भूपतिः ॥१३८॥ વીર્યના રક્ષણ માટે શીલનું પાલન –“હે ભવ્ય ! તે (વીર્યનું રક્ષણ કરવામાં શીળ સર્વથા સમર્થ ગણાય છે, તેથી કરીને શીળનું રક્ષણ કરી તે ( વીર્ય) નૃપતિને બચાવે જોઈએ.”- ૧૬૮ ये तु शीलात् परिभ्रष्टाः, क्षयादिरोगधारिणः । दुःखिनः स्युरमुत्रात्र, लोकदृष्टयाऽप्यधस्कृताः ॥१३९॥ શીલભટ્ટની વિડબનાઓ– લે – “આ શીલથી ભ્રષ્ટ થાય છે, તેઓ ક્ષય વગેરે ભયંકર રોગથી પ્રસ્ત તેમજ આ લેકમાં તથા પરલેકમાં દુખી અને લેકની દૃષ્ટિએ પણ તિરરકારને પાત્ર બને છે. ”—૧૩૯ 1 સરખા અર્થદીપિકાના ૮૪ મા પત્રમાં ટોચણરૂપે આપેલું પદ્ય – લw: હેર: છ ફૂછ, મિર્ઝાનિસ્ત્રા : ! rfજમાવસ્થાપિ, માથાના જ ! ”—અનુ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ हा हा क्षणिकसौख्याय, लोकख्याता विपश्चितः । प्रत्यक्षं गर्दभायन्ते, हत्या स्वां कीर्तिमुज्ज्वलाम् ॥१४०॥ શીલભ્રષ્ટ પરિતાની અવદશા- કલે - હાય હાય ક્ષણિક સુખને માટે પોતાની આચરણ કરે છે. ’’-૧૪૦ લાકમાં પડિત તરીકે પંકાયેલા પુરુષો પણ ) ( નિર્મળ કાર્તિના વિનાશ કરી પ્રત્યક્ષ રીતે ગધેડા જેવું अस्थि मांसवसाचर्म-पुजे हा मूढमानसाः । पृथग्भूते घृणां कुर्युः, संयुक्तेऽभिलषन्ति किम् ? ॥ १४१ ॥ વિવેકની ખામી- 66 -- શ્લા ~ હાડકાં, માંસ, ચરબી અને ચામડીના સમુહ જ્યારે પૃથક્ હાય છે, ત્યારે મુઢ ચિત્તવાળાએ તિરસ્કાર કરે છે. પરંતુ હાય ! જ્યારે તે સલગ્ન હૈાય છે, ત્યારે તેની તે કેમ ઇચ્છા કરે છે ? ”−1/1 नेमिनाथं च सर्वज्ञं, जम्बू श्रेष्ठिसुदर्शनम् । स्थूलभद्रं च योगीशं, नत्वा शीलं प्रपद्यताम् ॥ १४२ ॥ શીલનું સેવન --‘સર્વજ્ઞ 'નેમિનાથને, કેવલી જબુ(સ્વામી)ને, સુદર્શન શ્રેણીને અને યોગીધર સ્થૂલદ્રને નમરકાર કરી શીલને ભજો. ”-૧કર શ્રીજ’સ્વામીના વૃત્તાન્ત સ્પષ્ટી----- રાજગૃહ ’ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતેા. તે સમયે એ નગરમાં ઋષભદત નામનો એક શ્રેષ્ઠી રહેતા હતા. તેની પત્નીનું નામ ધારણી હતું. પાતાને પુત્ર ન હતા તેથી ધારણી રાજ ઉદ્વિગ્ન રહેતી ૧ એમના વિષેની ચૂત્ર માહિતી માટે મા નૈમિશ્રનામરનું સ્પષ્ટીકરણ ( પૃ. ૯ ।" ). Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૭૭ હતી. એની ઉદાસીનતા દૂર કરવા માટે એક દહાડો ઋષભદત્તે તેને પ્રેમપૂર્વક કહ્યું કે ચાલ, આપણે “વૈભારગિરિ જઈએ અને ત્યાંના ઉદ્યાનમાં કીડા કરીએ. ધારણીએ તે વાત કબૂલ કરી એટલે સુંદર રથમાં પિતે બેસી અને પત્નીને બેસાડી, માર્ગમાં જોવા લાયક પદાર્થો તરફ તેનું ધ્યાન ખેંચતે જાતે વૈભારગિરિ ” ઉપર તે આવી પહોંચ્યો. રથમાંથી ઉતર્યા બાદ આ યુગલ આ ગિરિના ઉદ્યાનની શોભા જોવામાં ગૂંથાયું. એવામાં એકાએક ઋષભદત્ત. ની દૃષ્ટિ સિદ્ધપુત્ર યશમિત્ર ઉપર પડી. તેને જોઈને શ્રેષ્ઠીએ પૂછ્યું કે તમે કેમ અહીં આવ્યા છો? સિદ્ધપુત્રે જવાબ આપ્યો કે હું પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામી અત્ર પધાર્યા છે તેમને વંદન કરવા જાઉં છું. આ સાંભળી આ ધણી-ધણીઆણું પણ સિદ્ધપુત્રની સાથે સાથે ગણધર મહારાજની પાસે આવી પહોંચ્યાં. જંબુદ્વીપને લગતી હકીકત સાંભળ્યા બાદ ધારણુએ પ્રશ્ન પૂછે કે મને પુત્ર થશે કે નહિ ? સિદ્ધપુત્રે કહ્યું કે આ સાવઘ પ્રશ્ન ગુરુ મહારાજને પૂછે ઉચિત નથી. હું નિમિત્ત-જ્ઞાનના બળથી તને ઉત્તર આપું છું કે તને જબ નામને ઉત્તમ ગુણવાળે પુત્ર થશે. પછી ગુરુશ્રીના ચરણારવિંદને નર્મને ત્રણે જણ વૈભારગિરિ પરથી ઉતરી પોતપોતાને ઘેર ગયાં. એકદા ધારણએ સ્વપ્નમાં શ્વેત સિંહ જોયો અને તે વાત પતિને કહી. ઋષભદત્તે કહ્યું કે હે લલના ! તારી કુખે પુત્ર-રત્ન અવતરશે. એ અરસામાં બ્રહ્મ દેવકથી વિદ્યમાલીને જીવ આવીને આ સ્ત્રીની કુક્ષિરૂપ શકિતને વિષે મોતીની જેમ અવતર્યો. નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થતાં ધારણુએ, અતિ તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. આનું નામ જબૂ પાડવામાં આવ્યું. શેઠ ને શેઠાણું તે આને રમાડવામાં અને લાડ લડાવવામાં જ પિતાને સમય ગાળવા લાગ્યાં. કાલાંતરે આ કુમાર યુવાવસ્થાને પાપે એટલે તેનું પાણિગ્રહણ થાય તે માટે તેનાં માબાપ વિચાર કરવા લાગ્યાં. આ અવસરે તે જ નગરમાં વસતા સમુદ્રષ્યિ , સમુદ્રદત્ત, સાગરદત્ત, અને કુબેરદત્ત એ ચાર મહેભ્ય શિરોમણિઓ તેમજ "કુબેરસેન, શ્રમણદત્ત, વસુષેણુ અને “વસુપાલિત એ ચાર શેઠિયાઓ ગષભદત્તની પાસે વિનતિ કરવા આવ્યા કે હે શ્રેષ્ઠિન ! અમારે રૂપ અને લાવણ્યના ૧- આ પ્રત્યેકની પ્રિયાનું નામ અનુક્રમે પદ્માવતી, કનકમાલા, વિનયશ્રી, ઘનશ્રી, કનકવતી, શ્રીણું, વીરમતી અને જયસેના હતું. વિદ્યમાલીની ચાર દેવોઓ ચવીને પદ્માવતી પ્રમુખ ચાર સ્ત્રીઓની પુત્રીરૂપે અવતરી હતી. તેમનાં સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના એવાં નામ પાડવામાં આવ્યાં હતાં. કનકવતીને નભ સેના નામની પુત્રી હતી, જ્યારે બાકીની ત્રણ વનિતાઓને કનકશ્રી, કનકવતી અને જયશ્રી નામની કન્યાઓ હતી. ૨૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વૈરાગ્યરસમ જરી [ચતુર્થ ભંડારરૂપ, કલા-સમુદ્રમાં પારંગત, ગુણોની સ્વામિની અને મનેહરતામાં અપ્સરાને પણ પરાસ્ત કરનારી એકેક કન્યા છે. હાલમાં વિવાહના કલ્યાણ મિત્રરૂપ યૌવન તેમને પ્રાપ્ત થયું છે, તે કુળ, શીળ, વય, રૂપ વગેરે ગુણેથી અનુરૂપ એવા તમારા પુત્ર સાથે તેમનું પાણિગ્રહણ હો. શેઠે તેમની આ વિનતિ ઘણા હર્ષથી સ્વીકારી, સમુદ્રથી વગેરે આઠ કન્યાઓને પણ પોતાનું યેગ્ય સ્થળે સગપણ થયેલું જાણી આનંદ થયો. સમય જતાં શ્રી સુધર્માસ્વામીનું આ નગરમાં આગમન થયું તે જાણીને રોમાંચિત થયેલે જબ કુમાર તેમની વાણીનું પાન કરવા ગયે. તેમના મુખારવિંદમાંથી અમૃતના ઝરણ જેવી અનુપમ દેશના કણનેચર થતાં આ કુમારના હૃદયમાં નિભંગીને દુર્લભ એ ભવ-વૈરાગ્ય ઉત્પન્ન થયે. આથી હું મારા માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી આપ આ ઉદ્યાનમાં ધર્મવૃક્ષની શોભાને ધારણ કરશે એવી ગણધરદેવને પ્રાર્થના કરી રથ ઉપર આરૂઢ થઈ તે ઘર ભણી ચાલ્યા. નગરના એક દરવાજે તે આવ્યા ત્યાં તે અત્યંત સંકીર્ણ જણાયે એટલે કાલ-ક્ષેપના ભયથી તે બીજે દરવાજે ગયે. ત્યાં પણ લડાઈની તૈયારી થતી જોઈ તે પાછો વળે, કેમકે તેને એવો શુભ વિચાર થયે કે હું વિરતિ રહિત કદાચ મરી જાઉં તે મારી દુર્ગતિ થાય. શ્રીસુધર્માસ્વામી પાસે આવી તેમને પ્રણામ કરી તેણે જીવન પર્યત ત્રિવિધ બ્રહ્મચર્યની અનુજ્ઞા માગી. તે સ્વીકારતાં કામવિકારને તિલાંજલિ આપી જબકુમાર સહર્ષ પિતાને ઘેર આવ્યું. હું દીક્ષા લેવા આતુર છું, વાતે મને આપ પૂ અનુજ્ઞા આપે એવી તેમણે પિતાના માતાપિતાને વિનતિ કરી, પરંતુ તે માન્ય ન રાખતાં તેમણે કહ્યું કે એક વાર તું આઠે કન્યાનું પાણિગ્રહણ કરી અમને આનંદ આપ. ત્યારબાદ તું સુખેથી દીક્ષા લેજે. તે સાંભળી જ કુમારે હા પાડી, પરંતુ સાથે સાથે કહ્યું કે તમારું કાર્ય થઈ જાય એટલે મને દિક્ષા લેતાં રોકશો નહિ. ગષભદત્ત આઠે કન્યાના પિતાને બોલાવી પોતાને પુત્ર પરણીને તરત જ દીક્ષા લેનાર છે એ વાતથી વાકેફગાર કર્યા અને કહ્યું કે તમારે સગાપણ રદ કરવું હોય તે મુખેથી તેમ કરો. આ સાંભળીને શોકાતુર બનેલા તે આઠે જણઓએ મસલત કરવા પિતાને પરિવાર ભેગો કર્યો. આ સમયને વાર્તાલાપ સાંભળી આઠે કન્યાઓએ કહ્યું કે ગમે તેમ થાઓ; અમારે તે આ ભવમાં જબ્રકુમાર જ સ્વામી છે, અન્ય નહિ, આવી કન્યાઓની મકકમતા જોતાં અનુકૂળ દિવસે લગ્નના ગણેશ મંડાયા અને મોટી ધામધૂમ પૂર્વક તેની પૂર્ણાહુતિ થઈ. આઠ વધુઓ સાથે જ બૂકુમારને પિતાને ઘેર આવેલા જઈ ધારણ અને ઋષભદત્તના હર્ષને પાર રહ્યો નહિ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુણક 1 સાનુવાદ ૧૭૯ | સર્વ અલંકારોથી વિભૂષિત, સાક્ષાત કામદેવ જેવા જ બકુમાર આઠ પત્નીઓ સહિત શયનગૃહમાં ગયા, પરંતુ તેમની એક રૂવાંટીમાં પણ કામવિકાર થયે નહિ. તેમની આ ધીરતા અલૈકિક ન ગણાય તે બીજું શું ? કુમારસંભવ (સ. ૧, લે. પ૯)માં કહ્યું પણ છે કે– " विकारहेता सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः।” આ પ્રસંગે જયપુરના વિધ્ય રાજાને માટે પુત્ર પ્રભાવ જ બૂકુમારના ઘરમાં ચોરી કરવાના ઈરાદાથી દાખલ થયો. પિતાએ કનિષ્ઠ પુત્રને રાજ્ય આપ્યું હતું તેથી પિતાનું અપમાન થયેલું સમજી પિતે નગર બહાર “વિંધ્યાચળની પાસે એક ગામ વસાવી રહેતે હતા અને ખાતર પાડીને, લોકેને લૂટીને, ચેરી કરીને તે પિતાની આજીવિકા ચલાવતો હતો. એવામાં તેના ચાર પુરુષએ તેને જંબકુમારની સમૃદ્ધિ કુબેરને પણ કરે બેસાડે તેવી છે એવી બાતમી આપી. તે સાંભળીને તે આ અવસરે અવસ્થાપિની વિદ્યા વડે જબ સિવાય અન્ય સર્વ જાગતા લેકને નિદ્રાવશ કરી દઈ પોતાના પરિવાર સહિત સ્વેચ્છાએ લૂટફાટ ચલાવવા લાગે. જબુમાર મહાપુણ્યશાળી હોવાથી વિદ્યાની તેના ઉપર અસર થઈ નહિ. પિતાનું ઘર લૂંટાતું જઈ આ મહાત્માને કેપ કે ક્ષેભ થયે નહિ. પરંતુ લીલાપૂર્વક તેઓ બોલ્યા કે હે રે અહીં સૂતેલા, વિશ્વાસુ અને મારા આમંત્રણથી આવેલા પરોણાઓને ન અડકે, તેમને પહેરેગીર જાગતો બેઠો છું. આ શબ્દો કાને પડતાં ચોરે સ્તબ્ધ થઈ ગયા અને પ્રભવ પણ ચોતરફ જેવા લાગે. હાથિણીઓ વડે હાથીની જેમ આઠ સુંદર સુંદરીઓથી યુક્ત જબકુમાર તેની નજરે પડ્યા એટલે તેણે જે કુમારને પિતાની ઓળખાણ આપી અને કહ્યું કે મારી અવસ્થાપિની અને તાલેઘાટિની બે વિદ્યા આપ લે અને તેના બદલામાં મને સ્વૈભિની અને મેક્ષિણ વિદ્યા આપે. જબકુમારે પ્રત્યુત્તર આપે કે હે પ્રભવ ! સવાર પડતાં તે આ આઠે નવીન પરણેલી પત્નીઓને પરિત્યાગ કરી હું દીક્ષા લેવાને છું, હમણું પણ હું ભાવ-સાધુ થયેલ છું; તેથી તારી અવસ્થાપિની વિદ્યા મારા ઉપર કશે પ્રભાવ પાડી શકી નથી, બાકી મારી પાસે કોઈ વિદ્યા નથી. વળી તૃણની જેમ લક્ષમીને સર્વથા ત્યાગ કરી શરીર ઉપરની પણ મમતા-ડાકણને દેશવટે દઈ હું મુક્તિ-રમણની લગ્નપત્રિકા તુલ્ય દીક્ષાને સ્વીકાર કરનારે છું એટલે તારી વિદ્યાઓ મારે શા કામની ? પછી પ્રભવે અવસ્થાપિની વિદ્યા સંહરી લીધી અને નવીન પત્નીઓ સાથે વિષય-સુખ ભોગવ્યા બાદ યોગ્ય સમયે દીક્ષા લેવાની જબસ્વામીને સૂચના કરી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વૈરાગ્યસમ જરી [ ચતુર્થ ૧૦ ૧૧ ૧૬ પરન્તુ જંષ્ણકુમારે કહ્યું કે વિષય-ભેગ તે વિષ-ભેગ છે, એમાં પુષ્કળ દુ:ખ છે અને સુખ તે માનેલું સુખ પણ અતિસ્વલ્પ છે તેમજ એ ઉપર મધુબિન્દુ પુરુષની, કુબેરદત્તની અને મહેશ્વરદત્તની ત્રણ કથાઓ સંભળાવી. આના પ્રત્યુત્તરરૂપે એકેક પત્નીએ અનુક્રમે 'ખક ખેડુતની, વાનરની, નૂપુરપંડિતા અને શિયાળની, શંખધમકની, બુદ્ધિ અને સિદ્ધિની, ઇંગ્મટ્ઠટના પુત્રની, માસાહસ પક્ષીની અને નાગશ્રીની કથા કહી. પરંતુ આ પ્રત્યેક કથાનું કાગડા, અંગારકારક, વિદ્યુમ્માલી, વાનર, જાતિયંત અશ્વ, સાલ્લક, ત્રણ મિત્ર, ( જુએ પૃ. ૧૩૨–૧૩૩ ) અને લલિતાંગના દૃષ્ટાન્તથી જ અકુમારે એવું નિ રસન કર્યું કે આઠે પત્નીએ પ્રતિબધ પામી ગઈ અને પતિદેવને ખમાવતાં એલી ઊઠી કે હે નાથ ! જેમ આપ સંસાર–સમુદ્ર તરવા ઇચ્છે છે. તેમ અમને પણ તારો, કેમકે આપ પરોપકારીમાં શિરેામણુ છે. આ હકીકત સાંભળીને જકુમારના માતા, પિતા, સાસુ, સસરા અને તેના બંધુજના પણ દીક્ષા લેવા તૈયાર થયા. આ તરફ પ્રભવ પણ બેસ્થેા કે હું પણ મારા માતાપિતાની રજા લઇ જલદીથી આવું છું. કેમકે મારે પણ દીક્ષા લેવી છે. જ ભ્રકુમારે કહ્યું કે હે મિત્ર ! આ શુભ કાર્યમાં ઢીલ ન કરશે. પ્રાતઃકાલ થતા મેાટા મનવાળા જમકુમારે સ્નાન કર્યું, સર્વાં અ ંગે અગરાગ કર્યાં અને અમૂલ્ય આભૂષણેા ધારણ કર્યો. પછી અનાદત્ત નામના દેવથી સાન્નિધ્ય કરતા આ કાશ્યપગોત્રી મહાનુભાવ મેટી શિબિકામાં આરૂઢ થયા અને સુધર્માસ્વામી જે ઉદ્યાનમાં બિરાજતા હતા ત્યાં સપરિવાર આવી પહેાંચ્યા. શિખિકામાંથી નીચે ઉતરી ગણધરદેવને પંચાંગ પ્રણામ કરી તેમણે અંજલિ જોડી વિજ્ઞપ્તિ કરી કે હું તારણહાર ! આ સંસારસાગરમાં નકા સમાન દીક્ષા આપી મને અને મારા સગાંવહાલાંને આપ આપનાં ઋણી મનાવા. આના સ્વીકાર કરી ગણધર મહારાજે વિધિપૂર્વક તેમને દીક્ષા આપી. વિશેષમાં બીજે દિવસે પ્રભવસ્વામી આવતાં તેમને પણ દીક્ષા આપી જકુમારના શિષ્ય તરીકે સ્થાપ્યા. એકદા ગણધર શ્રીસુધર્માસ્વામી જ ખ઼સ્વામી પ્રમુખ શિષ્ય-રત્ને સહિત ‘ચ’પા’ નગરીએ પધાર્યાં. તે વખતે એ નગરના કુણિક રાજા સપરિવાર તેમને વાંદવા આવ્યા. જ બૂકુમારનું અલૈકિક રૂપ જોઇને તે ચિકત થઇ ગયા ૧-૭ આ કથા માટે જુએ પરિશિષ્ટ પર્વ (સ. ૨, શ્લા. ૧૯૧–૨૧૯, ૨૨૪-૩૦૯, ૩૧૫-૩૫૩, ૩૫૬-૩૭૮, ૪૦૭=૪૩૦, ૪૪૬-૬૪, ૬૯૪-૭૧૭.) ૮-૧૧ જુએ પરિશિષ્ટપર્વ (સ.૩, શ્લા. -૪૧,૧૦૮-૧૨૧, ૧૪૨-૧૪૭, ૧૮૬-૨૧૨) ૧૨-૧૫ જુએ પરિશિષ્ટપર્વ (સ. ૨, શ્લો. ૩૭૯-૮૦૫, ૪૩૨-૪૪૩, ૪૩-૬૯૧, ૭૨૦-૭૪૫). ૧૬-૧૯ જુએ પરિશિષ્ટપર્વ (સ. ૩, શ્લેા.૪પ-૧૦૬, ૧૨૩-૧૪૦, ૧૪૯-૧૭૯,૨૧૪-૨૬૫). Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૮૧ અને તેમના પૂર્વ વૃત્તાન્ત સાંભળ્યે ત્યારે તેને શાંતિ થઇ. આ સમયે ગણધર દેવે એટલું ઉમેર્યું કે પૂર્વ જન્મના તપથી આ મહાત્માને આવું અલૈકિક રૂપ, તેજ અને સાભાગ્ય પ્રાપ્ત થયાં છે. વળી તેએ ચરમશરીરીછે. અને છેલ્રા કેવલી છે. વિશેષમાં તેમના મેક્ષ-ગમન બાદ કોઇને મન:પર્યાયજ્ઞાન કે પરમાવિધજ્ઞાન પણ થશે નિહ. વળી આહારક શરીરની લબ્ધિ, જિનકલ્પ, પુલાકલબ્ધિ, ઉપશમણિ તેમજ ક્ષપક શ્રેણિ, તથા પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મર્સપરાય અને યથાખ્યાત એ ત્રણ પ્રકારનાં ચારિત્રા એટલે કે કુલે એ દશ વસ્તુઓમાંથી એક પણ કાઇને પ્રાપ્ત થશે નહિ. આ પ્રમાણેની દેશના સાંભળી કણિક પરિવાર સહિત ગણધરદેવને પ્રણામ કરી પેાતાના નગરમાં પાછો ફર્યાં અને ગણધર મહારાજ પણ અન્યત્ર વિહાર કરી ગયા. શ્રીસુધર્માસ્વામીએ પચાસ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી. ત્રીસ વર્ષ સુધી તેમણે શ્રીમહાવીરસ્વામીની સેવા કરી હતી. તેમના નિર્વાણ પછી તીર્થ પ્રવર્તાવતા તેઓ છદ્મસ્થપણે બાર વર્ષ રહ્યા. ત્યાર પછી એટલે ૯૨ મે વર્ષે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આઠ વર્ષ પર્યંત તે અનેક ભબ્યાને પ્રતિએધ પમાડતા આ પૃથ્વીને પાવન કરતા રહ્યા. સેા વર્ષ પૂર્ણ થતાં નિર્વાણુ સમય નજદીક જાણી તેમણે પોતાની પાટે શ્રીજ બુસ્વામીને સ્થાપ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મેક્ષે ગયા. આ તરફ શ્રીજ ખૂસ્વામી પણ ઉગ્ર તપ કરી, કેવળજ્ઞાન પાર્સી, ભવ્ય પ્રાણીઓને યથાર્થ ઉપદેશ આપી અને શ્રીમહાવીરસ્વામીના મેાક્ષ-દિવસથી ચેાસઠ વર્ષ વીત્યા બાદ શ્રીપ્રભવસ્વામીને પટ્ટધર બનાવી સર્વ કર્મના ક્ષય થતાં પરમ પદને પામ્યા. આ પ્રમાણે આગલે દિવસે આઠ આઠ રૂપે રંભા જેવી રમણીએ સાથે પાણિગ્રહણ કરી, રાત્રે પત્નીઓને પણ પ્રતિધ પમાડી ભાવ–સાધુ રૂપે રહી અને સવાર પડતાં દીક્ષા લઈ ભરતક્ષેત્રમાં એ દ્વારા અદ્વિતીયતા પ્રાપ્ત કરી મુક્તિ–રમણીને વરેલા વીર પુરુષને સહસ્રધા વંદન કરતા અને તેમના જીવનવૃત્તાન્ત સૂચવવામાં જે ન્યૂનતા રહી ગઇ હાય તે બદલ સુન્ન જને પાસે ક્ષમા યાચા હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું. શ્રીસુદર્શનની કથા— · ચંપા ’ નગરીમાં અર્હદાસ નામના એક શેઠ રહેતા હતા. સુભગ કરીને એક ગેાવાળ તેની ગાય ચારતા હતા. એક દિવસ ગાયા ચરાવીને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વૈરાગ્યરસમ જરી [ચય સાંજના તે ગામ ભણી આવતા હતા તેવામાં તેની નજર વસ્ત્ર નહિ ઢેલાં હાવાથી ધ્રુજતા એવા એક કાયાત્સર્ગ–મુદ્રામાં રહેલા મુને ઉપર પડી. સખત ટાઢમાં પણ ધ્યાનમાં તેમને મસ્ત જોઇ તે તેમની પ્રશંસા કરતા ઘેર આવ્યે. બીજે દિવસે સૂર્યદય થયા તે પહેલાં ગાયે ચરાવવા તે ઘેરથી નીકળ્યે અને રસ્તે જતાં તે જ સ્થળમાં મુનિને તેમજ ઊભેલા જોયા. આથી તેને ઘણી અજાયખી થઇ અને તે તેમની પાસે જઇ બેઠા. એવામાં સૂર્ય ઉગતાં મુનિવર ૮ નમે દિંતાળ ’એમ બેલી આકાશ--માર્ગે ઊડી ગયા. સુભગ એમ સમન્ત્યા કે આ મંત્રથી આકાશમાં ઊડાય છે. પછી તે રાજ એનું ધ્યાન ધરવા લાગ્યા. એકદા તેને એમ કરતા બેઇ શેઠે તેને પૂર્ણ નવકાર (નમસ્કાર) મંત્ર શીખવ્યેા. ત્યારથી તે આખા મંત્રના જાપ જપવા લાગ્યેા. એટલામાં ચોમાસું આવ્યું. એક વખત તે ગાયે ચરાવવા વગડામાં ગયા હતા તેવામાં અતિવૃષ્ટિ થવાથી વચમાંની નદીમાં પૂર આવ્યું અને તે ઘર ભણી આવવા અસમર્થ અન્ય. એટલે તેણે ઉડવાના ઇરાદાથી પૂર્વક્તિ મંત્રનું સ્મરણ કર્યું. પરંતુ તે વચમાં એક ખીલા ઉપર જઇ પડયો અને મરણ પામી આ અહંન્દાસને ત્યાં પુત્રપણે અવતર્યાં. તેનું નામ સુદર્શન પાડવામાં આવ્યું. મોટા થતાં તેનું એક શ્રીમંતની મનેારમા નામની કન્યા સાથે લગ્ન થયું અને વખત જતાં તેને પુત્રા પણ થયા. આ ગામમાં એક કપિલ નામના પુરોહિત રહેતા હતા. તે સુદર્શનને દિલેજાન દાસ્ત હતા. એથી એક દિવસે પુરોહિતે પેાતાની પત્ની કપિલા આગળ તેની ઘણી તારીફ કરી. તેથી તે તેના ઉપર રાગી થઇ ગઈ. અધુરામાં પૂરૂં એક દિવસ તે સુદનને જોવાનો પણ તેને લાગ મળ્યા. આથી અવસર સાંધી એકદા કપિલા સુદર્શનને ઘેર ગઈ અને કહ્યું કે તમારા મિત્રના શરીરે આજે ઠીક નથી, વાસ્તે જલદી મારી સાથે પધારો. સુદર્શનને પ્રપંચની ખબર ન હતી એટલે એ તે! આની સાથે ચાલી નીકળ્યેા. પુરાહિતને ઘેર આવતાં દિવાનખાનામાં મિત્રને નહિ દેખતાં સુદને તેને વિષે પૂછ્યું એટલે કપિલાએ જવાબ આપ્યા કે તમારા મિત્ર અંદરના ખંડમાં છે. આ પ્રમાણે સુદનને ઘરના અંદરના ભાગમાં મેલી, બહારના દરવાજા બંધ કરી આ સ્ત્રી આની પાસે આવી નિર્લજ્જપણે વિષય-સેવન માટે વિનતિ કરવા લાગી. મુને તેને કહ્યું કે હું તે નપુંસક છું, એટલે મારાથી તારૂં કાંઇ વળી શકશે નિહ. આમ સમજાવી સુદર્શન પેાતાને ઘેર પાછા ફર્યાં. એક દિવસ આ ગામના રાજા કપિલ અને સુદર્શનને સાથે લઇ નગર બહાર ફરવા નીકળ્યા. તે વખતે દેવયાગે આ રાજાની અભયા રાણી કપિલાની Page #228 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૮૩ સાથે બહાર ફરવા નીકળી હતી. મુશનની પ્રિયા મનેરમાં પણ પિતાના છે પુત્ર સાથે હવા ખાવા આવી હતી. તેને જોઈ કપિલાએ રાણીને પૂછયું કે આ કોણ? ઉત્તર આપતાં રાણીએ કહ્યું કે શું તું જાણતી નથી ? આ તે સુદર્શન શેઠની પત્ની છે. પછી કપિલાએ પિતાની બધી બનેલી બીના અભયાને કહી સંભળાવી. એટલે રાણીએ કહ્યું કે અરે ભેળી! સુદશને પિતાને નપુંસક જણાવી તને છેતરી, કેમકે નપુંસકને વળી પુત્રો હેય ખરા કે ? કપિલાએ જવાબ આપે કે રાણી સાહેબા ! એ સાચું હશે, પરંતુ આપની ચતુરાઈ તે ત્યારે જ સપ્રમાણ લેખાય કે જયારે તમે એની સાથે એક વાર પણ વિષયસેવન કરો. રાણીએ કહ્યું કે એમાં શું ? જા, તેને તેમ કર્યાની પ્રતીતિ કરાવી આપું ત્યારે જ હું અભયા સાચી. પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે રાણે રાત દિવસ તક વિચારી રહી હતી. એવામાં એક દિવસ રાજા વગેરે વનમાં વિનદાર્થે ગયા. આ સમયે લાગ મળતાં પંડિતા નામની પિતાની દાસી દ્વારા અભયાએ, શૂન્ય ગૃહમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ઊભા રહેલા સુદર્શનને જબરજસ્તીથી ઊંચકાવી પી રીતે પાલખીમાં બેસાડી કામદેવની મૂર્તિના કપટથી અંતઃપુરમાં આણી મૂકાવ્યા. કામ-વિલાસમાં તેને ફસાવવા માટે અભયાએ હાવભાવને ઉપગ કર્યો. એટલેથી પત્તા ન ખાવાથી ચુંબન અને આલિંગ પણ કર્યો, પરંતુ સુદર્શને તેની વાત સ્વીકારી જ નહિ. ભય પમાડવા માટે અનેક ધમકીઓ પણ આપી, પરંતુ શેઠના ઉપર તેની કશી અસર થઈ નહિ. આથી તેને જાન લેવા માટે તેણે એકાએક ચીસ પાડી એટલે ચેકીદારે દેડી આવ્યા. તેઓ આને અપરાધી તરીકે રાજા પાસે લઈ ગયા. રાજાએ ખુલાસે કરવા કહ્યું, પરંતુ ખરી વાત કહેતાં અભયાના રામ રમી જાય એ બીકથી સુદર્શન મૂંગા રહ્યા. આથી તેને અપરાધી સમજી રાજાએ શૂળીની સજા ફરમાવી. અનેક કદર્થને પૂર્વક તેને શૂળી ઉપર ચડાવવાને ચોકીદારોને લઈ જતાં જોઈ મનોરમાએ અભિગ્રહ કર્યો કે જ્યાં લગણું મારા પતિદેવ ઉપરથી કલંક ઉતરે નહિ ત્યાં સુધી હું આ મારા ઘરદહેરાસરમાં કાઉસગધ્યાને રહીશ. આ તરફ શેઠને શૂળીએ ચડાવ્યા તે સૂળી સોનાનું સિંહાસન બની ગઈ. તે પણ તેને મારી નાખવા મારાઓએ ઘા કર્યા, પરંતુ એથી પણ તેનું મરણ ન થતાં આશ્ચર્યકારક ઘટના બની. તે એ કે ગળામાં ઘા થતાં તે ઘા મોતીની માળારૂપે, મસ્તક ઉપર ઘા થતાં તે મુગટરૂપે, કાન પરના ઘા કુંડળરૂપે અને હાથ ઉપરના કડાંરૂપે પરિણમ્યા. ગમે તેટલા ઘા કરવા છતાં તેનું મરણ ન નીપજયું. આ વાતની રાજાને ખબર પડતાં તે ત્યાં આવ્યા અને શેઠની ક્ષમા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ યાચી હાથી ઉપર તેને સન્માનપૂર્વક બેસાડી તે ગામમાં આવ્યું. આ વાતથી વાકેફગાર થતાં અનેરમાએ કાઉસગ્ગ પાર્યો. પછી રાજાના અત્યંત આગ્રહથી શેઠે ખરી સ્થિતિ કહી એટલે રાજા કેપે કળકળી ઊઠો અને રાણીને અને દાસીને ગામ બહાર કાઢી મૂકવા હુકમ કાવ્યો, રાણું તે શરમની મારી ત્યાં જ મરી ગઈ. પરંતુ પંડિતા “પાટલીપુર” ગઈ અને ત્યાં જઈ તેણે વેશ્યાને ધંધે આદર્યો. સુદર્શન શેઠને વૈરાગ્ય થતાં તેમણે દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં સુદર્શન મુનિરાજ “પાટલીપુર જઈ ચડ્યા. પંડિતાએ તેમને ઓળખ્યા. પિતે કામાતુર થવાથી તેમને ગોચરીને બહાને ફોસલાવીને તે પિતાને ઘેર તેડી લાવી. તેણે ઘણું ઘણું કદથનાઓ કરી જોઈ, પરંતુ પિતા પાસે અવળે પડતે જાણે તેમને છોડી મૂક્યા. મુનિરાજ ત્યાંથી મુક્ત થતાં સ્મશાનમાં ગયા અને કાર્યોત્સર્ગ-મુદ્રામાં રહ્યા. એવામાં અભયા રાણી મરીને વ્યંતરી થઈ હતી તેણે તેમને જોયા એટલે પૂર્વ ભવના વેરથી તે તેને અનેક અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગ કરવા લાગી. મુનિવર તે મેરુની જેમ નિશ્ચળ રહ્યા અને ઉલટ કેવળજ્ઞાન પામ્યા. પછી એમણે દેશના આપી વ્યંતરીને તેમજ પંડિતાને પ્રતિબંધ પમાડ્યા. છેવટે તે બેની પણ સદ્ગતિ થઈ. સર્વજ્ઞ સુદર્શન મહારાજ પણ આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ નગરીએ સંચર્યા. સ્થૂલભનું ચરિવ– સ્પષ્ટી–આ “ભરતક્ષેત્રમાં “પાટલીપુત્ર નગરમાં નવમે નંદ રાજા રાજ્ય કરતું હતું. તેને મહાબુદ્ધિશાળી શકટાલ નામને મંત્રી હતા. આ મંત્રીને સાક્ષાત્ લક્ષ્મી જેવી અને શીલ-ભૂષણથી વિભૂષિત લક્ષ્મીવતી નામની પત્ની હતી. આ દંપતીને બે પુત્રો હતાઃ-(૧) ચતુર, ગુણ અને ભદ્ર આકૃતિવાળો સુધાકર સમાન સ્થૂલભદ્ર અને (૨) નંદ રાજાની અત્યંત સેવા કરનારે અને એથી કરીને તેને અતિપ્રિય થઈ પડેલે એ શ્રીયક. આ ઉપરાંત યક્ષા, યદિન્ના, ભૂતા, “ભૂતદિનકા, સેણ, વેણુ અને રેણું એમ સાત પુત્રીઓ પણ હતી. આ નગરમાં રૂપમાં ઉર્વશીને પણ હરાવે એવી અને કળાના મંદિર સમાન કેશા નામની વેશ્યા રહેતી હતી. આને ઘેર સ્થૂલભદ્ર પડ્યો પાથર્યો રહેતું હતું, જ્યારે શ્રીયક નંદ રાજાને અંગરક્ષક થઈ રહ્યો હતે. કાવ્ય, વાદ અને વ્યાકરણમાં અતિશય નિપુણ એવે વરરારિ બ્રાહ્મણ આ નગરમાં વસતે હતે. તે પ્રતિદિન નવાં નવાં ૧૦૮ કાવ્ય બનાવી રાજાને ૧ આ પ્રમાણેનાં નામે શ્રીજયાનંદસૂરિત શ્રીસ્થલભદ્રચરિત્ર (ભો. ૧૦)ને આધારે આપ્યાં છે. પરિશિષ્ટ પર્વ (સ. ૮ ) માં યદત્તા અને ભૂતદત્તા એવાં નામે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છ ] સાનુવાદ ૧૮૫ રંજન કરવા મથતું, પરંતુ આ મિથ્યાદષ્ટિ છે એમ ધારીને શકટાલ મંત્રી તેની પ્રશંસા કરતે નહિ અને એથી રાજા તેને તુષ્ટિદાન આપતે નહિ. આથી વરસચિએ મંત્રીની પત્નીને પ્રસન્ન કરી અને તેની દ્વારા પિતાનાં કાવ્યોની પ્રશંસા કરાવવાનું કાર્ય પાર પાડયું. આથી પ્રતિદિન રાજા તરફથી આને ૧૦૮ સોનામહારે મળતી. કેટલાક દિવસો ગયા બાદ મંત્રીએ રાજાને કહ્યું કે આટલું બધું દાન કેમ આપે છે? રાજાએ કહ્યું કે હું તે તમે કાવ્યની પ્રશંસા કરે છે તેથી આપું છું. મંત્રીએ કહ્યું કે આ બ્રાહ્મણ તે અન્યનાં બનાવેલાં કાવ્યોને પિતાના તરીકે ઓળખાવે છે. જે પ્રતીતિ કરવી હોય તે મારી સાતે પુત્રીઓ પણ એનાં બેલેલાં કાવ્ય તરત જ બેલી બતાવશે. વસ્તુસ્થિતિ એવી હતી કે સૌથી મોટી પુત્રી એક વાર બોલેલું યાદ રાખી શકતી હતી. બીજી બે વાર બોલાયેલું અને એ પ્રમાણે સાતમી સાત વાર બેલાયેલું. બીજે દિવસે વરરચિ વિપ્ર સભામાં આવ્યો ત્યારે આ સાતે પુત્રીઓને પડદામાં બેસાડવામાં આવી હતી. તે ૧૦૮ શ્લેક પિતે નવા બનાવીને લાવ્યો હતે તે છે. એટલે તે સાતે બાલિકાઓએ પણ બરાબર કે બેલી બતાવ્યા. આથી રાજાએ ગુસ્સે થઈને તુષ્ટિદાન આપવું બંધ કર્યું. ત્યાર પછી વરસચિએ ગંગાને કિનારે જઈ જળમાં એક યંત્ર ગોઠવ્યું અને તેમાં ૧૦૮ સોનામહોર મૂકી. પ્રભાતે ગંગાની તે સ્તુતિ કરી ચરણ વડે યંત્ર દબાવતે એટલે ૧૦૮ સેનામહેર ઉછળીને તેના હાથમાં પડતી. આ પ્રમાણે તેને કરતે જોઈ લકે તેની ખૂબ તારીફ કરવા લાગ્યા. આથી એક દહાડે સાંજના શકટાલે ચરપુરુષને તપાસ કરવા મૂકો . તે છાને માને ઝાડની બખોલમાં સંતાઈ રહ્યો. એવામાં વરરચિ ત્યાં આવ્યું અને ૧૦૮ સોનામહેરો જળમાં રાખીને ઘર ભણી ચાલતે થયો. થોડીક વાર પછી પેલા ચરપુરુષે ત્યાંથી મહેરે લઈ લીધી અને એની પિટલી પ્રધાનને સેંપી દીધી. આ સાથે લઈને પ્રધાન રાજાને તેડીને સવારે ત્યાં ગયે. વરરચિ ત્યાં આવ્યા એટલે પિતાને ચમત્કાર દેખાડવા તેણે ગંગાની સ્તુતિ લલકારી, યંત્ર પણ દબાવ્યું, પરંતુ મહારે ન મળી. આખરે પ્રધાને તેને તે પિટલી આપી. એથી ઝાંખો ઝપ પડી ગયું અને વેર વાળવાને પ્રસંગ શેધવા લાગે. વખત જતાં શ્રીયકના લગ્નને પ્રસંગ આવ્યું. આ વખતે રાજાને ભેટ કરવા માટે મંત્રીએ શસ્ત્રો તૈયાર કરાવવા માંડ્યાં. તે વાતની દાસી દ્વારા વરસચિને ખબર પડી એટલે નાનાં નાનાં બાળકોને ચણા વગેરે આપીને એવું બોલતાં શીખવ્યું કે અરે રાજા જાણતા નથી કે આ શકટાલ શું કરશે? નંદને મારીને તેની ગાદી પર શ્રીયકને સ્થાપશે. આ વાત આખા નગરમાં પ્રસરી ૨૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ ગઈ અને તે રાજાને કાને પણ પહોંચી. રાજાને વહેમ પડ્યો અને તે મત્રીનું નિકન્દન કાઢવા તત્પર થયા. અવસર થતાં મંત્રી હાજર થયા ત્યારે રાજા કાપ કરીને વિમુખ થઇ બેઠા મંત્રી એના ભાવ સમજી ગયા અને ઘેર જઇ એણે શ્રીયકને કહ્યું કે તું કાલે રાજસભામાં મારૂં મસ્તક છેદી નાંખજે, કેમકે રાજા આપણા સમગ્ર કુટુંબને! સંહાર કરવા અધીરા બન્યા છે. હું મુખમાં તાલપુર વિષ રાખીશ એટલે તને પિતૃત્યાનું પાપ નહિ લાગે. બહુ બહુ સમજાવવાથી બીજે દિવસે શ્રીયકે રાજાના દેખતાં પિતાનું માથું કાપી નાંખ્યું. રાજાએ શ્રીયકને કહ્યું કે આવું અકાર્ય તે કેમ કર્યું ? જવાબ મળ્યે કે સ્વામીના વેરીનેા ઘાટ ઘડવા એ સેવકનું કર્તવ્ય છે. આની ઉત્તરક્રિયા થયા બાદ નંદ નૃપતિએ શ્રીયકને પ્રધાન–મુદ્રા સ્વીકારવા કહ્યું એટલે તેણે સૂચવ્યું કે પિતાના પ્રસાદથી નિરંકુશપણે મારા વડીલ ભાઇ સ્થૂલભદ્ર કાશાને ઘેર આજે ખાર વથી ભોગ ભગવી રહ્યો છે, તેને ખેલાવીને એ આપે, રાજાએ સ્થૂલભદ્રને ખેલાવી મંગાવ્યે અને પ્રધાન-મુદ્રા અંગીકાર કરવા કહ્યું. એટલે વિચારીને-આલેાચીને જવાબ આપીશ એવા ઉત્તર મળ્યા. રાજાએ આગ્રહ કર્યાં કે તું હમણા જ આલેાચી લે. આથી સ્થૂલભદ્ર પાસેની અશાક વાડીમાં જઇ વિચારવા બેઠા કે નારક જીવાની પેઠે સેવક જનાને ખાવા પીવા કે સૂવાને પણ સુખે અવસર મળતા નથી વળી પેાતાના અને પારકાના દેશની ચિતામાં ડૂબેલા અધિકારીઓના ચિત્તમાં પૂર્ણ કુંભમાં જળની જેમ પ્રિય પ્રમદાને સ્થાન મળનું નથી. વિશેષમાં નિઃસ્વાર્થપણે સેવા કરનારને પણ દુપ્ત જનો સતાવે છે. રાજાના કલ્યાણ માટે બ્ય અને દેહ પણ પાથરવાં પડે છે. આના કરતાં સુજ્ઞ જના પેાતાના આત્મા માટે આત્મા પ્રયાસ કરે તો શું ખોટું ? આવી વિચાર-માલામાં ગૂંથાયેલા સ્થૂલભદ્રં ત્યાં જ કેશને પંચમુષ્ટિ લાગ્ન કર્યાં, 'રત્નકંમળનાં તાંતણાંથી રજોહરણ મનાવી લીધું અને રાજસભામાં આવી રાજાને ધર્મ લાભ દઈ કહી સંભળાવ્યું કે મેં આ આલેચ્યું. રાજસભામાંથી બહાર નીકળી સ્મશાન માર્ગે થઇ શ્રીસંભૂતિવિજયસૂરિ પાસે જઇને સામાયિકના ઉચ્ચાર પૂર્વક તેમણે દીક્ષા લીધી. ટુંક સમયમાં તેએ શાસ્ત્રમાં પારંગત થયા. અન્યઢા વર્ષાકાળ આવતાં ગુરુવર્યને પ્રણામ કરી ૧ આના ગુણાનું એમ વર્ણન કરાય છે કે એવી પ્રખર ઠંડી પડતી હોય કે ઘી પણ પત્થર જેવું કરી નય ત્યારે તેના ઉપર આ કબળ ઢાંકવામાં આવે તે તે ઘી સર્વથા પીગળી ય. ભર ઊનાળામાં પાણી જેવું પ્રવાહી બની ગયેલું ઘી આ કબળના યાગથી પત્થર જેવું કરી નય. મા પ્રમાણે રિશયાળ માં ઠંડીથી અને ઉનાળામાં ગરમીથી આ કંબળ રક્ષણ કરે છે. ચેમાસામાં તે શરદીથી અને ગરમીથી ખેંચાવે છે. એનું મૂલ્ય સવા લાખ સાનૈયા ગણાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુછક] સાનુવાદ ૧૮૭ મુનિવરે અભિગ્રહ લેવા લાગ્યા. એકે એવો નિયમ લીધું કે હું સિંહની ગુફામાં દ્વાર આગળ ચાર મહિના સુધી ઉપવાસ કરી કાર્યોત્સર્ગપણે રહીશ. બીજાએ અભિગહ કર્યો કે હું દષ્ટિવિષ સર્પના દર આગળ એ પ્રમાણે ચાર મહિના સુધી ઉપવાસ કરી કાર્યોત્સર્ગ પણે રહીશ. ત્રીજાએ કહ્યું કે કૂવાના ભારવટ ઉપર હું ચાર માસ રહીશ. આ પ્રસંગે સ્થૂલભદ્દે પણ એવી પ્રતિજ્ઞા કરી કે હે ગુરુદેવ! આપ અનુજ્ઞા આપે તે હું કેશા વેશ્યાને ત્યાં કામશાસ્ત્રમાં વર્ણવેલાં વિવિધ ચિત્રોથી સશભિત ચિત્રશાળામાં ચાર મહિના રહું અને તેના ત્યાંની બારે બત્રીસી રસોઈને આહાર કરૂં. ગુરુ મહારાજે અનુમતિ આપી એટલે સ્થૂલભદ્ર કેશાને ત્યાં આવ્યા. ચાતુર્માસ પૂર્ણ થતાં પેલા ત્રણ મુનિએ અભિગ્રહ પૂર્ણ કરી ગુરુ મહારાજ પાસે આવ્યા એટલે અહો દુષ્કારક તમને કુશળ છે એમ સૂરિવર્ષે કંઈક ઊભા થઈને કહ્યું, પરંતુ સ્થલભદ્રને ઉદેશીને તે હે દુષ્કર દુષ્કરકારક ! હે મહાનુભાવ ! તમે કુશળ છે એમ તદન ઊભા થઈને કહ્યું. આથી એ ત્રણ મુનિઓ સ્થૂલભદ્રની અદેખાઈ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મંત્રિપુત્ર હેવાથી ગુરુ એનું બહુમાન કરે છે. ફરી ચાતુર્માસને પ્રસંગ આવતાં સિંહગુફાવાસી મુનિએ ગુરુ પાસે પ્રતિજ્ઞા લીધી કે હું પણ આ ચાતુર્માસ સ્થૂલભદ્રની પેઠે કોશા વેશ્યાને ત્યાં પસાર કરીશ. ગુરુએ કહ્યું કે હે વત્સ ! આ આકરા અભિગ્રહ કર યુક્ત નથી, કેમકે એને નિભાવ તે મેરુ પર્વત જેવા અચળ સ્થૂલભદ્ર જ કરી શકે. વળી આમ કરવા જતાં તે તું તારું વ્રત પણ ઈ બેસીશ. છતાં ગુરુનું વચન ન ગણકારતાં તેઓ કેશાને ત્યાં આવ્યા. પહેલે જ દિવસે બરસ ભેજન ખાવાથી અને લાવણ્યની મૂર્તિ જેવી કેશાને લેવાથી મુનિનું ચિત્ત ચળ્યું અને તે કેશાને ભેગ ભેગવવા માટે વિનવવા લાગ્યા. તેને પ્રતિબંધ પમાડવા માટે કેશાએ કહ્યું કે ધન-દાનથી અમે વશ થઈએ છીએ. વાસ્તુ તમે નેપાલ દેશમાં જાઓ અને ત્યાંથી રત્નકંબલ લઈ આવે. વર્ષા ઋતુ હતી તે પણ ધ્યાનમાં ન લેતાં કામાર્થે મુનિ તે ત્યાં ગયા અને કષ્ટ સહન કરીને તે લઈ આવી કેશાને આપી. તેણે પગ લૂછીને ખાળમાં તે ફેકી દીધું. એટલે મુનિએ કહ્યું કે અરે તને અક્કલ છે કે નહિ ? આવી અમૂલ્ય વસ્તુને માટે આ સ્થાન હોય ? કેશાઓ પ્રત્યુત્તર આપ્યો કે હે મૂઢ ! તારા રત્નમય આત્માને તું નરકમાં નાંખવા તૈયાર થયા છે તેને તે તું વિચાર કર. આ સાંભળી મુનિનું બ્રમિત મગજ ઠેકાણે આવ્યું અને ગુરુ પાસે આવી તેની આલેચના લીધી. આ પ્રમાણે સ્થૂલભદ્રથી પ્રતિબોધ પામેલી કોશાએ મુનિવરને સંયમશિખરથી કામ-ખીણમાં ગબડતા અટકાવ્યા. એ ઉપરથી આપણે સ્થૂલભદ્રની પ્રતિબોધ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ચતુર્થ વૈરાગ્યરસમંજરી શૈલીની તારીફ કરી શકીએ. વિશેષમાં આ વેશ્યા એક રથકારને પણ સન્માર્ગે ચડાવે છે એ તરફ ખ્યાલ આપતાં તે આ શુદ્ધ શ્રાવિકાની પણ પ્રશંસા કરવી દુરસ્ત સમજાય છે. કાલાંતરે બાર વર્ષને દુકાળ પડ્યો એટલે સાધુઓ પિતાના નિર્વાહ માટે સમુદ્રને તીરે આવેલા ગામમાં ગયા. અને ભષણ કાળ દરમ્યાન અભ્યાસ ચાલુ ન રહેવાથી બારમું અંગ ભૂલી ગયા. નેપાલ દેશમાં શ્રીભદ્રબાહુસ્વામી ચાદપૂર્વધર હતા. તેની પાસેથી તે શીખી લેવા માટે સંઘે શ્રીસ્થૂલભદ્ર પ્રમુખ પાંચસે મુનિવરેને મેકલ્યા, પરંતુ વાચના અલ્પ મળે છે એમ વિચારી ૪૯ તે ચેડા વખતમાં પાછા ફર્યા. ફક્ત શ્રીસ્થૂલભદ્ર આઠ વર્ષ સુધી ત્યાં રહ્યા. અને આઠ પૂર્વ સંપૂર્ણ ભણ્યા. એકદા પૂર્વધરે તેમને કહ્યું કે હે વત્સ! તારે ઉત્સાહ કેમ મંદ પડી ગયું છે ? શ્રીસ્થૂલભદ્ર ઉત્તર આપ્યો કે વાચના મને પૂરેપૂરી મળતી નથી, બાકી હતોત્સાહ થયું નથી. શ્રીભદ્રબાહુએ કહ્યું કે હે વત્સ ! હવે મારૂં મહાપ્રાણ ધ્યાન પૂરું થવા આવ્યું છે એટલે વિશેષ વાચના હું આપી શકીશ. તદનતર તેમણે શ્રીસ્થલભદ્રને બે વસ્તુ ન્યુન દશ પૂર્વ પર્યત ભણાવ્યા. એક દિવસ વિહાર કરતાં કરતાં શ્રીભદ્રબાહસ્વામી શ્રીસ્થૂલભદ્ર સહિત પાટલીપુર પધાર્યા. ત્યાં શ્રીસ્થલભદ્રની, શ્રીયકની સાથે દીક્ષા લઈ સાધ્વી બનેલી યક્ષાદિ બેને વાંદવા આવી. તેમણે તે સમયે સિંહનું રૂપ વિકવ્યું. આથી ભયભીત થઈ તેઓ પાછી ફરી અને શ્રીભદ્રભાસ્વામીને ફરીથી પૂછ્યું કે અમારા ભાઈ ક્યાં છે ? તેમણે જવાબ આપ્યો કે સિંહરૂપે જેને તમે જોયા તેજ; ફરીથી જાઓ મળશે. ત્યારબાદ તેઓ ત્યાં જઈ વંદના કરી આવી. કાલાંતરે શ્રીસ્થૂલભદ્ર વાચના લેવા આવ્યા એટલે ગુરુએ તેમને અગ્ય જાણી ના પાડી; પરંતુ સકળ સંઘના આગ્રહથી, હવે પછી કોઈને શેષ પૂર્વો ન ભણાવવા એવી પ્રતિજ્ઞા લેવડાવ્યા બાદ બાકીનાં પૂર્વેની મૂળમાત્ર વાચના આપી. આથી શ્રીસ્થલભદ્ર મુનિરાજ ચટપૂર્વધારી બન્યા. તેમને પટ્ટધર નમી શ્રીભદ્રબાહુસ્વામી સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. કાલાંતરે આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ એવા બે પિતાના શિષ્યોને શ્રીસ્થલભદ્ર અગ્યાર અંગ અને દશ પૂર્વે ભણાવ્યા અને તેમને આચાર્ય-પદ ઉપર સ્થાપી આ મહાત્મા કાળ કરી સ્વર્ગે ગયા. આ પ્રમાણે જેમના જીવન–વૃત્તાન્તની સ્થૂલ રૂપરેખા આલેખી છે તેઓ કેઈ સાધારણ વ્યક્તિ નથી. એમની અપૂર્વતા તે કઈ ઓર જ છે. સામાન્ય રીતે તીર્થકરોનાં નામે પણ જેટલી વીસીઓ સુધી અમર રહેતા નથી તેનાથી પણ અધિક છેક ૮૪ વીસીઓ સુધી આ મહાત્માનું નામ અમર રહેનાર છે. આ વાત કોઈને ગળે ન ઉતરે તો તેની ખાતર ઉપદેશતરંગિણી (પૃ. ૮૭)ની ૧ પૂર્વનું એક પ્રકરણ. Page #234 -------------------------------------------------------------------------- ________________ शुरछ ] સાનુવાદ નિમ્ન-લિખિત પંક્તિ ટાંચણરૂપે રજી કરવામાં આવે છેઃ— 'स्थूलभद्रनामस्मरणं चतुरशीतिजिनचतुर्विंशतिकां यावद् भविष्यति " આ ચેાગીશ્વરની આપણે જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે આકાશ જેવડા કાગળ હાય, મેરુ' જેવડી કલમ હાય, ‘સ્વયંભૂરમણ' સમુદ્ર જેટલી શાહી હાય અને સ્વયં સરસ્વતી લેખિકા હાય તેપણ એમના ગુણાનું સવિસ્તર વન થઈ શકે તેમ નથી. એટલે આપણે શ્રીજયાનંદસૂરિષ્કૃત શ્રીસ્થૂલભદ્રચરિત્ર (પૃ. ૩૫-૩૬)માંનાં કેટલાંક ( નિમ્નસૂચિત ) પદ્યોના ઉલ્લેખ કરી સતાષ માનવા પડશે. "" 66 'श्रीस्थूलभद्र ! शकटालकुलावतंस ! विश्वत्रयीविमलमानसराजहंस ! | सम्यक्सलीलशुचिशीलगुणैकशंस ! जीयाः प्रभो ! रचितसिद्धिरमारिरंस || ५४९ ॥ - वसंत गिरौ गुहायां विजने वनान्तरे ૧૮૯ वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्म्येऽतिरम्ये युवतीजनान्तिके वशी स एकः शकटालनन्दनः || ५५० ॥ --द्रवंशा 'योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध रिछन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णाहिरन्ध्रेऽप्युषितो न दष्टो नाक्तोऽञ्जनागारनिवास्यो यः || ५५१ || - न्द्रला वेश्या रागवती सदा तदनुगा पहुभी रसैर्भोजनं शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयःसङ्गमः । कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात् तं वन्दे युवतिप्रबोधजनकं श्रीस्थूलभद्रं मुनिम् ||५५२॥ा-शाहू० श्रीमतोऽपि शकटासुतं विचार्य मन्यामहे वयममुं भटमेकमेव | ૧-૩ આ ત્રણ પદ્યો ઉપદેશતરંગિણી ( પૃ. ૮૯ )માં પણ નજરે પડે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ વૈરાગ્યરસમંજરી देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं થોડરાયણ તુ વશ વિશ્વ ૬૦-વસંત लोकोत्तरा गुणगणाः किल यस्य शस्या ___ लोकात्तरः विमलशीलमलं सलीलम् । लोकोत्तरं सकलचित्रकरं चरित्रं રોશોત્તર સ નાતાજીરાજૂનુ દવાવસંત श्रीशान्तिनाथादपरो न दानी શામપિ ન માની श्रीशालिभद्रादपरो न भोगी શ્રીધૂમાપ ન થા !”ઉપજાતિ અર્થાત હે શ્રીસ્થૂલભદ્ર! હે શકટાલના કુલના ભૂષણ !હે શૈલેશ્વરૂપ માનસ (સરેવર)ને વિષે રાજહંસ ! હે યથાર્થ લીલા પૂર્વક પવિત્ર શીળરૂપગુણના અદ્વિતીય કથન કરનાર! હે મુક્તિરૂપી મહિલા સાથે રમણ કરવાની અભિલાષા રચનાર!હે પ્રભુ! તું જયવંતે વર્ત. પર્વત ઉપર, ગુફામાં કે નિર્જન વનમાં વાસ કરનારા સંયમીઓ હજારે છે, પરંતુ અતિશય મહર એવા મહેલમાં યુવતિજનની પાસે રહેનાર સંયમી તે એક શકટાલને (જ) નન્દન છે. કેમકે અગ્નિમાં પ્રવેશ કરવા છતાં એ દાઝ નથી, તરવારની ધાર ઉપર, ચાલવા છતાં તે છેદા નથી, કાળા સાપના દરમાં પણ વસવા છતાં તે દંસાયો નથી તેમજ કાજળની કોટડીમાં નિવાસ કર્યા છતાં તે લેપાયો નથી. વેશ્યા સદા નેહવાળી તેમજ અનુગામિની હતી, છએ રસવાળું ભેજન હતું, સુશોભિત ધામ હતું, મનહર શરીર હતું, નવીન ઉમરને સંગમ હતું, વળી આ કાળ પણ મેઘથી વ્યાપ્ત હ; છતાં પણ જેણે આદરથી કામને છે, તે પ્રમદાને પ્રતિબંધ પમાડનારા મુનિ શ્રીસ્થૂલભદ્રને હું વંદન કરું છું. વિચાર કરતાં અમે તે શકટાલના પુત્રને શ્રીનેમિ(નાથ) કરતાં પણ (ચઢિયાતા) અદ્વિતીય વીર માનીએ છિયે, કેમકે (નેમિનાથ) દેવે તે દુર્ગનું અધિહણ કરી મેહને છે, જ્યારે આ સંયમીએ તે રતિનિવાસમાં પ્રવેશ કરી તેણે છે. જેના પ્રશંસાપાત્ર ગુણોના સમૂહો અલૌકિક છે, જેનું નિર્મળ અત્યંત લીલાવાળું શીયલ લકત્તર છે, સમસ્ત (જી)ને આશ્ચર્યકારી એવું જેનું ચરિત્ર લકત્તર છે, તે લેકેત્તર શકટાલ-સુત જયવંતે છે. શ્રીશાતિનાથથી કેઈ અન્ય અધિક દાની નથી, દર્શાણભદ્ર કરતાં કેઈ અધિક અભિ Page #236 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક સાનુવાદ ૧૯૬ માની નથી, શ્રીશાલિભદ્ર કરતાં કાઇ વધારે ભાગી નથી તેમજ શ્રીસ્થૂલભદ્ર કરતાં કાઈ ચઢિયાતા ચાગી નથી. महत्त्वं मानवे प्राप्तं येन शीलं प्रपालितम् । " -રાતમાવિયોનિથુ, શીરું તુ મને મને રા બ્રહ્મચર્યથી માટાઇ— શ્લા॰ જેણે (જગમાં) શીકળ પાળ્યું છે, તેને માનવામાં મેાટાઇ મળી છે; બાકી જેણે કુશીલ સેવ્યું છે, તેણે ભવેાલવમાં કૂતરા, ગધેડા વગેરે ચાનિામાં અવતરવું પડયું છે. ''–૧૪૩ भवे भवे तु भुक्तेषु सत्स्वपि न प्रजायते । " મોનેવુ એવુ વૃત્તિપ્તે, મા મુદ્યુ તેવુ માનલ ! શા ભાગામાં નિર્માંહતા— Àા (અનત) ભવામાં (વિવિધ અને પુષ્કળ) ભાજન કર્યા છતાં, જે ભાગાને વિષે સાષ થતા નથી, તે ભાગામાં હૈ ચત્ત ! તું મેહ ન રાખ. ’’–૧૪૪ पुमः पुनः पदार्थानां राशिष्टोऽत्र केनचित् । मायेन्द्रजालतो नष्टे, तस्मिन् राशिर्न दृश्यते ॥ १४५॥ हावभावादिभिरेवं, भुक्ता भोगाश्च लक्षशः । विद्यते सञ्चयस्तेषां न च भोगान्तरे क्षणे ॥ १४६ ॥ - युग्मम् ભાગ પછીની સ્થિતિ àા પૂરી ફરીને પદાર્થના ઢગલો અત્ર કાઇએ જોયા છે. તે માય.: {" Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર વૈરાગ્યરસમંજરી ચતુર્થ કે ઇન્દ્રજાલથી નાશ પામતાં દેખાતું નથી તેમ હાવ-ભાવ વગેરે ભેગે લાખ રીતે ભેગવ્યા, પરંતુ ભોગ ભોગવી રહ્યા પછીની પળમાં તેને સંગ્રહ (દેખાતે) નથી.”–૧૪૫-૧૪૬ मोहमायामतो मुक्त्वा, त्यक्त्वा विषयवासनाम् । शीलरत्नं महद्रत्नं, रक्षणीयं प्रयत्नतः ॥१४७॥ શીલ-રત્નનું રક્ષણ --“એથી કરીને મેહ અને માયાને મૂકીને તેમજ વિષયની વાસનાને ત્યજીને મહારત્નરૂપશીલ-રત્નનું પ્રયત્ન પૂર્વક રક્ષણ કરવું તે જ ઈષ્ટ છે).”—૧૪૭ સ્પષ્ટી–આ પદ્યમાં શીલ-રત્નનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવાને જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે અસ્થાને નથી, કેમકે એનું રક્ષણ કરવું એ વિકટમાં વિકટ કાર્ય છે. આ વાત ભક્ત-પરિણાની નિમ્નલિખિત ગાથાઓથી ફુટ થાય છે – ""नीअंगमाहिं सुपोहराहिं उप्पिच्छमंथरगईहिं । મસ્ત્રિ િનિગ્નાદિ વ વિરપુરા વિ મિર્જાતિ રા–આર્યા ૧ છાયાनोचैर्गमाभिः सुपयोधराभिरुत्प्रेक्ष्यमन्थरगतिभिः । महिलाभिनिम्नगाभिरिव गिरिवरगुरुका अपि भिद्यन्ते । ૨ આ પદ્યમાં જેમ નારીને નદીની ઉપમા આપવામાં આવી છે તેમ આ ભક્તપરિણાની નિમ્ન-લિખિત ગાથામાં આ ઉપમા ઝળકી રહી છે – सिंगारतरंगाए विलासवेलाइ जुव्वणजलाए । સિમir૬ કુળ નારિપ જ યુતિ ? | ૨૨૬ II-આર્યા [ સૂતરાય વિસ્ટાઢાયાં વનરાશા .. प्रहसितफेनायां मुनयो नारीनद्यां न ब्रुडन्ति ? ॥ ] અર્થાત શંગારરૂપ કèલવાળી, વિલાસરૂપ વેલાવાળી, યૌવનરૂપ જળવાળી, હાસ્યરૂપ ફિીણવાળી વનિતારૂપ સરિતામાં (ક્યા કયા) મુનિઓ અરેરે ડૂબતા નથી ? Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૧૯૩ "महिलासंसग्गीए अग्गी इव जं च अप्पसारस्स । પf a મળશે મુનિનો વિ દંત સિઘં ઉત્તમ વિચારૂ રબા –આર્યા અથત નીચે જવાવાળી, સુન્દર જળને ધારણ કરનારી, ઉન્મેલા કરવા લાયક મંદ ગતિવાળી નદીઓ જેમ પર્વતને ભેદે છે તેમ નીચ (જને)ને આશ્રય લેનારી, સુન્દર સ્તનવાળી, ઉપ્રેક્ષ્ય મંથર ચાલવાળી મહિલાઓ પર્વત જેવા સુદઢ ગુરુઓને ભેદી નાંખે છે, વશ કરી લે છે, કામાતુર બનાવી દે છે, જેમ અગ્નિના સંસર્ગથી મીણ ઓગળી જાય છે તેમ ભામિનીની સંગતિથી આત્માને સારરૂપ માનનારા મુનિનું મન પણ સત્વર પીગળી જાય છે, એ પણ પિતાની ભૂમિકાથી ગબડી પડે છે. આ પ્રમાણે બ્રહ્મચર્યને અધિકાર પૂર્ણ કરીએ તે પૂર્વે એના સંબંધમાં બે ત્રણ બાબતેને વિચાર કરે આવશ્યક સમજાય છે. પ્રથમ તે બ્રહ્મચર્યને અર્થ શું તે વિચારતાં સમજાય છે કે ત્રા િવરાતિ બ્રહ્મચર્યનું " અર્થાત્ આત્મ-સ્વરૂપમાં વિચરવું–આત્મ-રમણતા સાધવી તે “બ્રહ્મચર્ય છે. આ વિકટ કાર્યમાં ઉત્તીર્ણ થવા માટે વીર્યના નિધની ખાસ આવશ્યકતા છે. એથી કરીને વીર્ય-નિરોધને પણ “બ્રહ્મચર્ય' કહેવામાં આવે છે. બ્રહ્મચર્યના અધિકારી આછીને બે ભેદ છે–(૧) સાધુનું બ્રહ્મચર્ય અર્થાત્ કઈ પણ સ્ત્રી સાથે કદાપિ માનસિક, વાચિક કે કાયિક વિષયનું સેવન ન કરવું તે અને (૨) ગૃષ્ઠસ્થનું બ્રહ્મચર્ય યાને સ્વદારાસતેષ વ્રત એટલે મર્યાદિતપણે પિતાની પત્ની સાથેનું વિષય-સેવન. ૧ છાયા-- महिलासंसर्गेण अग्निरिव यच्च आत्मसारस्य । मदनमिव मनो मुनिनोऽपि हन्त शीघ्रमेव विलीयते ॥ ૨ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રની પજ્ઞ વૃત્તિના ૮૨ મા પત્રમાં સૂચવ્યું છે તેમ સૂક્ષ્મ અને સ્થૂલ એમ મૈથુનના બે ભેદ પડે છે. તેમાં કામના ઉદયથી ઇન્દ્રિયને વિષે જરાક વિકાર થાય તે “સૂક્ષ્મ મૈથુન છે, જ્યારે મન, વચન અને કાયાથી ઔદારિક તેમજ વેકિય દેહધારી લલનાને સંભોગ કરે તે “ધૂળ મૈથુન છે. આથી સૂક્ષ્મ મૈથુનથી વિરમવું તે સૂમ બ્રહ્મચર્ય અને સ્થૂલ મૈથુનથી વિરમવું તે સ્થૂલ બ્રહ્મચર્ય એમ પણ બ્રહ્મચર્યના બે ભેદ પાડી શકાય. ૩ મર્યાદિતપણે એમ કહેવાનું કારણ એ છે કે અમુક દિવસે તે સ્વદારા પણ અગમ્ય છે એવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમકે મનુસ્મૃતિ (અ. ૪, લે. ૧૨૮) કહે છે કે-- Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ અત્રે એ ઉમેરવું નિરર્થક નહિ ગણાય કે ગૃહસ્થ-ધર્મ પાળ્યા વિના સાધુ-ધર્મ અંગીકાર ન જ થઈ શકે એ માન્યતા ભૂલભરેલી છે. કહેવાની મતલબ એ છે કે— પુત્ર રિહિત, નૈવ જ નૈa =” એ વાક્યથી ભડકવાની જરૂર નથી. કેમકે ખુદ મનુસ્મૃતિ (અ. પ, લે. ૧૫૯)માં કહ્યું કે કે-- “મને શનિ સ્ત્રાળ, કુમાત્રહ્મચારિણામ વિવં મતાનિ વિનાના-મવા સ્ટસન્નત -અનુ. અર્થાત્ અનેક હજાર અવિવાહિત બ્રહ્મચારી બ્રાહ્મણ કુમાર વંશની વૃદ્ધિ કર્યા વિના સ્વર્ગ ગયા. આ ઉપરથી તે એમ પણ કહી શકાય કે સર્વથી બ્રહ્મચર્યના પાલન જેવી કેઈ ઉત્તમ ચીજ નથી. હા, એ માટેની ગ્યતા હોવી જોઈએ; નહિ તે નામથી અને વેષથી મુનિ ગણવી બ્રહ્મચર્યનું પાલન નહિ કરનારા જે. કેઈ અધમ નથી. આ સંબંધમાં ભગવાન્ મનુ (8) કહે છે કે– રંતુ અનિત મૂવી, પુનઃ વેત મૈથુન પfઈવેપાળ, વિઝાયાં જાતે કૃષિઃ '—અનુ. " अमावास्यामष्टमी च, पौर्णमासी चतुर्दशीम् । વચાર મન્નિા -મતી નાતો : ”-અનુ અર્થાત અમાસ, આઠેમ, પૂનેમ અને ચૌદસ એ ચાર તિથિઓમાં તેમજ તુકાળમાં નાતક બ્રાહ્મણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. આ સંબંધમાં વિષ્ણુપુરાણમાં એ ઉલ્લેખ છે કે – " चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेन्द्र !, रविसइक्रान्तिरेव च ॥ तैलखीमांससम्भोगी, पर्वस्वेतेषु वै पुमान । विण्मूत्रभोजनं नाम, प्रयाति नरकं मृतः ।। અર્થાત ચૌદસ, આઠમ, અમાસ અને પૂનમ તેમજ રવિ-સંક્રાન્તિ એ હે રાજેન્દ્ર ! પ છે, આ પર્વને વિષે જે પુરુષ તેલ, માંસ, અને સ્ત્રીને ભોગ કરે, તે ખરેખર મરીને “વિમૂત્રજન” નામની નરકે જાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] માનુવાદ ૧૯૫ પ્રવજ્યા અર્થાત્ જે ગ્રહણ કર્યાં બાદ-સંન્યાસ માર્ગમાં આરૂઢ થયા પછી—દીક્ષા અંગીકાર કર્યાં બાદ મૈથુન સેવે છે, તે વિષ્ડામાં સાઠ હજાર વર્ષાં સુધી કીડા થાય છે. મુનિ તરીકે પ ંકાતી વ્યકિતએ તે દક્ષસ્મૃતિ (અ. છ)નાં નિમ્ન લિખિત પદ્યમાં સૂચવેલાં મૈથુનનાં આઠે અંગાને ત્યાગ કરવા જોઇએઃ " स्मरणं कीर्तनं केलिः, प्रेक्षणं गुह्यभाषणम् ॥ सङ्कल्पोऽध्यवसायव, क्रियानिवृत्तिरेव च । एतन्मैथुनमष्टाङ्ग, प्रवदन्ति मनीषिणः ॥ અર્થાત્ સ્મરણ, કીન, કીડા, દર્શન, ગુહ્ય ભાષણ, સંકલ્પ, અય્યવસાય અને કુપ્રવૃત્તિ એ મૈથુનનાં આઠ અંગેા છે એમ વિદ્વાને વદે છે. મૈથુન સેવવાની શાસ્ત્રમાં જે મનાઇ છે તેનું કારણ એ છે કે એ હિંસાત્મક કાર્યાં છે. આ સંબન્ધમાં જૈન શાસ્ત્રનું માનવું એમ છે કે ܐܕ ૧ અધમ તે શું પણ અધમાધમ કહીએ તો એછું છે. એવા નામધારી અને વેષથી જગતને છેતરનારા મુનિ-પિશાચને મનુષ્ય ગણવા એ પણ પાપ છે, કેમકે જે ગૃહસ્થ પરદારાનું સેવન કરે તેના આ કાર્યને પણ મનુસ્મૃતિ અમાનુષિક તરીકે ગણાવે છે. ત્યાં ચેથા અધ્યાય (ક્લા. ૧૩૪)માં કહ્યું છે કે— r नहीदृशमनायुष्यं लोके किञ्चन विद्यते । ચાલુરા પુષચૈદ, પયોપસેવનમ્ ।”-અનુ॰ સિન્દૂરપ્રકરના ૩૭ મા પદ્યમાં પણ કહ્યું છે કે दत्तस्तेन जगत्य कीर्तिपटही गोत्रे मषीकूर्चकचारित्रस्य जलाञ्जलिर्गुणगणारामस्य दावानलः । सङ्केतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्य चिन्तामणिः ॥” - शाहूस० te અર્થાત્ ત્રણ લેાકમાં ચિન્તામણિ સમાન એવા પોતાના શીળનું જેણે ખંડન કર્યું છે, તેણે દુનિયામાં અપકીર્તિના પટહ વગડાવ્યા છે, પેાતાના કુળમાં કાજળના સૂચડા ફેરવ્યા છે, ચારિત્રને જલાંજલિ આપી છે, ગુના સમૂહપ બગીચામાં દાવાનલ પ્રકટાવ્યા છે, સમસ્ત વિપત્તિઓને સંકેત કર્યો છે અને મેક્ષ નગરના દ્વાર ઉપર મજબૂત કપાટ લગાવ્યા છે, - Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વૈરાગ્યરસમજવી " "मेहणसन्नारूढो नवलख्खं हणेइ सुहुमजीवाणं । ઝિળા વનન્ત સદિગન્ત્ર યજ્ઞેળ । ’’–આર્યા અર્થાત્ મૈથુન–સંજ્ઞાને વિષે આઢ થયેલા જીવ નવ લાખ સૂક્ષ્મ જીવેાને હણે છે, એમ સો પ્રરૂપ્યું છે; વાસ્તે પ્રયત્ન પૂર્વક તેના ઉપર શ્રદ્ધા રાખવી. ભાગવત પુરાણમાં એવા ઉલ્લેખ છે કે— “ ચાન્તામિલાન્ધતામિશ્રા-નૌવાવાસ્તુ યાતનાઃ । મુત્તે નરો વા નારી વ1, મિથઃ સોન નિર્મિતાઃ || ''—અનુ॰ અર્થાત્ અન્યાન્ય સંગથી ઉત્પન્ન થયેલી એવી જે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રોરવ વગેરે યાતનાઓ છે તેને નર અને નારી ભગવે છે. [ ચતુર્થ तपस्त्रिविष्टपे पूज्यं, तपसाऽऽवर्जिताः सुराः । सर्वेऽपि किङ्करायन्ते तत् तपो भो विधीयताम् ॥ १४८ ॥ તપનું ગૈારવ–– ગ્લા—જે તપ ત્રૈલોક્યમાં પૂજનીય છે અને જેનાથી વશ થયેલા સર્વે દેવા પણ ચાકર જેવા થઇ રહે છે, તે તપ કરો. ”-૧૪૮ सप्तानां घातको यो भू--दर्जुनाह्ययमालिकः । तपसा सिद्धिमापत् स, तत् तपो भो विधीयताम् ॥ १४९ ॥ તપનું આરાધન~~ લે-“સાતના ખુની એવા અર્જુન માળી જે તપથી નિર્વાણ પામ્યા તે તપ તમે કરા. '”–૧૪૯ અર્જુનમાલીની કથા— સ્પષ્ટી—સમ્યક્ત્વનાં ત્રણ લિંગો પૈકી આગમ-શુશ્રુષાના અર્થાત્ જિનપ્રણીત આગમનું શ્રવણ કરવાની અભિલાષારૂપ પ્રથમ લિંગના ઉદાહરણ ૧ છાયા मैथुन सारूढो नवलक्षीं हन्ति सूक्ष्मजीवानाम | केवलिना प्रज्ञप्तं श्रद्धातव्यं प्रयत्नेन || Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુછક ] સાનુવાદ તરીકે સુદર્શન શ્રેષ્ઠીને સમ્યકત્વસપ્તતિની ટીકાના ૪૮ માં પત્રથી નિર્દેશ થયેલ છે. આ કથાનકમાં અર્જુનમાલી મુખ્ય ભાગ ભજવે છે. એને વૃત્તાન્ત અતકૃશાંગના ૧૮ મા પત્રથી શરૂ થાય છે. ત્યાં એ અધ્યયનને “ગરપાણિ” તરીકે ઓળખાવેલ છે. એ કથાને સાર નીચે મુજબ રજુ કરવામાં આવે છે – યુવતિના વદનની જેમ સદક્ષ, મહાદેવના અંગની જેમ ગરીથી સંગત, પુરુષોત્તમના વક્ષસ્થળની પેઠે લક્ષ્મીથી યુક્ત અને દેવનગરની જેમ વિવિધ વિબુધેથી વિભૂષિત એવું “મગધ દેશના મંડનરૂપ “રાજગૃહી નગર હતું. ત્યાં કદની જેમ બહુ દ્રવ્ય, ગુણ અને ક્રિયાવાળે, સાંખ્યની પેઠે પ્રધાન પુરુષ વડે પ્રમાણિત, શૈદ્ધની પેઠે આયતનને જાણનાર અને શ્રીવીરની આરાધના વડે પુણ્યની શ્રેણીને પામેલ એ શ્રેણિક નામને રાજા રાજ્ય કરતો હતો. ખુદ ‘સુધર્મા સભામાં તેને અધિપતિ આ શ્રેણિકના સમ્યક્ત્વની પ્રશંસા કરતે હતે. એ નગરમાં અર્જુન નામનો માલાકાર (માળી) રહેતું હતું. તેને સુરસુન્દરીના સન્દર્યને શરમાવનારી બધુમતી નામની પ્રિયા હતી. દરરોજ પિતાની પ્રિયાને સાથે રાખીને અર્જુન નગરના ઉદ્યાનમાં રહેલા પિતાના કુળદેવતા મુદ્દગરપાણિ યક્ષની ઉત્તમ સુગંધી પુષ્પ વડે પૂજા કરતા હતા. એકદા દાન દેવામાં શૂરવીર એવા આ નગરના જનોએ મહોત્સવને પ્રારંભ કર્યો. તે વખતે કાલે સવારે કુસુમનું મેં માંગ્યું મૂલ્ય મળશે એવા વિચારથી અર્જુન સાંજના સુંદર કુસુમાને કરંડિયે ભરી પિતાની પ્રિયા સાથે યક્ષના મન્દિરમાં આવી પહોંચ્યા. ત્યાં જ ગઠિયાઓ ઊભા હતા. તેમની નજર આ દંપતી ઉપર પડી. બધુમતીને જોઈને તેઓ મેહિત બની ગયા. તે દુષ્ટએ પરસ્પર એવી મસલત કરી કે આ માળીને બાંધીને એના દેખતાં જ આપણે એની પ્રિયા સાથે કીડા કરીએ. આ પ્રમાણેને મનસુબો કરી તેઓ બારણાની પાછળ સંતાઈને ઊભા રહ્યા. આ તરફ અજુન યક્ષના મન્દિરમાં દાખલ થયે અને એક ચિત્તે તેની પૂજા કરવા લાગ્યો. એવામાં એકાએક તે ગેઠિયાઓ તેના ઉપર તૂટી પડ્યા અને તેને બાંધી લીધું. ત્યારબાદ તેઓ તેની સમક્ષ કુકર્મ કરવા મંડી પડ્યા. આ જોઈને અર્જુનના કોધને પાર રહ્યા નહિ. કહ્યું પણ છે કે " पिघातादिदुःखानि, सहन्ते वलिनोऽपि हि । શિયાળ તુવે, ફ્રોડા જ તિતિક્ષત્તિ -અનુ. सह्यन्ते प्राणिभिर्बाद, पितृ-मातृपराभवाः । માપરામર્વ સોડું, તો ન જ લ: I-”, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વૈરાગ્યરસમજવી [ચતુર્થ અર્થાત્ પરાક્રમી પણ પિતૃહત્યા વગેરે દુઃખો સહન કરે છે, પરન્તુ પ્રિયાના અપમાનજન્ય દુઃખ રંક પણ ખમી શકતા નથી. પિતા અને માતાના પરાભવને પ્રાણીઓ ઠીક સહન કરી જાય છે, કિન્તુ પત્નીના પરાભવને તે તિર્યંચેા પણ સહન કરવા સમર્થ નથી. આ અર્જુન કાપના આવેશમાં કઠોરમાં કઠોર વચનો વડે મુદ્ગણને કે। આપવા લાગ્યા કે હે ગુહ્યક ! તું ખરેખર પત્થર જ છે, દેવ નથી; નહિ તે તારા દેખતાં આ પાપીઓ આવેા અધમ અનાચાર સેવી શકે ખરા ? તારામાં કંઇ પણ સત્ત્વ હોત તા મારી પ્રિયાને આ દુષ્ટો આવી રીતે તારી સમક્ષ રંજાડી ન જ શકત. આ સાંભળીને યક્ષને પિત્તો ખસી ગયા એટલે તે અટ દઈને અર્જુનના શરીરમાં પેસી ગયા. આથી પ્રચા સૂતરના તાંતણાની જેમ અર્જુનનાં બંધના તૂટી ગયાં. વિશેષમાં આ માળીના દેહમાં રહેલા યક્ષે હજાર પલ જેટલા ભારી મુલ્ગર ઉપાડયા અને એ વડે અન્ધુમતી અને પેલા છ ગેઠિયાઓના ચૂરો કરી નાંખ્યા. આ દિવસથી માંડીને પ્રતિદિન જ્યારે આ યક્ષ એક સ્ત્રી અને છ પુરુષના સંહાર કરી રહે છે ત્યારે એને શાંતિ થાય છે. આ વૃત્તાન્તની શ્રેણિકને ખબર પડતાં તેણે પહુ વગડાવી નાગિરકેાને ચેતવણી આપી કે જ્યાં સુધી અર્જુન સાત માનવને સંહાર કરી ન લે ત્યાં સુધી કાઇએ નગર ખહાર જવું નહિ. આ અરસામાં શ્રીવીર પ્રભુ ઉદ્યાનમાં સમેાસર્યાં; પરન્તુ અર્જુનના ભયથી કાઇ એમને વંદન કરવાને જવાની ઇચ્છા કરતું નહિ. આ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે વીરની વાણીના રસિક હતા. તેથી તેમણે પેાતાનાં માતાપિતાને વિનતિ કરી કે હું પૂજ્યા ! વીર પ્રભુને વન્દન કરવા માટે જવાની મને અનુજ્ઞા આપે. આ સાંભળીને તેએ એટલી ઊઠવ્યાં કે હે વત્સ ! હાલમાં ત્યાં જવાની તું વાત કરીશ નહિ; ત્યાં તે અર્જુન ભારે ઉપદ્રવ મચાવી રહ્યા છે; તું અહીં જ રહીને પ્રભુને ભાવ-વંદન કરી લે અને પૂર્વે સાંભળેલી તેમની દેશનાની ભાવના ભાવ. સુદર્શને ઉત્તર આપ્યા કે ભગવાત્ સાક્ષાત્ અહીં પધાર્યા છે તે પછી તેમની વાણીરૂપ સુધાનું પાન કર્યાં વિના મને ભાજન કરવું પે નહિ. વળી આવા પાનથી પુષ્ટ થયેલા મને અર્જુન શું કરી શકવાના છે, તેથી જે થનાર હોય તે થાએ એમ કહી માબાપની રજા લઇ શેઠે વંદન માટે નીકળી પડચા. ચાલતા ચાલતા તે મુદ્ગરપાણિ યક્ષના મન્દિર સમીપ આવી પહોંચ્યા. એવામાં અર્જુનની નજર તેના ઉપર પડી એટલે તે તે એકદમ મુદ્દાર ઉછાળતા ઉછાળતા જાણે યમરાજ હાય તેમ શેડની સામે ધસ્યા. શેઠે તેને પેાતાને મારવા આવતા Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સોનુવાદ એટલે નિર્ભય ચિત્તે ભૂમિનું વસ્ત્રના છેડા વડે પ્રમાર્જન કરી જિનેને નમસ્કાર કરી, વિધિપૂર્વક વ્રતને ઉચ્ચારી, ચાર શરણ સ્વીકારી, સર્વ જેને ખમાવી, દુષ્કૃત્યની નિંદા અને સુકૃતની અનુમોદના કરતા અને સાકાર અનશન અંગીકાર કરી, ઉપસર્ગમાંથી બચી જઈશ તે જ કાઉસગા પાડીશ એમ વિચારી પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતા તેઓ કાર્યોત્સર્ગ-ધ્યાનમાં આરૂઢ થયા. અર્જુન તેમની છેક પાસે આવ્યા, પરંતુ તેના શરીરમાં પેઠેલો યક્ષ આ શેઠને કંઈ કરી શક્યો નહિ. ઉલટ ભયભીત થઈને પિતાના મુગરને લઈને અર્જુનના શરીરમાંથી તે નાસી છૂટે. તેમ થતાં દાયેલા ઝાડની જેમ અર્જુન ભૂમિ ઉપર ઢળી પડ્યો. ક્ષણવાર પછી ચેતન આવતાં અને આંખ ઊઘાડી, એટલે તેની દષ્ટિ સુદર્શનના ઉપર પડી. ઉપસર્ગ દૂર થયેલ જોઈ શેઠે ધ્યાન ધરવું છોડી દીધું. અને તેમને પૂછયું કે તમે કોણ છો અને ક્યાં જાઓ છે? સુદર્શને ઉત્તર આપ્યો કે હું શ્રમણને ઉપાસક (શ્રાવક) છું અને શ્રી વીર પરમાત્માને વંદન કરવા તેમજ તેમની દેશના સાંભળવા જાઉં છું. અને કહ્યું કે મને પણ એ મને રથ થાય છે એટલે પછી બંને જણા શ્રીવીરના સમવસરણમાં ગયા અને તેમની દેશના સાંભળવા બેઠા. ત્યાં તેમને કાને એવા અક્ષરે પડ્યા કે— " मानुष्यमार्यविषयः मुकुलप्रसूतिः श्रद्धालुता गुरुवचाश्रवणं विवेकः । मोहान्धिते जगति सम्पति सिद्धिसौध પાનપતિપર્વ સુકૃતોપજગ્યા II-વસન્ત संसारकूपाज्जननापमृत्यु जरामहाक्षारजलाभिपूर्णात् । अहंद्रचोरज्जुमृतेऽभिभग्नान् નાન સમુહર્તમ ન વાવ ” – ઉપજાતિ અર્થાત અત્યારે મોહથી અંધ બનેલા ભૂમંડળમાં મનુષ્યપણું, આર્ય દેશ, સુકુળમાં જન્મ, શ્રદ્ધા, ગુરુની વાણીનું શ્રવણ અને વિવેક એ મુક્તિરૂપી મહેલની નીસરણની પદ્ધતિ પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. જન્મ, અપમરણ અને ઘડપણ રૂપ અત્યંત ખારા જળથી પરિપૂર્ણ એવા સંસારરૂપ કૂવામાં ડૂબતા જનેને ઉદ્ધાર કરવા માટે અરિહંતની વાણીરૂપ દોરડા સિવાય અન્ય કઈ સમર્થ નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમ’જરી [ ચતુર્થ આ પ્રમાણેની ધર્મદેશના સાંભળી સુદર્શન ખુશી થયા અને યથાશક્તિ નિયમ ગ્રહણ કરી જિનેશ્વરને નમન કરી સ્વસ્થાનકે ગયા. અર્જુન તે ભાગવતી દેશનારૂપ અમૃતનું શ્રવણ-પુટ વડે પાન કરી સંવેગ-રંગથી રંગાયા, એથી તેમણે ઓછામાં ઓછું છની તપશ્ચર્યાં કરવી એવા અભિગ્રહ પૂર્વક શ્રીવીરની પાસે દીક્ષા લીધી. ત્યારખાઇ ગેાચરીએ જવું, આવવું ઈત્યાદિ પ્રસંગે કુષિત મનુષ્યના હાથે તાડન, તર્જન, આક્રેશ, કર્થનાદિની લહાણી મળતાં તે સર્વ કષ્ટાને સમભાવે તેએ સહન કરવા લાગ્યા. ચાર માસ વીતી જતાં બે માસની તેમણે સંલેષણા કરી. એ પ્રમાણે છ માસ વ્યતીત થતાં શુક્લ ધ્યાન દ્વારા કર્મરૂપ ઇન્ચનને બાળી નાંખી, પરમ ગૃહણીય કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અઘાતિકર્મનો પણ ક્ષય થતાં તેઓ મુક્તિ-મન્દિરે પધાર્યાં. સુદર્શન શેઠ પણ ચિરકાળ પર્યંત જિન–શાસનની પ્રભાવના કરી, યથાવિધિ તા પાળી સ્વર્ગે ગયા. ૨૦૦ गोहत्यादिमहापापान - मुक्तो दृढप्रहारिकः । घोरेण तपसा जात- स्तत् तपो भो विधीयताम् ॥ १५०॥ તપથી મુક્તિ શ્લાધાર તપ દ્વારા ગોવધ વગેરે મહાપાપોથી દૃઢપ્રહારી મુક્ત થયો, માટે તમે તપ કરી. ’’-૧૫૦ धातुरक्तपलानां हि, शोषकं दुष्करं तपः । तथापि कर्मनाशेऽन्यत्, कारणं न सतां मतम् ॥ १५१ ॥ કર્મીના નાશ કરવામાં તપની અદ્વિતીયતા— શ્લા—“ જોકે તપ ધાતુ, લોહી અને માંસને શેષનારૂં છે, છતાં કને નાશ કરવામાં આના જેવુ બીજુ કાઇ સાધન સજ્જનાને માન્ય નથી. ”-૧૫૧ निकाचितानि कर्माणि, नीयन्ते भोगतः क्षयम् । ख्यातोऽयमपि सिद्धान्त - स्तपेनादरितो नहि ॥ १५२ ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૦૧ તપથી નિકાચિત કર્મને પણ વિનાશ-- –નિકાચિત કર્મને ભેગથી ક્ષય થાય છે એવા જૈન સમુદાયમાં) પ્રચલિત સિદ્ધાન્તને પણ તપ આદર કરતો નથી.”—૧૫ર નિકાચિતને અર્થ— સ્પષ્ટી–હીર અને નીરની જેમ અથવા અગ્નિ અને તપાવેલા લેખંડના ગોળાની જેમ આત્મા અને કર્મનું એકમેક થઈ જવું તે બધ” કહેવાય છે. આ પ્રમાણેના બન્ધના અનેક પ્રકારે છે. કેઈ કર્મને આત્મા સાથે શિથિલ બન્ધ હોય છે તે કેને ગાઢ, તે વળી કેઈને અતિગાઢ બબ્ધ હોય છે. જે કર્મ અત્યત ગાઢ રીતે બંધાયેલું હોય છે અને મોટે ભાગે જેને ભગવ્યા વિના છુટકે જ થતું નથી તેને નિકાચિત કહેવામાં આવે છે. જે કર્મને નિકાચિત બન્ધ ન થયા હોય તેને તે શુભ ભાવનાઓના પ્રબળ વેગથી ભગવ્યા વિના પણ આત્મા પિતાના પ્રદેશમાંથી હાંકી કાઢી શકે છે. तपोऽग्निदग्धकर्माण, आत्मभावे स्थिताः सदा । निरहङ्कारिणो जीवा, लभन्ते मोक्षसम्पदम् ॥ १५३॥ તપથી સિદ્ધિની સંપત્તિ-- લે –“તપશ્ચર્યારૂપ અગ્નિથી જેમણે કમેને બાળી નાંખ્યાં છે તથા જેઓ સદા આત્મભાવમાં રહેલા છે એવા નિરભિમાની જીવોને સિદ્ધિની સંપદા સાંપડે છે.”—૧૫૩ यथाऽग्नौ पतितं स्वर्ण, मलक्षयाद् विशुध्यति । तथा तपोऽग्निनाऽऽत्माऽयं, कर्मक्षयाद् विशुध्यति॥१५४॥' તપથી આત્માની વિશુદ્ધિ –જેમ અગ્નિમાં પડેલું (તપાવેલું) સેનું મેલને નાશ થવાથી ૧ સરખાવો ઉપદેશતરંગિણું (પૃ. ૯૨) નું નિમ્નલિખિત પદ્ય – તરોત્તમપિ કીત્તેર, કુષ વદ્ધિના થા. તપsfજા સમાજ તથા વો વિરૂદ્ધતિ ૨૦ | ”—અનુ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ શુદ્ધ થાય છે, તેમ તપરૂપ અગ્નિથી કા ક્ષય થવાથી આ આત્મા નિળ બને છે. ''—૧૫૪ अतितापप्रतप्तं हि यथाऽर्यमञ्जरीफलम् । बन्धनान्मुच्यते तपसा तथाऽऽत्मा कर्मबन्धनात् ॥ १५५ ॥ તપથી ક-અધનના ઉચ્છેદ- O ...“જેમ અતિશય તાપથી તપતાં આર્યમંજરી (અર ડા)નું ફળ બન્ધનથી છૂટું થાય છે, તેમ તપ વડે આત્મા કર્મના બન્ધનથી મુક્ત અને છે. ’-૧૫૫ यथा लङ्गनतो याति, ज्वरो दुःखप्रदायकः । तथा हि तपसा याति, कार्मिको दुःखदो ज्वरः ॥ १५६ ॥ તપથી કમ–જ્વરના સંહાર--- Àા-જેમ લાંધણ કરવાથી દુઃખદાયી તાવ જરૂર જતા રહે છે, તેમ તપ વડે દુઃખકર કાર્મિક જ્વર નક્કી જતા રહે છે. ”—૧૫૬ તપના મહિમા- સ્પષ્ટી—આ ગ્રન્થકારે આ તેમજ પૂર્વોક્ત પદ્યોમાં તપનો મહિમા વર્ણવ્યા છે, આપણે પણ એ વિષયની પુષ્ટિરૂપ થાડાંક પઘો વિચારીએ. ૧૪૮ મા પદ્યમાં તપ ત્રૈલાકચમાં પૂજનીય છે એમ જે કહેવામાં આવ્યું છે તેનું ઉપદેશતરંગિણી (પૃ. ૯૩)નું નિમ્ન-લિખિત પદ્ય સવિશેષ સમર્થન કરે છે:-- यत् कुष्ठादिगरिष्ठरोगविरतिनिष्ठीवनालेपनाद् मूत्रस्पर्शवशेन काञ्चनकला यल्लोहधातुष्वपि । 李 रत्नानां करपल्लवणतो यच्चाक्षयत्वोन्नति -- તત્ વિશ્વત્રયવમત્ક્રુતશુળ બીયાસ્ તવઃ નિતમ્ ।। [ા’-શાર્દૂલ વિશેષમાં તપથી અનેક લાભા દર્શાવતાં ઉપદેશ તર’ગિણીના ૯૦ મા પત્રમાં કહ્યું છે કે— • Page #248 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ 44 चक्रे तीर्थकरैः स्वयं निजगदे तैरेव तीर्थेश्वरैः o श्रीहेतुर्भवहारि दारितरुजं सन्निर्जराकारणम् । सद्यो विघ्नहरं हृषीकदमनं माङ्गल्यमिष्टार्थकृद् સેવા પળમાવે અને તમાપ્ વિધેય તવઃ ॥ ? ।।’-શાર્દૂલ૦ અર્થાત્ (ઋષભદેવે એક વર્ષ પર્યંત, વીર પ્રભુએ છ મહીના પર્યંત એમ) તીર્થંકરાએ પોતે તપ કર્યું તેમજ તે જ તીર્થંકરાએ તેની પ્રરૂપણા કરતાં કહ્યું કે તપ ( સુવર્ણ પુરુષાદિ સિદ્ધિરૂપ ) લક્ષ્મીનું કારણ છે, (ચિલ્લાતીપુત્ર જેવાને) ભવના નાશ કરનારૂં (સાધન) છે, ( શ્રીપાલ રાજાની પેઠે રાગીઓના) રાગના ઉચ્છેદ કરનારૂં છે, સાચી નિર્જરાના હેતુ છે, ( દ્વારિકાના દાહ વગેરે ) વિઘ્નાને તરત જ દૂર કરનારૂં છે, ઇન્દ્રિયાનું દમન કરનારૂં છે, મંગળરૂપ છે, ( ચક્રવતી આને ખંડ–સાધનાની જેમ) ત્રાંતિ અર્થને આપનારૂં છે, ( રિકેશી અને અલમુનિની માફક) દેવાનું આકર્ષણ કરનારૂં છે તેમજ કંદર્પના દર્પને દળનારૂં છે; વાસ્તે તપશ્ચર્યાં કરવી જોઇએ. આ પ્રમાણેના તપથી અનેકવિધ લાભો હેાવા છતાં જેઓ તપ નથી કરતા તેમને ઉદ્દેશીને શાસ્ત્રકાર કહે છે કે— ૩ " स्थाल्यां वै मय्यां पचति तिलखलं चान्दनैरिन्धनौधैः सौवर्णैर्लाङ्गलायैर्विलिखति वसुधामर्कतूलस्य हेतोः । छवा कर्पूरखण्डान् तिमिह कुरुते कोद्रवाणां समन्ता તાયાતઃ મમ્મુમાં ન પતિ વિપુર્ણ ચમ્તો મમાયઃ || ”—અગ૦ અર્થાત્ જે મન્દ ભાગ્યવાળા માનવ કર્મ-ભૂમિમાં ઉત્પન્ન થવા છતાં મહાન્ તપ આચરતા નથી, તે રવૈસૂર્યની ખનાવેલી થાળીમાં ચન્તનનાં ઈંધણના સમૂહાથી તલનાં છેતરાંને રાંધે છે, વળી તે અર્ક અને રૂને માટે સાનાના હળાના અગ્ર ભાગેાથી પૃથ્વીને ખેડે છે તેમજ કપૂરના ખંડાને છેદીને ચારે બાજુએ તે કેદ્રવાની વાડ કરે છે. તપનું સ્વરૂપ— જે તપના આટલા બધા મહિમા વર્ણવવામાં આવે છે તે તપનું સ્વરૂપ સમજવું જોઇએ. તે સમજ્યા વિનાનું તપ સાર્થક થતું નથી. અજ્ઞાન-તપશ્ચર્યાંનું વિશેષ ફળ મળતું નથી. કહ્યું પણ છે કે— ૧ જુએ સ્તુતિચતુવિ શતિકા ( પૃ. ૩૮ ). . ૨ ‘વિઠૂર’ ગામમાં સંસ્કાર પામેલું રત્ન. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ " "सहि वाससहस्सा तिसत्तखुत्तोदएण धोएण । મજુવિને તામળિTગન્નાબતપુ રિઝut | ”—આર્યા " तामलितापसतपसा सिद्धयन्ति जिनेन्द्रशासने सप्त । અજ્ઞાની તુ રોપાત, ૪ ચાવીરાનપુરો – ,, –ઉપદેશતરંગિણુંનું ૮ મું પત્ર. અર્થાત્ એકવીસ વાર જળ વડે ભોજન ધોઈને ખાવું એ પ્રમાણે સાઠ હજાર વર્ષે પર્યત તામલિએ તપ કર્યું, પરંતુ તે અજ્ઞાન-તપ હેવાથી તેનું તેને અલ્પ ફળ મળ્યું. જિનેન્દ્રના શાસનમાં સાત (મનુષ્ય) તામલિ તાપસ જેટલી તપશ્ચર્યા કરવાથી સિદ્ધ થાય, જ્યારે અજ્ઞાનના દોષને લઈને (તામલિ તાપસ) તે ઈશાન દેવલેકમાં (જ) ગ (એથી ઉચ્ચ ગતિ ન પામી શક). વળી તપ કરવાનું કારણ નિર્જરા છે એ વાત લક્ષ્યમાં રાખવી જોઈએ, કેમકે પૂજા, લેભ કે પ્રસિદ્ધિને માટે તપ કરે તે કેવળ શરીરને શોષવા બરાબર છે. એનાથી કંઈ તપનું ફળ મળતું નથી.' કહેવાનું તાત્પર્ય એ છે કે પાગલિક સુખની વાંછાથી કષ્ટ સહન કરવું કે લેકસંજ્ઞાથી ભયભીત બની કે પરાધીનતાને લઈને દીનપણે આહારને ત્યાગ કરે તે તપ નથી, કેમકે એ તે આસવનું મૂળ છે, કષાયના ઉદયથી આશ્રિત છે અને તેમાં કર્મબંધતા રહેલી છે. આને તે શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે તેમ પૂર્વ ભવના અંતરાય-કર્મના ઉદય અને અસાતવેદનીયના વિપાક તરીકે ઓળખાવાય છે. વિશેષમાં આચારાંગની ચૂર્ણિમાં કહ્યું પણ છે કે – “ ૪ત્યg(#) સત્રમ વિવા આથી કરીને એ વાત સ્પષ્ટ થાય છે કે ઈન્દ્રિયોના સુખની નવીન નવીન લાલસાથી રહિત અને નિર્મળ આત્મ-દ્રવ્યના સાધકનું કષ્ટ–સેવન તે તપ છે. ૧ છાયા– षष्टि वर्षसहस्त्राणि त्रिसप्तकृत्व उदकेन धौतेन । अनुचीणे तामलिना अज्ञानतप इति अल्पफलम् ॥ ૨ આના વૃત્તાન્ત માટે જુઓ ભગવતી (શ. ૩, ઉ. ૧, સે. ૧૩૪–૧૩૬). ૩ સરખા– " पूजालोभप्रसिद्धयर्थ, तपस्तप्येत योऽल्पधीः । શોખ પથ સારીરથ, વિશ્ચિત તાઃ ૧૬ —અનુ. ૪ છાયા अङ्गार्थमुक्तं सर्वमपि विपाकः । Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગુચ્છક ] સાનુવાદ અત્રે એ ધ્યાનમાં રાખવું કે જેમ પૈસા કમાવવાની ઇચ્છાવાળા ટાઢ તડકે આનંદપૂર્વક વેઠે છે, તેમ તત્વજ્ઞાનના અર્થીિઓ તેમજ ભવથી ઉદ્વિગ્ન બનેલા મહાનુભાને અનશન વગેરે તપ દુઃસહ નથી. કાર્યને અભિલાષી કારણને વિષે પ્રમાદ સેવ નથી, એથી કરીને પરમાનંદરૂપ કાર્ય કર્તા અનશન વગેરે તપનું કષ્ટ ઉઠાવવામાં દુઃસહતા સુખેથી સહન કરે છે, ઉલટું એમ કરવામાં તેને આનંદ આવે છે, નહિ કે કંટાળે યા ગ્લાનિ. હા, એટલું જરૂર ઉમેરવું પડશે કે – " तदेव द्वि तपः कार्य, दुनिं यत्र नो भवेत् । શેન વોri ન હયગ્ન, શીયન્ત નેન્દ્રિયન વા ! –અનુવ જ્ઞાનસારના ૩૧મા તપsષ્ટકના આ સાતમાં પદ્યગત ભાવ મરણુસમાધિની નિમ્ન–લિખિત ગાથામાં ઝળકી ઊઠે છે – “सो नाम अणसणतवो जेण मणो मंगुलं न चिंतेइ । જોન રવિદાળ, તેજ નોખા ન રાતિા ૨૨૪ –આર્યા [ तद् नाम अनशनतपो येन मनोऽनिष्टं न चिन्तयति । येन न इन्द्रियहानिर्येन च योगा न हीयन्ते ॥] અર્થાત્ તે તપ કરે જોઈએ કે જેનાથી મન અનિષ્ટ ચિંતા ન કરે તથા ઈન્દ્રિયેને હાનિ ન પહોંચે તેમજ ( કાયિક, વાચિક અને માનસિક વ્યાપારરૂપ ) યોગોને અલના ન થાય. આ ઉપરથી કેવી તપશ્ચર્યા કરવી ઈષ્ટ છે તે સમજાયું હશે, છતાં તે વાત વિશેષ સ્પષ્ટ થાય તે માટે ઉપર્યુક્ત તપેડણકનું છઠું પદ્ય વિચારી લઈએ –– ___" येन ब्रह्म जिनाचर्चा च, कषायाणां तथा हृतिः। સાનુવન્યા વિનાજ્ઞા ૧, તત્ર તા: શુષ્યિ ”—અનુ. અર્થાત જે તપમાં બ્રહ્મચર્ય ( વિષયને વિષે અનાસક્તિ), જિનેની પૂજા ( તાત્વિક ભક્તિ ) કષાના સંહાર અને જિનની સાપેક્ષ આજ્ઞા માટે પૂરેપૂરો અવકાશ છે, તે શુદ્ધ તપ ઈચ્છવા યોગ્ય છે-આદરણીય છે, અનુકરણીય છે. વિશેષમાં પંચવસ્તુની પણ ટીકાના ૧૩૧ મા પત્રમાં અવતરણરૂપે આપેલું નિમ્ન-લિખિત પદ્ય પણ ધી લઈએ – "कायो न केवलमयं परितापनीयो मृष्टै रसैबहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु વાનિ ચેન ર તથા વરિત નિનાના II”—વસંત Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૦૬ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ તપના નામ-તપ, સ્થાપના-તપ, દ્રવ્ય-તપ અને ભાવ-તપ એમ ચાર પ્રકાર પાડી શકાય છે. તેમાં નામ–તપ અને સ્થાપના–તપ સુપ્રસિદ્ધ છે, જ્યારે આહારને ત્યાગ ઈત્યાદિ દ્રવ્યતપ છે અને આત્મ-સ્વરૂપને વિષે એકાગ્રતા એ ભાવ-તપ છે. પ્રસ્તુતમાં દ્રવ્ય-તપ પૂર્વકના ભાવ-તપનું ગ્રહણ કરવું. એ પ્રત્યેકના જે છ છ પ્રકાર પડે છે, તે ગ્રન્થકાર ઉત્તર પદ્યમાં સૂચવે છે. अनशनमूनोदर्य, वृत्तिक्षेपो रसात्ययः । कायक्लेशः सुलीनत्वं, विकल्पाः सन्ति बाह्यतः ॥१५७॥ બાહ્ય તપના છ પ્રકારે શ્લે --“અનશન, ઊનદર્ય, વૃત્તિને સંક્ષેપ, રસને ત્યાગ, કાયફ્લેશ અને સંલીનતા એ બાહ્ય તપના છ પ્રકારે છે.”—૧૫૭ બાહ્ય તપના છ પ્રકારની આલોચના સ્પષ્ટી–તરવાથધિંગામસૂત્રના નવમા અધ્યાયના ૧૧૯ મા સૂત્ર (પૃ. ૨૨૫)માં સુલીનતાને બદલે વિવિક્ત-શસ્યાસન છે. આથી ઉપલેક દષ્ટિએ વિચાર કરનારને એમ ભાસે કે અત્ર ગ્રંથકારની ખલના થાય છે, પરંતુ તે વાત યુક્ત નથી. કેમકે એક તે અન્યાન્ય ગ્રંથે આ વાતને પુષ્ટિ આપતા જણાય છે. દાખલા તરીકે મરણસમાધિની નિમ્ન-લિખિત " अणसणमूणोयरिया, वित्तिच्छेओ रसस्स परिचाओ । વાણ જિજે, છઠ્ઠો લંછીના વૈવ _આર્યા –ગાથા તેમજ શ્રીહરિભસૂરિકૃત પંચવસ્તુના “ઉપસ્થાપના” વસ્તુગત નિમ્નલિખિત– " अणसणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ। #ારિતો લંગા ય વ તો હો ૮૪૦ _આર્યા ૧ આ રહ્યું તે સૂત્ર– “અનામૌવર્થ-વૃત્તિપરિસાદવાન-રસારિત્યાગ-વિચારવાયરા વા તા. ” ૨-૩ છાયા-- અનારકૂનવરિ વૃત્તિ છે રસહ્ય રિચાઃ | કરણ : ૬g iટીનતા વૈષ ! अनशनमूनोदरिका वृत्तिसक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता च बाह्यं तपो भवति ॥ ૪ આ ગાથા શ્રીહરિભદ્રસૂરિકૃત પંચાશકના ૧૦મા પંચાશકમાં બીજી ગાથારૂપે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૦૭ ગાથા પણ સાક્ષી પૂરે છે. બીજું સંસીનતાના ઈન્દ્રિય, કષાય, ગ અને વિવકતચર્યા એમ જે ચાર ભેદ પડે છે તેમાં વિવિક્તશય્યાસન આવી જ જાય છે. અનશનાદિનું દિગ્દર્શન– અશન” એટલે આહાર; આથી અનશન એટલે આહારને ત્યાગ. આ અનશનના બે પ્રકારે છે-(૧) ઈત્વર (થોડા કાળનું) અને (૨) યાવજછવિક (જીદગી સુધીનું). તેમાં ઈલ્વર અનશન તે ઉપવાસથી માંડીને તે આ તીર્થ આશ્રીને છ માસ સુધી અનાહાર. માવજીવિકના (૧) પાદપેપગમન, (૨) ઈગિની અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. તેમાં પણ પાદપપગમનના વ્યાઘાત અને અવ્યાઘાત એમ બે પ્રકારો છે. આયુષ્ય હોવા છતાં, જ્યારે વ્યાધિ ઉપસ્થિત થઈ મહાવેદના થતાં આયુષ્યને ઉપક્રમ લાગે--આઘાત પહોંચે અને તેમ થતાં કાળ કરી જાય છે તે સવ્યાઘાત પાદપપગમન અનશન” કહેવાય છે. શરીર જર્જરિત થઈ જતાં ચતુર્વિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન લઈ, નિજીવ સ્થળમાં જઈ ત્યાં વૃક્ષની માફક એક પડખે અપરિસ્પંદપણે ઊભા રહી-કઈક પણ કાયિક કે વાચિક ચેષ્ટા નહિ કરતાં નિર્મળ ધ્યાનમાં આરૂઢ થઈ પ્રાણે ચાલ્યા જાય ત્યાં સુધી અનશન કરવું તે અવ્યાઘાત પાદપપગમન અનશન છે. શ્રતમાં વિધાન કરેલી ક્રિયાવિશેષને ઈગિની કહેવામાં આવે છે. એ વિષયક મરણ તે “ઈગિની-મરણ” કહેવાય છે. આને આરાધક પણ પ્રવજ્યાદિ પ્રતિપત્તિના કમપૂર્વક આયુષ્ય પૂરું થવા આવ્યું છે એમ જાણીને પિતાનાં ઉપકરણને ગ્રહણ કરી, સ્થાવર અને જંગમ પ્રાણું થી રહિત એવા સ્પંડિલમાં એકલે રહી ચતુર્વિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરી છાયાથી તડકે અને તડકેથી છાંયડે જવાની ચેષ્ટા સહિત સમ્યગ જ્ઞાનમાં પરાયણ રહી દેહ છોડે છે. આ બે તે અપરિકર્મ છે, જ્યારે સપરિકમે એવું ભકત-પ્રત્યાખ્યાન તે ગચ્છમાં રહેલા સાધુ પરત્વે છે. આ અનશન કરનારા કેઈ વેળા ત્રિવિધ આહારનો અને કેઈ વેળા ચતુવિધ આહારને ત્યાગ કરે છે. અંતમાં સમગ્ર પ્રત્યાખ્યાન કરી, મૃદુ સંથારાને આશ્ચર્ય લઈ શરીર તેમજ ઉપ ૧ જુઓ પંચાશકની થીઅભયદેવસૂરિકૃત ટીકાનું ૨૨ મું પત્ર. ૨ અશુભ માર્ગે જતી ઇન્દ્રિયને કબજામાં રાખવી તે ઇન્દ્રિય-સંલીનતા, કષાયની નિવૃત્તિ તે કપાય-સંલીનતા, અશુભ યેગથી નિવૃત્ત થવું તે યંગ-સંલીનતા અને સ્ત્રી, પશુ, નપુંસક વગેરે વિકારેત્પાદક જીવોના સંસર્ગવાળાં સ્થાનેને ત્યાગ કરી શુભ સ્થાનમાં રહેવું તે વિવિક્તશય્યાસન છે. ૩ આ “ભક્ત-પરિણા” પણ કહેવાય છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વૈરાગ્યરસમ જરી [ ચતુર્થ સમીપ કરણની મમતા ત્યજી દઇ, પોતે નમસ્કાર મંત્રનું ધ્યાન ધરતા અથવા વર્તી સાધુ પાસે સાંભળતા દેહનું ઉર્તન, પરિવર્તન વગેરે કરતા સમાધિપૂર્વક કાળ કરે તે ભકત--પ્રત્યાખ્યાન-મરણ” જાણવું, અવમ એટલે ઊણું (ઊન) ઊણું; પેટ રહે તેમ આહાર લેવા તે ‘અવમાદર્ય’ છે. આથી આ ઊનાદર્યું પણ કહેવાય છે. મહાયત્નપૂર્વક માં ઊંઘાડીને જેવડા કાળીયા કરાય તે ઉત્કૃષ્ટ કવલ અને મેહુ સંકેાચ્યા ખાઇ જે કાળી કરાય તે અવકૃષ્ટ કવલ છે. આ બંને પ્રકારના કવલેાને છેોડીને મધ્યમ કવલેાને લક્ષ્યમાં લેતાં અવમાંન્દર્યના અલ્પ-આહાર-અવમાદર્ય, ઉપાર્ધ-અવમૈાદર્ય અને કિંચિત્- ન્યૂન અવમાદર્ય એમ ત્રણ ભેદ પડે છે. પુરુષના આહાર ૩૨ કવલના ગણાય છે, જ્યારે સ્ત્રીના ૨૮ ના ગણાય છે. એક કાળીઆથી માંડીને આઠ કાળીઆએ જેટલા ખારાક લેવા તે ‘ અલ્પ-આહાર-અવમાદર્ય' છે. ખાર કાળીઆના આહાર તે ઉપાઅર્ધ-અવમાદર્ય’ છે, કેમકે ચાર કાળીઆ વધતાં અડધા અડધ આહાર થાય. પૂરેપૂરે આહાર ન કરતાં એક કાળીએ આછે. આહાર કરવા તે ‘કિચિત્—ન્યૂન-અવમાદર્ય’ છે. વૃત્તિસંક્ષેપ, વૃત્તિએેદ અને વૃતિપરિસંખ્યાન એ એકાર્યક છે. વૃત્તિ એટલે જીવન, આજીવિકા, આહાર, વસ્ત્ર ઈત્યાદિ જે દ્રવ્યેા વડે આજીવિકા ચાલતી હાય તેને સક્ષેપ કરવા પરત્વે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાત્ર આશ્રીને જૂદા જૂદા અભિગ્રહ ધારણ કરવા તે વૃત્તિસંક્ષેપ છે. રસ એટલે દૂધ, દહીં, ઘી, ગાળ, તેલ અને પકવાન્ન. એ છ રસિક પદાથે આત્મામાં વિકાર ઉત્પન્ન કરે છે. વાસ્તે તે ‘વિકૃતિ' કહેવાય છે. તેના ત્યાગ ચાને પરિહાર તે રસ–પરિત્યાગ’ છે. મદ્ય, માંસ, મધ, માખણ વગેરે મહાવિકૃતિઓનુ પ્રત્યાખ્યાન તેમજ નીરસ-લૂખા ભાજનના અભિગ્રહ ઇત્યાદિ રસ-પરિત્યાગના અનેક ભેદે છે. કાય એટલે શરીર અને ક્લેશ એટલે ખાધા-પીડા. આગમને અનુસરનારી તેમજ નિર્જરાના કારણરૂપ એવી શારીરિક પીડા તે ‘કાય-ફ્લેશ' છે. એના પણ અનેક પ્રકારો છે. જેમકે વીરાસન, ઉત્કંઠુકાસન, દડ઼ાયતશયન, વગેરે તેમજ આતાપના, શિયાળામાં આઢવાનાના અસ્વીકાર, કેશને લાચ ઇત્યાદિ. ગ 樂 * वैयावृत्त्यं च स्वाध्यायं ध्यानं च विनयं तथा । વ્હાયોભન વિનાનીયા, પ્રાયશ્ચિત્ત તથા તત્ત્વઃ ॥ પુ૮ ॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૨૦૦ ક્ષે – “વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, કાર્યોત્સર્ગ અને પ્રાયશ્ચિત્ત એને (આભ્યન્તર) તપ જાણ”-૧૫૮ आन्तरिका इमे भेदाः, तपसां षट् सतां मताः। पूर्वोक्तैर्मिलने जाता, द्वादश सौख्यकारकाः॥ १५९ ॥ તપના કુલ બાર ભેદ– શ્લો–“તપના આ છે અત્યન્તર પ્રકારે સજજોએ માન્યા છે. એ પૂર્વોક્ત બાહ્ય તપના બે પ્રકારો સાથે મળી સુખાકારી બાર તપ બને છે.”—૧૫૯ તપની વિવિધતા– સ્પષ્ટી–જેના દર્શન પ્રમાણે તપના બાર ભેદ આપણે જોયા. અન્ય વિવક્ષા પ્રમાણે તેના ત્રણ ભેદો પણ પાડી શકાય છે. આ પ્રયત્ન ભગવદ્ગીતામાં થયેલું જોવાય છે. એના ૧૭ મા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધ તપનાં લક્ષણો નીચે મુજબ આપવામાં આવ્યાં છેઃ “સેવ-જિ-જુદાજ્ઞ – સામાનવ ! ત્રાર્થfક્ષા ૨, “સારી તપ ૪ -અનુવ अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियहितं च यत् । વાધ્યાયાસનું વૈવ, વામ તારે - मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः।। માવસંશુદ્રિતિત, તપો ‘માનમુકયતે ૨૬ – , અર્થાત્ દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિચક્ષણની પૂજા, મલ-શુદ્ધિ, બ્રહ્મચર્ય અને અહિંસા એ “શારીરિક તપ છે. અન્યને ઉગ ન ઉત્પન્ન કરે એવું, સાચું, પ્રિય અને હિતકારી વચન બોલવું તેમજ સ્વાધ્યાય–શાસ્ત્રાભ્યાસ કરે તે “વાચિક તપ છે. ચિત્તની પ્રસન્નતા, પ્રશાન્તતા, મન, આત્મ-સંયમ અને ભાવની વિશેષ શુદ્ધિ એ “માનસિક તપ છે. ૧ શાસ્ત્રમાં આને બદલે “બુત્સર્ગ” નો ઉલ્લેખ છે, પરંતુ તેના ગણ, શરીર, ઉપાધિ અને આહાર એમ જે ચાર ભેદે દર્શાવ્યા છે તે પૈકી અત્ર એક પ્રકારના નિર્દેશથી બાકીના સમજી લેવા. ૨ આ છે અન્યૂરિ તાપી વિશેષ માહિતી માટે જુઓ આહુતદર્શનનો છો ઉલ્લાસ, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વૈરાગ્યરસમંજરી || ચતુર્થ શરીરના રેગ અને મનની મલિનતાને નાશ કરનારું આ ત્રિવિધ તપ આદરણીય છે. જૈન દષ્ટિએ પણ એ ઉપાદેય છે. પ્રકારાન્તરથી દાનની જેમ આ અધ્યાયનાં નિમ્નલિખિત પદ્યો દ્વારા તપની વિવિધતા દર્શાવવામાં આવી છે–– " श्रद्धया परया तप्तं, तपस्तत् त्रिविधं नरैः। માલિમિથુ, “સાવિ પરિવારે આ ૨૭ -અનુ सत्कार-मानपूजार्थ, तपो दम्भेन चैव यत् । બિયતે તરિ ગોરું, “રાજસ' વધુમ્ II ૨૮ - मूहग्राहेणात्मनो यत्, पीडया क्रियते तपः । વરસનાર્થ વા, તર “તામણ'મુકાઢતમ – અર્થાત ફળની અભિલાષા નહિ રાખનાર એવા જનોએ શ્રેષ્ઠ શ્રદ્ધા વડે કરેલું એ ત્રિવિધ તપ “સાત્વિક” કહેવાય છે. સત્કાર, માન અને પૂજા માટે કપટ પૂર્વક જે તપ અત્ર કરાય છે. તેને “રાજસ કહેવામાં આવે છે અને તે ચંચળ અને અશાશ્વત છે. અર્થવિહીન આગ્રહ (અભિનિવેશ)થી પોતાના દેહને પીડારૂપ અને બીજાને નાશ કરવા માટે જે તપ કરાય છે, તેને “તામસ” કહેવામાં આવે છે. આ ત્રણ તપમાં સાત્વિક તપ જ આચરણીય છે; બીજા બે તે તપના નામને કલંકિત કરે છે, કેમકે તપના અજીર્ણરૂપ ક્રોધ, તેના વિકારરૂપ અહંકાર અને તેના શલ્યરૂપ કપટને આમાં સેળે સોળ આની હાથ છે અને જ્યાં આ ત્રિપુટીનું સામ્રાજ્ય સ્થપાયું હય, જ્યાં એની નાદિરશાહી વર્તતી હોય ત્યાં તપનાં મહત્ત્વ, વાસ્તવિકત્વ અને શ્રેયસ્કરત્વના ઉપર મેટું મીઠું વળી જાય છે. सदाऽऽराध्या यदा चेतो !, मुक्तिसौख्यं समीहसे । यतस्तपोऽन्तरा नैव, मुक्तिगामि भविष्यसि ॥ १६० ॥ તય વિના મુક્તિને અસંભવ-- –“હે મને ! જે તું મુક્તિના સુખની અભિલાષા રાખતું હોય તો તારે આ બાર પ્રકારના તપનું નિરંતર સેવન કરવું જોઈએ, કેમકે તપશ્ચર્યા કર્યા વિના તું મે જઈ શકીશ નહિ. – ૬૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ સનુવાદ મુક ] ૨૧૧ तपोभावनिमग्नात्मा, कुभावे नैव रज्यते । यथा क्षीररसास्वदी, न क्षाराम्बु समीहते ॥ १६१ ॥ શુભ મનોવૃત્તિ– --જેમ ફીર રસનો આસ્વાદ લેનાર ખારા જળને ઇચ્છતો નથી જ તેમ તપ-ભાવમાં મગ્ન બનેલે આત્મા અશુભ ભાવમાં આસક્ત થતું નથી જ.”—૧૬૧ कथिते त्रिविधे धर्मे, भावनाऽऽत्मा प्रचक्ष्यते । तां विना स त्रिधा धर्मो, निर्जीव इव लक्ष्यते ॥ १६२॥ ભાવના વડે વિવિધ ધર્મની સજીવનતા– લે –“ઉપર્યુક્ત ત્રણ પ્રકારના ધર્મમાં ભાવના આત્મા કહેવાય છે, (કેમકે) તેના વિના એ ત્રણ પ્રકારના ધર્મ નિર્જીવ જેવા જણાય છે.-૧૬ર પ્રસ્તુતની પુષ્ટિ-- સ્પષ્ટી–આ પદ્યમાં ભાવને ચતુર્વિધ ધર્મમાં પ્રધાન ગણ એના વિના બાકીના ધર્મો અકિંચિત્કાર બતાવાયા છે. એ હકીકતનું સમર્થન કરનારાં નિમ્નલિખિત પદ્યો મનનીય થઈ પડશે -- " धनं दत्तं वित्तं जिनवचनमभ्यस्तमखिलं क्रियाकाण्डं चण्डं रचितमवनौ सुप्तमसकृत् । तपस्तीनं तप्तं चरणमपि चीण चिरतरं મારતુષaqનવા મF I૮૮ –શિખરિણી –સિન્ધરપકર જામિક સરમા નર્નારા દામિર્વ, मौण्डौमूरणकाः समस्तपशवो नाग्न्यैः खरा भस्मभिः । कष्टाङ्गीकरणैद्रुमाः शुकवरा पाठैका ध्यानकैः किं सिद्धयन्ति न भावशुद्धिविकलाः स्युश्चेत् क्रियाः सत्फलाः॥" –શાર્દૂલ૦ ૧-૨ જુઓ ગુરુગુણષત્રિશતષવિંશિકા કુલકનું સાતમું પત્ર. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વૈરાગ્યસમંજરી [ ચતુર્થ અર્થાત્ ઘણું દ્રવ્ય દાનમાં અપાયું, સમસ્ત જિન પ્રવચનના અભ્યાસ કરાયે, પ્રચંડ ક્રિયા--કાંડનું આચરણ થયું, ભૂમિ ઉપર અનેક વાર શ્ચર્યા કરાઈ, લાંખા કાળ સુધી ચારિત્ર પણ સેવાયું, પરન્તુ ન હોય તે આ બધું છેતરા રોપવા જેવું છે. સુવાયું, ઉમ તપજે મનમાં ભાવ તાપ સહન કરવાથી જ કાર્ય સરી જતુ હાય તા પતંગીઆએ દીપકની જવાલાએ સહે છે. તેમને મુક્તિ કેમ મળતી નથી ? જળમાં સ્નાન કરવાથી એડા પાર પડે તેમ હાય તા જળચરો રોજ જળમાં જ રહે છે તેમનું શું ? માટી જટા ધારણ કરવાથી લાભ થતા હોય તેા વડા કેમ મેક્ષે સિધાવતા નથી ? મુંડન કરાવવાથી દહાડા વળી જતા હાય, તે ઘેટાંઓ માટે મેક્ષના દરવાજા ખુલ્લા હાવાજોએ. નાગા રહેવાથી કામ સિદ્ધ થતું હોય, તે પશુઓને કચારનીએ સિદ્ધિસુ દરી વરી ચૂકી હાત. શરીરે રાખ લગાડવાથી સિદ્ધિ થતી હોય તે ગધેડાએ કયાં એ કામાં પાછા પડે તેમ છે ? કષ્ટા અંગીકાર કરવાથી શુક્રવાર વળે તેમ હાય તેા ઝાડની મુક્તિ થવી જોઇએ. પાડાથી તેમ થતુ હાય તા પેપિટાને અને ધ્યાનથી તેમ થતું હાય તા પગલાંઓને મેાક્ષ મળવા જોઇએ. પરન્તુ આમ થતું તેા નથી, એથી સાખીત થાય છે કે ભાવની શુદ્ધિથી રહિત ક્રિયાએ સુન્દર ફળને આપતી નથી. भावना शास्त्रकारैश्च ख्याता द्वादशभेदतः । સર્વનુમકુરા હો, ધ્યાતાશ્તાઃ શિવવા મતાઃ ॥ ૬૩ ॥ ભાવનાથી મુક્ત- ગ્લા‘શાસ્ત્રકારાએ ભાવનાને ખાર પ્રકારની વર્ણવી છે. લેકામાં સ શુભને કરનારી એ ભાવનાઝ્માનું ધ્યાન ધરાતાં તે મેાક્ષને આપનારી મનાય છે. ”-૧૬૩ यद् यद् नेत्रगतं लोके, तत् तत् सर्वं विनाशि हि । વ્યામોદ્દો નિષ્ઠજતેષુ, ટુવાનજીવિષાય ॥ ૬૪ ॥ અનિન્ય ભાવના "( àા-- લોકમાં જે જે દ્રષ્ટિગાચર થાય છે તે સ ખરેખર વિનાશી છે, (તેથી) તેને વિષે આસાત દુઃખરૂપ આગ લગાડનાર હાવાથી નિષ્ફળ છે. ”-૧૬૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ગુચ્છક] સાનુવાદ સાંસારિક પદાર્થોની અસ્થિરતા– સ્પષ્ટી–આ પદ્યમાં જે એમ કહેવામાં આવ્યું છે કે જે જે પદાર્થ આપણી નજરે પડે છે તે અનિત્ય છે તે વાતને શ્રીવિબુધવિમલસૃરિકૃત ઉપદેશ શતકનું નિમ્નલિખિત પદ્ય સમર્થન કરે છે" अनित्यं संसारे भवति सकलं यन्नयनगं वपुर्वित्तं रूपं मणिकनकगोऽश्वदिपजनम् । पुरं रामा भ्राता जनकजननीनन्दनकुलं તેણી વરાપ મામાના | | _શિખરિણી અર્થાત્ સંસારમાં જે જે નયનચર થાય છે તે બધું અનિત્ય છે. જેમકે દેહ, દિવ્ય, રૂપ, મણિ, સુવર્ણ, ગાય, ઘેડે, હાથી, લેક, નગર, રમણી, ભાઈ, પિતા, માતા, પુત્ર, કુળ, શરીરજન્ય પરાકમ, બોલવાની ચાલાકી અને ભાગ્ય. पयःस्थापककुम्भस्य, यथा नाशः पले पले । तथाऽऽवीच्याख्यनिधना--दायुनाशः क्षणे क्षणे ॥ १६५॥ આયુષ્યની ક્ષણભંગુરતા ભલે –“ જેમ જળમાં રહેલા કાચા ઘડાને વિનાશ પ્રતિ ળ થાય છે, તેમ આવીચિ નામના મરણથી આયુષ્યને વિનાશ ક્ષણે ક્ષણે થાય છે.”૧૬૫ આવિચી મરણ– સ્પષ્ટીક-જે ભવને માટે જીવ જેટલું આયુષ્ય-કર્મ બાંધી લાવ્યા હોય તેનું ભગવાઈ રહેવું તે “મરણ છે. વિચાર કરતાં સમજાય છે કે પ્રતિસમય આયુષ્ય-કર્મ અંશતઃ તે ભગવાઈ જ રહ્યું છે. એટલે પ્રતિસમય આંશિક મરણ થાય છે. આવા મરણને જૈન શાસ્ત્રકારે “આવીચિ-મરણ” તરીકે ઓળખાવે છે. નિત્યાનિ પીળ, વિમવો નૈવ શાશ્વતઃ नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसङ्ग्रहः ॥ १६६ ॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સાનુવાદ [[ચતુર્થ ધર્મ માટે ઉદ્યમ-- ---“શરીરે અનિત્ય જ છે,પત્તિ શાશ્વત નથી જ અને મચ્છ સમી આવતું જાય છે જ; વારતે ધર્મને સંગ્રહ કરે જોઈએ. ”—૧ દદ પ્રસ્તુતનું દઢીકરણ સ્પષ્ટીટ–અનિત્ય સંસારમાં ધર્મકરણી જ સારભૂત છે. પરબ્રહ્મમાં લીન થવું એ જ જીવનનું સાલ્ય છે. આ વાત નિમ્ન-લિખિત પદ્યમાંથી તારવી શકાય છે – " आयुः कल्लोललोलं कतिपयदिवसस्थायिनी यौवनश्री र्थाः सङ्कल्पकल्पा घनसमयतडिद्विभ्रमा भोगपूराः । कण्ठाप्लेषोपगूढं तदपि न चिरं यत् प्रियाभिः प्रणीतं ब्रह्मण्यासक्तचित्ता भवत भवभयाम्भोधिपारं तरीतुम् ॥"અર્થાત્ આયુષ્ય (જળના) મજાના જેવું ચપળ છે. વનરૂપ લક્ષ્મી કેટલાક દિવસ (જ) રહેનારી છે. પ્રત્યે સંકલ્પના સમાન છે અને ભેગની લે વર્ષાકાલની વીજળીના વિલાસ જેવી છે. વળી કાન્તાઓનું આકંઠ ગાઢ આલિંગન પણ દીર્ઘકાલીન નથી. વાસ્તે (હે ભવ્ય !) સંસારરૂપ ભયાનક સાગરને પાર પામવા માટે તમે બ્રહ્મને વિષે આસક્ત ચિત્તવાળા બને. આ હકીકતની પુષ્ટિ અર્થે ઉપદેશશતકનું નિમ્નલિખિત પદ્ય પણ જોઈ લઈએ – " गगनधनुपा मेयं देहं पयोधितरङ्गवद् बहु धनमिदं त्वायुर्वायुर्यथा जगतीतले । सुतनुयुवतिस्नेहो लेहो विषाक्तकृपाणजो વિવઢપુત્ર પર લય વિતામત છે ... હરિણી અર્થાત્ શરીરને મેઘ-ધનુષ્ય સાથે સરખાવવું યોગ્ય છે, આ વિપુલ લક્ષ્મી એ સમુદ્રના તરંગ જેવી (ચંચળ) છે, આયુષ્ય એ પૃથ્વીની સપાટી ઉપરના પવન જેવું અસ્થિર છે, અને સુન્દર શરીરવાળી વનિતાને પ્રેમ એ ઝેરથી વ્યાપ્ત ખડ્ઝને ચાટવા બરાબર છે. એથી કરીને શાશ્વત સુખને આપનાર અને કર્મને ક્ષય કરનારે ધર્મ કરે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૧૫ अनन्ताः पूर्वजास्ते न, स्थितास्तत्र कथं नु त्वम् । स्थास्यतीति विचिन्त्यात्र, व्यामोहं न विधेहि भो ॥१६७॥ વ્યાહને ત્યાગ-- શ્લે –“જે સંસારમાં ખરેખર તારા અનન્ત પૂર્વજો ન ટકી શક્યા, ત્યાં તું કેવી રીતે ટકી રહીશ? એમ વિચારીને આને વિષે તું વ્યાહ સર્વથા ત્યજી દે.”—૧૬૭ नराणां सञ्चया ये य, आयान्ति नेत्रयोः पथि । प्रायो वर्षशतादूर्व, नात्र कोऽप्यवशिष्यते ॥ १६८ ॥ આયુષ્યની મર્યાદા --“નરેના જે જે સમુદાય દષ્ટિ–પથમાં આવે છે, તેમાંથી મટે ભાગે સો વર્ષ પછી અહીં કોઈ બાકી રહેનાર નથી.”—૧૬૮ मायेन्द्रजालवत् सर्वे, विद्युत्कान्तिरिवाथवा । क्षणदृष्टे क्षणान्नष्टे, प्रतिबन्धोऽत्र को भुवि ? ॥ १६९ ॥ મમતા માટે અવકાશ-- લેવ—આ સંસારમાં બધું માયાથી રચાયેલી ઇન્દ્રજળ જેવું છે, અથવા એ વીજળીના ઝબકારા જેવું છે. એક પળમાં નજરે પડતા અને અન્ય ક્ષણમાં લેપ થતા એવા જગતમાં શું મમત્વ હોઈ શકે ? ”—૧૬૮ गृहीत्वा या मुहुर्मुक्ताः, स्वजनश्रेणयो भवे । न मान्ति सङ्ग्रहीतास्ताः, सर्वाकाशे कथञ्चन ॥ १७०॥ સ્વજનની શ્રેણિને સમાવેશ— લેવ—-“ ભવમાં જે સ્વજનોની શ્રેણિઓને વારંવાર ગ્રહણ કરીને ત્યજી દીધી તેને સંગ્રહ કરવામાં આવે તો સમરત આકાશમાં કેમે કરી તે માય નહિ.'–૧૭૦ ક Page #261 -------------------------------------------------------------------------- ________________ [[ચતુર્થ ૨૧૬ વૈરાગ્યરસમંજરી यानि मुक्तानि जीवेन, शरीराणि भवे भवे ।। बिन्दुभिः सागरानन्तै-स्तेषां सङ्ख्या न विद्यते॥१७१॥ ત્યજેલા દેહની સંખ્યા - લો --“ભવે ભવે છે જે શરીરને ત્યાગ કર્યો છે, તેની સંખ્યા સમુદ્રના અનન્ત બિંદુઓથી પણ દર્શાવી શકાય તેમ નથી.-૧૦૧ बम्भ्रमीत्यत्र योनिष्ठो, जीवो मुक्तिं लभेत न । વન-મૃત્યુ-s-uત્ત, પાતા રવિરાન છે ૭૨ . સંસારમાં પરિભ્રમણ – --“(૮૪૦૦૦૦૦) લાખ એનિઓમાં રહેલે જીવ આ સંસારમાં વારંવાર ભટકે છે. જન્મ, મરણ અને ઘડપણથી પ્રેરિત એ એ જીવ પાતાલમાં પેસવા છતાં મુક્તિ મેળવતો નથી.-૧ર वाताहतो यथा पत्र-पुञ्जो याति पृथक् पृथक् । तथेष्टं हा कुटुम्बं ते, कर्मवायुहतं भवेत् ॥ १७३ ॥ કુટુંબની છિન્નભિન્નતા – લેવ--“જેમ પવન લાગતાં પાંદડાને સમૂહ જુદે થઈ જાય છે, તેમ કર્મરૂપ પવનથી હણાતાં તારું ઇષ્ટ કુટુંબ (પણ) વિખેરાઈ જાય છે.”—૧૭૩ हा मातरे पितर्बन्धो, हा प्रिये ! हा सुता! मम । इति विलपतो जीवान्, कृतान्तो न ह्युपेक्षते ॥ १७४ ॥ વિલાપની નિષ્ફળતા– --“હા મારી મા !. આ મારા બાપા ! હે મારા ભાઈ ! એ મારી પ્રિયા ! હા મારા પુત્ર ! એમ વિલાપ કરતા જીવોની યમ ઉપેક્ષા કરતો નથી.”—૧૭૪ - ૧ એનિ એટલે ઉત્પત્તિસ્થાન. એ સમ્બન્ધમાં વિશેષ માહિતી માટે જુઓ ન્યાયકરામજલિ (સ્ત, . 1) નું સ્પષ્ટીકરણ. ( પૃ. ૩૦૧-૩૨ ) Page #262 -------------------------------------------------------------------------- ________________ गुरछः ] सायं वृक्षे यथोषित्वा भिन्नदिगागताः खगाः । प्रातः प्रयान्ति कुत्रापि, ज्ञायन्ते दिशि नो जनैः ॥१७५॥ तथा गृहतरौ जीवा, गतिनानादिगागताः । 'उषित्वा पञ्च दिवसान्, न ज्ञायन्ते गताः क्व च ॥१७६॥ સોનુવાદ - युग्मम् શ્લે‘જુદી જુદી દિશામાંથી આવેલા પક્ષીએ જેમ સાંજે ઝાડ ઉપર વાસે કરીને સવારે કઇ દિશામાં જાય છે તે માનવાથી જણાતું નથી તેમ વિવિધ ગતિરૂપ ભિન્ન ભિન્ન દિશાઓમાંથી આવેલા અને ગૃહરૂપ વૃક્ષને વિષે પાંચ દિવસ રહેલા वोड्यां गया ते नातु ं नथी.”– १७५-१७९ 噪 噪 अप्राप्तपुष्पफलकं, हा लोकत्रयं क्रमेलकैः । खाद्यते मृत्युरूपैर्भो, भव्या ! बुध्यत बुध्यत ॥ १७७ ॥ ભવ્યાને ચેતવણી— ^ला०--" भ्यां (सभ्यत्व३५ ) स ने ( विरति३५ ) इण प्राप्त नथी એવા ત્રૈલોક્યને મરણરૂપ ઊંટા ખાઇ જાય છે, તેથી હું ભળ્યે ! તમે ચેતેા, येते।.”–१७७ गर्भस्थ योनिगं चात्र, निर्गच्छन्तं च निर्गतम् । बालं प्रवर्धमानं च, तरुणं स्थविरं तथा ॥ १७८ ॥ पृथ्वीपति तथा र, मूर्ख पाण्डित्यशालिनम् । सुखिनं दुःखिनं मृत्युः, सुरूपं रूपवर्जितम् ॥ १७९ ॥ सरुजं नीरुजं चापि, दुर्बलं बलिनं तथा । हन्ति चराचरं सर्वे, ज्वलद्दावानलो यथा ॥१८०॥ - विशेषकम् એવા પાઠ દેશનાશતકમાં હાવાનું સૂચવાય १ " वसिऊण पंच दिवसेहिं' छे, परंतु भने ते उपलब्ध नथी. २८ ૨૧૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ મૃત્યુની વિશ્વવ્યાપી સત્તા લે –“ આ સંસારને વિષે જેમ પ્રદીપ્ત દાવાનલ જંગમ અને થાવર સર્વ વસ્તુઓને નાશ કરે છે તેમ ગર્ભમાં રહેલાને, યોનિમાં રહેલાને, ત્યાંથી બહાર નીકળતાને તથા નીકળેલાને, બાળકને, વૃદ્ધિ પામતાને, તરુણને, વિરને, પૃથ્વી પતિને, રંકને, મૂર્ખને, પંડિતને, સુખીને, દુઃખીને, સુન્દર રૂપવાળાને, કદરૂપાને, રોગીને, નીરોગીને, નિર્બળને તેમજ સબળને મૃત્યુ મારી નાંખે છે.”—૧૭૮-૧૮૦ त्यजनीयं शरीरं स्यात्, कदाचिदप्यशाश्वतम्। तदन्नादिपरित्यागाद्, लभध्वं शाश्वतं सुखम् ॥ १८ ॥ શાશ્વત સુખ માટે પ્રયાસ-- લે –“અનિત્ય (હેવાથી) કોઈ દિવસ તે (આ) શરીરને ત્યજવું (જ) પડશે. તેથી અન્ન વગેરેનો ત્યાગ કરી છે ભલે !) શાશ્વત સુખ પામો.”—૧૮૧ सर्वार्थसिद्धवास्यत्रा-युषि जीणे पतेत् सुरः । ત્રિáરાક્ષાગરાયુ-ડાં વર અપના મત? ?૮રા દેનું પણ અવન– લે-“આયુષ્ય જીર્ણ થતાં પૂર્ણ થાય એટલે “સર્વાર્થસિદ્ધમાં રહેતા અને ૩૩ સાગરોપમના આયુષ્યવાળે દેવ પણ અત્રે પડે છે-એવે છે, તે બીજાઓની તે શી ગણત્રી ?”—૧૮ર स प्रदेशोऽपि नास्त्येव, लोकेऽत्र त्रिविधेऽपि च । यत्र व्याधिगतो नष्टो, न जीवो निजकर्मभिः ॥ १८३ ॥ ૧ જુઓ પૃ. ૬. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ગુરછક ] સાનુવાદ રેગ અને વિનાશનું સામ્રાજ્ય લે-“(સ્વર્ગ, મત્સ્ય અને પાતાળ એમ) ત્રણ પ્રકારના લેકમાં પણ એ પ્રદેશ નથી જ કે જ્યાં જીવ પોતાના કર્મોથી રોગગ્રસ્ત કે નાશવંત ન થે હોય.—૧૮૩ स्वामी सञ्जायते दासो, दासः स्वामी भवेत् तथा । असुहृद् मित्रतां याति, मित्रं याति च शत्रुताम् ॥१८४॥ यत् प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याहे न तनिशि । इत्यनित्यतया व्याप्ते, वृथा मोहो विधीयते॥१८५॥-युग्मम् સ્થિતિઓમાં પરિવર્તન –“શેઠ નોકર બને છે અને ચાકર સ્વામી થાય છે; દુશમન દસ્તદાર થાય છે અને મિત્ર શત્રુ બને છે. વળી જે સવારે હોય છે તે ખરે બપોરે નથી અને જે મધ્યાહુને છે તે રાત્રે નથી. એમ અનિત્યતાથી વ્યાપ્ત જગતને વિષે મહ ફેગટ રખાય છે.”—૧૮૪–૧૮૫ इदृग्भवस्वरूपे किं, मुह्यसि मूढमानस !। एवं भावनया सूत्र-माद्यया सूच्यते हितम् ॥ १८६ ॥ પ્રથમ ભાવનાનો સાર-- લે –“હે મૂઢ મન ! આવી જાતના ભવના સ્વરૂપને વિષે તું કેમ મેહ પામે છે એ પ્રમાણેનું કલ્યાણકારી સૂત્ર પ્રથમની ભાવના વડે સૂચવાય છે.”—૧૮૬ વિવેચનને સાર– સ્પષ્ટી–અનિત્ય ભાવનાને વ્યક્ત કરનારાં આ સમગ્ર પદ્યનો સારાંશ શાન્તિપર્વ (અ. ૩૩૮)ના નિમ્નલિખિત પદ્યમાં શોભી રહ્યો છે – " निमेषमात्रमपि हि, वयो गच्छन्न तिष्ठति । ચારી નિg, નિત્યં મિનુન્સિપેર?”—અનુ. Page #265 -------------------------------------------------------------------------- ________________ २२० વૈરાગ્યરસમંજરી [ચતુર્થ અર્થાત્ પસાર થઈ જતી ઉમર આંખના એક પલકારા જેટલો વખત પણ થંભી જતી નથી, તે અનિત્ય એવા પિતાના શરીરમાં કઈ ચીજ નિત્ય મનાય ? विद्यते शरणं नात्र, मरणे कस्यचिद् भवे । अशरणा नृदेवेन्द्रा, ब्रजन्ति यमधामनि ॥ १८७॥ અશરણ ભાવના– શ્લેટ-કેઇના પણ મરણને વિષે આ સંસારમાં કોઈ શરણ (રૂપ) નથી. રાજાઓ અને ઇન્દ્રો (પણ) શરણ રહિત હોઈ યમના ધામે સિધાવે છે.”—૧૮૭ भीष्मरोगभराकान्ते-ऽनाथे नाथोऽभवन्नहि । શિરછતાડત્ર, રાઈ ધર્મના છે ?૮૮ ધર્મનું શરણ ---“ જયારે અનાથ (મુનિ) ભયંકર રોગના સમૂહથી પ્રેરત થયા, ત્યારે કોઈ શરણદાયક વામી ન થયે (આથી) તેમણે ધર્મનું શરણ લીધું.”—૧૮૮ અનાથ મુનીશ્વર સ્પષ્ટી-મરકત વગેરે રત્નથી અથવા ઉત્તમ ઘોડા, હાથી ઇત્યાદિ વડે સમૃદ્ધ મગધેશ્વર શ્રેણિક રાજા એક દિવસે અશ્વ-ક્રીડા કરવા માટે નગરથી બહાર નીકળે અને “મંડિતકુક્ષિ નામના ચૈત્યમાં-ઉદ્યાનમાં ગયે. વિવિધ વૃક્ષો, લતાઓ, કુસુમ અને પક્ષીઓથી અલંકૃત તે ઉદ્યાન નન્દન વનના જેવું શોભતું હતું. ત્યાં એક ઝાડના મૂળ પાસે બેઠેલી સાધુ, સંત, સુસમાહિત, સુકુમાર, સુખ ભોગવવા યોગ્ય અથવા શુભચિત વ્યક્તિ ઉપર એની નજર પડી. આ મુનિનું રૂપ વગેરે જોઈને તેને અતિશય અચંબે થયે અને તે બોલી ઊઠડ્યો કે ૧-૩ કઈ પણ શિષ્ટ પુરુષ “સાધુ કહેવાય છે. તેનાથી વિશેષતા સૂચવવા “સંત” શબ્દનો પ્રયોગ કર્યો છે. નિનો પણ બહારથી સંયમ પાળનારા હોય છે, વાસ્તે તેને વ્યવછેદ કરવા માટે “સુસમાહિત’ વિશેષણ લગાડ્યું છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ “ ૧૨ો વસો ગઢો વં, ગદ્દો ગન્નય સોમયા | ગદ્દો વત્તી ગો મુત્તી, બદ્દો મોહૈ અસંયા ॥ ૬ ॥’-અનુ ઉત્તરાધ્યયન, અ. ૨૦ અર્થાત્ અહા વર્ણ ! અહા રૂપ ! અહા આર્યની સામ્યતા ! અહા ક્ષમા ! અહા નિભિતા ! અને અહેા ભાગને વિષે નિઃસ્પૃહતા ! આ મુનિરાજને વંદન કરીને અજલિ જોડીને શ્રેણિકે તેમને પ્રશ્ન કર્યાં કે હું આર્ય ! તમે તરૂણ છે, છતાં તમે આ ભેગ-કાલમાં પ્રવ્રજ્યા કેમ ગ્રહણ કરી છે ? વળી તમે રાગગ્રસ્ત પણ જણાતા નથી, કેમકે સંયમ પાળવામાં તે કટિબદ્ધ છે. મુનિવરે જવાબ આપ્યા કે હે મહારાજ ! હું અનાથ છું. મારા કાઇ નાથ નથી તેમજ વળી મારા ઉપર અનુકંપા રાખે એવા કાઇ મને મિત્ર મળ્યે નથી; આથી મેં યુવાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી છે. આ સાંભળીને રાજાએ હસીને કહ્યું કે આપની રૂપ-સંપત્તિ વગેરે જોતાં આપ અનાથ હા એ મનાતું નથી, છતાં અનાથતાને જ લીધે જો આપે દીક્ષા ગ્રહણ કરી હાય તેા હું આપ જેવા પૂજ્યાના નાથ થાઉં અને મારા જેવા આપને સ્વામી અને પછી આપને મિત્રો, જ્ઞાતિ, ભાગ વગેરે બધું સુલભ છે. આના પ્રત્યુત્તર આપતાં મુનિવરે કહ્યું કે ૮ ૩બળા વિ બળદોઽસ, સેળિય ! માહિયા ! | બળ્ળા ગળાહો સંતો, હ્રદ નાદો વિત્તિ ? ॥ ૨૨ 'અનુ॰ —ઉત્તરાધ્યયન, અ. ૨૦ અર્થાત્ હે શ્રેણિક ! હે ‘ મગધ ’ના અધિપતિ ! તું તારી જાતે પણ અનાથ છે અને જાતે અનાથ હાઇ તું (અન્યને) નાથ કેવી રીતે થઇશ? આ સાંભળીને વિશેષ સંભ્રાંત અને ચિકત થયેલા રાજા બોલ્યા કે મારે ઘેાડા, હાથી, મનુષ્ય છે, વળી મા પુર અને અંત:પુર છે; એથી કરીને તે હું મનુષ્ય સંબન્ધી ભાગા ભોગવું છું. વિશેષમાં મારી સર્વ અભિલાષાએ પાર પડતી હોવા છતાં હું અનાથ કેવી રીતે હું ? તેથી હે પૂજ્ય ! આપ અસત્ય ન દો. મુનિએ કહ્યું કે હે ૧ છાયા— अहो वर्णः अहो रूपम् अहो आर्यस्य सौम्यता । अहो क्षान्ति: अहो मुक्ति: अहो भोगेऽसङ्गता ॥ ૨ સરખાવેશ— यत्राकृतिस्तत्र गुणा वसन्ति । " आत्मनाऽपि अनाथोऽसि श्रेणिक ! मगधाधिप ! | आत्मनाऽनाथः सन् कथं नाथो भविष्यसि ? | ૩ છાયા ૨૨૧ 66 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ રાજન ! તું અનાથને અર્થ સમજતો નથી, મારા કથનને આશય તારા ધ્યાનમાં આવતું નથી, તેથી તું મને મૃષાવાદી ગણે છે. આથી તું મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ એટલે કે મનુષ્ય અનાથ ગણાય છે અને મેં જે અનાથપણું કહ્યું છે તે કેવી રીતે બંધબેસતું આવે છે તે સમજાશે. જૂનાં નગરોને ભેદનારી અર્થાત્ પિતાના ગુણો વડે અસાધારણ એવી શાંબી’ નગરી છે. ત્યાં પુષ્કળ ધન એકઠું કરનારા મારા ધનસંચય નામના પિતા વસતા હતા. હે મગધેશ ! પ્રથમ વયમાંવનાવસ્થામાં મને અસાધારણ નેત્રવેદના ઉત્પન થઈ અને એથી સર્વ અવયવોમાં અત્યંત દાહ પેદા થયો. જેમ કેઈ કેપે કળકળેલે શત્રુ શરીરનાં કાન, નાક વગેરે છિદ્રોમાં તીક્ષણ શસ્ત્ર વેંચી ઘાલે અને તેથી જેવી વેદના થાય તેવી મને નેત્ર-પીડા થતી હતી. વિશેષ શું કહેવું? ઈન્દ્રના વજની પેઠે ભયંકર અને સામાને પણ જોતાં કંપારી છૂટે એવી ઘેર વેદના હું ભગવતે હતો. ખાન, પાન અને રમણ પણ મને સૂઝતાં ન હતાં. આ વ્યાધિને દૂર કરવા માટે હોશિયારે ઘે, વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા ચાલાક જને, અસાધારણ શસ્ત્ર-કુશળ અથવા શાસ્ત્રકુશળ હકી, તેમજ જડીબુટ્ટીઓના જાણકાર પુરુષો મારી સેવામાં હાજર હતા એટલું જ નહિ, પરંતુ વૈદ્ય, ઓષધ, રેગી અને સારવાર કરનારના મર્મને જાણનારા અથવા વમન, વિરેચન, મર્દન અને સ્વેદન અથવા અજન, બંધન, લેપન અને મર્દન એમ ચારે પ્રકારે શાક્ત રીતિ પ્રમાણે વિવિધ જને મારી ચિકિત્સા કરતા હતા, પરંતુ આગુમાત્ર પણ તેઓ મારું દુઃખ દૂર ન કરી શક્યા. આ પ્રમાણે દુઃખ દૂર કરવારૂપ મારી અનાથતા હતી. મારી ખાતર સર્વ ઉત્તમ વસ્તુઓને પણ ત્યાગ કરી બેઠેલા એવા મારા પિતા, મારે દુઃખે અડધી થઈ ગયેલી મારી માતા, મારાં સગાં મેટાં અને નાનાં ભાઈઓ અને બને તેમજ મારી પાછળ પ્રાણ પાથરતી, પતિવ્રતા, ચોધાર આંસુએ રડતી, મારી રજા હોવા છતાં નહિ ખાતી કે નહિ પીતી તેમજ સ્નાન વગેરેને પણ તિલાંજલિ આપીને ચોવીસે કલાક મારી પાસે ને પાસે સેવા કરવા ચારે પગે પડી રહેલી મારી અર્ધાગના પણ મને દુઃખમાંથી છોડાવી શક્યાં નહિ. આથી બીજી કઈ અનાથતા હોય? હું બે કે જે વેદના મને દુઃસહ જણાય છે તે મેં આ અનંત સંસારમાં અનેક વાર ભેગવી છે. હવે તે જે એક વાર આ વેદનાથી મુક્ત થાઉં તે સંસારને ઉચ્છેદ કરનારી દીક્ષા ગ્રહણ કરું કે જેથી મારે ફરીથી આવી પીડા ન ભેગવવી પડે. આ પ્રમાણે કહીને વિચારમાં ને વિચારમાં હું સુઈ ગયો. રાત્રિ પૂરી થતાં તે મારી વેદના મટી ગઈ એટલે સવારના મારા વડીલેની રજા લઈ, ક્ષમા ધારણ કરી, ઈન્દ્રિય અને મનને કાબૂમાં રાખી મેં પારમેશ્વરી દીક્ષા અંગીકાર કરી અને તેમ કરીને હું અનાથ મટીને આજે પિતાને અને પારકાને, ત્રસેને અને સ્થાવરેના Page #268 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૨૩ પણ નાથ બને છું. રત્ન-ત્રયીના લાભારૂપ ગ અને પ્રમાદના પરિત્યાગ પૂર્વકના તેના રક્ષણરૂપ ક્ષેમથી હું યોગક્ષેમકૃત છું અને પણ હું ધર્મમાં સ્થિર કરું છું. આથી સમજાયું હશે કે દુષ્કૃત્ય કરવામાં મશગુલ બનેલે આત્મા જ વૈતરણી નદી છે, એ જ શાલ્મલિ તરુ છે, એ જ દુઃખને કર્તા છે અને એને એ આત્મા જ્યારે સુકૃત્ય કરવામાં પિતાનું શુરાતન અજમાવે છે ત્યારે એ જ કામધેનુ છે, નંદન વન છે, ઉત્તમ મિત્ર છે અને સુખે કર્તા અને ભોક્તા છે. વળી છે પૃથ્વીનાથ ! તને અનાથતા બીજી રીતે પણ સમજાવું છું. નિર્ચન્થધર્મને પામ્યા બાદ કેટલાક જ જિનેશ્વરે ફરમાવેલાં અનુષ્ઠાને સેવવામાં શિથિલ બને છે, તે પણ એક જાતની અનાથતા છે તેમજ જેઓ સર્વથા નિ:સત્વ હોઈ પ્રવજ્યા અંગીકાર જ કરતા નથી તેઓ પણ અનાથતાથી દૂષિત છે. | ઉત્તરાધ્યયનના વીસમા અધ્યયનમાં તે પાંચ સમિતિ વગેરેથી રહિત સાધુને ઉદ્દેશીને ત્યાં સુધી કહ્યું છે કે" ' चिरं पि से मुंडई भवित्ता, अत्थिरव्वए तव नियमेहि भट्टे । चिरं पि अप्पाणं किलेसइत्ता, न पारए होइ हु संपराए ॥ ४॥ पोल्लेव मुट्ठी जह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलिअप्पगासे, अमहग्घए होइ हु जाणएसु॥ कुसीललिंगं इह धारइत्ता, इसिज्झयं जीविय वृहइत्ता । असंजए संजय लप्पमाणा, विणिघायमागच्छइ से चिरं पि ॥ ४३ ॥" અર્થાત તે સાધ્વાભાસ અસ્થિર ત્રતવાળા અને તપ અને નિયમથી ભ્રષ્ટ થયેલ ચિરકાળ પર્યત માત્ર મુંડનને જ વિષે રુચિવાળો હોઈ લાંબા વખત સુધી પિતાની જાતને કલેશ પમાડી સંસારને પાર પામતો નથી-સંસારમાં રઝળ્યા કરે છે. એ મુંડરુચિવાળે દ્રવ્યસાધુ પિલી મુઠ્ઠીની જેમ અસાર છે–એનું અંતઃકરણ ધર્મવિહીન હોવાથી ખાલી મુઠ્ઠીની પેઠે એ સાર વિનાને છે, બેટા રૂપિયાની જેમ ૧ છાયાचिरमपि स मुण्डरुचिर्भूत्वाऽस्थिरव्रतस्तपोनियमेभ्यो भ्रष्टः । चिरमपि आत्मानं क्लेशयित्वा न पारगो भवति हु सम्परायस्य ॥ शुषिरेव मुष्ठिर्यथा सोऽसारोऽयन्त्रितः कूटकार्षापणो पा । काचमणिवैडूर्यप्रकाशोऽमहाघको भवति हु ज्ञापकेषु ॥ કુટિકમિદ ધારચિત્ય નૈષિદવર્ષ વિતા કર્ધારિયા असंयतः संयतं लपन विनिधातमागच्छति स चिरमपि ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ ઉપેક્ષા કરવા લાયક છે; કારણ કે વૈર્યના જેવા ચળકાટવાળે કાચ મણિના પરીક્ષકને હાથે મૂલ્યવાન કરતું નથી. સાધુના આચારથી પતિત એવે તે પાર્થસ્થાદિ કુશીલના લિંગને ધારણ કરતે તેમજ આજીવિકાને માટે રજોહરણ (એ) વગેરે ઋષિવજને વધારો, આ વેષ જ પ્રધાન છે એમ કહીને અસંયમી હોવા છતાં સંયમી હોવાનો દાવો કરનાર લાંબા વખત સુધી આ સંસારમાં વિવિધ પીડાએ પામે છે. આનું કારણ દેખીતું છે, કેમકે જેમ કાલફૂટ ઝેર ખાતાં તે પ્રાણને હરે છે અને વિપરીત પણે ગ્રહણ કરેલું શસ્ત્ર પિતાને જ ઘાણ કાઢે છે તેમ વિષયેથી વ્યાપ્ત એ ધર્મ આત્માને હણે છે, કેમકે શું મંત્રાદિ વડે વશ કરવા ધારેલો વૈતાલ વશ ન થાય તે પછી તે મંત્રસાધકને જીવતે મૂકે કે? કહેવાનો મતલબ એ છે કે સ્વછંદી બનેલો, મહાતેની વિરાધના કરનારે, રસનેન્દ્રિયને આધીન બનેલે અને નિરર્થક પશ્ચાત્તાપ કરનારે સાધુ આ લેક અને પરલોકમાં કોની પરંપરા વહેરી લે છે અને સ્વપરનું રક્ષણ કરવામાં અસમર્થ નીવડે છે એટલે તે સાધુ પણ અનાથ જ છે. આ પ્રમાણે સાધુઓને હિતકારક મહાકૃત અનાથ મુનિએ રાજાને કહી સંભળાવ્યું. તેથી ખુશી થયેલે રાજા હાથ જોડીને બે કે હે કર્મરૂપ શત્રુ પ્રત્યે ભયંકર ! હે ઇન્દ્રિયે અને મનનું દમન કરવામાં એક્કા સમાન! હે મહાપ્રતિજ્ઞા પાલક! હે મહાયશસ્વી મુનિરત્ન ! આપે મને અનાથતાને સાચો સાક્ષાત્કાર કરાવ્યો છે. મેં અજાણપણે જે આપના નાથે થવાની વાત કહી હતી તેમજ મેં જે આપને મૃષાવાદી માન્યા હતા તે બદલ હું ક્ષમા ચાહું છું. આપે દીક્ષા કેમ લીધી એ પ્રશ્ન પૂછીને મેં જે આપના ધ્યાનમાં વિન કર્યું તે બદલ માફી માગું છું તેમજ ભેગ ભેગવવા માટે મેં જે આપને નિમંત્રણ આપ્યું હતું તે મારા અપરાધને જતો કરવા હું આપને વારંવાર વિનવું છું. એ પ્રમાણે કહી વંદનાદિ કરીને શ્રેણિક રાજા સ્વસ્થાનકે ગયા. उत्सङ्गे कोडमानं च, सुप्तं मातुः समीपगम्। आर्यमनार्यमिष्टं चा-निष्टं हरेत् कृतान्तकः॥ १८९॥ કૃતાન્તની ક્રૂરતા– ---“માતાના ખોળામાં રમતા કે તેની પાસે સૂતેલા, આર્ય, અનાર્ય, વહાલા કે અળખામણા એ સર્વનું યમ હરણ કરે છે.”–૧૮૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક | न कोऽपि शरण लोके, कुर्याद् धर्मभृते तव । પૂર્વ રાવજીને ત્રં, નિપુરઃ ઈન્દ્રનું સાત્તિ ? ॥ ૨૬૦ ॥ શરણ્દીન સસાર શ્લે t ( હે ચેતન ! ) આ લોકમાં ધર્મ વિના કાઇ બીજો તારો બચાવ કરે તેમ નથી. આ પ્રમાણે શરણ કરવા લાયક ( વ્યકિત )થી હીન એવા આ જગમાં પુણ્ય રહિત એવા તુ કેમ ખેત પામે છે. '-૧૦ તા सपुण्यो धर्ममाचर्य, सारण्यं करोति च । अशरण्यमिमं लोकं, धर्मस्य गहना गतिः ॥ १९१ ॥ ધર્મની ગન ગતિ~~ શ્લે॰--.. પુણ્યશાળી જીવ ધર્મનું આચરણ કરી આ અશરણ્ય જગતને શરણ્ય બનાવે છે (તેમાં કશી નવાઇ નથી, કેમકે) ધર્મોની ગતિ ગૂઢ છે. ''-૧૯૧ ધની અક્ષિહારી---- પ સ્પષ્ટી—ધર્મના જેટલા વખાણ કરીએ તેટલા ઘેાડા છે. આથી અત્રે તે નિમ્ન-લિખિત સૂક્ત રજી કરી વિરમીશું:--- “धः सर्वसुखाकरो हितकरी धर्मा 66 व समाप्यते शिवमुखं तस्मै नमः | धर्मात्परः सुहृद् भस्मूदया ધર્મ ચલમ ચે ાંતિને હું ધર્મ ! માં વાય !''-શાર્દૂલ૦ અર્થાત્ ધર્મ સર્વ સુખની ખાણ છે અને કલ્યાણકારી છે. ડાહ્યા માણસા ધર્મના સચય કરે છે. ધથી જ માનું સુખ મળે છે. (વાસ્તે) ધર્મને નમસ્કાર હાજો સ ંસારીઆને ધર્મ સિવાય અન્ય મિત્ર નથી. ધર્મનું મૂળ દયા છે. ધર્મમાં હું ચિત્ત પરાવું છું. હું ધર્મ ! તું મારૂં નિરંતર રક્ષણ કરજે. यदा द्वैपायनेनात्र, दग्धा द्वारवती पुरी । न जज्ञे शरणं कृष्णा, वासुदेवपदे स्थितः ॥ ९९२ ॥ ગ્ Page #271 -------------------------------------------------------------------------- ________________ રર૬ વૈરાગ્યરસમ જરી धनञ्जयेन पञ्चत्व - मापिरेऽनेकशो जनाः । धर्मेण मोचितास्तत्र, रुच्यङ्गीकृतसंयमाः ॥ १९३ ॥ युग्मम् ધર્મની સહાયતા~~ ; ગ્લેશ--“ જ્યારે આ લોકમાં દ્વૈપાયને ‘ દ્વારિકા નગરી બાળી, ત્યારે વાસુદેવની પદવી ભાગવતા કૃષ્ણ પણ શરણ ન થયા. (આ) આગમાં અનેક જને (બળી) મર્યા. જેમણે રુચિથી સયમ રવીકાર્ય તેમને તેમાંથી ધર્મ છેડાવ્યા. ’ --૧૯૨-૧૯૩ [ ચતુર્થ દ્વારિકાના દાહ– ' " સ્પષ્ટી-એક વેળા શ્રીનેમિનાથની દેશના સાંભળીને શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું કે હે ભગવન્ ! આ દ્વારકા નગરીના, યાદવાના અને મારા શી રીતે વિનાશ થશે ? પ્રભુ બેલ્યા કે શોર્યપુર’ની બહાર આશ્રમમાં રહેનારા પરાસર નામના પવિત્ર તાપસને નીચ કુળની કન્યાથી દ્વૈપાયન નામને પુત્ર થયા છે. ઇન્દ્રિયાને વશ કરી બ્રહ્મચર્યને પાળતા આ દ્વૈપાયન ઋષિ દ્વારકા’ની સમીપ આવી રહેશે. તેને તમારા શાંબ વગેરે પુત્રો તેમજ અન્ય યાદવા મિદરાથી મદોન્મત્ત બની મારશે. તેથી ગુસ્સે થઇ તે તાપસ સર્વેને બાળી મૂકશે અને તમારા નાશ તમારા ભાઇ જરાકુમારથી થશે. આ સાંભળીને આપત્તિમાંથી ખચવાને માટે કોઇએ દારૂ પીવે નહિ એવા વાસુદેવે હુકમ કાઢ્યો અને જેટલી મિદરા નગરીમાં હતી તે બધી પાસેના પર્વતની ‘કાદમ્બરી’ ગુફામાં રેડાવી દીધી. આની આસપાસ સુન્દર સુગંધી પુષ્પા ઉગવાથી આ મદિરા લહેજતદાર બની ગઈ. એક વેળા શાખને કાઇ સેવક ફરતા ફરતા ત્યાં આવી ચડયો. ઘણી તરસ લાગેલી હાવાથી તેણે આ દારૂ પીધે અને તેના સ્વાદથી ખુશી થઈ આ મદિરાની એક મસક ભરીને તેણે શાંમને ભેટ કરી. આ પીતાં તે શાંબ રાજી રાજી થઇ ગયા. પછી આનું વિશેષ પાન કરવાને તે પેાતાના ભાઈઓ વગેરેની સાથે કાદંબરી' ગુફા પાસે ગયા અને ત્યાં બેસીને ધરાઇને મિદરા પીધી. મિદરાથી ચકચૂર બનેલા આ યાદવાની દ્વૈપાયન ઋષિ તરફ્ નજર પડી એટલે શાંબ બોલી ઊઠયો કે આ તિષથી આપણી નગરીનું અને કુળનું આવી બનવાનું છે, વાસ્તે આને જ યમધામ પહોંચાડવા તે ઠીક છે. આ પ્રમાણેનાં વચન સાંભળી યદુકુમારોએ ઋષિને માર મારવામાં કચ્ચાસ ન રાખી. તેને અધમુઆ કરી તેએ નગરમાં પાછા ફર્યાં. Page #272 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૨૭ આ વૃત્તાન્તથી વાસુદેવ વાકેફગાર થતાં દૈપાયન ઋષિને શાંત કરવા તેઓ બળરામ સહિત તેમની પાસે આવ્યા. તેમણે આ ઋષિને ઘણું એ સમજાવ્યા, પરંતુ એ કષિએ જવાબ આપ્યો કે તમારા પુત્રોએ મને માર્યો ત્યારે મેં સર્વ લેક સહિત “દ્વારકાને બાળી મૂકવાનું નિયાણું બાંધ્યું છે એટલે તમારા સાંત્વનથી સ; તમે બે જણા જ બચી જશે. સમય જતાં કૈપાયન મરણ પામી અગ્નિકુમાર-નિકાયમાં દેવ થયે પૂર્વેનું વેર યાદ આવતાં તે સત્વર દ્વારકામાં આવ્યું, પરંતુ ત્યાં લેકે દાહને અટકાવવા ધર્મ-કિયા કરતા હતા એટલે તે કંઈ કરી શક્યો નહિ; આથી લાગે મળે તે લાભ લેવા તે ઉત્સુક રહેવા લાગે. આ પ્રમાણે લગભગ અગીયાર વર્ષ વીતી ગયાં એવામાં બારમે વર્ષે જ્યારે લોકો સ્વેચ્છાચારી બની ધર્મ-માર્ગથી ભ્રષ્ટ થયા, ત્યારે છિદ્રને શોધી રહેલા દ્વૈપાયનને પિતાનું પિત પ્રકાશવાને પ્રસંગ પ્રાપ્ત થયે. તેણે નગરીમાં અનેક ઉપદ્રવે કરવા શરૂ કર્યા. ચારે બાજુથી લાકડાં અને ઘાસને લાવી લાવીને તેણે નગરીમાં મેટે ઢગલે કર્યો. સાથે સાથે બાળી મૂકવાને માટે ૬૦ કુળકોટિ બહાર રહેનારા અને ૭૨ કુલકેટિ દ્વારકામાં રહેલા યાદવેને એકઠા કરી તેણે ભયંકર આગ લગાડી. આમાં બાળકોને કે વૃદ્ધોને બળતાં જોઈને પણ આ અસુરને દયા ન આવી. કૃષ્ણ અને બળરામે, વસુદેવ, દેવકી અને રોહિણને બચાવી લેવા માટે રથમાં બેસાડ્યા, પરંતુ બળદેએ એક ડગલું પણ આગળ ભર્યું નહિ. એટલે વાસુદેવ અને બળરામ પિતે તે રથને ખેંચવા લાગ્યા. મહામુસીબતે તેઓ નગરીના દરવાજા પાસે આવી શક્યા. એટલામાં દ્વાર બંધ થઈ ગયાં, પરંતુ વાસુદેવે પગની પાનીના પ્રહારથી તેને ભાંગી નાંખ્યાં. રથને આગળ ખેંચી જવા બન્ને ભાઈઓએ પૂર્ણ પ્રયાસ કર્યો, પરંતુ તેમનું કશું વન્યું નહિ. તે વખતે પાયને આવીને તેમને કહ્યું કે તમારા બે જણ સિવાય આ આગમાંથી કેઈ બચી શકે તેમ નથી, વાસ્તે મહેનત કરવી માંડી વાળો. નિરાશ થઈ આખરે માબાપને મૂકીને તેમની રજા પૂર્વક તેઓ અન્યત્ર ચાલ્યા ગયા. દ્વૈપાયને તે પિતાનું જોર પૂરેપૂરું અજમાવ્યું. છ મહિના સુધી નગરીને બાળી અને તેમાં પૂર્વોક્ત યાદવને ભસ્મીભૂત કર્યા ત્યારે એને ટાઢક વળી. આ પ્રમાણે દ્વૈપાયને નગરીને બાળી તે દરમ્યાન બલરામને પુત્ર કુ વારક કે જે ચરમશરીરી હતી તે મહેલના અગ્ર ભાગે જઈ એમ બેલવા લાગે કે આ વખતે હું શ્રીનેમિનાથને વ્રતધારી શિષ્ય છું, વળી હું આ ભવને અંતે મેક્ષે જનાર છું, તે હું અગ્નિથી કેમ બળી મરું? તે આ પ્રમાણે છેલતે હતે એવામાં એક ઉભક દેવતા ત્યાં આવી તેને પ્રભુ પાસે લઈ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ રામજી [ચતુર્થ ગયે. આ સમયે પ્રભુ પાંડના દેશમાં સમાયાં હતા. ત્યાં આ કુવારકે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે એણે પિતાનું રક્ષણ કર્યું અને આત્મકલ્યાણ સાધ્યું. - - પાષિનો કારક જીવાતીતઃ જિયા दन्दहीमात्र दुःखाग्नी, बी चटकपोतवत् ॥ १९४ ॥ જીનું દહ – --“જેમ અગ્નિમાં ચક્લીનું બચ્ચું બળી મરે છે તેમ અત્ર માનસિક અને શારીરિક પીડાથી હણોલે, કુટુંબમાં રહેલે અને તેને પ્રિય એ જીવ દુઃખરૂપ આગમાં અત્યંત બળે છે. ” -– ૪ S T IT મરાજારા શિસ્ત્રાવ વધે છે વૃત્તિ ન કરો, કાર તવત્ | ૨૬૫ I વોની નિમાયત --- 2.- “ ઓહો ! રણની રામપ રહેલા જીવનું રક્ષણ કરી શકતા નથી.(એથી તે) મૃત્યરૂપ વાઘ બારીના બચ્ચાની જેમ જીવને લઈ જાય છે.”—૧૮૫ પુરણ નૈ રોજ, જનાર છે ૌદશ-િત્તિના ૪ ઝુયુતર ઉદ્દા મૃત્યુ સામે ધર્મને જ પડશે લે – “ધ વિના મૃત્યુથી જીવને પૈસા, મને, તને, હાથનાં બળે, ઔષધ, મણિ કે વિદ્યા મૂકાવી શકતાં નથી. ”-૧૩ ૪ ૧ જુકો સ્તુતિચ વિંશતિકા ( પૃ. ૩૨ ) Page #274 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] કર રસંવત્તોડ , સોલાર પાવર: હે વગર નિ, સા સિનિ ૨૭ અશરફ ની દુખદ પતિ શ્લે, “આ સંસારમાં શરણ વિના જે તે વિયેગી જીવો જન્મ, ઘડપણ ઇત્યાદિ દુખે પામે છે.”-- ૧૧ વાયુ વછરાજ્ઞ-~ : ના 7 = ! બ્રિા નક્કી ગઈ – ી ત: "STD 1 ૨૮ પ્રસ્તુત પિષણ--- લે --“આ જગતમાં શરણથી વિહીન એવા વાસુદેવો, બળદે, ચકવતઓ અને વર્ગના સાર : ' એ છે , ' હું તને !) તું ધર્મનું રૂડી રીતે આચરણ કર. -- ' - ગુમારશક્તિ આંદકરી દે છે તમન્નુર અને જs , શા બસ ૨૨ અણુ ભાવનાને સ -. શ્લે-- “ આ ( અશર ભાવના કહે કે હે - આ લેકમાં ધર્મ જ તારૂં શરણ છે; (વાસે) તેને નીકાર ફરી તું ( અશરણ) ભાવનાને સાર્થક કર, ”– ૧૯૯ ધર્મનું રક્ષણ— સ્પષ્ટી – સંસારમાં (૧) તીકર, (૨) રિ, (૩) સાધુ અને (૪) સર્વજ્ઞપ્રરૂપત ધર્મ એ ચાર શરણ કરવા લાયક પદાર્થો છે. એ ચાર શરણે ગયેલ ધન્ય જીવ ચાતુર્ગતિને ઉછેદક ની પંચમી ગતિ પાસે છે. ચતુઃ શરણ પ્રકીર્ણકમાં કહ્યું પણ છે કે --- Page #275 -------------------------------------------------------------------------- ________________ ___ [यतुर्थ २३० વૈરાગ્યસમંજરી " १ अरिहंत सिद्ध साहू, केवलिकहिओ सुहावहो धम्मो । एए चउरो चउगइ-हरणा सरणं लहइ धन्नो ॥ ११॥" અત્રે એ ધ્યાનમાં રાખવું કે ગમે તેવા ધર્મનું-કેવળ નામધારીનું-ધર્મના બહાના હેઠળ અધર્મને પ્રચાર કરનારા ધતિંગનું શરણ લેવાથી કંઈ શુકવાર વળે નહિ, એ તે જે ધર્મના પ્રરૂપક સર્વજ્ઞ હોય, જેની પ્રાપ્તિ પ્રબળ પુણ્યને આભારી હોય, જેનામાં મોક્ષ-સુખ પ્રાપ્ત કરાવવાની શક્તિ હોય, જે કલુષિત કર્મને કટ્ટો શત્રુ હોય, જે શુભ કર્મને ઉત્પાદક હોય, જેના આદિ અને અંત રમ્ય હાય, જે ત્રિકાલभाषित-विछिन्न राय, रेम, ४२१, भ२, व्याधि वगेरेन। विनाશક હય, જે અમૃતની પેઠે સંમાનિત હય, જેણે મદનનું અને મેહનું મર્દન કર્યું હોય, જેણે વિરેાધ સાથે વેર હોય, જે નરક-ગતિને વિરેધક હોય, જે ગુણ-ગણને પિષક હોય અને જે ખાલી બકવાદ કરનારાઓના માનને મોડનારે હોય તે ધર્મ શરણ્ય છે-વન્ધ છે–સર્વથા સેવનીય છે. १ छायाअर्हन्तः सिद्धाः साधव: केवलिकथितः सुखावहो धर्मः । एतांश्चतुरश्चतुर्गतिहरणान् शरणं लभते धन्यः ॥ ૨ આ હકીકત ચતુ શરણની નિમ્ન–લિખિત ગાથાઓને આધારે આપી છે – " पवरसुकरहि पत्तं पत्तेहि वि नवरि केहि वि न पत्तं । तं केवलिपन्नतं धम्म सरणं पवन्नोऽहं ॥ ४२ ॥ [प्रवरसुकृतैः प्राप्तं पावरपि परं कैरपि न प्राप्तम् । तं केवलिप्रज्ञप्तं धर्म शरणं प्रपन्नोऽहम् ॥] पत्तेण अपत्तेण य पत्ताणि अ जेण नरसुरसुहाई । मुक्खसुहं पुण पत्तेण नवरि धम्मो स मे सरणं ॥ ४३ ॥ [पात्रेण अपात्रेण च प्राप्तानि च येन नरसुरसुखानि । मोक्षसुखं पुनः पा- णैव धर्मः स मे शरणम् ॥] निद्दलिअकलुसकम्मो, केयसुहजम्मा खलीकयअहम्मो । पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिणधम्मो ॥ ४४ ॥ [निर्दलितकलुषकर्मा कृतशुभजन्मा खलीकृताधर्मः । प्रमुख-परिणामरम्यः शरणं मे भवतु जिनधर्मः ॥] कालत्तए वि न मयं, जम्मण-जर-मरण-वाहिसयसमयं । अमयं व बहुमयं, जिणमयं च सरणं पवन्नोऽहं ॥ ४५ ॥ कालत्रयेऽपि न मृतं जन्म-जरा-मरणव्याधिशतशमकम् । अमृतमिव बहुमतं जिनमतं च शरणं प्रपन्नोऽहम् ॥] Page #276 -------------------------------------------------------------------------- ________________ २१ शु२७ ] સાનુવાદ जन्मजरामृतिध्वस्ताः, शोकरोगप्रपीडिताः। प्राप्नुवन्ति सहस्राणि, दुःखानि प्राणिनो भवे ॥२०॥ संसार-भावना-- કલેવ--“ જન્મ, ઘડપણ અને મરણથી મરાયેલા અને શક અને રોગથી અતિશય પીડિત પ્રાણીઓ સંસારમાં હજારો દુખે પામે છે. -ર૦૦ संसारे तत् सुखं नास्ति, यन्न भुक्तं भवे भवे । यत्र जातो मृतो नैव, सा योनि व विद्यते ॥२०१॥ संसानु २१३५-- લે --“(આ) સંસારમાં એવું સુખ નથી જ કે જે ભવો ભવમાં ભગવ્યું ન હોય. એવી કોઈ યોનિ નથી જ કે જ્યાં જન્મ અને મરણ ન થયા હોય.”—૨૦૧ यदि त्वं तैः सुखैर्जीव !, सन्तोषभाग् न चाभवः । क्षणिकैर्वर्तमानैस्तैः, कथं तृप्तिर्भविष्यति ? ॥ २०२॥ क्षणि सुपथी यतृति-- ક્લે –“હે જીવ! તને એ સુખોથી પણ તૃપ્તિ નથી થઇ, તે આધુનિક ક્ષણિક સુખોથી તને કેમ સંતોષ થશે ?”—૨૦૨ पसमिअकामपमोहं, दिठ्ठादिढेसु नकलिअविरोह । सिवसुहफलयममोहं धम्म सरणं पवन्नोऽहं ॥ ४६ ॥ [प्रशमितकामप्र मोहं दृष्टादृष्टयोनकलितविरोधम् । शिवसुखफलदममोघं धर्म शरणं प्रपन्नो हम् ॥] नरयगइगमणरोहं गुणसंदोहं पवाइनिकखोहं । निहणिअवम्महजोहं धम्म सरणं पवन्नोऽहं ॥ ४७ ॥" नरकगतिगमनरोधं गुणसन्दोहं प्रवादिनिःक्षोभम् । निहतवर्मयोघ धर्म शरणं प्रपन्नोऽहम् ॥] Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨ ડે || ચતુર્થ જથ્થરજરી જો તું જ જાતિ, ઉદ દાજ મુકવાના કરવી જ જોવા માં વાતવર્મવે ર૦રૂા નિન ાદ - લે ...“ તલના છેતરા કાન પણ) કાઈ (પણ) પદાર્થ નથી કે જે જીવે ભોગવ્યો અને છેડા નહિ. હે. વારતે આ સર્વે ને આસ્વાદ વમન જેવો છે.” –૨૦૩ પત્નનયન પીર -- પીર----સરકારમાં ૦ ૦ ૦ ૦ ચોનિઓ પંકી પ્રત્યેકમાં આ જીવ એક દેક વાર જઈ આવ્યું છે એમ નહિ, હિ; અd વાર તેમાં તે ઉત્પન્ન થયો છે. વળી ઓ લેકમાં વાળના એ ભાગ જે દે પણ એ કે પ્રદેશ નથી કે જ્યાં જીવના અનેક જન્મ-મરણ ન થયા હોય. આ અપાર સંસારમાં આ જીવની માતા પણ એ નહી બદલી થઈ મુકી છે કે જેના સ્તનપાનથી પ્રાપ્ત થયેલું દૂધ એક સાંગરા પણ ય નહિ તેમજ આ ઘર સંસારમાં દુઃખથી વ્યાકુળ બનેલા અવે એટલી વાર સેદન કર્યું છે કે એ જળને એકઠું કરવામાં આવે તો સામા પણ તની માંગળ કંઈ હિસાબમાં ન રહે. આ સંસાર-ચકેમાં ભમતા જીવે સમગ્ર પગલાને આહાર કર્યો છે અને તેને પરિણામાવ્યા છે, પરંતુ તેને તૃપ્ત થઈ નથી. કતરુ, દેવકુરુ, ઉત્તરકુરુ જેવાં રમ્ય સ્થાનમાં માનવ, વિદ્યાધર અને દેવ તરીકે પણ જન્મ થયે, તે પણ જીવને લગની તૃપણ કટ નહિં. આવતી અને દેવેન્દ્રોની રાજ્ય-દ્ધિ ભેગવવા છતાં આ જીવની તૃણ તૃપ્ત થઈ નહિં, તો શું શુદ્ર, નીરસ, અલ્પકાલીન, કષ્ટસાધ્ય ભાગથી એને કૃતિ થશે કે ? { આ હઠોકી ર મધમાં મહાપા કણકને નગ્ન-લિખિત ગાથાઓ ગયા અને ર કરવામાં રોકે છે. “ ગુરખા હ ઘ, ગોri'મુદારે રસતે હસ્તાક્યું છે [ ચતુરત ફાસ્ટ જ પ્રમુખ તરહૃાા છે ન ડ" : ગ્રુપ છે " नत्थि किर तो पता, लोर बालगकोडिमित्तो वि । संसारे संसरतो अत्य न जाओ औ बावि ॥ ३९॥" [ જાત વિક છે કે રાજા વાચકો માઝાપ નવાર સરન વેર ન ખાતા મૃતા છે. iા ? Page #278 -------------------------------------------------------------------------- ________________ शुभ ] सानुनाह . ૨૩૩ महानिधिनिभं जन्म, विषयास्वस्थिखण्डवत् । जायन्ते जनुषा येन, सर्वाण्यपि सुखानि हि ॥ २०४॥ જન્મ અને વિષયની સરખામણી– सी.--" 43 वांये सुमो भने छ, ते महामार वो ( अमूल्य) म अने विषयो तो हाना हुने छ. "-२०४ जनिता ग्रसिताः सर्वे, एष सर्वेश्च प्रासितः। जनितो भवकान्तारे, नास्ति कः कस्य वल्लभः ॥ २०५ ॥ –“સંસારરૂપ અરણ્યમાં આ જીવે સર્વને જન્મ આપે છે અને સર્વને ગ્રાસ કર્યો છે. તેમ એ પણ સર્વથી ગ્રસિત થયો છે તેમજ એને પણ સર્વેએ सन्म आयो छे. तेथी 3 D प्रिय नथी."-२०५ " पीयं थणअच्छीरं, सागरसलिलाओ बहुतरं हुज्जा।। संसारंमि अणंते माईणं अन्नमन्नाणं ॥ ३७ ॥ " [ पीतं स्तनक्षीरं सागरसलिलाद बहुतरं भवेत् । संसारेऽन्ते मातृणामन्यान्यासाम् ॥ ] 'बहुसो वि मए रुण्णं, पुणो पुणो तासु तासु जाईसु । नयणोदयं पि जाणसु बहुयय सागरजलाओ ॥ ३८ ॥" [ बहुशोऽपि मया रुदितं पुनः पुनस्तासु तासु जातिषु । नयनोदकमपि जानीहि बहुतरं सागरजलात् ॥ ] " संसारचक्याले सव्वे ते पुग्गला मए हुसो । आहारिया व परिणामिया य यऽहं गओ तित्तिं ॥ ५२ ॥" [ संसारचक्रवाले सर्वे ते पुद्गला मया बहुशः । आहारिताश्च परिणामिताश्च न चाहं गतस्तृप्तिम् ॥ ] "कप्पतरुसंभधेसु, देवुत्तरकुरुवसपसूपसु । उपधाए ण य तित्तो, न य नरविज्जाहरसुरेसु ॥ ६०॥" [ कल्पतरुसम्भधेषु देवकुरुत्तरकुरुवर्षप्रसूतेषु । उपपातेन च तृप्तो न च नर-विद्याधर-सुरेषु ॥ ] " देविद-चक्कट्टित्तणाई रज्जाई उत्तमा भोगा । पत्ता अणंतवुत्तो, न यऽहं तित्ति गओ तेहिं ॥ ६२ ॥" [ देवेन्द्र-चक्रवर्तित्वानि राज्यानि उत्तमा भोगाः । प्राप्ता अनन्तकृत्वो न चाहं तृप्ति गतस्तैः ॥ । Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ सर्वेऽपि विबुधा आसन्, नृतियञ्चोऽप्यनन्तशः। અત્રવાજામિત, સુવિનો મવારે વારેવા દેવતાઓની પણ દુર્દશા– લે –“સંસાર-સમુદ્રમાં સર્વે સુર પણ અનન્ત વાર મનુષ્ય અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થયા છે એટલું જ નહિ, પરંતુ નરકની જવાલાઓથી આકાન્ત થઈ દુખી (પણ) થયા છે. –ર૦૬ धिग् धिगसारं संसार, देवस्तिर्यक्षु जायते । मृत्वा हा राजराजोऽपि, श्वभ्रज्वालासु पच्यते ॥२०७॥ સંસારને ધિક્કાર– લો—“ ધિક્કાર છે, ધિક્કાર હે આ અસાર સંસારને કે જેમાં દેવ મરીને તિમાં જન્મે છે અને રાજાધિરાજ પણ નરકની જવાલાઓમાં રંધાય છે. -ર૦૭ संसारस्य गतिगूढा, युवा स्वरूपगर्वितः। મૂલા હીરેષ, શીરો મવતિ નિશ્ચિતઃ ૨૦૮ સંસારની ગહન ગતિ પ્લે –“સંસારની ગતિ ગહન છે. પિતાના રૂપથી છાકી ગયેલે યુવક મરીને પિતાના શરીરમાં રહેલા કીડાઓમાં નક્કી કીડા તરીકે અવતરે છે. _૨૦૮ हा हा कष्टं महाकष्टं, बलिष्ठा कर्मसन्ततिः । येन विशारदो मो, मृत्वैकाक्षेषु जायते ॥२०९॥ પડિતની ગતિ લે --“હા હા કષ્ટ છે. મહાકણ છે. કર્મને પ્રવાહ સર્વથી બળવાળી છે કે જેથી વિદ્વાન માનવ મરીને એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. –ર૦૯ मुकोऽन्धो बधिरो जीवो, रसनेन्द्रियवर्जितः। भ्रमत्यनन्तसंसारे, द्वीन्द्रियवं लभेत न ॥२१॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ YOÉ ] ઇન્દ્રિયતાની અપ્રાપ્તિ શ્લા—“ મૂગા, આંધળા, બહેરા, જીભ વિનાના જીવ અપાર સંસારમાં ભમે છે, પરંતુ દ્વીન્દ્રિયતાને પામે નડ઼ેિ. ’–૨૧૦ મ સાવાદ 樂 माता मृत्वा भवेत् पत्नी, पत्नी माता प्रजायते । स्नुषा स्वता पिता पुत्रः पुत्रः पितृत्वमाप्नुयात् ॥२११॥ સગપણેામાં વિચિત્ર પરિવર્તત~~ Àા—“ જનની મરીને પત્ની થાય અને પ્રિયા મરીને માતા તરીકે ઉત્પન્ન થાય. પુત્ર-વધૂ બેન થાય, પિતા પુત્ર થાય અને પુત્ર તે પિતાપણું પામે.”–૨૧૧ ૨૩૫ (૧ बन्धुराप्नोति शत्रुत्वं शत्रुर्बान्धवतां व्रजेत् । स्वजनोऽपि परो लोके, परः स्वाजन्यमाप्नुयात् ॥२१२ ॥ સબંધે ના વિપાસ~~ શ્લા—‘જગમાં બાન્ધવ દુશ્મન બને અને શત્રુ મિત્ર થાય. સ્વજન પર થાય અને પર સ્વજનતા પામે. ”–૨૧૨ कुन्धुर्मृत्वा करी लोके, करी कुन्थुः प्रजायते । 1 नरः स्त्रीत्वं भजेद योषित्, क्लीबत्वं च प्रपद्यते ॥ २१३ ॥ પ્રસ્તુતનું વિવરણુ લા॰- "6 રા લેકમાં મુત્યુ મરીને કુંજર તરીકે જન્મે, નર નારીપણાને ભજે અને નારી નપુસકતા પામે. ’’-ર૧૩ अपूर्व नास्ति तज्जन्म, देहोऽपि यो धृतो नहि । न च मुक्तोऽत्र जीवेन, भ्रमता हा भवाटवौ ॥ २१४॥ સમગ્ર ભવા અને દેહાનુ ધારણ— શ્લો. એવા કેાઇ અપૂર્વ જન્મ નથી કે એવા દેતુ નથી કે જે ભવ— અરણ્યમાં ભમતા જીવથી ધારણ કરવામાં કે છેડવામાં આવ્યા નહિ હૈાય.”-૨૧૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસમંજરી [ચતુર્થ कुत्रचिन्मधुरं गीतं, गीतं सप्रियेण त्वया । विलपितं तथा प्रिय-मुक्तेन हा मुहुर्मुहुः ॥ २१५ ॥ સંગીત અને વિલા – શ્લેટ-કેઇક સ્થળે પ્રિયાની સાથે તે મધુર ગીત ગાયું તેમજ પ્રિયાથી ત્યજાયેલા એવા તે હાય વારંવાર વિલાપ (૫) કર્યો.”—-ર૧૫ अज्ञानं हा महत् कष्ट, तस्मात् कष्टकरं नहि । संसारसागरं घोरं, येनावृतोऽवगाहते ॥ २१६ ॥ અજ્ઞાનથી મહાવિહેબના– શ્કેટ—“અરેરે અજ્ઞાન મોટું કષ્ટ છે કે જેનાથી ઘેરાયેલે (જીવ) ઘેર સંસાર-સાગરમાં ડૂબે છે. તે માટે એનાથી વિશેષ કણકારી કોઈ નથી.”—૨૧૬ कर्मचक्रे भ्रमन्नात्मा, सम्प्राप्येव सुरालयम् । रन्वा प्राघूर्णकस्तत्रा-यात्यत्र प्राणजालयम् ॥२१७॥ સંસારમાં પરિભ્રમણ– લે—-“કરૂપ ચક્રને વિષે ભમતે પ્રાણી વને પામી ત્યાં પણ તરીકે ક્રીડા કરીને પાછો અહિંયા અંત્યજના ઘરમાં આવે છે (અવતરે છે).”—૧૭ चातुर्गतिकगम्भीरः, संसारोऽयं महोदधिः । दुस्तरो जीवपाठीना, भ्रमन्ति यत्र दुःखिनः ॥२१८॥ સંસાર-સમુદ્રનું દુસ્તરણ શ્લેટ-“જયાં દુઃખી જીવરૂપ પાડીને ભમે છે, તે ચતુર્ગતિથી યુક્ત તથા (મિથ્યાત્વ અને અવિરતિથી) ગંભીર એ આ સંસારરૂપ સાગર દુખે તરી શકાય તેમ છે.”—૨૧૮ ૧ એક જાતનાં માછલાં. Page #282 -------------------------------------------------------------------------- ________________ २३७ शु ] સાનુવાદ दुःखदावानले प्राणिन् !, भवे काऽस्ति रतिस्तव?। मूढापास्य भवात् प्रीति, जैनधर्मे रतो भव ॥ २१९॥ સંસારને વિષે ઉદાસીનતા અને ધર્મ ઉપર રાગ– –“હે મૂર્ખ જીવ ! દુઃખના દાવાનલરૂપ સંસારમાં તારી શી પ્રીતિ છે? સંસાર તરફને પ્રેમ દૂર કરીને તું જૈન ધર્મને રાગી થા.”—૨૧૯ कदा रोगैयुतो जातः, कदा भोगेन व्याकुलः । कदा देवः कदा तिर्यक, कदा च नर-नारको ॥ २२० ॥ ચાર ગતિમાં રખડપટ્ટી– प्रो०--"TI/3 वार तु रोगाथा अस्त पने छे तोडा वार नागोमा व्याકુળ રહે છે. તું કઈ વાર દેવ તો કઈ વાર તિર્યંચ, કોઈ વાર માનવ તે કોઈ વાર ना२४ तरी छ."-२२० । चातुर्गतिकसंसारे, दुःखानि विविधानि च। अनुभतानि जीवेन, दश्यन्ते लेशतो मया ॥२२॥ ચતુર્ગતિનાં કષ્ટોની રૂપરેખા –ચાર ગતિરૂપ સંસારમાં જીવે જે વિવિધ દુઃખ અનુભવ્યાં છે તેને वेशापु थुः "-२२१ निगोदेषु वसजीवः, सङ्ख्यातीतमनेहसम् । दुःसहं लभते दुःख-मेकोच्छ्वासे कुता भवाः ॥ २२२॥ सप्तदश सदा येन, दुःखसीमा कथं भवेत् ? । ततो निर्गस्य पृथ्व्यादि--चतुष्के बम्भ्रमीति हा॥२२३॥-युग्मम Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વૈરાગ્યરસમજરી [ચતુર્થ નિગદને વિષે અસહ્ય વેના– લે –“નિગોદમાં અસંખ્યાત કાળ વસતે જીવ અસહ્ય દુખ પામે છે; એક શ્વાસમાં (તો) જેણે (ત્યાં વસતાં) સત્તર ભ કર્યો છે તેના દુઃખની હદ કેમ હોય? ત્યાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ચતુષ્ટયને વિષે અરેરે તે જીવ વારંવાર ભમે છે.”—રરરરર૩ उत्सर्पिणीरसङ्ख्याताः, तिष्ठति तत्र दुःखितः । जोवो वनस्पती प्राप्त-स्ता अनन्ता हि भ्राम्यति ॥२२४॥ વનસ્પતિકાયમાં અનંત કાળ રખડપટ્ટી-- –“ત્યાં દુઃખી (અવસ્થામાં) અસંખ્યય ઉત્સપિણીઓ રહે છે–પસાર કરે છે. પછી તે જીવ વનસ્પતિ(કાય)માં (જન્મ) પામીને અનંત ઉત્સર્પિણીઓ પર્યત જરૂર ત્યાં રખડે છે.”-રર૪ ततो निर्गत्य जन्तुः स, विकलाक्षेषु जायते । सङ्ख्यातान्यत्र वर्षाणि, वसति दुःखपूरितः ॥ २२५ ॥ વિકલેન્દ્રિયમાં ઉત્પત્તિ-- પ્લે-“ત્યાંથી નીકળીને પ્રાણી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને અહીં દુખી સ્થિતિમાં) સંખેય વર્ષો રહે છે.”—૨૫ ततः पञ्चाक्षजीवेषु, जायते जलगादिषु । हन्यते दुष्टकैवत-बहिः कृष्ट्वा कुकर्मभिः ॥२६॥ પંચેન્દ્રિય તિર્યંચનાં દુખે લે –“ ત્યાંથી જળચર વગેરે પચેન્દ્રિય માં તે ઉત્પન્ન થાય છે. ત્યાં દુષ્ટ કુકર્મી ધીવરે તેને બહાર ખેંચી કાઢીને મારી નાંખે છે.”—રર૬ ૧ જુઓ હૃષભ પંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૧-૧૦૩). ૨ સંખ્યા ન થઈ શકે તેટલે, આ જનેનો પારિભાષિક શબદ છે. ૩ પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય અને વાયુકાય. ૪ બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીવોને “વિકસેન્દ્રિય કહેવામાં આવે છે. ૫ “વગેરેથી સ્થલચર અને ખેચર સમજવા. Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] क्षुत्तृषाभारवाहाङ्ग च्छेदनिर्लाञ्छनादिभिः । ટુઃવિતા: પરાવો જોજે, દશ્યન્ત ન્હા પડ઼ે પરે ॥૨૨૭ા પ્રસ્તુતનું વિષ્ણુ--- લે •~ -“અરેરે! ભૂખ, તરસ, ભારનુ વહન, અગનું છેદન તેમજ નિર્લીંછન વગેરેથી દુઃખી થતા એવા પશુએ જગતમાં પગલે પગલે દેખાય છે.”—રર૭ પાપીની દુતિ-શ્લે॰ સાનુવાદ . पक्षिणामपि पापा हा, रसनेन्द्रियलुब्धकाः । પ્રાળાનું હરન્તિ નિઃશા, નૃવા તે મ્યુäિ નારા:૨૨૮ લે છે. એ નિ યા મરીને ખચ્ચિત નારક થાય છે.”-૨૨૮ नारके यानि दुःखानि तान्युक्तानि च पूर्वतः । વા ચાઈ, ज्ञात्वा नैव कदा कार्या, हिंसा तन्नरकप्रदा ॥ २२९ ॥ રસના-ઇન્દ્રિયમાં લઠ્ઠુ બનેલા પાપી (વા) પક્ષીઓના પણ પ્રાણ 'િમાના પરિત્યાગ- શ્લે૰-- નારકને જે જે દુઃખા (ભાગવવા પડે) છે, તે પૂર્વે કહેવાઇ ગયાં છે. તે જાણીને નરકદાયિની હિંસા કદાપિ ન જ કરવી.”—૨૨૯ ગ एवं दुःखानि तिर्यक्षु, प्राप्य जीवः पुनस्ततः । નાયતે યોનિતાં નમે, નરાળાં નરોવમે ઘરરૂ૦ના ૨૩૯ * નારીના ગમમાં ઉત્પત્તિ- શ્લે॰--“ આ પ્રમાણે તિર્યંચાને વિષે દુઃખો પામીને જીવ ત્યાંથી વળી માનવી સ્રીઓના નરક જેવા ગર્ભમાં ઉત્પન્ન થાય છે..-૨૩૦ ૧ જીગ્મા ( પૃ. ૭૯૮૩ ). Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨e. [ ચતુર્થ વૈરાગ્યરસમંજરી प्रतिरोमोष्णसूचिभि-स्ताप्यमानस्य देहिनः।। यत् कष्टं जायते तस्माद्, गर्भे त्वष्टगुणा व्यथा ॥२३१॥ ગર્ભમાં વેદના- લેહ--રૂવાડે રૂવાંડે ગરમ કરેલી સે વડે દામ દેવાથી જીવને જેટલું દુઃખ થાય છે તેનાથી આઠ ગુણી વેદના ગર્ભમાં થાય છે.”—-ર૩૧ રેમ-પની સંખ્યા સ્પષ્ટી–દાઢી અને માથાના વાળને ન ગણીએ તે સમગ્ર શરીરમાં નેવાણુ લાખ રમ-કૂપ છે-રુવાંટીનાં છિદ્રો છે, જ્યારે દાઢીના અને માથાના વાળ સાથે તેની સંખ્યા સાડા ત્રણ કરોડની થાય છે. આ હકીકતને પ્રવચનસારોદ્ધારની નિમ્ન-લિખિત ગાથા પુષ્ટિ આપે છે -- " तह चेव सब्बदेहे नवनई लक्ख रोमकूवाणं । ગદા જોયો પુળો વૈ િ ૨૮૦'-આર્યા अधोमुखा हि तिष्ठन्ति, गर्भे वागृहे हहा। जठराग्निप्रदीप्तेऽत्र, द्वादशाब्दानि केचन ॥२३२॥ બાર વષને ગમેવાસ-- લે-“જઠરાગ્નિ વડે પ્રદીપ્ત એવા આ વિષ્ઠાના ગૃહરૂપ ગર્ભમાં ઊધે મસ્તકે કેટલાક છે તે ખરેખર બાર વર્ષ સુધી અરેરે રહે છે.”—રકર ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અને કાય-સ્થિતિ– સ્પષ્ટીટ--આ પદ્યમાં મનુષ્ય ગર્ભાવસ્થામાં બાર વર્ષ સુધી રહે છે એમ જે કહ્યું છે તેને પ્રવચનસારદારની નિમ્નલિખિત– ૧ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૫). ૨ છાયા– तत्र चैव सर्वदेहे नवनवतिर्लक्षानि रोमकूपानाम् । अर्धचतुर्थाः कोट्यः समं पुनः केशश्मभिः । જેમ મનુષ્યની ઉત્કૃષ્ટ ગર્ભ-સ્થિતિ બાર વર્ષની છે તેમ તિયાની આઠ વર્ષની છે. આ હકીકત ઉપર પ્રવચનસારે દ્વારની નીચે મુજબની ગાથા અજવાળું પાડે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૪૧ 'गब्भहिई मणुस्सीणुकिट्ठा होइ वरिसबारसगं । જમed ૨ જાનરાજ ચાવી વરસારું I ? રૂદ્દ”—આર્યા –ગાથા સમર્થન કરે છે એટલું જ નહિ, પણ વિશેષમાં એ વાતને પણ સ્કુટ કરે છે કે કોઈ જીવ બાર વર્ષ સુધી ગર્ભદશામાં રહી મરણ પામી ફરીથી તેના તે શરીરમાં ઉત્પન્ન થઈ બાર વર્ષ સુધી ગર્ભાવસ્થામાં જીવી શકે છે અને એ પ્રમાણે પાપી જીવ ઉત્કૃષ્ટતઃ ચાવીસ વર્ષ સુધી ગર્ભમાં રહે છે. લાપત્તે રઝોયાં, યથાસુર સૂતા સૂવા नियन्ते मारयन्ते च, मातरं केऽपि जन्तवः ॥२३३॥ જન્મસમયની પીડા અને જનનીની દશા લે –“જન્મ-સમયે પીડાથી આકુળ બનેલા જીવો મૃત તુલ્ય જન્મે છે. કેટલાક છે તે ( તરત જ) મરી જાય છે અને કેટલાક તે માતાનું પણ મરણ નીપજવે છે.”-ર૩૩ बाल्ययौवनवार्धक्ये-ऽशुचिकामजरातुरे । मानवेऽपि भवे दुःखं, समस्त्येवमनेकधा ॥ २३४ ॥ મનુષ્ય-ભવમાં દુખે– લે – અશુચિ, કામ અને જરાથી અનુક્રમે વ્યાપ્ત એવાં બાળપણ, જુવાની અને ઘડપણથી યુક્ત એવા મનુષ્ય-ભવમાં પણ આ પ્રમાણે અનેક પ્રકારનું દુઃખ છે.”—૨૩૪ 'उक्किट्ठा गम्भठिई तिरियाणं होइ अट्ठ वरीसाई । માપુરણgrશદ્ર ફત્તો ગમ કુદરું !! શરૂ૨ -” આર્યા [ उत्कृष्टा गस्थितिस्तिरश्चीनां भवति अष्टौ वर्षाणि । मनुष्यस्त्रीणामुत्कृष्टामितो गर्भस्थिति वक्ष्ये ॥ ] ૧ છાયા– गर्भस्थितिमनुष्यत्रीणामुत्कृष्टा भवति वर्षद्वादशकम् । गर्भस्य च कायस्थितिर्नराणां चतुर्विशतिर्वर्षाणि ॥ ૩૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ केचित् पुण्यं विधायात्र, सामान्यं देवयोनिषु । किल्बिषिकादयो जाता, दुःखिनः किङ्करा इव ॥२३५॥ દેવ-ગતિમાં દુઃખો– –“કેટલાક અહિંયા સાધારણ પુણ્ય કરીને દેવ-નિઓમાં ચાકરેની જેમ દુઃખી એવા કિબિષિકાદિ તરીકે ઉત્પન્ન થાય છે.”—ર૩૫ नितान्तसेवया चित्ते, खिद्यन्ति ते मुहुर्मुहुः । तथा परश्रियं दृष्ट्वा-ऽधिकां न्यूनां च स्वां श्रियम् ॥२३६॥ પ્રસ્તુતનું સ્પષ્ટીકર લે –“તેઓ નિરંતર ચાકરી કરવાથી તેમજ પિતાની સંપત્તિ ઓછી અને પારકાની એથી વધારે જોઇને વારંવાર મનમાં ખેદ પામે છે.”-ર૩૬ परदेवीं सुरूपां ते, संहृत्य कामविह्वलाः । कृष्णराजीविमानेषु, लीनाः स्युस्तस्करा इव ॥२३७॥ દિવ્યાંગનાનું અપહરણ પ્લે –“કામાતુર થયેલા તેઓ ચોરોની જેમ સુન્દર રૂપવાળી પારકી દેવીનું હરણ કરી કૃષ્ણરાજી વિમાનને વિષે રહે છે.”-ર૩ કૃષ્ણરાજીનું સ્વરૂપ– | સ્પષ્ટી–પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકમાં ત્રીજું રિઠ નામનું પ્રસ્તટ છે. અહીં “તમસ્કાયની સ્થિરતા છે. તેના રિષ્ઠ નામના ઈન્દ્ર-વિમાનની ચારે બાજુએ સચિત્ત-અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ કૃષ્ણ પુદ્ગલની શ્રેણિમય બે બે કૃષ્ણરાજીઓ છે. પૂર્વ દિશાની બે કુરાજીએ દક્ષિણ ઉત્તર પહેલી અને પૂર્વ પશ્ચિમ વિસ્તીર્ણ છે. દક્ષિણ દિશાની બે કૃણરાજી પૂર્વ પશ્ચિમ પહેલી અને ઉત્તર દક્ષિણ વિસ્તીર્ણ છે. ઉત્તર દિશાની બે કૃષ્ણરાજીએ દક્ષિણની જેમ પૂર્વ પશ્ચિમ પહેલી છે અને પશ્ચિમ દિશાની બે કૃષ્ણરાજી પૂર્વની જેમ દક્ષિણ ઉત્તર પહેલી છે. પૂર્વ અને પશ્ચિમ દિશામાં એકેક જે બહાર કણરાજી છે તે બંને જણ છે અને દક્ષિણ અને ઉત્તર દિશામાં એકેક જે બહાર કૃષ્ણરાજી છે તે બંને વિકેણ છે. આત્યંતર ચારે કૃષ્ણરાજીએ ચતુષ્કોણ છે. ૧ એના સ્વરૂપ માટે જુઓ ક્ષેત્રલેકપ્રકાશ (સ. ૨૭, પ્લે. ૧૬૧૧૫). Page #288 -------------------------------------------------------------------------- ________________ ગુરછક] સાનુવાદ (૪૩. પૂર્વ દિશામાંની અત્યંતર કૃષ્ણરાજી દક્ષિણ દિશામાંની બહારની (દક્ષિણ બાહ્ય) કુણરાજીને સ્પર્શે છે. એવી રીતે દક્ષિણ અત્યંતર કણરાજી પશ્ચિમ બાહ્યને, પશ્ચિમ અત્યંતર ઉત્તર બાહ્ય અને ઉત્તર અત્યંતર પૂર્વ બાહ્યને સ્પર્શે છે. આ આઠે કૃષ્ણરાજીઓનું સંથાન અક્ષવાટકના જેવું છે. આને વિષ્કભ ( વિસ્તાર ) સિંખ્યાત જનને છે, જ્યારે તેને પરિક્ષેપ ( પરિધિ ) અને આયામ (દીર્ઘતા) અસંખ્યાત યાજનના છે. તમસ્કાયનું માપ કાઢવા માટે ગ્ય એ દેવ શાસ્ત્રમાં વર્ણવેલી ગતિ પૂર્વક એક કૃષ્ણરાજીના છેડાથી ગમન કરે તે પખવાડીયામાં તે તેના કેટલાક ભાગ સુધી જ જઈ શકે અને કેટલેક ભાગ તે બાકી રહે. તમસ્કાયની પેઠે આ કણરાજીઓમાં પણ ગૃહ (ગામ) વગેરેને સંભવ નથી તેમજ અહીં સૂર્ય, ચન્દ્ર કે તેનાં કિરણોને માટે સ્થાન નથી. અહીં મેઘ-વૃષ્ટિ, વીજળી, ગર્જના વગેરે જે થાય તે દેવકૃત જાણવી. એ કંઈ નાગકુમાર દેવતાએ કરેલ છે, એમ ન સમજવું કેમકે ભગવતીની ટીકામાં કહ્યું છે કે અસુર એવા નાગકુમારે અહિંયા સુધી આવે એ સંભવિત વાત નથી. આ કૃષ્ણરાજીઓનાં (૧) મેઘરાજી, (૨) મઘા, (૩) માઘવતી, (૪) વાતપરિઘ, (૫) વાત-પ્રતિક્ષોભ,(૬) દેવ–પરિઘ અને (૭) દેવ-પ્રતિક્ષેભ એવાં સાત સાથે નામાંતર છે. આઠ કૃષ્ણરાજીએનાં આંતરાઓમાં આઠ લેકાન્તિક-વિમાને છે. જેમકે આત્યંતર પૂર્વ અને ઉત્તર કૃષ્ણરાજીઓની વચ્ચે “અર્ચિસ્” નામનું વિમાન, બાહા અને આત્યંતર બે પૂર્વની કૃણરાજીઓની વચ્ચે અર્ચિર્માલી,” આભ્યતર પૂર્વ અને દક્ષિણ વચ્ચે વિરેચન, બાહ્ય અને આત્યંતર બે દક્ષિણની વચ્ચે પ્રભંકર, આત્યંતર દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે “ચંદ્રાભ,” બાહ્ય અને અત્યંતર પશ્ચિમની વચ્ચે “સૂરાભ', આત્યંતર પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે “શુક્રાભ અને બાહ્ય અને આત્યંતર ઉત્તર વચ્ચે “સુપ્રતિષ્ઠાભ' વિમાન છે. બધી કૃષ્ણરાજીઓની મધ્યમાં “રિકાભ' નામનું નવમું વિમાન છે. આ વિમાનમાં અનુક્રમે (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહિ, (૪) વરુણ, (૫) ગર્દય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય અને (૯) રિષ્ઠ એ નામના કાતિક દે વસે છે. આ વિમાની સ્થાપના માટે સ્થાનાંગ (સૂ. ૬૨૪)ની શ્રીઅભયદેવસૂરિકૃત વૃત્તિનું ૪૩૨ મું પત્ર જેવું ૧ પ્રેક્ષકોને બેસવા માટે બનાવેલું એક જાતનું આસન, અખાડા જેવું સ્થાન. ૨ કઈ મહર્દિક દેવ ત્રણ ચપટી વગાડીએ એટલામાં જંબુદ્દીપની એકવીસ વાર પ્રદક્ષિણા કરીને પાછો આવે એ ગતિને અત્ર નિદેશ છે. ૩ આનું બીજું નામ “મા” છે. જુઓ પ્રવચનસારે દ્વારની વૃત્તિનું ૪ર૧ મું પત્ર. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વૈરાગ્યરસમજરી [ ચતુર્થ ज्ञात्वेन्द्रस्तान् स्थितांस्तत्र, त्सरुणा हन्ति मस्तके | क्रन्दन्ति पीडया यावत्, षण्मासीं ते मृता इव ॥२३८॥ ઇન્દ્રને હાથે માર શ્લા—‘ત્યાં (આ પ્રમાણે) તેએ રહ્યા છે એ જાણીને ઇન્દ્ર ખડ્ગની મૂઠ વડે તેમના મસ્તક ઉપર ધા કરેછે. (એથી કરીને) તે છ મહીના સુધી મરી ગયા હાય તેમ પીડાથી આક્રંદ કરે છે.”—-૨૩૮ भाविनीं दुर्गतिं ज्ञात्वा स्वस्य केचिच्च दुःखिनः । आर्त्तध्यानेन जायन्ते, तज्ज्ञा जानन्ति तेऽथवा ॥ २३९ ॥ ચ્યવન–સમયનું દુઃખ àા—“ પાતાની થનારી દુતિને જાણીને કેટલાક આત ધ્યાનથી દુઃખી થાય છે. તે દુઃખને ક્યાં તે તેએ જાણે છેઅથવા તેના જાણકારા જાણે છે.”—૨૩૯ ईर्ष्या मानविकारेण, क्रोधलोभभयादिभिः । પાછુંજાનાં ચ લેવાના--મવિ સૌન્યં તો મવેત્ ? ।૨૪૦ની દેવોને પણ સુખના ફાંફા~~ àાઈર્ષ્યા અને અહંકારના વિકારથી તેમજ ક્રાધ, લાભ, ભય ઇત્યાદિથી વ્યાકુળ એવા દેવાને પણ ક્યાંથી સુખ હાય ! ”—૨૪૦ एवं दुःखमयं ज्ञात्वा, जगन्मोक्षं सुखावहम् । મોક્ષમાર્ગે મનઃ ધ્રુષ્ણ-રતાતો ચોથમાં મવ ॥૨૪॥ મેક્ષ માટે પ્રયાસ— (6 આ પ્રમાણે સ’સારને દુઃખમય અને મેાક્ષને સુખકારી જાણી (હે જીવ !) તું મેાક્ષ–માર્ગને વિષે મન કર અને તે મેળવવા માટે ઉદ્યમી થા.’’–૨૪૧ શ્લા -- Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ગુચ્છક ] સાનુવાદ भावनेयं सुभव्येभ्य, एवं बोधं ददाति च । भाव्याऽहं मानसे नित्यं, मुच्यन्ते जन्तवो मया ॥२४॥ સંસાર–ભાવનાની શીખામણ– લે–આ ભાવના સુભવ્ય (છો)ને એમ બધ આપે છે કે મારું સર્વદા ધ્યાન કરવું કેમકે હું જેને સંસારરૂપ કેદખાનામાંથી) છોડાવું છું ">-૨૪૨ आयाति जीव एकाकी, गच्छत्येकाकी जायते । दुःखानां भाजनं चेकः, सम्बन्धो वस्तुतो न हि ॥२४३॥ એકત્વ-ભાવના લોહ–જીવ એકલે આવે છે અને જાય છે, એટલે જન્મે છે અને એક્લે દુઃખને ભાજન થાય છે, કેમકે ખરી રીતે જીવને અન્ય વસ્તુ સાથે સંબંધ નથી.'-ર૪૩ फलं भुङ्क्ते स एकाकी, विचित्रं कृतकर्मणः । द्रव्यादिष्वेव दायादा, दुःखे कोऽपि न वर्तते ॥२४४॥ દુખમાં ભાગીદારને અભાવ– – કરેલા કર્મનું વિચિત્ર ફળ તે એ ભગવે છે. દ્રવ્યાદિમાં જેમ ભાગીદારો થાય છે, તેમ દુઃખમાં કઈ ભાગીદાર થતું નથી.”—૨૪૪ માતા પિતા ન જ બ્રાતા, પુત્ર પુત્રી પ્રિયા નુષ सम्बन्धी सहगो नास्ति, धर्म एवानुगो भवेत् ॥२४५॥ ધર્મનું જ સાહચર્ય— શ્લ–“માતા, પિતા, ભાઈ, પુત્રપુત્રી, પત્ની, પુત્રવધૂ કે અન્ય સંબંધી કોઈ (મરણ વખતે ) સાથે જતું નથી. કેવળ ધર્મ સાથે જાય છે. "-૨૪૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વૈરાગ્યરસમંજરી [ ચત ભાવાર્થનું સંતુલન– સ્પષ્ટી–આ વાતની પુષ્ટિ અર્થે વિચારે મહાભારતના શાંતિપર્વ (અ, ૩૨૯)ના નિમ્ન-લિખિત લેક – “મનુષ્ય જીવનારો, નિર્તને રાખવામાં ગથી શિવ પુષ, જ્ઞાતા કુદરતથા અનુ एवमभ्याहते लोके, कालेनोपनिपीडिते । સુમારુ પૈયા , ધર્મ ના લુહ ! ”—અનુ द्रव्यं तिष्ठति धाम्नि ते, रामा विश्राममन्दिरे । स्मशाने स्वजनाः सर्वे, स्वमेको परलोकगः ॥२४६॥ પરલેકમાં એકાકી ગમન– –“ધન ધરમાં, પત્ની વિશ્રામ-મનિરમાં અને સર્વે સ્વજન સ્મશાનમાં રહી જાય છે, જયારે તું એકલે પરલેક જાય છે.”—૨૪૬ પદ્યને નિષ્કર્ષ– સ્પષ્ટી ––ઉપર્યુક્ત પદ્યને ભાવ તે નિમ્નલિખિત પદ્યમાંથી પ્રતિબિંબિત થયેલે જણાય છે – " द्रव्याणि तिष्ठन्ति गृहेषु नार्यों विश्रामभूमौ स्वजनाः स्मशाने । दें चितायां परलोकमार्गे જનુણો વાચવ જીવ ”-ઇન્દ્રવજા भुङ्क्ते स्वदर्जितं द्रव्यं, कुटुम्बं हर्षनिर्भरम् । दुःखं तु नरकादौ ख-मेकाकी हा सहिष्यसे ॥ २४७॥ દુઃખ ભેગવવામાં એકાકીપણું– –“તારું કમાયેલું ધન હર્ષભેર કુટુંબ ભોગવે છે, પરંતુ નરકાદિમાં દુઃખ તે તું એકલે અરેરે સહન કરે છે.”—ર૪૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ગુચ્છક ] સાનુવાદ यदर्थ क्रियते पाप, दैन्यमालम्ब्यते तथा । પહોચ7મી ન, તન્યઃ ૧ માધ્યતિ? રછટા દેહને પણ અનિત્ય સંબંધ લે –“જેને અર્થે તું પાપ કરે છે અને દીનતા સેવે છે, તે દેહ પણ સાથે આવતો નથીતો બીજો કોણ આવશે?”—૨૪૮ एकाकी निःसहायोऽत्र, जीवोऽटति भवाटवौ। रूपैर्नानाविधैः कर्म-हतो दुःखी निरन्तरम् ॥२४९॥ સંસાર-અરણ્યમાં જીવની દશા ભલે --“કર્મથી હણાયેલ તથા સર્વદા દુઃખી એવો જીવ એકલે અને સહાય વિના સંસારરૂપ વનમાં વિવિધ રૂપે ભટકે છે. ” – ૨૪૯ यथाऽऽगच्छति जीवोऽत्र, कटिसूत्रेण वर्जितः । तथा गच्छति ह्येकाकी, मुक्त्वा सर्व धनादिकम् ॥२५॥ જીવનના ગમન અને આગમનની અવસ્થા– àa–“જેમ અહિંયા જીવ કંદરાથી રહિત બની આવે છે તેમ ધન વગેરે સઘળું મૂકીને તે એકલે જાય છે. ” રપ૦ अनाथो याति जोवो द्रु-पुष्पाणीव स्वकर्मभिः । वायुभिर्दा हतो मुक्त्वा, प्रियपुत्रधनादिकम् ॥२५॥ મરણ વખતે જીવને કુટુંબાદિને વિયે. – પ્લે_ રમ પવનથી હણાયેલાં ઝાડનાં પુષે ઝાડને છોડીને અન્ય સ્થળે જાય છે તેમ કર્મ વડે હણાયેલે અનાથ છવ વહાલાં પુત્ર, ધન વગેરેને મૂકીને પરલોકમાં સંચરે છે. –રપ૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ २४८ વિરાગ્યરસમંજરી [ ચતુર્થ सर्वथा ते हि एकत्वं, भावना पाठदायिका। हावादिभावलग्नं ते, चित्तं वारयति क्षणात् ॥२५२॥ એકત્વ-ભાવનાને સાર– ભલે –“(હે જીવ !) બધી રીતે તું એકલે જ છે એમ આ ભાવના ભણાવે છે અને તેમ કરીને હાવ વગેરે ભાવેને વિષે ચોટેલાં તારા ચિત્તને તે ક્ષણમાં ઉખેડી નાખે છે.”—રપર હાવ-ભાવ સ્પષ્ટી-હાવ એટલે કામ-વાસનાને ઉત્તેજિન કરનારી ચેષ્ટા. આનું લક્ષણ એક સ્થળે એમ દર્શાવવામાં આવ્યું છે કે– રીવારે સંયુક્ત, મૂત્રાફિવિશિષ્ટતા માવાતીષત શો ય, સ ‘હા’ રૂતિ વાચ્છતે . ”—અનુ. અર્થાત્ ભાવથી ડોકના રેચકથી યુક્ત તેમજ ભવાં, નેત્ર વગેરેને વિકાશ કરનારે એ જે કંઈક પ્રકાશ છે તે “હાવ” કહેવાય છે. અન્યત્ર કહ્યું છે કે 'हावो मुखविकारः स्याद्, भावश्चित्तसमुद्भवः । વિઝા નેત્રોવો, વિશ્વનો સમુદ્રવ –અનુ. અંત હાવ એ મુખનો વિકાર છે, ભાવ ચિત્તમાંથી ઉત્પન્ન થાય છે, વિકાર નેત્રજન્ય જાણ અને વિભ્રમનું ઉત્પત્તિ-સ્થાન ભવાં છે. द्रव्यमन्यत् सुताद्यन्यद्, योषितादि तथैव च । शरीरमपि तेऽन्यच्च, सर्वमन्यद् मतं जिनैः॥ २५३ ॥ અન્યત્વ-ભાવના - લો-“(આત્માથી) ધન અલગ છે, પુત્રી પ્રમુખ (પરિવાર) પૃથફ છે, વનિતા વગેરે જુદાં છે, શરીર પણ ભિન્ન છે. આ પ્રમાણે તારાથી બીજે) બધું પૃથક્ છે, એમ જિનેશ્વરે માને છે. -રપ૩ महाकुटुम्बयुक्तषु, गृहेषु तेषु ये जनाः। जात्ता मरणकाले तु, नैव तैरनुजग्मिरे ॥२५४ ॥ ૧ જુએ સંસ્કૃત ટીકા-ચતુષ્ટયથી સમલંકૃત શ્રીભનસ્તુતિ (પૃ. ૧૦). Page #294 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ મરણ-સમયે સગાંઓનું અનનુગમન- શ્લા॰' મોટા કુટુંબથી યુક્ત તે (સુપ્રસિદ્ધ) ધરામાં જે જતા જન્મ્યા તેમના મરણ-સમયે તે તેમની પાછળ તેમનાં આટલાં બધાં સગાંમાંથી ક્રાઇ ગયું નથી.”–૨૫૪ 樂 * क्षणिक एव देहोऽत्र, जीवस्तु शाश्वतो मतः । कर्मणा हि तयोर्योगः, किमन्यत्वमतः परम् ? ॥२५५॥ દેહ અને જીવની જુદાઇ ( Àા આ સંસારમાં દેહ ક્ષણભંગુર જ છે, જ્યારે જીવ તા નિત્ય ગણાય છે; કેમકે આ બેના કર્મ વડે સંબધ થયો છે, તે આનાથી વિશેષ જુદાઇ શી હાઇ શકે ? ” ૨૫૫ ' ... अन्यत्वभावनाव्याप्त - वासनावासिता नराः । न शोचन्ति प्रिये पुत्रे, मृतेऽपि हि कदाचन ॥ २५६ ॥ અન્યત્ય-ભાવનાવાળાને શાકના અભાવ~ ૨૪૯ શ્લા॰પ્રિય પુત્ર મરણ પામે તાપણ અન્યત્વ ભાવનાથી વ્યાપ્ત એવી વાસનાથી વાસિત માનવા કદાપિ તેના શાક કરતા નથી. ’-૨૫૬ " कः कस्य स्वजनः को वा परोऽप्यस्ति भवाम्बुधौ ? | मत्स्या इव भ्रमत्यत्र मिलन्ति यान्ति दूरतः ॥ २५७ ॥ સસારમાં સ્વ અને પરના ભેદની અસંગતિ શ્લા—“ આ સંસારસાગરમાં કાણ કાના સગા છે અને કાણ વળી પારકા છે ? ( કેમકે જીવા ) માછલાંની જેમ આ સંસારમાં ભમે છે, મળે છે અને દૂર જાય છે.”–૨૫૭ स्वकीयान् सज्जनान् त्यक्त्वा त्यक्त्वा गृहादिवैभवम् । परलोकं च हा यान्ति, जीवाः पान्थिकदुःखिनः ॥२५८॥ ૩૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વૈશષ્યરસમ જરી મરણ-સમયની મુસાફરી >લેફ છપાતાના સજ્જનાને મૂકીને અને ઘર ઇત્યાદિ વૈભવને છેડીને (સસારના) દુઃખી મુસાર છા પરલોક પ્રતિ પ્રયાણ કરે છે. ’-૨૫૮ [ ચતુર્થ यस्योदरे भवेच्छल्यं, 'सैव दुःखेन पीडयते । तथाऽन्यैश्च कृतं कर्म, कदाप्यन्यैर्न भुज्यते ॥ २५९॥ કર્તા અને બે ક્તાની એકતા-~ શ્લો—“ જેમ જેના પેટમાં શળ થયું હોય, તે જ દુઃખથી પીડાય છે, તેમ અન્ય (જીવાએ) કરેલુ ક` કદાપિ અન્ય ભાગલે નહિ. ''-૫૯ धर्मवृद्धिकरो ह्येवं भावोऽन्यत्वमुदाहृतः । " અનન્યત્વે જ મોક્ષ્ય, વૃદ્ધિવ તૌદશ્યતે ॥ ૨૬૦ ॥ અન્ય-ભાવનાથી લાભ-~~ Hello- *? આ પ્રમાણે ધર્મોની વૃદ્ધિ કરનારી અન્ય ્વ-ભાવના કહેવાય છે. એકતા (માનવામાં) તા મેાહની વૃદ્ધિ ખરેખર વારંવાર જોવાય છે. ”–૨૬૦ * + यथा वारांनिधौ क्षारे, वस्तु क्षारत्वमाप्नुयात् । तद्वद्धि पतितं काये, निर्मलं समलं भवेत् ॥ २६१ ॥ અશ્િય-ભાવના- શ્લા॰—જેમ ખારા સમુદ્રમાં (મીઠી) વસ્તુ પડે તેાપણ તે ખારાશને પામે જ, તેમ (ગદા) દેહમાં નિર્મૂળ વતુ પડે તાપણ તે મિલન અને જ. ’–૨૬૧ ૧ પાણિનિ વ્યાકરણ ( અ. ૬, પા. ૧)ના નિમ્ન લિખિત સૂત્રને આધારે સા સંધિ થયેલી છેઃ— ,, 1 " सोऽचि लोपे चेत् पादपूरणम् અર્થાત્ ઋચાના તેમજ શ્લેાકના પાદની પૂર્તિ માટે સઃ ’માંના વિસર્ગના લેપ થયા બાદ પણ સંધિ થાય છે. આ માટે નીચે મુજબનું ઉદાહરણ રજુ કરાય છે.- 66 सैष दाशरथी रामः, सैष राजा युधिष्ठिरः । सैष कर्णी महात्यागी, सैष भीमो महाबलः ॥ ' Page #296 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ स कायो हा कथं शुच्याः, स्थानं भवति भावुक ! | નવ દ્વારાનિ યયાત્ર, અવન્તિ મજમુન્ત્રમ્ ॥ ૨૬૨ ॥ દેહની મલિનતા— શ્લા~~ હૈ ભવ્ય ! આ સસારમાં જેનાં નવ દ્વારામાંથી અતિશય મળ વહે છે, તે દેહુ હાય ! કેવી રીતે પવિત્રતાનું સ્થાન છે ! ”૨૬૨ પુરુષાદિનાં દ્વારાની સ’ખ્યા---- સ્પષ્ટી-પુરુષને એ કાન, એ આંખ, બે નસકેારાં, એક મુખ, એક શુદ્ (મલ-દ્વાર) અને એક ઉપસ્થ (ગુહ્ય સ્થાન) એમ નવ દ્વારા (છિદ્રો) છે, જ્યારે સ્ત્રીને આ ઉપરાંત એ સ્તના એટલે કુલે અગ્યાર દ્વારા છે. આ તે મનુષ્ય-ગતિ આશ્રીને વાત થઇ. તિર્યંચ-ગતિમાં તે બે આંચળવાળી પ્રકરી વગેરેને અગ્યાર, ચાર આંચળવાળી ગાય વગેરેને તેર અને આઠ આંચળવાળી સૂકરી વગેરેને પદર દ્વારા છે. - मांसशिरावसास्नायु की कसमलपूरिते । નારીનામીઢો વેઢે, સ્ત્રાન્તાન્તે વયોઽવિજાઃ રદ્દ द्वाराण्येकादशसां हि, देहे वहन्ति सुमलम् । ગામલારનિતુસ્થાનિ, ચવા મોટું વ્રત હ ર૬૪॥ ૨૫૧ મળને વહન કરનારાં અગ્યાર દ્વારા--- 64 શ્લા માંસ, શિરા, ચરબી, સ્નાયુ, હાડકાં તેમજ મળથી ભરપૂર એવા આ નારીઓના દેહમાં સર્વે કવિ ત્રમિત થયા છે, કેમકે આના દેહમાં ૧ કેટલાક સ્ત્રીની યેનેિ મે ગણે છે એટલે તેમના હિસાબે બાર દાર છે. ૨ સરખાવા આચારાંગ-વૃત્તિ (પત્ર ૧૭૭-૧૩૮ )ગત અવતરણ:-~~~ " मंस हिरुहिरण्हारुषणद्ध कलमलय मेयमज्जा | पुण्णंम चम्मकोसे दुग्गंधे असुइबीभच्छे || संचारिमजंतगलंतवच्चमुत्तं तसे अपुण्णंमि । देहे हुजा किं रागकारणं असुइहेडंमि ? || [ मांसास्थिरुधिरस्नाय्ववनद्वकल्मष मेदमजाभिः । पूर्ण धर्मको दुर्गन्धेऽशुचिबीभत्से || सञ्चारक (स्रवद् ) यन्त्रगलद्व चमूत्रान्तस्येदपूर्णे | देहे भवेत् किं रागकारण मशुचि हेतौ ? ॥ ] 39 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ ગામની મેરીની જેમ અગ્યાર દ્વારથી નિરતર મળ વહે છે. વારતે (હે ભવ્ય !) તું એને વિષે) મેહ મૂકીને વ્રત (ગ્રહણ) કર.”—ર૬૩-૬૪ મનુષ્યના દેહનું સ્વરૂપ-- સ્પષ્ટી–-નર અને નારી બંનેના દેહમાં માંસ, શિરા, સ્નાયુ, હાડકાં વગેરે છે. એ સંબંધમાં વિશિષ્ટ માહિતી તલવેચારિકની ૮૩મી ગાથાથી મળી આવે છે. પ્રવચનસારકારની ૧૩૬૭ મી ગાથાથી માંડીને તે ૧૩૮૩ મી ગાથામાં પણ આ હકીકત મળી આવે છે. જેમ વાંસને પ હેય છે તેમ મનુષ્યના શરીરમાં પૃષ્ઠ–વંશ (કરોડ)ની ગ્રંથિરૂપ ૧૮ સંધિઓ છે. આ પૈકી બાર સંધિઓમાંથી બાર પાંસળીઓ નીકળે છે. તે બંને બાજુને ઢાંકીને તેમજ છાતીના ઉપરના હાડકાની સાથે જોડાઈને પશ્વકના આકારે રહેલી છે. બાકીની છ સંધિઓમાંથી છ પાંસળીઓ નીકળે છે અને તે બે બાજુને ઢાંકીને હૃદયની બંને બાજુએ, છાતીને નીચે અને શિથિલ કુક્ષિની ઉપર પરસ્પર મળેલી રહે છે. આ કટાહ કહેવાય છે. મુખમાં રહેલી અને માંસના અંડરૂપ જીભ આભાંગુલથી સાત આંગળની છે. એનું વજન ચાર ૧ પલનું છે, જ્યારે આંખના બે માંસના ગેળાનું વજન બે પલનું છે. હાડકાના ખંડરૂપ ચાર કપાળોનું મસ્તક બનેલું છે. હૃદયમાં રહેલું માંસ વજનમાં સાડા ત્રણ પલ છે, જ્યારે કાળજાનું માંસ વજનમાં પચીસ પલનું છે. - પુરુષના શરીરમાં નાભિમાંથી ઉત્પન્ન થયેલી એવી સાતસે શિરાઓ છે. તેમાં ૧૬૦ શિરાએ નાભિથી મસ્તકમાં જાય છે. આ શિશએ રસ લઈ જાય છે, વાસ્તે એ “ર હારિણી' કહેવાય છે. એના અનુગ્રહથી કાન, આંખ, નાક, અને જીભને અનુગ્રહ થાય છે અને એને વિઘાત થતાં કાન વગેરેને વિઘાત થાય છે. પગના તળીઆ સુધી ગયેલી એવી ૧૬૦ શિરાઓ છે. એના અનુત્રહથી જંઘામાં સામર્થ્ય આવે છે, જ્યારે એના ઉપઘાતથી મસ્તકમાં વેદના, અંધતા વગેરે ઉદ્દભવે છે. વળી ગુદપ્રવિષ્ટ એવી પણ ૧૬૦ શિરાઓ છે. એને લઈને વાયુ, મૂત્ર અને પુરીષ (વિષ્ઠા) પ્રવર્તે છે.એને વિઘાત થતાં અર્શ, પાંડુરંગ, અને વેગને નિરોધ થાય છે. બીજી તિર્ય દિશામાં હથેલી સુધી ગયેલી શિરાની સંખ્યા ૧૦૦ની છે. તેના અનુગ્રહથી બાહુમાં બળ અને ઉપઘાતથી પેટમાં પીડા વગેરે ઉદ્ભવે છે. શ્લેષ્મને ધારણ કરનારી ૨૫ શિરાઓ છે. પિત્તને ધારણ કરનારી પણ એટલી જ છે. શુક નામની સાતમી ધાતુને ધારણ કરનારી શિરાઓ દશ છે. નારીઓના દેહમાં ૬૭૦ શિરાઓ છે અને નપુંસકના શરીરમાં ૬૮૦ ૧ એક જાતનું માપ, ૪ કર્થ યાને ૬૪ મા. ૨ રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર એ સાત ધાતુઓ છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૫૩ શિરાઓ છે. હાડકાના બન્ધનરૂપ સ્નાયુઓની સંખ્યા નવસોની છે. અને ઘમનીની સંખ્યા નવની છે. પ્રાણીના શરીરમાં લોહી અને મૂત્ર એક એક આહક જેટલું, ચરબી અડધા આઢક જેટલી, મસ્તુલુંગ (મગજ) અને પુરીષ એક એક પ્રસ્થક જેટલું, મૂત્રક આઢક પ્રમાણનું, પિત્ત અને શ્લેષ્મ એક એક કુલ(ડ)વ જેટલા અને શુક અડધા કુલ(ડ)વ જેટલું છે. વિશેષમાં શરીરમાં ૧૦૬ સંધિ (સાંધાઓ) છે, ૧૦૭ મર્મસ્થાને છે, ૩૦૦ હાડકાં છે અને પ૦૦ પેશીઓ છે. सौरभ्यशालिनो भुक्ताः, पदार्थाः क्षणमात्रतः । अशुचिभावमाप्नुयु-स्तं कायं को वदेच्छुचिम् ? ॥२६५॥ દેહની અપવિત્રતા પ્લે –“જેનાથી સુગંધી પદાર્થો ખવાતાં ક્ષણમાત્રમાં તે અશુચિપણને પામે, તે દેહને કોણ પવિત્ર કહે ”—૨૬પ अशुचिकायतो भव्य !, शुचिं धर्म समाश्रय । पढेरुहं यथा पवं, त्यक्त्वा निर्मलता व्रजेत् ॥ २६६ ॥ અપવિત્ર દેહથી ધર્મનું આરાધન શ્લ–-“જેમ (કાદવમાં ઉગતું) કમળ કાદવને ત્યજીને રવચ્છતા પામે છે, તેમ હે ભવ્ય ! અપવિત્ર શરીરથી તું પવિત્ર ધર્મને આશ્રય લે.”-૨૬૬ ૧ સરખા પ્રવચનસારોદ્ધારની નિમ્ન-લિખિત ગાથા:" तोसूणाइ इत्थीण पीसहीणाई हुति संढस्स । મા દાઇ તથiાં ના જમો છે તેafઝ | શરૂ૭૬ ”આર્યા [ રાજનિ નાં વિંતિદીનાનિ મતિ goga नव स्नायूनां शतानि नव धमन्यश्च देहे ॥ ૨-૪ આ બધાં એક જાતનાં માપ છે. આતંક એટલે ૪ ઘસ્ય (ર) યાને એક પાલી અથવા ૩૨ પસલી. પ્રસ્થા એટલે ૪ કુડવ અને કુડવ એટલે ૮ પસલી. વાચસ્પતિ-કેરા પ્રમાણે ૮ મુઠ્ઠી= કુંચિત ૮ કુંચિ= પુષ્કલ: ૪ પુષ્કલ=૧ આક. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ अशुचिभावना जीव--मेवं धर्मशुचिप्रदा। बोधयेन्नैकयुक्तिभिर्योजयेत् क्षणतः शिवम् ॥ २६७ ॥ અશુચિ-ભાવનાને ઉપદેશ– લે – “આ પ્રમાણે ધર્મરૂપ પવિત્રતાને આપનારી અશુચિ-ભાવના જીવને અનેક યુક્તિઓથી બોધ આપે અને ક્ષણમાં કલ્યાણ સાથે યોજે.”—૨૬૭ कासारो वारिमार्गः स्यात्, जलप्राचुर्यधारकः । आश्रवौघेश्च जीवोऽयं, कर्मराशिं तथाऽऽप्नुयात् ॥२६॥ આસવ-ભાવના– શ્લેટ—“જેમ સરવર જળના માર્ગેથી જળની વિપુલતાને ધરનારૂં થાય તેમ આ ના સમૂહથી આ જીવ કર્મ–રાશિને પામે.”—૨૬૮ कर्मराशिप्रभावेण, दुःखं त्वं प्राप्स्यसे बहु । विषययोगादिमार्गस्य, रोधार्थ कुरु पालिकाम् ॥२६९॥ આસવનું રેકાણુ– લે --“ કર્મના ઢગલાના પ્રભાવથી (હે જીવ ! ) તું ઘણું કષ્ટ પામે છે, તેથી વિષય, ગ વગેરેના માર્ગને રોકવા માટે તું પાળ કર.”—૬૯ पञ्चावतानि पञ्चैवे-न्द्रियाणि च कषायकाः। જવા યોતિય-મિને સતાવાર છે ર૭૦ છે. कायिक्यादिक्रियायुक्ता, नेत्रयुगमिता इमे। दूरीकार्यास्त्वया लोके-ऽगणितदुःखदायकाः॥२७॥-युग्मम કર આવેને પરિત્યાગ– --“પાંચ અત્ર, પાંચ ઇન્દ્રિ, ક્રોધાદિ ચાર કષા અને વણ ૧ જુઓ પૃ. ૫૫. ૨ જુઓ પૃ. ૨૦. ૩ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ અવત છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૫૫ (ગ) એ સત્તર આ કાયિકી વગેરે ક્રિયાઓથી યુકત થઈ ૪ર ની સંખ્યાને પામેલા તેમજ લેકમાં અગણિત દુખ દેનારા એવા આ (આ )ને તારે દિર કરવા જોઈએ. ''-૨૭૦-૨૭૧ કાયિકાદિ ૨૫ ક્રિયાઓ સ્પષ્ટી-શુભ કર્મો અને અશુભ કર્મોનું જેના વડે આવવું થાય તે “આસ્ત્ર’ કહેવાય છે. શુભાશુભ કર્મના આગમનમાં પાંચ ઈન્દ્રિય, ધિ, માન, માયા અને લેભ એ ચાર કષાયો, પાંચ અદ્યતે, મ ગ, વચનગ અને કાય-ગ એ ત્રણ તેમજ કાયિકાદિ પચીસ ક્રિયાઓ કારણરૂપ છે. વાસ્તે આ પ+૪+૫+૩+૨૫=૪૨ કારણે “આસવ' કહેવાય છે. તેમાં અત્ર સ્થાન શૂન્ય ન રહે તે માટે ૨૫ ક્રિયાઓને કેવળ નીચે મુજબ નામ-નિર્દેશ કરવામાં આવે છે; બાકી તેના સ્વરૂપ માટે તે આહતદનદીપિકાને ત્રીજો ઉલ્લાસ જેવા ભલામણ છે?--- (૧) કાયિકી, (૨) આધિકરણિકી, (૩) પ્રાષિકી, (૪) પારિતાપનિકી, (પ) પ્રકૃતિપાતિકી, (૬) આરંભિકી, (૭) પારિગ્રહિકી, (૮) માયાપ્રત્યનિકી, (૯) મિથ્યાદર્શન પ્રત્યચિકી, (૧૦) અપ્રત્યાખ્યાનિકી, (૧૧) દૃષ્ટિકી, (૧૨) પૃષ્ટિકી, (૧૩) પ્રાતિત્યકી, (૧૪) સાસને પરિપાતિકી, (૧૫) નૈશસ્ત્રકી, અથવા નૈષ્ટિકી. (૧૬) સ્વાહસ્તિકી, (૧૭) આજ્ઞાનિકી, (૧૮) વૈદારણિકી, (૧૯) અનાગિકી, (૨૦) અનવકાંક્ષાપત્યયિકી, (૨૧) પ્રાયોગિકી (૨૨) સામુદાયિકી, (૨૩) પ્રેમિકા, (૨૪) દૈષિકી, અને (૨૫) ઈપથિકી.૧ मैत्रीभावेन सर्वेषु, गुणिषु च प्रमोदतः । माध्यस्थ्येनाविनीतेषु, कृपया क्लेशितेषु च ॥२७२॥ मनसा वासितेनैव, केचन पुण्यशालिनः। पाप्नुवन्ति शुभं कर्म, नेत्रयुगप्रकारकम् ॥ २७३ ॥-युग्मम् પુણ્યનું ઉપાર્જન– પ્લે – સર્વ (જીવ)ને વિષે મૈત્રી ભાવ, ગુણીઓને વિષે પ્રમેહ, દુર્વિનીતને વિષે મધ્યસ્થતા અને દુઃખીઓને વિષે કરણ વડે વાસિત મનથી કોઇક પુણ્યશાળી (પ્રાણીઓ) સર પ્રકારનાં શુભ કર્મ બાંધે છે.”—ર૭ર-ર૭૩ કર શુભ કમેને બધ– સ્પષ્ટી –શુભાશુભ કર્મરૂપ જંજીરથી જકડાયેલે જીવ ચતુર્ગતિરૂપ સંસાર૧ જુઓ નવતત્વ (ગા. ૨૨-૨૪). Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ વૈરાગ્યરસમજરી [ચતુર્થ માં ભમ્યા કરે છે. આ કર્મના ઘાતિ અને અઘાતિ એવા બે મુખ્ય ભેદ છે. તેમાં ઘાતિ-કર્મ આત્માના મૂળ ગુણને નાશ કરનાર હોવાથી તે અશુભ છે. અઘાતિ-કર્મ ઉભયસ્વરૂપ છે. તેમાં સંકિલષ્ટ અધ્યવસાયવાળો જીવ જે અઘાતિ-કર્મ બાંધે છે તે અશુભ છે, જ્યારે વિશુદ્ધ અધ્યવસાયવાળે જીવ જે અઘાતિ-કર્મ બાંધે છે તે શુભ છે. કર્મના ભેદ-વિકલ્પમાં તેનાં બબ્ધ, સત્તા, ઉદય, ઉદીરણ વગેરે અનેક કારણે છે. તે પૈકી અવ બન્ધ આશ્રીને જ વિચાર કરવાનું છે. શુભ કર્મને બન્ધ પુણ્યને બન્ધ કહેવાય છે, જયારે અશુભ કર્મને અન્ય પાપને બંધ કહેવાય છે. પ્રકૃતિબંધ આશ્રીને ઘાનિ-કર્મને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર પ્રકાર છે, જ્યારે અઘાતિ-કર્મના વેદનીય, નામ, ગેત્ર અને આયુષ્ય એ ચાર પ્રકારે છે. તેમાં વળી વેદનીયના સાતવેદનીય અને અસતાવેદનીય એ બે ભેદ છે. જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ, મેહનીયના છવ્વીસ અને અંતરાયના પાંચ ભેદે છે એટલે એકંદરે ૪૫ ઘાતિકર્મો છે. નામકર્મના નીચે મુજબ ૧૦૩ પ્રકારે છે – (૧) ગતિ-નામ-કર્મના ચાર ભેદ, (૨) જાતિ-નામ-કર્મને પાંચ ભેદ, (૩) શરીર-નામ-કર્મના પાંચ ભેદ, (૪) ઉપાંગ-નામકર્મના ત્રણ ભેદ, (૫) બમ્પન-નામ-કર્મના પંદર ભેદ, (૬) સંઘાતન–નામ-કર્મના પાંચ ભેદ, (૭) સંહનન-નામ-કર્મના છ ભેદ, (૮) સંસ્થાન-નામ-કમના છ ભેદ, (૯) વર્ણ-નામ-કર્મના પાંચ ભેદ, (૧૦) ગંધ-નામ-કર્મના બે ભેદ, (૧૧) રસ-નામકર્મના પાંચ ભેદ, (૧૨) સ્પર્શ-નામ-કર્મના આઠ ભેદ, (૧૩) આનુપૂર્વી—નામકર્મના ચાર ભેદ અને (૧૪) વિહાગતિ-નામ-કર્મના બે ભેદ, આ પ્રમાણેની ચાદ પિંડ પ્રકૃતિઓના ઉત્તર ભેદની સંખ્યા ૪+૫+૫+૩+૧૫૫+૬+પર+પ +૮+૪+ર૭૫ ની થાય છે. તેમાં પરાઘાતાદિ આઠ, ત્રિસ-દશક અને સ્થાવર ૧–૨ આ બેના ભેદ-પ્રભેદે વિષે વિશેષ માહિતી માટે જુઓ આહતદર્શન દીપિકાને ચતુર્થ ઉલ્લાસ. ૩ મેહનીય કર્મના સામાન્ય રીતે ૨૮ ભેદે ગણાય છે, પરંતુ અહીં તેના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બે મુખ્ય બે પૈકી પ્રથમના ત્રણ અવાંતર ભેદે ધ્યાનમાં લીધા નથી, જ્યારે બીજાના તે ૨૫ ભેદ ગણ્યા છે. ૪ આ ચૌદને પિંડ-પ્રકૃતિ કહેવાનું કારણ એ છે કે એ દરેકના અવાંતર ભેદે છે. ૫ આથી પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ અને ઉપઘાત સમજવાં. ૬ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદય અને યશ એને “ત્ર-દશક કહેવામાં આવે છે. ૭ સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશ એને “સ્થાવર-દશક' કહેવામાં આવે છે. આ પ્રકૃતિએ ત્રસ–દશકની વિધિની છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સોનુવાદ ૨૫૭ દશકે એ ૨૮ ૧પ્રત્યેક–પ્રકૃતિ ઉમેરતાં એની સંખ્યા ૭૫+૮+૧૦+૧૦=૧૦૩ ની થાય છે. જો અન્યન-નામ-કર્મના તેમજ સંઘાતન-નામ-કર્મના ભેદ્દાના શરીરના પાંચ ભેદમાં અંતર્ભાવ કરીએ તા ૧૦૩ માંથી ૨૦ ઓછા થાય એટલે ૮૩ ની સંખ્યા થાય. તેમાં પણ વળી વર્ણ રસ, ગંધ અને સ્પર્ધાના અવાંતર ભેદો ન ગણતાં તેને એકેક જ ગણીએ તેા ખીજા ૧૫ ઓછા થાય. એટલે ૮૩ ૧૬=૬૭ થાય. ગોત્રના ઉચ્ચ અને નીચ એમ બે પ્રકારો છે, જ્યારે આયુષ્યના નરકાદિ ચાર પ્રકારી છે. २ ૪૫ ઘાતિ-કમે† ઉપરાંત અસાતાવેદનીય, નીચ ગોત્ર અને નરક-આયુષ્ય તેમજ ૬૭ નામ પ્રકૃતિમાંના વર્ષોંચતુષ્કને પ્રશસ્ત તેમજ અપ્રશસ્ત એમ એ ભેદે ગણતાં ૭૧ થાય તે પૈકી ૩૪ એટલે કુલે ૪૫+૧+૧+૧+૩૪=૮૨ અશુભ કર્યાં છે. બાકી રહેલાં કર્યાં શુભ છે અને તેની સંખ્યા સાતાવેદનીય, તિર્યંચ આદિ ત્રણ આયુષ્ય, અવશિષ્ટ ૩૩૭ નામ-પ્રકૃતિ અને ઉચ્ચ ગોત્ર મળીને ૧+૩+૩૦+૧=૪૨ ની છે. ગ रौद्रार्तध्यानयोगेन, कषायविषयादिभिः । बध्नन्त्यशुभकर्माणि, केचित् दद्यशीतिधाऽत्र हा ॥ २७४॥ ૮૨ પ્રકારનાં અશુભ કર્મોના બંધ- શ્લા॰-- રાત્ર અને આ ધ્યાનરૂપ (માનસિક) વ્યાપારથી તેમજ કષાયો, ૧ જેના અવાંતર ભેદો પડતા નથી તે પ્રકૃતિ પ્રત્યેક-પ્રકૃતિ’ કહેવાય છે. ૨ આ સંબંધમાં સ્પષ્ટતાની ખાતર ૮૨ એમ ગણાવી શકાય કે ૫ જ્ઞાનાવરણ, ૫ અંતરાય, ૯ દર્શનાવરણુ, નીચ ગાત્ર, અસાતાવેદનીય, મિથ્યાત્વ-મેહનીય, ૨૫ કષાય, સ્થાવરદર્શક, નરકની ગતિ, એની આનુપૂર્વી અને એનું આયુષ્ય એ નર્ક–ત્રિક અને તિર્યંચ ગતિ અને એની આનુપૂર્વી એ તિર્યંચ્-કિ એટલે ૫+૫+૯+૧+૧+૧+૨૫+૧૦+૩+ર અર્થાત્ દર તેમજ એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિય જાતિ એમ ચાર જાતિ, અશુભ વિહાયેાગતિ, ઉપધાત, અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ, અશુભ સ્પર્શ, વજ્રઋષભનારાચ સંહનન સિવાયનાં પાંચ સંહનના અને સમચતુસ્ર સંસ્થાન સિવાયનાં પાંચ સંસ્થાના એટલે ૪+૧+૧+૧+૧+૧+૧+૫+૫=૨૦ અર્થાત્ કુલે ૬૧૧૨૦=૯૨, ૩ એ નીચે મુજબ છેઃ-~~ મનુષ્ય-ગતિ, મનુષ્ય-આનુપૂર્વી, દેવ ગતિ, દેવ-આનુપૂર્વી, પંચેન્દ્રિય-જાતિ, ઔદારિકાદિ પાંચે શરીર, ઔદારિકાદિ ત્રણે ઉપાંગા, વઋષભનારાચ સંહનન, સમચતુરસ્ર સંસ્થાન, શુભ વર્ણચતુષ્ટ, અગુરુલઘુ, પરાધાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, શુભ વિહાયેાતિ, નિર્માણુ, ત્રસદશક અને તીર્થંકર નાચ કર્યું. ૩૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ વિષ ઇત્યાદિ વડે કઈક આ સંસારમાં અરેરે ૮ર પ્રકારે અશુભ કર્મો બાંધે છે.—૨૭૪ आश्रवभावना लोके, कर्मसञ्चयवारिका । आवाज्जीवमाकृष्य, नयति सांवरं पदम् ॥२७५॥ આસવ-ભાવનાનું ફળ– લે –“લેકને વિષે કર્મના રાશિને અટકાવનારી આવ-ભાવના જીવને આAવમાંથી ખેંચીને સંવર-પદ તરફ દોરી જાય છે.”—રકપ आश्रवाणां निरोधेन, संवरो द्विविधो भवेत् । सर्वतो देशतश्चापि, तत्स्वरूपं निशम्यताम् ॥ २७६ ॥ સંવર-ભાવના-- લે –“આ ને અટકાવવા તે સંવર’ છે. એ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેનું સ્વરૂપ (હે ભવ્ય !) તું સાંભળ.”—૨૭૬ अयोगिकेवलिष्वाद्यः, सर्वतः संवरो भवेत् । द्वितीयः पुन एकहि-प्रभृत्यावरोधिषु ॥ २७७ ॥ સંવરના બે પ્રકારની યથાયોગ્ય સંભાવના-- લે--અગિ-કેવલીઓને વિષે પ્રથમ પ્રકારને સર્વથી સંવર હોય; જયારે બીજો પ્રકાર એક, બે ઈત્યાદિ આને રોકનારાઓને વિષે હેય.”-ર૭૭ અગિ-કેવલી-- સ્પણી કેવલી કહે, કેવલજ્ઞાની કહો કે સર્વજ્ઞ કહે તે એક જ છે. આ જીવન્મુકત પરમાત્માઓના બે પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક ગોને જેમનામાં સદ્ભાવ છે તેઓ “સગિ-કેવલી” કહેવાય છે. સોગિકેવલીની અવસ્થાની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કરોડ પૂર્વથી કંઈક ન્યુન છે. જે સમિ-કેવલીના વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની સ્થિતિ તથા તેના પરમાણુઓ આયુષ્ય-કર્મની સ્થિતિ અને તેના પરમાણુઓથી Page #304 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાનુવાદ રપ૦ અધિક છે તેઓ સમુદ્રઘાત કરે છે. અર્થાત તેઓ એવી ક્રિયા કરે છે કે જે દ્વારા વેદનીય, નામ અને ગેત્ર એ ત્રણ કર્મોની સ્થિતિ અને પરમાણુઓને આયુષ્ય-કર્મની સ્થિતિ અને પરમાણુઓની સાથે સમાન બનાવે છે, અધિકતા દૂર કરે છે. આથી સમજાય છે કે જે સોગિકેવલીઓના વેદનીય વગેરે ત્રણ કર્મની સ્થિતિ તથા પરમાણુ આયુષ્યકર્મની સાથે મળતા પ્રમાણમાં હોય છે તેમને સમદ્દઘાત કરે પડતું નથી. પરંતુ સર્વે સગિકેવલી સોગિ-અવસ્થાના અંતમાં એક એવા અપૂર્વ ધ્યાન માટે યોગને નિરોધ કરે છે કે જેથી ઉત્કૃષ્ટ નિર્જરાના હેતુભૂત તથા વેશ્યાથી રહિત તેમજ અત્યંત સ્થિરતારૂપ તેઓ બને છે. કેગના નિરોધને કમ શાસ્ત્રકારે એમ દર્શાવે છે કે પ્રથમ બાદર કાયગથી તેઓ બાદર મગ અને બાદર વચનગને તેઓ રેકે છે. પછી એ સૂક્ષ્મ કાય–ગથી બાદર કાય–ગને શકે છે અને પછી એ સૂક્ષ્મ કાયવેગથી અનુક્રમે સૂક્ષ્મ મગ અને સૂક્ષ્મ વચનયેગને તેઓ નિધિ કરે છે. અંતમાં સૂક્ષ્મ ક્રિયાશનિવૃત્તિ શુક્લ ધ્યાનના બળથી સૂક્ષમ કાયયોગને પણ રેકે છે. આ પ્રમાણે સર્વ રોગને નિરોધ થતાં તેઓ અગિ-કેવલિની દશા પ્રાપ્ત કરે છે અર્થાત તેરમા ગુણસ્થાનકમાંથી ચિદમાં ગુણસ્થાનકે આરૂઢ થાય છે. ઉપર્યુક્ત ધ્યાનની સહાયતાથી પિતાના દેહમાંના મુખ, ઉદર વગેરે પિલા ભાગને આત્માના પ્રદેશ વડે તેઓ પૂરી દે છે. એમના આત્મ–દેશ એટલા બધા સંકુચિત બની જાય છે કે તે શરીરના ત્રીજા ભાગમાં સમાઈ જાય છે. આ પછી સમુચ્છિન્ન કિયાડપ્રતિપાતિ શુલ ધ્યાનને પ્રાપ્ત કરી અ, ઈ, ઉં, ૪ અને એ પાંચ અક્ષરે બોલતાં જેટલો સમય જાય એટલા વખતનું શિલેશી કરણ કરે છે. મેરુ ગિરિરાજના જેવી નિશ્ચળ અવસ્થા અથવા સર્વ સંવરરૂપ ગ- નિધની અવસ્થા શૈલેશી કહેવાય છે. આ અવસ્થામાં વેદનીય, નામ અને ગેત્ર કર્મની ગુણ-શ્રેણિથી અને આયુષ્ય-કર્મની યથાસ્થિત શ્રેણિથી નિર્જરા કરવી તે શૈલેશી કરણ” છે. આ કરણને પ્રાપ્ત કર્યા પછી અગિ-કેવલી આના અતિમ સમયમાં ભપાહિ વેદનીયાદિ ચારે અઘાતિ કર્મોને સદાને માટે ક્ષય કરી એક સમય માત્રમાં જુઊર્ધ્વ ગતિથી ઊભી સીધી લીટીએ સિદ્ધિ-ક્ષેત્રમાં જઈ વસે છે. प्रत्येकमपि स द्वेधा, द्रव्यभावतया मतः। श्रुत्वा भावे मनो देयं, भावतः पारगो यतः ॥२७॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વૈરાગ્યરસમંજરી [[ચતુર્થ સવારની દ્વિવિધતા-- – “આ પ્રત્યેકના દ્રવ્ય અને ભાવથી બે પ્રકાર છે. વારતે એને સાંભળીને ભાવમાં મન પરોવવું, કેમકે ભાવ-સંવરથી પાર પમાય છે.”—૨૭૮ कर्मणां पुद्गलादान-मात्मनि तस्य रोधनम् । सवतो देशतो यत् तद्, द्रव्यतः संवरो मतः ॥२७९॥ દ્રવ્ય-સંવરનું લક્ષણ ભલે –“ કર્મોના પુગલનું જે આત્માને વિષે ગ્રહણ (કરાતું હોય, તેને સશે કે અંશથી નિરોધ (ક) તે દ્રવ્ય-સંવર જાણવે.”—૨૭૯ क्रियाया भवहेतुक्याः , छेदनं सर्वदेशतः। રમત્ત શુદ્ધી ચત, સંવ માવતરે જતા ર૮ના ભાવ-સંવરનું લક્ષણ – પ્લે –“સંસારના હેતુરૂપ ક્રિયાને સર્વથી કે દેશથી ઉચ્છેદ (કવિ) તે આત્માને શુદ્ધકારી ભાવ-સંવર' ગણાય છે. ”—૨૮૦ संसेव्य संवरं जीवा, गता मुक्तिमहत्पुरि । सेवध्वं संवरं तद् भो, सप्तपञ्चाशदात्मकम् ॥२८॥ સંવરના સમ્યકુ સેવનથી સિદ્ધિ– શ્લે --“સંવરનું રૂડી રીતે સેવન કરીને જે નિર્વાણરૂપ મટી નગરીને પામ્યા છે. તેથી કરીને હે (ભો !) તમે સત્તાવન પ્રકારના સંવરને સે.”—૨૮૧ સંવરના પ૭ પ્રકારે– સ્પણી–ઈસમિતિ, ભાષા-સમિતિ, એષણ સમિતિ, આદાન-નિક્ષેપસમિતિ અને પરિઝાપનિકા-સમિતિ એ પાંચ સમિતિઓ, મનેમિ, વચનગુપ્તિ અને કાય–ગુપ્તિ એ ત્રણ ગુણિ, ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દેશ, અલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નધિકી શય્યા, આકાશ, વધ, યાચના, અલાભ, ગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યક્ત્વ પરત્વેના બાવીસ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગુવક ] સાનુવાદ ૨૬૧ પરીષહે, ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, ચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ દશ સાધુ-ધર્મો, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિસ્વ, આસવ, સંવર, નિર્જરા, લેક, બેધિ અને ધર્મસ્વાખ્યાત વિષયક બાર ભાવના, સામાયિક, છેદે પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષમ સંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્રો એમ પ+૩+૨+૧૦+૧૨૫ સંવરના સૂત્તાવન ભેદે થાય છે. આ પ્રત્યેકના સ્વરૂપ માટે જુઓ આહૂતદનદીપિકાને પાંચમે ઉલ્લાસ. एवं शास्ति सदात्मानं, भावनेयं गुणाकरा । સર્વે ને હુન્ની, મા રાષ્ટ્રિવિમવિતા ૨૮રા સંવર–ભાવનાથી બેધ– ––“ગુણોની ખાણરૂપ, સર્વ કર્મોને નાશ કરનારી, અને ભાગ્યશાળીઓએ વિશેષ કરીને ભાવેલી આ ભાવના ભવ્ય આત્માને એ પ્રમાણે બોધ આપે છે.”—૨૮ર तपसां द्वादश ख्याता, भेदास्ते निर्जरा मता। यया स्वर्गापवर्गों च, समायातः स्वयंवरौ ॥ २८३ ॥ નિર્જરા–ભાવના – લે –“તપના જે (પૂર્વ) બાર ભેદ કહ્યા છે તે નિર્જરા’ મનાય છે કે જેનાથી સ્વર્ગ અને મક્ષ પોતાની મેળે વરવા આવે છે. "-ર૮૩ निर्जरा कारणं मुक्ते-जन्ममृत्युप्रहारिका । निर्जरा भावतो धार्या, सा सकामा गुणावहा ॥२८॥ સકામ નિર્જરા ગુણ-- —-“નિર્જરા નિર્વાણનું કારણ છે તેમજ એ જન્મ અને મરણને હરનારી છે. આ નિર્જરાને ભાવથી ધારણ કરવી, કેમકે એ સકામ નિર્જરા ગુણકારી છે.”-ર૮૪ ૧ આના લક્ષણ માટે જુઓ પૃ. ૨૬૨. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ | ચતુર્થ વૈરાગ્યરસમંજરી निर्जरां धारयित्वैव, जज्ञिरे शिवगामुकाः। जिनास्ते निखिलास्तेन, निर्जरां सहचरौं कुरु ॥२८५॥ નિર્જરાના સાહચર્યથી મુક્તિ– બ્લે--નિર્જરાને ધારણ કરીને જ સઘળા જિને મેલગામી થયા છે, વાતે (હે ભવ્ય !) તું (એ) નિર્જરાને સુખી બનાવ.”—૨૮૫ विघ्नौघं नाशयत्येषा, यथा ध्वान्तं रवेः कराः। अम्बुदं पवनो सर्पान, दुर्दान्तान् गरुडस्तथा ॥२८॥ નિર્જરાથી વિદનેને વિનાશ શ્લે--જેમ સૂર્યનાં કિરણે અંધારાને, પવન મેઘને અને ગડુ દુખે કરીને તાબે થનારા સર્પોને નાશ કરે છે, તેમ આ બે નિર્જર) વિના સમુદાયને વિનાશ કરે છે. ”-ર૮૬ कर्मणां मे क्षयो भूया--दिति भावनया कृतम् । तपो द्वादशधा सा तु, सकामा निर्जरा मता ॥२८७॥ કામ નિર્જરાનું લક્ષણ-- પ્લે --“મારાં કર્મોને ક્ષય થાય એવી ભાવના પૂર્વક બાર પ્રકારનું જે તપ કરાય તે “સકામ-નિર્જરા મનાય છે.”-ર૮૭ वैपरीत्येन यत् कुर्या-दकामा सा निगद्यते। आद्या मुक्तिप्रदाऽन्या तु, लौकिकं शर्म यच्छति ॥२८॥ અકામ નિર્જરાનું લક્ષણ અને તેનું ફળ-- લે – “આથી વિપરીત પણે (અર્થાત એવી ભાવના વિના) જે કરાય તે “અકામ નિર્જરા કહેવાય છે. પ્રથમ પ્રકારની નિર્જરા મોક્ષ આપે છે, જ્યારે બીજી જાતની નિર્જરા તે લૈકિક સુખ સમર્પે છે. -ર૮૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ सुभावनेयं भव्यानां, योजयेत् तपसि ध्रुवम् । चेतांसि पुण्यपूतानां, कर्मकन्दप्रभेदिका ॥२८९॥ નિર્જરા–ભાવનાની અસર-- લે--કર્મરૂપ કન્દને ભેદનારી આ (સુન્દર) ભાવના પુણ્ય વડે પવિત્ર બનેલા ભવ્યનાં ચિત્તાને નક્કી તપશ્ચર્યાને વિષે યોજે.”—૧૮૯ जम्बूद्वीपोऽत्र सर्वेषां, द्वीपानां मध्यगो मतः। तिर्यग्लोके तमावेष्ट्य, लवणाब्धिर्बहिः स्थितः ॥२९०॥ લેક–ભાવના છે –“આ તિર્થગલેકમાં ‘જબૂદ્વીપ બધા દ્વીપની મધ્યમાં રહેલો છે, એમ ( શાસ્ત્રકારે) માને છે. તેને બહારથી વીંટીને “લવણ” સમુદ્ર રહેલ છે.”-ર૯૦ જંબદ્વીપ વગેરેની રચના ઈત્યાદિ– સ્પદી –ઝાલરના આકાર જેવા મધ્ય લેકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વિીપ એ રીતે આ ગેડવાયેલા છે. છેવટે “સ્વયંભૂરમણ નામને સમુદ્ર છે. આ દ્વીપ અને સમદ્રની રચના ઘંટીના પડ અને થાળાના જેવી છે અર્થાત જમ્બુદ્વીપ લવણ સમુદ્રથી વેષ્ટિત છે, ધાતકી ખંડ કાલેદધિથી ઈત્યાદિ. જંબુદ્વિપ થાળી જે ગોળ છે, જ્યારે બીજા બધા દ્વીપ અને સમુદ્રોને આકાર વલય યાને ચૂડી જેવું છે. કહેવાનો મતલબ એ છે કે જંબુદ્વીપ લવણાદિકની પેઠે ચૂડીના આકારને નથી, કિન્તુ તે કુંભારના ચાક જેવું છે. એ સમગ્ર દ્વીપ અને સમુદ્રોમાં વચ્ચે વચ્ચે છે અને એની વચમાં મેરુ પર્વત આવેલ છે. જંબુદ્વીપને વિસ્તાર લાખ યોજનને છે. લવણું સમુદ્રને વિસ્તાર એનાથી બમણે છે, એ પ્રમાણે ઉત્તરોત્તર દ્વીપ-સમુદ્ર બમણા બમણ વિસ્તારવાળા છે. - વલયના આકારના ધાતકી ખંડના પૂર્વાર્ધ તેમજ પશ્ચિમમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે. તે બધા એક બાજુએ કાલેદધિને સ્પર્શે છે, જ્યારે બીજી બાજુએ લવણે દધિને સ્પર્શે છે. : હિમવાન, મહાહિમાન, નિધિ, નીલ, કમી અને શિખરી એ છ વર્ષધર-વશધર છે, પર્વ Page #309 -------------------------------------------------------------------------- ________________ [ચતુર્થ २६४ વૈરાગ્યરસમંજરી धातकी तं तथाऽऽवेष्टय, द्वीपस्तिष्ठति तं तथा। वेष्ट्वा कालोदधिरास्ते, द्वीपोऽस्ति पुष्करः पुनः ॥२९१॥ ધાતકી દ્વીપ વગેરે... ' લે--તેને ચારે બાજુએ વીંટીને ધાતકી હીપ રહે છે અને એને વીંટીને ‘કાલ’ સમુદ્ર અને વળી એની આસપાસ પુષ્કર દ્વીપ છે.”—૨૯૧ सङ्ख्यातीतास्ततो लोके, ह्येवं दीपाब्धयो मताः। ऊर्ध्वलोकेऽप्यसङ्ख्यानि, विमानानि च स्वर्गिणाम् ॥२९६ દ્વીપ, સમુદ્ર અને વિમાનોની સંખ્યા પ્લે - “આ પ્રમાણે લેકને વિષે અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે અને લેકમાં દેવતાઓના અસંખ્ય વિમાન છે.”–ર૯ર ઊ अधोलाकेऽप्यसख्यानि, भुवनानि नरकालयाः। ज्योतिर्धामानि तिर्यक्षु, तेषां सङ्ख्या न विद्यते ॥२९३॥ ભુવને નરકાલયો અને તિષ્કનાં વિમાનની સંખ્યા ભલે –“અલમાં અસંખ્ય ભુવન અને નરકાલ છે. તિર્ય-લેમાં આવેલાં જતિષ્કનાં સ્થળે (વિમાન)ની સંખ્યા (થઈ શકે તેમ) નથી. –ર૯૩ एवं भवे विशालेऽत्र, जीवो जातो मृतो नहि। यत्र सोऽत्र प्रदेशो न, मनुष्याकृतिधारके ॥२९४॥' લેકના સર્વ પ્રદેશમાં જીવનાં જન્મ-મરણે– લો–“આ પ્રમાણે વિશાળ અને મનુષ્યના આકારને ધારણ કરેલા એવા આ લેમાં એવો (એક પણુ) પ્રદેશ નથી કે જયાં આ જીવ જ કે મર્યો નહિ હેય.”=૨૯૪ ૧ જુઓ પૃ. ૨૩ર. Page #310 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] तस्माद् धर्मे गृहीत्वा त्वमनाद्यनन्तकं जगत् । अनादिसान्तकं कुर्याः, स्वस्मिन् मुक्तिमवाप्य भोः ॥ २९५॥ સોનુવાદ -- સંસારના સહારે સારૂ સલાહ— êશ— એથી કરીને હે (ભવ્ય !) ધર્મ'નું ગ્રહણ કરી મુક્તિ પામી અનાદિ અનન્ત એવા જગને તું પોતાનામાં અનાદિ સાન્ત કર. ’–૨૯૫ 噪 इत्थं ज्ञापयतीयं त्वां चेतो ! लाभप्रदायिका । भावना भवसन्तत्या, वल्ल्या नाशे कुठारिका ॥ २९६ ॥ લાક–ભાવનાની ભલામણ---- à૦~~આ પ્રમાણે હૈ ચિત્ત ! તને ભવાની શ્રેણિરૂપ વેલના નાશ કરવામાં કુહાડી સમાન આ લાભકારી ભાવના બેાધ કરાવે છે.”-ર૯૬ सर्वरत्नेष्वतिश्रेष्ठं, बोधिरत्नं प्रकीर्तितम् । जिनेशै रक्षणीयं तत, प्राणैः कण्ठगतैरपि ॥ २९७ ॥ માધિ-ભાવના ૨૬૫ શ્લે‘જિનેશ્વરાએ સર્વ રત્નામાં જે સમ્યકત્વ-રત્નને અતિશય શ્રેષ્ઠ કહ્યું છે, તેનું કહે પ્રાણ આવે તાપણ રક્ષણ કરવું જોઇએ.’-ર૯૦ રસમ્યગ્દર્શનનું મહત્ત્વ સ્પષ્ટી—આ પદ્યમાં સમ્યકૃત્યનો સર્વાંત્તમ રત્ન તરીકે ઉલ્લેખ છે તે વ્યાજબી છે, કેમકે શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલા ઉપસર્ગહર Ôાત્રમાં કહ્યું પણ છે કે “ જંતુ સમત્તે કે, ચિન્તામંદિવાયરદિણ । જાતિ અવિશ્વેગ, નીવા ગયરામાં ઢાળ || ૪ || ” આર્યા ૧-૩ જુએ પૃ. ૮૫, ૯૭–૯૮ અને ૨૮૦, ૪ છાયા— तब सम्यक्त्वे ऋब्धे चिन्तामणिकल्पपादपाभ्यधिके । प्राप्नुवन्ति अविघ्नेन जोवा अजरामरं स्थानम् ॥ ૩૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ અર્થાતુ (હે પાર્શ્વ જિનેશ્વર !) ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી અધિક માહામ્યવાળું તારું સમ્યકત્વ પામ્યા બાદ જે અજરામર પદ યાને મિક્ષ નિવિદને પામે છે. સમ્યક્ત્વની મહત્તા તે ત્યાં સુધી છે કે તીર્થે ૨ દેવના ભવની ગણના પણ આ પામ્યા પછી થાય છે. વળી આના વિના સમ્યગુજ્ઞાન કે સમ્યફ ચારિત્રને પણ સંભવ નથી, કેમકે એના અભાવને લઈને તેને પ્રખરમાં પ્રખર જ્ઞાની અને સંયમી એવા અભવ્યની પણ કશી વાસ્તવિક કીંમત અંકાતી નથી. સંખ્યાબંધ જેને મુક્તિમાર્ગના મુ-ફર બનાવવાની તાકાતવાળી સચોટ ઉપદેશ-શૈલી હેવા છતાં એનું ઉત્કૃષ્ટ સાડા નવ પૂર્વનું જ્ઞાન કે માખીની પાંખ પણ ન દૂભવે એ એને અતિકઠિન સંયમ લેખે ગણાતાં નથી. ભવ્ય જીવ પણ જ્યાં સુધી સમ્યગ્દર્શનથી વિભૂષિત ન હોય ત્યાં સુધી તેને સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગરૂપ સંયમ પણ માર સંયમ જેવો છે. સર્વ કથેલા ધર્મમાંથી જેને ઘણું ખરું , નહિ જેવા ભાગ તરફ જ અરુચિ હોય, તે તેવાઓને પણ સમ્યકત્વ નથી એમ શાસ્ત્રકારો કહે છે. એક અક્ષર માત્ર રચતો ન હોય તેવા અને વળી નહિ ચતા ભાગ સંબન્ધી નવીન માર્ગ દર્શાવતા અને તેને સાચા સિદ્ધ કરવા માટે અન્યાન્ય પ્રબળ યુકિતઓ રજુ કરનાર તેમજ જેમના સંયમ તરફ આંગળી પણ ચિધી ન શકાય તેવા મહાનુભાવોને પણ શાસ્ત્રકારોએ નિનવને ઈલ્કાબ આપી દીધું. સમ્યકત્વથી વાસ્તવિક ધર્મની શરૂઆત થાય છે. એના વિના ધર્મની ઈમારત ચણાઈ શકાતી નથી. સાધુ-ધર્મ તેમજ શ્રાવક-ધર્મને એ મજબુત પાય છે એથી તે સમ્યક્ત્વરૂપ નેત્ર વિનાના જે ભાવ-અંધ છે તેમજ તેવા મિથ્યાદષ્ટિનાં વ્રત, જપ વિગેરે નકામાં છે. આચારાંગના સમ્યક્ત્વ નામના ચેથા અધ્યયનની નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે" "कुणमाणो वि य किरिय परिचयतो वि सयणधणभोए । લિતો વ સુદ ૩ = નજરૂ ગો પૂરાળો ૨૨૦ I-આર્યા कुणमाणो वि निवित्ति परिचयतो वि सयणधणभोए। હિંતર વિ રણ ૩૪ ઉમર વિશ્વરૂષ ૨૦૨ – ૧ છાયાकुर्वन्नपि च क्रिया परित्यजन्नपि स्वजनधनभोगान् । दददपि दुःखस्य उरः न जयत्यन्धः परानोकम् ॥ कुर्वपि निवृत्ति परित्यन्नपि स्वजनधनभोगान् । दददपि दुःखस्य उरः मिथ्यादृष्टिन सिध्यति तु ॥ ૨ સરખા અધ્યાત્મિસારના ચોથા પ્રબંધના ત્રીજા અને ચોથા લેકે, Page #312 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૬૭ અર્થાત વિવિધ યિા કરતે, સ્વજનને, ધનને અને ગમે ત્યાગ કરતે તેમજ દુઃખને પોતાનું હૃદય આપો એવો પણ આંધળે મનુષ્ય જેમ પર સિન્યને જીતી શકતા નથી તેમ જૈન દર્શનમાં કહેલ પાંચ યમદિરૂપ નિવૃત્તિમાર્ગને અનુસરતા, સ્વજન, ધન અને ભેગને પણ ત્યજી બેઠે લો અને પંચાગ્નિ કષ્ટ વગેરે દુઃખને હૃદયમાં સ્થાન આપતે એ મિથ્યાદિષ્ટિ મુક્તિ પામતો નથી. આ તે અજૈન ક્રિયા-કાંડ કરનારાની વાત થઈ, પરન્તુ મિથ્યાદષ્ટિ હાઈ ખુદ જેણે જૈન ભાગવતી દીક્ષા લીધી હોય તે પણ-ઉત્કૃષ્ટ દ્રવ્ય-સંયમને પાલક પણ સમ્યક્ત્વી કરતાં નીચા દરજજાને છે. કહ્યું પણ છે કે" सो दव्वसंजमेणं पगरिसरूवे जिणुवट्टिणं । તમારો વિ જ ખંઢું પરિક્ષામાં ઉત્ત.”–આર્યા વિશેષમાં શ્રીહરિભદ્રસૂરિરાજ તે ત્યાં સુધી કહે છે કે – ૧ એક વેળા કઈ નગરમાં ઉદયસેન નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને વીરસેન અને સૂરસેન નામના બે પુત્રો હતા. તેમાં વીરસેન આંધળે હતો. તેથી તેને યોગ્ય એવી ગાંધવોદિ કાળાઓ તે શીખે, જ્યારે સૂરસેન ધનુર્વિદ્યા શીખે અને લેકમાં એથી તેની વિશેષ તારીફ થવા લાગી. આ સાંભળીને વીરસેને પોતાના પિતાને વનતિ કરી કે મને પણ ધનુર્વિદ્યા શીખો. રાજાએ તેને વિશેષ આગ્રહ જોઈ ધનુવંઘ ને ઉપાધ્યાયને તેને તે શીખવા સૂચવ્યું. ઉત્તમ ઉપાધ્યાયના પેગ ઉપદેશથી, પ્રજ્ઞાની અતશયતાને લઈને તેમજ અભ્યાસ કરવાની તેની ખંતથી તે શબ્દવેધી બને. એકદા પરરાજ્ય સાથે યુદનો પ્રસંગ આવતાં પિતાની અનુજ્ઞા લઈ તે અંધ હોવા છતાં વઢવા ગયો દુશ્મનના સૈન્યને તેણે જોતજોતામાં પરાસ્ત કરી નાંખ્યું. એવામાં દુમને ને ખબર પડી ગઈ કે આ તે અંધ છે અને શબ્દ સાંભળીને બાણ મારી તે આપણને હેરાન કરે છે. આથી દુશ્મનોએ મૌન સેવ્યું અને તેને બાંધી લીધે. પિતાના ભાઇના પરાભવથી વાકેફગાર થતાં સૂરસેન રણક્ષેત્રમાં ગયો અને દુશમનના સૈન્યને હરાવીને પિતાના ભાઈને છોડાવી લાવ્યો. આ પ્રમાણે વીરસેન ધનુર્વિદ્યામાં નિપુણત હોવા છતાં નેત્ર રહિત હેવાથી ઇષ્ટ સિદ્ધિ સાધી શક્ય નહિ તેવી જ રીતે ભાવ-અંધ જને–મિથ્યા છે અનેક પ્રકારના દ્રવ્ય-સંયમ પાળવા છતા વાસ્તવિક સિદ્ધિ-મુકિત મેલવી શકતા નથી. ૨ છાયા स द्रव्यसंयमेन प्रकारूपे जिनोपदिष्टेन । तद्भावाऽपि न सम्यक्त्वमेवमिदं प्रकपगुण इति ॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ “બા કિ જ વ ળ વforગ | grformમાવત ત વંશ વ સ ષો _આર્યા અર્થાત જેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં તે જ ભવમાં તેને મોક્ષ મળે છે તેમ પ્રકર્ષ ગુણપણાએ પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વથી મોક્ષની પ્રાપ્તિ દુર્લભ નથી. વ્યવહાર–રાશિને પામેલા સર્વ જી-અભ પણ દ્રવ્ય-સંયમના અધિકારી બન્યા છે. ઉત્કૃષ્ટ દ્રવ્ય-સંયમ પાળીને તેઓ નવમા શૈવેયક સુધી મુસાફરી પણ કરી આવ્યા છે. પરંતુ સમગ્ર જીવેએ હજી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી. આ પ્રમાણેની સમ્યક્ત્વની મહત્તા અને દુર્લભતાને લક્ષીને તે આચારાંગની વૃત્તિમાં શ્રી શીલાં સૂરિવર કહે છે કે "अवाच्यभवशतदुराप कमविवरभूतं सम्यक्त्वं क्षणमप्येकं तत्र न प्रमादવતા મા " અર્થાત્ સંકડો ભવેમાં દુર્લભ અને કર્મને વિવરરૂપ સમ્યકત્વ (રત્ન)ને મેળવ્યા બાદ તે તરફ એક ક્ષણ પણ ગફલતી રાખવી નહિ; નહિ તે આ રત્નને પ્રાપ્ત કરવા માટે ઊઠાવેલી મહામહેનત ઉપર પાણી ફરી વળે તેમ છે. एकेन्द्रियादिजी येषु, बो गविहीनयोनिषु । दुर्लभं बोधिबोज स्यत्, तस्माद बोधि सदा भज ॥२९८॥ સમ્યત્વનું નિરંતર ભજન-- – “સમ્યફવથી રહિત નિવાળા એકેન્દ્રિય પ્રમુખ જીને વિષે સમ્યફત્વનું બી દુર્લભ છે, વાતે (હે જીવ !) તું સમ્યક્ત્વને સર્વદા ભજ”–ર૯૮ नारकाणां कथं बोधि-रुपदेष्ट्रणामभावतः?। ति श्वां दुःख ग्यानां, बोरिलाभोऽस्ति दुर्लभः ॥२९९॥ ૧ છાયા यथा केवले प्राप्ते सेनैव भवेन वर्णितो मोक्षः । प्रकर्षगुणभावात् तथा सम्यक्त्वेऽपि स समयः ॥ ૨ સરખા પંચાશકની ટીકાના છ પત્રગત ઉલ્લેખ Resi na g? જે વાસ્તુ શા | મનો વિળ નો ન જ ન મોકુ રો મળિ છે.”–આર્યા [ सवजीवानां यस्मात् सुत्र पैवेयषु उपगतः ।। भणितो जिनः स न च लिङ्ग मोक्तुं यता भणितम् ॥] Page #314 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક 1 સાનુવાદ નરક અને તિર્યંચ ગતિમાં સમ્યકત્વના ફા– શ્લે –“નારકને ઉપદેશકોને અભાવ હોવાથી તેમનામાં કેવી રીતે સમ્યકત્વ સંભવે ? વળી દુઃખથી બળી રહેલ તિર્થને (પણ) સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે.”—૨૯૯ अनार्यबर्बरादिषु, देशेष्वपि कुतो भवेत् ? । धर्मभावो मनुष्याणां, दयाविमुक्तचेतसाम् ॥३०॥ અનાર્ય દેશોમાં ધર્મને સંભવ– “લે – “અનાર્ય બર્બર વગેરે દેશોમાં પણ નિર્દય ચિત્તવાળા મનુષ્યને ધર્મની ભાવના ક્યાંથી હોય ? ”—૩૦૦ आर्यदेशेष्वपि मूका, अन्धा रोगातदेहिनः । बधिरा बोधिलाभं हा, प्राप्नुवन्ति न केचन ॥३०१॥ આર્ય દેશમાં પણ કેટલાકને સમ્યકત્વની અપ્રાપ્તિ —-“આર્ય દેશોમાં પણ મુંગા, આંધળા, રોગથી પીડિત દેહવાળા તેમજ બહેરા એવા કેટલાક (માનો) હાય સમ્યકત્વના લાભને પામતા નથી.”—૩૦૧ આર્ય દેશ, કમભૂમિ વગેરેનું દિગ્દર્શન– સ્પષ્ટી–મનુષ્યના સંમૂછિમ અને ગર્ભજ એવા મુખ્ય બે પ્રકારે છે. તે પૈકી ગર્ભજના (૧) કર્મભૂમક, (૨) અકર્મભૂમક અને (૩) આંતરદ્વીપક એમ ત્રણ પેટા વિભાગો છે. તેમાં કૃષિ, વાણિજ્ય વગેરે કર્મો વાતે અથવા મેક્ષના અનુષ્ઠાન માટે જે ભૂમિમાં અવકાશ છે તે કર્મભૂમિ કહેવાય છે. આવી કર્મબમિઓ પંદર છે–પાંચ ભરત, પાંચ અરાવત અને દેવકુર અને ઉત્તરકરુ. ૧ જુઓ ઋષભપંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૫૯-૬૦ ). ૨-૩ “મહાવિદેહ ક્ષેત્રને વિષે નિષધ' પર્વતની ઉત્તરે અને મેરુ પર્વતની દક્ષિણે સો કાંચનગિરિ, ચિત્રો તેમજ વિચિત્રટથી વિભૂષિત દેવકુર’ છે એને વિખંભ ૧૧૮૪૨ જનને છે. એ પ્રમાણે “મેરુની ઉત્તરે અને “નીલવાનની દક્ષિણે ચિત્રકૂટ અને વિચિત્રકૂટને બદલે બે ધમકી પર્વતથી અલંકૃત ‘ઉત્તરકુરું છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ [ચતુર્થ વિરાગ્યરસમંજરી સિવાયના ભાગવાળા પાંચ મહાવિદેહ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે “ બૂદ્વીપમાં છ વર્ષધર પર્વત હેવાથી ભરત, હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યા, હૈરણ્યવત અને ઐરાવત એમ એના સાત ક્ષેત્રો પડે છે. આ ક્ષેત્રને વંશ, વર્ષ અને વાસ્યના નામથી પણ ઓળખાવવામાં આવે છે અને વ્યવહાર-સિદ્ધ દિશાના નિયમ અનુસાર એટલે કે સૂર્યને જે દિશામાં ઉદય થાય તે પૂર્વ ઈત્યાદિ નિયમ મુજબ એ સાતે ક્ષેત્રે મેરુ પર્વતની દક્ષિણે આવેલા છે. અર્થાત “ભરતીની ઉત્તરે હૈમવત', હિમવતની ઉત્તરે હરિ એમ ઉત્તરોત્તર ક્ષેત્ર પૂર્વ પૂર્વની ઉત્તરે છે, અને મેરુ પર્વત સાતે ક્ષેત્રોની ઉત્તરે આવેલો છે. “ભરતક્ષેત્રમાં જે દિશામાં સૂર્ય અસ્ત થાય છે તે દિશામાં અરાવત’ ક્ષેત્રમાં સૂર્ય ઉગે છે તેથી ત્યાં પણ સૂર્યોદય તરફ મુખ રાખતાં “મેરું ઉત્તર દિશામાં જ જણાય છે. ધાતકી” ખંડના પૂર્વાર્ધમાં તેમજ પશ્ચિમાઈ માં પણ છ છ વર્ષધર પર્વતે હોવાથી પ્રત્યેક અર્થમાં સાત સાત ક્ષેત્રો છે. જે છ છ વર્ષધરને પિડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા અપાય તે આ વર્ષધરેને લીધે એક બીજાથી જુદા પડેલાં સાત ભરતાદિ ક્ષેત્રને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપી શકાય. અત્રે એ ધ્યાનમાં રાખવું કે “જબૂદ્વીપમાં આવેલા મેરુ, વર્ષધર અને વર્ષનાં જે નામો છે, તે જ નામો ધાતકી” બંડના મેરુ વગેરેનાં છે. ધાતકી ખંડમાં બે “મેરુ, બાર વર્ષધર અને ચોદ ક્ષેત્રો છે. આથી આ ખંડમાં બે “ભરત', બે હૈમવત’ એમ એક જ નામનાં બન્ને ક્ષેત્રો છે. આ હકીકત “પુકરાઈને પણ લાગૂ પડે છે. આથી એકંદર ક્ષેત્રોની સંખ્યા ૩૫ની થાય છે. તેમાં પાંચ “ભરત અને પાંચ રાવત પિકી પ્રત્યેકમાં ૧૨૫ આર્ય–દેશ છે, અર્થાત્ કુલે ૨૫૫ આર્ય-દેશ છે. વળી પ્રત્યેક “મહાવિદેહમાં બત્રીસ વિજય છે એટલે ૧૬૦ વિજોને પણ આર્યદેશ તરીકે ઉલ્લેખ છે. આ દેશમાં જન્મેલા મનુષ્ય ક્ષેત્ર-આર્ય' કહેવાય છે. ૧ આનાં તેમજ તેની રાજધાનીઓનાં નામે પ્રવચનસા દ્વારના ર૭૫મા દ્વારમાં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબ છે – (૧) મગધ, રાજગૃહ' (૨) અંગ, ચપા (૩) વંગ, તામલિમી; (૪) કલિંગ, કાંચનપુર, (૫) કાશી, વાણારસી, (૬) કેરાલા, સાકેત: (૭) કર, ગજપુર: () કુશાર્ત, સૌરિક (૯) પાંચાલ, કાંપિલ્ય: (૧) જંગલ, અહિચ્છત્રા(૧૧) રાષ્ટ્ર, કારવતી: (૧૨) વિદેહ, મિથિલા, (૧૩) વત્સા, કૌશંબી, (૧૪) શાંડિ ય, નંપુર: (૫) મલયા, દિલપુર (૧૬) વૈરાટ, વત્સા, ૧૭) અચ્છા, વરુણાઃ (12) દર્શાણ, મૃત્તિકાવતી: (૧૯ ચેદી, શુકિમતી (૨૦) સિંધુ પૌવીર, વીતભય (વડોદરા); (૨૧) સૂરસેન મયુરા (૨૨) ભગી, પાપા; (ર૩) વ4 માસપુરી; (૨૪) કુણાલા, શ્રાવસ્તી (૨૫) લાઢા, કોટવર્ષ; (૨પા) કેક્યને અષ્પો ભાગ, તંબિકા. આ હારની ટીકામાં કેટલાંક મતાંતરે પણ નિર્દેશ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ગુચછક ] સાનુવાદ ર૭૧ આથી સમજાય છે કે પાંચ ‘ભરત, પાંચ રાવત” અને પાંચ મહાવિદેહ એ પંદર કર્મભૂમિઓ છે, જ્યારે બાકીનાં વીસ ક્ષેત્રો તેમજ પ્રત્યેક મહાવિદેહમાંના દેવકુરુ અને ઉત્તરકુરુ એ મળીને દશ અથાત્ આ ત્રીસ ભૂમિઓ “અકર્મભૂમિ” યાન “ગભૂમિ કહેવાય છે. પ૬ અંતરદ્વીપેન પણ “અકર્મભૂમિ તરીકે નિર્દેશ કરાય છે. અર્થાત એ બધા ક્ષેત્રની અપેક્ષાએ અનાર્ય દેશો છે. ૫૬ અંતરદ્વીપે-- હિમવાનું પર્વતના આગળના અને પાછળના ભાગમાં તેમજ ચાર ખુણાઓમાં ત્રણસે જન જેટલા લવણ-સમુદ્રને અવગાહીને ચાર અંતરીપે છે. જેમકે એકેક, આભાસિક, વૈષાણિક અને નાગલિક. આ પ્રત્યેકને આયામ ત્રણ જનને છે. એવી રીતે ચારસે જન જેટલા લવણ-સમુદ્રને અવગ હીને ચારસે જનના આયામવાળા ચાર & એમ છેક નવસે જન જેટલા લવણ-સમુદ્રને અવગાહીને નવસે યેજનના આયામવાળા ચાર દ્વિીપ છે. આનાં નામે અનુક્રમે હયકર્ણ, ગજકર્ણ, મેકર્ણ અને શકુંલીક આદર્શમુખ, મેંમુખ, અમુખ અને ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિહમુખ અને વ્યાઘમુખ; અશ્વકર્ણ, હરિકણ, કર્ણ અને અકર્ણ પ્રાવરણ; ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિઘુક્ત; ઘનદંત, લષ્ટદંત, ગૂઢત અને શુદ્ધદંત. આ પ્રમાણે રાવત” ક્ષેત્રને વિભાગ કરનારા શિખરી પર્વત આશ્રીને પણ આ જ નામનાં ૨૮ અંતરદ્ધપે છે. એ પ્રમાણે કુલે પ૬ અંતરીપ છે. જુઓ પ્રવચનસારોદ્ધાર (દ્વા. ૨૬૨ ). अकर्मभूमिजाश्चान्ये, अन्तरद्वीपवर्तिनः। बुद्धिबलविहीना ये, बोधिस्तेषां तु दुर्लभः ॥ ३०२ ॥ અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં સમ્યત્વની દુલ લતા લે.--“વળી અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા તેમજ અન્તરદ્વીપમાં રહેતા એવા અન્ય માને કે જેઓ બુદ્ધિબળથી રહિત છે તેમને સમ્યક્ત્વ દુર્લભ છે.”—૩૦૨ ૧ હૈમવત, હરિ, રમ્યક અને હૈરણ્યવત એ નામનાં પાંચ પાંચ ક્ષેત્રો મળતાં વીસ થાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૨ વૈરાગ્યરસમ જી [ ચતુર્થ कुधर्माभिमुखाः केचित, सुधर्मे न विदन्ति हा । વોષિજામ હમતે ન, ધર્મપ્રીહિતાઃ ॥ ૩૦રૂ ॥ કુધર્મીને સમ્યક્ત્વના લાભના અભાવ— લે “અક્સાસ ! કુધર્મ તરફ અભિમુખ જાણતા નથી. કુધર્મ રૂપ (દુ) ગ્રહથી દુઃખી હાઇ તે નથી.”-૩૦૩ देवराधका ये स्युः कुत्सितागमवासिताः । कुलिङ्गधारिणो लोके, बोधिहीना भ्रमन्ति ते ॥ ३०४ ॥ એવા કેટલાક (જના ) સુધમ સમ્યક્ત્વના લાભને મેળવતા ઉન્માર્ગીઓમાં સમ્યક્ત્વને અભાવ— Àા—“જેઆ દેવનું આરાધન કરે છે, દુષ્ટ શસ્ત્રાથી વાસિત છે તેમજ કુલિંગ (ખરાબ ચિન્હ)ને ધારણ કરે છે, તે સમ્યક્ત્વથી વિહીન રહી જગમાં ભમે છે.”–૩૦૪ संसारशूकराः केचिद् दुष्टाः पण्डितमानिनः । વિષયઢુંમે મના, પૂરે તિષ્ઠન્તિ જોષિતઃ રૂા અત્યંત વિષયાસક્તને સમ્યક્ત્વના અલાભ- લા—“દુષ્ટ, પાતાની જાતને પડિત માનનારા અને સંસારને વિષે ભૂંડ જેવા કેટલાક જીવા વિષયરૂપ કાદવમાં મગ્ન હાઇ સમ્યક્ત્વથી દૂર રહે છે.’’–૩૦૫ * आलस्योपहताः पापा, अन्ये मोहेन मोहिताः । પાવિવશીભૂતા, નૂરે તિષ્ઠન્તિ સ્રોષિતઃ પાપી માટે સમ્યક્ત્વના અસંભવ— શ્લે。. આળસ વડે હણાયેલા, પાપી, મેહથી મુગ્ધ બનેલા અને કષાયને વશ એવા એવા કેટલાક જીવા સમ્યક્ત્વથી દૂર રહે છે.” ૩૦૬ ॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ સોનુવાદ ગુચ્છક ] ર૭૩ तीवमानहता अन्या-वर्णवादे रताः सदा। हारयन्ति नृजन्मापि, तेषां बोधिः कुतो भवेत् ? ॥३०७॥ અહંકારાદિથી દૂષિતને સમ્યક્ત્વના સાંસા પ્લેટ—“અત્યંત અભિમાનથી હણાયેલા તેમજ સર્વદા અન્યની નિન્દા કરવામાં મશગૂલ એવા જે (છ) મનુષ્ય-જન્મ પણ હારી જાય છે, તેમને સમ્યત્વ (તો) ક્યાંથી (જ) હેય –૩૦૭ सर्पा इव कराला ये, द्वेषाग्निपरिज्वालिताः। हनिष्यामः स्वमन्यं वा, तेषां धर्मः कुतो भवेत् ? ॥३०८॥ હડહડતા દેવીમાં ધર્મને અભાવ... લે –“સાપની જેવા ભયંકર અને મારીશું અથવા જાતે મરશું એવા શ્રેષરૂપ આગમાં બળતા જે જીવે છે, તેમને ધર્મ કયાંથી હોય ?”—૩૦૮ विषयेषु विलग्नानां, मदिराऽऽसक्तचेतसाम् । मांसाद्यभक्ष्यरक्तानां, निद्राध्वस्तमतिमताम् ॥३०९॥ भक्तकथाप्रसक्तानां, चौरदेशकथाकृताम् । विग्रहे बद्धचित्तानां, बोधिलाभोऽस्ति दुर्लभः॥३१०॥-युग्मम् અપેય અને અભક્ષ્યમાં લઘુ બનેલાઓમાં સમ્યને સંભવ– કલે–વિષયને વિષે અત્યંત લીન, દારૂને વિષે આસક્ત મનવાળા, માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોમાં આસક્ત, વળી નિદ્રાથી જેમની બુદ્ધિ નાશ પામી ગઈ છે એવા, ભક્ત-કથાને અત્યંત રાગી, ચોર અને દેશની કથા કરનારા અને લડાઈ (કરવા માટે) ઉત્સુક મનવાળા એવાને સભ્યત્વની પ્રાપ્તિ દુર્લભ છે.” -૩૦૯–૩૧૦ ૧ આમ-નાશની wine, wenol and war પ્રસ્થાન થી છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચતુર્થ વૈરાગ્યરસમંજરી शोकशल्ययुताः केचित्, केचित् कार्पण्यदोषतः। भयतोऽपि लभन्ते न, बोधिलाभं सुदुर्लभम् ॥ ३११ ॥ સમ્યકત્વ માટે નાલાયક છે -- લ–“શોકરૂપ કાંટાથી યુક્ત વિધાયેલા) એવા કેટલાક તેમજ કંસુજાઈના દોષથી તથા ભયથી (ઝરત એવા કેટલાક અત્યંત દુર્લભ એવા સમ્યકત્વના લાભને પામતા નથી.”-૩૧૧ अज्ञानोपहता येऽस्मिन्, श्वेतं कृष्णं विदन्ति न। द्विपदा वृषभास्तेऽब्धौ, बोधिहीना ब्रुडन्ति हा ॥३१२॥ અજ્ઞાનથી દુર્દશા-- “લે –“અજ્ઞાનથી માર્યા ગયેલા એવા જે (જીવો) ધિળી કે કાળી (બાજુ) જાણતા નથી, તે પગ બળદ સભ્યત્વથી રહિત હે આ (ભવસાગરમાં) અરેરે ડુબે છે.—૩૧ર अन्येऽपि कौतुकाकीर्णा, दिग्देशोद्यानकादिषु । प्रेक्षणगीतवाद्यानि, शृण्वन्तः सञ्चरन्ति ये ॥३१३॥ मन्त्रतन्त्रविधौ दक्षाः, कुदर्शनकदाग्रहाः। कुहेतुभिर्विमूढा हा, तेषां धर्मो न चेतसि ॥३१४॥-युग्मम् ધર્મ માટે સ્થાન કલે – બીજા પણ કૌતુકેથી આકીર્ણ બનેલા, તથા નાટકનાં ગાયને અને વારિત્રને સાંભળતાં દિશા, દેશ, બગીચા વગેરેમાં જેઓ સંચરે છે તેમના મનમાં તેમજ મંત્ર-તંત્રની વિધિમાં કુશળ, કુદર્શનને વિષે કદાગ્રહી અને કહેતુઆથી અતિશય મૂઢ બનેલા એવાના ચિત્તમાં ધર્મ હેતે નથી.”—૩૧૩-૩૧૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ ગુરછક] સાનુવાદ ૨૭૫ यथाऽर्ककल्पयोस्तो -स्तरुत्वसदृशेऽपि हि । मिथोऽन्तरं महत तद्वद्, धर्मयोलौकिकान्ययोः ॥३१५॥ લૌકિક અને લકત્તર ધર્મમાં અંતર– લે –“આકડામાં અને કલ્પતમાં ઝાડ૫ણારૂપ સમાનતા છે, છતાં પણ તે બેમાં જેમ મોટું અન્તર છે, તેમ લૈકિક તેમજ અલૈકિક ધર્મોમાં (પણ) પુષ્કળ અંતર છે. –૩૧૫ 4 - चिन्तामणौ घरट्टे च, प्रस्तरत्वे समेऽपि भोः। यथाऽन्तरं महत् तद्वद, विद्धि काञ्चन-लोष्ठयोः ॥३१६॥ સમાન જાતિમાં અંતર– શ્લે--“ચિંતામણિ અને ઘંટીમાં પથરાની અપેક્ષાએ સમાનતા છે છતાં જેમ તેમાં ઘણું અંતર છે તેમ સેના(રૂપ જૈન ધર્મ)માં અને માટીના ઢેફા(રૂપ અજૈન ધર્મ)માં પુષ્કળ અંતર છે એમ ( ચેતન!) તું જાણ. –૩૧૬ एवं व धर्मशब्देऽपि, समाने महदन्तरम् । सुपरीक्ष्य ततो ग्राह्यो, धर्मों विद्याविचक्षणैः॥३१७॥ ધર્મ-અધર્મમાં તફાવત લે—“આ પ્રમાણે “ધર્મ શબ્દ સમાન હોવા છતાં તે તે શબ્દમાં મોટું આંતરૂં છે, તેથી રૂડી રીતે પરીક્ષા કર્યા પછી વિદ્યાચતુરએ ધર્મનું ગ્રહણ કરવું જોઈએ.”–૩૧૭ ભાવાર્થની સંતુલના સ્પષ્ટી ––આ પદ્યમાંથી જે ભાવ નીકળે છે તે શ્રીહરિભદ્રસૂરીશ્વરકૃત ધર્મબિન્દુની શ્રીમુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિના રરમા પત્રગત નિમ્ન-લિખિત અવતરણમાં ઝળકી ઊઠે છે – " तं शब्दमात्रेण वदन्ति धर्म विश्वऽपि लोका न विचारयन्ति । ૧ જુઓ પૃ. ૧૩૫. Page #321 -------------------------------------------------------------------------- ________________ [ચતુર્થ પરાગરસમજરી स शब्दसाम्येऽपि विचित्रभेदै ઉંમરે શ્રીદવાની -ઉપજાતિ लक्ष्मी विधातुं सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनम् । परीक्ष्य गृह्णन्ति विचारदक्षाः સુવર્ણવત્ વન્નનમીતરિત્તા II”—ઉપજાતિ पित्तलं काञ्चनं मत्वा, गृहीत्वा विक्रीणाति यः। જ્ઞાત્રિ પરમાર્થતા , રોચતે મુહુર્ત રૂફવા છેતરાયેલાને અકસેસ-- લે –“જે પિત્તળને (પીળા વર્ણવાળું જોઈ) સેનું માની ગ્રહણ કરી વેચવા નીકળે છે, તે વારતવિક રીતે તેને બેટું જાણતાં વારંવાર અત્યંત સદન કરે છે.”-૩૧૮ कनकं यः परीक्ष्यात्र, कष-च्छेद-प्रतापतः । गलाति वच्यते नैव, तथा धर्मविशारदः ॥३१९॥ સુપરીક્ષકને છેતરપિંડીથી નિર્ભયતા – પ્લે –“ જેમ કસવું, છેદવું, તપાવવું (એ ક્રિયા) વડે સોનાની પરીક્ષા કરી છે તેને લે છે, તે છેતરાતા નથી તેમ ધર્મમાં પ્રવીણ (પુરુષ પણ અનેક ધર્મોની પરીક્ષા કર્યા પછી સુધર્મને ગ્રહણ કરતાં છેતરાતા નથી).”—૩૧૯ સુવર્ણની પેઠે શાસ્ત્રની પરીક્ષા સ્પષ્ટી--કોઈ પણ શાસ્ત્રને પ્રમાણરૂપ ગણતાં પહેલાં સુવર્ણની જેમ તેની કસોટી કરી લેવી જોઈએ અર્થાત્ કષ, છેદ અને તાપ એ ત્રિવિધ પરીક્ષા કરતાં જે ધાતુની સુવર્ણરૂપે પ્રતીતિ થાય તેને તે રૂપે માનવી એ જેમ સત્ય તેમજ વલ્લભ હકીકત છે, તેમ શાસ્ત્ર માટે પણ આવી પરીક્ષા કરવી અત્યંત આવશ્યક છે. વિધિ અને પ્રતિષેધ એ “કષ’ ગણાય છે. કહ્યું પણ છે કે ૧-૨ અવિદ્ધ કર્તવ્યના અર્થને ઉપદેશ કરનારું વાક્ય વિધિ' છે, જેમકે કલ્યાણના અભિલાષીએ તપ કરવું, જ્યારે કઈ પણ જીવની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું એ પ્રતિષેધ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક | સાનુવાદ ર૭૭ - ગ્રાન્નયાળ નો જ વિદી પણ “વાસી ' |_આર્યા અર્થાત જીવહિંસા ઈત્યાદિ પાપસ્થાનકોને પ્રતિષેધ તેમજ ધ્યાન, અભ્યાસ ઇત્યાદિનું વિધાન તે ધર્મ-કષ' છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મમાં ડગલે ને પગલે સુલક્ષણવાળા પુષ્કળ વિધિ અને પ્રતિષેધ નજરે પડે તે ધર્મ “કષ-શુદ્ધ જાણ. પરંતુ “પસ્થિતા કરવા, રામુ રૂપ વિષ્ણુના આ કરનારૈપ દિ, વધે તોપો ન વિદ્યત્તે ! ”—અનુ. અર્થાત જેમ વિષ્ણુએ અસુરોને સંહાર કર્યો તેમ અન્ય ધર્મમાં રહેલા જીને ઉછેદ કર જોઈએ, કેમકે તેમને મારી નાંખવામાં કશો દોષ નથી એ મતલબનાં કથન જે ધર્મમાં હોય તે ધમ કષ-શુદ્ધ નથી. ધર્મ-છેદ એટલે શું તે નિમ્નલિખિત ગાથા ઉપરથી જોઈ શકાય છે સંમારૂ પરિશુદ્ધ તો શુ પક્ષમ છે. ઉત્તર આર્યા અથત બાહ્ય અનુષ્ઠાન વડે જેને બાધા પહોંચતી નથી, તે નક્કી પરિશદ્ધ છે. ધર્મને વિષે આ છેદ કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે જેને આવિર્ભાવ થયે નથી એવા વિધિ અને પ્રતિષેધના સંભવ માટે તેમજ જેને પ્રાદુર્ભાવ થયે છે તેના પાલન વાતે ભિક્ષાટન વગેરે બાહ્ય ક્રિયારૂપ જે ચેષ્ટા છે તેનું કથન તે છેદ' છે. જેમ કષથી શુદ્ધ ધાતુને વિષે આંતરિક અશુદ્ધિની શંકા રહેવાથી સુવર્ણ પરીક્ષક તેને છેદી જુએ છે તેમ કષથી શુદ્ધ જણાતા ધર્મના છેદની વિચક્ષણ અપેક્ષા રાખે છે. આ છેદ તે બીજે કંઈ નહિ પણ તે વિશુદ્ધ બાહ્ય ચેષ્ટા છે. વિશુદ્ધ ચેષ્ટા એ છે કે જ્યાં અવિદ્યમાન વિધિ અને પ્રતિષેધ અબાધિત સ્વરૂપી હોઈ પિતાના આત્માને મેળવે છે અને આત્માને ૧-૨ છાયાप्राणिषधादिकानां पापस्थानानां यस्तु प्रतिषेधः । ध्यानाध्यनादीनां यश्च विधिरेष धर्मकषः ।। बाह्यानुष्ठानेन येन न बाध्यते तन्नियमात् । सम्भवति च परिशुद्धं स पुनर्धर्मे छेद इति । ૩ સરખા– " विधिप्रतिषेधयोरबाधयोरबाधकस्य सम्यकत्यपालनोपायमूतस्य अनुદાચ ફ્રિ છે:”! Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ મેળવેલા તે અતિચારરૂપ અપચારથી રહિત બની ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવ કરે છે. જે ધર્મમાં આવી ચેષ્ટાનું સવિસ્તર કથન હેય તે ધર્મ છેદ-શુદ્ધ જાણ. છેદથી પણ શુદ્ધ સુવર્ણ જેવી જણાતી ધાતુ તપાવ્યા વિના મેલને લઈને પોતાના સુવર્ણત્વને પૂર્ણ રીતે જાહેર કરી શકતી નથી તેમ કષ અને છેદથી નિર્મળ ધર્મને પણ વાસ્તવિક સ્વભાવ તાપરૂપ પરીક્ષા વિના પ્રકટ થતો નથી. કષ અને છેદના પરિણામી કારણરૂપ જે ભાવે છે તેનું કથન તે “તાપ” છે. અન્ય શબ્દોમાં કહીએ તે બન્ય, મેક્ષ વગેરેને સભાવ અને તેના નિબંધરૂ૫ આત્માદિની સત્તારૂપ વાદ તે “પાપ” છે. કહ્યું પણ છે કે-- "जीवाइभाववाओ बन्धाइपसाहगो य इह तावो । પહં રિફરો ઘમો વત્તાયુવેર –આર્યા આ સમગ્ર કથનને સારાંશ એ છે કે મન, વચન અને કાયાથી કરવું, કરાવવું, અને અનુમોદવું એમ ત્રણ પ્રકારે સૂક્ષ્મ અને બાદર જીવેની હિંસા વગેરેને નિષેધ અને રાગાદિને નિગ્રહ કરનારા ધ્યાન અને તપશ્ચર્યાનું સેવન જે શાસ્ત્રમાં ફરમાવવામાં આવ્યાં હોય તે કષશુદ્ધ શાસ્ત્ર ગણાય છે. જ્યાં સમિતિ, ગુપ્તિ વગેરેથી યુક્ત વિધિ-પ્રતિષેધના ઉપાયરૂપ અનુષ્ઠાનને નિર્દેશ હેય તે શાસ્ત્ર “છેદ-શુદ્ધ' જાણવું. આત્મા છે, તે પરિણામી છે, તે વિચિત્ર કર્મથી બંધાય છે, તેને વિગ થતાં તે મુક્ત બને છે ઈત્યાદિ સુંદર કથનવાળું શાસ્ત્ર તે “તાપ-શુદ્ધ જાણવું. ૧ છાયાजीवादिभाववादो बन्धादिप्रसाधकच इह तापः । एतैः परिशुद्धो धर्मो धर्मत्वमुपैति ॥ ૨ સરખા– " सुहुमो असेसविसओ सावज्जे जत्थ अत्थि पडिसेहो । orgવિકvraહં બ્રાહુ પણ ”-આર્યા [प्सूक्ष्मोऽशेषविषयः सावधे यत्रास्ति प्रतिषेधः ॥ रागादिव्युडयनसहं ध्यानादि च एष कषशुद्धः ॥ ] ૩ કહ્યું પણ છે કે-- " एपण न वाहिज्जह संभवा य तं दुर्ग पि नियमेण । ઘરવાળા કુત્તો તો છેપળ સુદ્ધો ત્તિ ”—આર્યા [ एतेन म बाध्यते सम्भवति च तद् द्वयमपि नियमेन | एतवचनेन शुद्धो यः स छेदेन शुद्ध इति ॥ ] Page #324 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ दृश्यन्ते दानिनः शूरा, विद्वांसो रूपभाजिनः । परमार्थग्रहणे नित्य - मुद्यता विरला नराः ॥ २०॥ પરમાના ગ્રાહકાની અલ્પ સખ્યા- શ્ર્લા—“ દાતાઓ, પરાક્રમી, પણ્ડિતા, સુરૂપી (ઢગલાબંધ) જોવાય છે, (પરંતુ) પરમા નુ ગડણ કરવામાં સદા ઉદ્યમી એવા માનવા (તે) વિરલા (જ) છે.”—૩૨૦ 26 ૨૦૯ द्वासप्ततिकलाविज्ञाः, स्वर्णरत्नपरीक्षकाः । સામર્થ્યવિજ્ઞીનાતેઽવ, સન્તિ ધર્મપરીક્ષને શા ધ'ની પરીક્ષા કરવા માટેની લાયકાત- શ્લે—“ જે ૭૨ કળાના જાણકાર તથા સાના અને રત્નની પરીક્ષા કરનારા છે, તેઓ પણ ધર્મની પરીક્ષા કરવામાં બળ વિનાના છે. ’–૩૨૧ ૭૨ કળાઓ- સ્પષ્ટી----કલ્પસૂત્ર (સૂ. ૨૧૧)ની મહેાપાધ્યાય શ્રીવિનયવિજયકૃત સુમેાધિકા નામની ટીકામાં નીચે મુજબની છ૨ કળાએ ગણાવાઈ છે— (૧) લિખિત, (૨) ગણિત, (૩) ગીત, (૪) નૃત્ય, (૫) વાઘ, (૬) પઠન, (૭) શિક્ષા, (૮) જ્યાતિષ, (૯) છંદ, (૧૦) અલંકાર, (૧૧) વ્યાકરણ, (૧૨) નિરુકિત, (૧૩) કાષ્પ, (૧૪) કાત્યાયન, (૧૫) નિઘટ્ટુ, (૧૬) હાથી ઉપર એસવું, (૧૭) ઘેાડા ઉપર બેસવું, (૧૮) એ બેની શિક્ષા, (૧૯) શસ્ત્રના અભ્યાસ, (૨૦) રસ, (૨૧) મંત્ર, (૨૨) યંત્ર, (૨૩) વિષ, (૨૪) ખન્ય, (૨૫) ગધવાદ, (૨૬) પ્રાકૃત, (૨૭) સંસ્કૃત, (૨૮) પૈશાચિક, (૨૯) અપભ્રંશ, (૩૦) સ્મૃતિ, (૩૧) પુરાણ, (૩૨) વિધિ, (૩૩) સિદ્ધાન્ત, (૩૪) તર્ક, (૩૫) વૈદક, (૩૬) વેદ, (૩૭) આગમ, (૩૮) સંહિતા, (૩૯) ઇતિહાસ, (૪૦) સામુદ્રિક, (૪૧) વિજ્ઞાન, (૪૨) આચાયૅક–વિદ્યા, (૪૩) રસાયન, (૪૪) ૩૫૮, (૪૫) વિદ્યાનુવાદનું દર્શન, (૪૬) સંસ્કાર, (૪૭) ધૂર્તનું સંખળક, (૪૮) મણિ-કર્મ, (૪૯) વૃક્ષની ચિકિત્સા, (૫૦) ખેચર્ચ, (૫૧) અરીકલા, (પર) ઇન્દ્રજાલ, (૫૩) પાતાલ-સિદ્ધિ, (૫૪) યત્રક, (૫૫) રસાઇ, (૫૬) સર્વકરણી, (૫૭) પ્રાસાદનું લક્ષણુ, (૫૮) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮. વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ પણ, (૫૯) ચિત્ર, પત્થરનું કર્મ, (૬૦) લેપ-કર્મ, (૬૧) ચર્મ-કર્મ, (૨) પત્રછેદ, (૬૩) નખશ્કેદ, (૬૪) પત્ર-પરીક્ષા, (૬૫) વશીકરણ, (૬૬) લાકડું ઘડવું, (૬૭) દેશ-ભાષા, (૬૮) ગાડ, (૬૯) ગાંગ, (૭૦) ધાતુ-કર્મ, (૭૧) કેવલિ–વિધિ અને (૭૨) શકુન-ત. सौभाग्यशालिनस्ते स्यु-लब्धं यैर्भवसागरे । बोधिरत्नं महानय, शिवसम्पत्प्रदायकम् ॥३२२॥ સમ્યત્વશાળીનું સૈભાગ્ય લે- “સંસાર સમુદ્રમાં અતિશય અમૂલ્ય અને મુક્તિના વૈભવને આપનારું એવું સમ્યક્ત્વ-રત્ન જેમણે મેળવ્યું છે, તેઓ સૈભાગ્યશાળી છે.”—૩રર સભ્યત્વને રત્નની ઉપમા-- સ્પષ્ટી--ગ્રંથકાર સમ્યકત્વને રત્નની-અમૂલ્ય રત્નની જે ઉપમા આપે છે તે અસ્થાને નથી, કેમકે જેમ પારસમણિને સ્પર્શ થતાં લેતું સુવર્ણ બની જાય છે તેમ સમ્યકૂવથી આત્મા અલંકૃત બનતાં તે અજ્ઞાની મટીને જ્ઞાની ગણાય છે અને તેનું પૂર્વોક્ત આચરણ જે મિથ્યા ગણાતું હતું તે સમ્યફૂન્યથાર્થ લેખાય છે. સમ્યક્ત્વમાં આવું બળ હેવાથી તેને અમૂલ્ય રત્ન કહેવું તે શું અતિશક્તિ છે ? . पदार्था लौकिकाः प्राप्ता, भ्रमताऽनेकशो भवे। न प्राप्तो वीतरागोक्त-धर्मो जीवेन भावतः ॥३२॥ વીતરાગ-ધમની અપ્રતિ– પ્લે –“સંસારમાં ભટકતા છે અનેક લૈકિક પદાર્થો મેળવ્યા, પરંતુ વીતરાગે કથેલે ધર્મ ભાવથી મેળ નહિ.”—૩૨૩ अप्राप्स्यद् यदि धर्म स, तदाऽऽप्स्यन्न कथं शिवम् । gવે વિચારતો નીવે, ગમraઃ તત્તિ રૂરકા Page #326 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચ્છક | ર૮૧ સંસારમાં રઝળતા જીવને વિષે ધર્મને પ્રાગભાવ –“જો જીવે (ભાવથી) ધર્મ પ્રાપ્ત કર્યો હોત, તો આટલે તે મિસે કેમ ન ગયો હોત ? આ પ્રમાણે વિચાર કરવાથી જીવને વિષે (ધર્મ) પ્રાગભાવ (અર્થાત પૂર્વે અભાવ હતે એમ) સિદ્ધ થાય છે. –૩ર૪ अधुना दुर्लभं प्राप्तं, तद् रत्नं पुण्ययोगतः। मा हार्षीढभावेन, शास्त्रविरुद्धवर्तनैः ।। ३२५॥ ધમ-રત્નનું સંરક્ષણ-- શ્લે-“(હે જીવ!) હમણા તને તે દુર્લભ (ધર્મરૂપ) રત્ન પુષ્યના વેગે મળ્યું છે તો મૂર્ખાઈથી શાસ્ત્રથી વિરૂદ્ધ આચરણ કરીને તે તેને ગુમાવીશ નહિ.”—૩રપ बोधिसंरक्षणे ध्यानाकर्षणं पापमर्षणम् । भावनेयं करोति द्राक, ततोऽस्यां त्वं रतो भव ॥३२॥ બોધિ-ભાવનાનું ફળ-- –“સમ્યકત્વના રક્ષણને વિષે આ ભાવના પાપનો નાશ કરનારા એવા યાનનું સત્વર આકર્ષણ કરે છે, માટે તું એમાં આસક્ત થા, ”– રદ दूषणाष्टादशत्यक्त, उच्यते स जिनोत्तमः। यथार्थतत्त्वप्रख्याता, दुर्लभः परमेश्वरः ॥३२७॥ તો મિથ્થાપવઃ , મિચ્છાદિકુંવરજૈઃ . અનતરિતઃ સાડડતૈત્ર, દરબારોન સ્ટાર્સે રૂ૨૮-ગુws Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ પરમેશ્વરની પીછાન-- લે –“જે ૧૮ દૂષણોથી મુક્ત હોય તે જિનેશ્વર કહેવાય છે. યથાર્થ તને વદનારો એ આ પરમેશ્વર દુર્લભ છે, કેમકે મિસ્યાદ્રષ્ટિએ અત્યંત ફેલાવેલાં મિથ્યાત્વરૂપ અંધકારથી તે સર્વદા આવૃત છે અને તે (આ) લેકમાં હૃદયના પ્રકાશથી જ જણાય છે.”—૩ર૭–૩૨૮ ૧૮ દૂષણે-- પછી –--આ પદ્યમાં પરમેશ્વરમાં જે ૧૮ દૂષણને અભાવ કહો છે તે દૂષણે નીચે મુજબ છે-- (૧) દાનાતરાય, (૨) લાભાન્તરાય, (૩) વીર્યાન્તરાય, (૪) ભેગાન્તરાય, (૫) ઉપભેગાન્તરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) ધૃણા, (૧૧) શેક, (૧૨) મન્મથ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ અને (૧૮) ઇષ. तत्प्रकाशो भवेतू तस्य, सिद्धान्तस्यावगाहनात् । आच्छादितोऽस्ति सोऽप्यत्र, मिथ्यात्वासक्तचेतसाम् ॥३२९। અતઃ તો માચિર!, તુર્રમ પરમેશ્વરદા धर्मस्य कथको लोके, पाकाभावे भवस्थितेः ॥३३०॥ ભવ-સ્થિતિના પરિપાક વિના પરમેશ્વરની અપ્રાપ્તિ – – “(આ) જગતમાં સિદ્ધાન્તની અવગાહન કરનારાને તેને પ્રકાશ થાય, પરંતુ) તે (સિદ્ધાંત) પણ મિથ્યાત્વથી વાસિત મનવાળાઓને (તો) આ. દિત છે. એથી કરીને હેમન ! મેં કહ્યું કે ભવરિથતિ પાડ્યા વિના લોકમાં ધર્મ કહેનારો પરમેશ્વર મળવો મુશ્કેલ છે. –હર૦-૭૩૦ ૧ પદાર્થોના ઉપર પ્રતિ. ૨ રતિને વિપર્યય. ૩ સુખના અભિજ્ઞની સુખના સંસ્મરણ પૂર્વકની સુખમાં કે તેના સાધનમાં—અભીષ્ટ વિષયમાં વૃદ્ધિ. ૪ દુઃખના અભિજ્ઞને દુઃખના સંસ્મરણ પૂર્વક દુઃખ પ્રતિ અથવા દુખના સાધન પ્રતિ કે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સીનુવાદિ ૨૮૩ मिलितः स महापुण्यात् , सेव्यतां सेव्यतां सदा । सेवाप्राचुर्यतो भूयात् , सुलभः स भवान्तरे ॥३३१॥ પરમેશ્વરની પરિચર્યા– –“તે (પરમેશ્વર આજે) મોટા પુણ્ય મળ્યો છે, (વાત) તું તેની સદા સેવા કર, સેવા કર (કે જે) સેવાની અધિકતાને લઇને ભવાન્તરમાં (પણ) તેની પ્રાપ્તિ સુલભ થાય. –-૩૩૧ तत्सेवा स्यात् तदुक्तानां, तत्त्वानां श्रद्धया तथा। तज्ज्ञानेन तदाचारः, कुर्यात् सा तादृशं नरम् ॥३३२॥ સપાસનાનું મહાફળ લે --“તેણે કહેલાં તો વિષે શ્રદ્ધા રાખવાથી, તેનું જ્ઞાન મેળવવાથી અને તેના જેવાં આચરણ કરવાથી તેની સેવા થાય–તેની ઉપાસના કરી ગણાય અને એવી) તે સેવા (સેવા કરનારા) માનવને તે (ઈશ્વર)ના સમાન બનાવે.” ફરી भावनेयं भवेञ्चित्तै, यस्य दुर्गतिदारिका। सद्गतौ गामुकीभूय, स्वल्पकालेन सिध्यति ॥३३३॥ મુકિતને રાજમાર્ગ – ભલે –“દુર્ગતિને નાશ કરનારી એવી આ (ધર્મવાખ્યાત નામની ભાવના જેના મનમાં થાય તે સદ્દગતિગામી થઇ અતિશય અપ કાળમાં સિદ્ધિ પામે.”—૧૩૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વૈરાગ્યરસમંજરી भावनाभिर्यदैताभिश्चित्तनैर्मल्यधारिणाम् । વિષ્ણુયંતિ મને? વાન, ત: મુત્તિવાળતે રૂરૂ૪॥ મુક્તિ માટે પિણ્ડસ્થાદિ યાના— શ્ર્લા—“જ્યારે આ ભાવનાઓથી ચિત્તની નિર્મળતા ધારણ કરનારાઓને પિણ્ડસ્થ વગેરે ધ્યાન થાય ત્યારે તેમને મુક્તિ મળે. -૩૩૪ [ ચતુર્થ યાતાનું સ્વરૂપ સ્પષ્ટી~~~પ્રાણ પરલેક સિધાવી જાય છતાં સંયમની ધુરંધરતાને ન ઘેાડનાર, અન્ય જીવાને પેાતાના સમાન જોનાર, પોતાના સ્વરૂપથી ચલિત ન થનાર, ટાઢ, પવન, તડકા વગેરેથી ખેદ ન પામનાર, ચેાગામૃતરૂપ રસાયનનું પાન કરવાની ઇચ્છાવાળા, રાગ-દ્વેષથી નહિ દખાયેલા, ક્રોધ, માન, માયા અને લેાભથી અષિત, આત્મ-ભાવમાં ચિત્તને રમણ કરાવનાર, સર્વ ક્રિયાઆમાં નિર્લેપ, કામ–ભાગેથી વિરક્ત, પેાતાના દેહને વિષે પશુ નિઃસ્પૃહ, સંવેગરૂપ સાવરમાં નિમગ્ન, શત્રુ અને મિત્રને વિષે, નિંદા અને સ્તુતિને વિષે એમ સર્વત્ર સમભાવમાં રહેનાર, રાજા હાય કે રંક હેાય તે બંનેના તુલ્ય કલ્યાણને ઇચ્છનાર, સમગ્ર જીવે. ઉપર કરુણા કરનાર, સાંસારિક સુખથી વિમુખ, ઉપસર્વાં સહન કરવામાં મેરુની પેઠે ધીર, ચંદ્રની જેમ આનંદકારી અને પવનની જેમ સંગ રહિત એવા બુદ્ધિશાળી જન ધ્યાન ધરવાને લાયક ગણાય છે. જુઓ યાગશાસ્ત્રની સ્વાષજ્ઞ વૃત્તિનો સાતમેા પ્રકાશ (શ્લા. ર-૭). पिण्डस्थं च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । ध्यानचतुष्टयं लोक, आत्मभावविबोधकम् ॥ ३३५॥ ધ્યાનના ચાર પ્રકાશ શ્લે “ પિણ્ડરથ, પથ, રૂપસ્થ અને રૂપાતીત અમ લેાકમાં ચાર પ્રકારતું ધ્યાન આત્મભાવનાને જાગૃત કરે છે. ૩૩૫ '' -- Page #330 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૨૮૫ 'पिण्डस्थं तद् भवेद् ध्यानं, कायस्थः परमेश्वरः। निष्कर्मश्चिन्त्यते चित्ते, ज्ञानवान् पारदो जिनः ॥३३६॥ પિડ ધ્યાનનું લક્ષણ ક્ષે –“શરીરધારી, (ઘાતિ-કમરહિત, જ્ઞાની, (સંસારને) પાર પમાડનાર અને વીતરાગ એવાને પરમેશ્વરરૂપે ચિત્તમાં ચિંતવવા તે “પિચ્છથે ” થાન છે. ''–૩૩૬ પિંડસ્થ ધ્યેયના પાંચ પ્રકારે-- સ્પષ્ટી --જ્ઞાની પુરુષોએ ધ્યાનના આલંબનરૂપે પિંડસ્થાદિ પાંચ પ્રકારના ધ્યેય બતાવ્યાં છે. તેમાં પિંડસ્થને વ્યુત્પત્તિ-અર્થ એ છે કે “froડું-શરીરં તત્ર તિરીતિ પિશ્ચા ” અર્થાત “પિંડ એટલે “શરીર, તેમાં રહેનાર તે “પિંડસ્થ” કહેવાય છે. આ પિંડસ્થ ધ્યેયની (૧) પાર્થિવી, (૨) આગ્નેયી, (૩) વાયવી, (૪) વારુણી અને (૫) તત્ત્વભૂ એમ પાંચ ધારણાઓ છે. તેમાં “પાર્થિવી ધારણાનું સ્વરૂપ એ છે કે એક રજજુ લાંબો અને તેટલે પહેળો ક્ષીર સમુદ્ર ચિંતવે. તેમાં જંબૂદ્વિીપની માફક એક લાખ જનના વિસ્તારવાળું અને હજાર પાંખડીવાળું સુવર્ણન જેવું કમળ ચિંતવવું. તે કમળના કેશની શ્રેણિની અંદર દેદીપ્યમાન, પીળી પ્રભાવાળી અને એના જેવડી કણિકા ચિંતવવી. તે કર્ણિકા ઉપર એક વેત સિંહાસન અને તેના ઉપર કર્મને ઉચછેદ કરવા માટે તૈયાર એવા આત્માને બેઠેલે ચિંતવે. આ પ્રકારનું ચિંતન તે “પાર્થિવી ધારણા છે. આગ્નેયી ધારણું પછી નાભિની અંદર સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું. તે કમળની કણિકામાં મર્દ એ મહામન્ત્ર અને તેની સોળ પાંખડીઓમાં અનુક્રમે , મા, ૬, ૬, ૩, ૪, 25, 2, ૨, સુ, , , , ગૌ, મું, સ: એ સાળ સ્વરે સ્થાપવા. પછી હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતવવું અને તેમાં અનુક્રમે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનું સ્થાપન કરવું અને પૂર્વોક્ત કમળ ઉપર ઝૂલતું હોય તેમ આ કમળનું મુખનીચું રાખવું. પછી રેફ, બિન્દુ અને કળાથી યુક્ત મહામંત્રમાંના Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વૈરાગ્યરસમંજરી | ચતુર્થ અક્ષરના રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધૂમાડાની શિખા ચિંતવવી. ત્યાર બાદ તેમાંથી અગ્નિના તણખાઓ તેમજ અગ્નિની જવાલાઓને નીકળતાં ચિંતવવાં અને એ જવાળાઓના સમુદાયથી હૃદયગત આઠ પાંખડીવાળા કમળને મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે બળતું ચિંતવવું. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળા અગ્નિના સમૂહને બળતો તેમજ સ્વસ્તિકથી અલંકૃત તથા અગ્નિ-બીજ “રથી યુકત ચિંતવવો. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉદ્દભવેલી અગ્નિની જવાળાએથી તેમજ બહારના અગ્નિના સમૂહની જવાળાથી કરીને દેહ તેમજ આઠ પાંખડીવાળા કમળને ભસ્મીભૂત કરી શાંત થવું એ “આગ્નેયી ધારણા છે. વાયવી ધારણા પછી ત્રિભુવનના વિસ્તારને પૂરી દેત, પર્વતને ચલિત કરતે અને સમુદ્રોને ક્ષેભ પમાડતે એ પ્રચંડ પવન ચિંતવ. પૂર્વે દેહ અને કમળને બાળીને જે રાખ કરી હતી તેને આ પવન વડે ઉડાડી દેવી અને પ્રબળ અભ્યાસથી તે પવનને શાંત કરે. આ વાયવી યાને “મારુતી ધારણા છે. વાણી ધારણું– અમૃત સમાન વૃષ્ટિ કરનારા, મેઘની માળાઓથી વ્યાપ્ત એવા આકાશને ચિંતવવું. પછી અર્ધચંદ્રના આકારથી યુક્ત કલા-બિન્દુ સહિત વરુણ-બીજ જૈને સ્મરવું. ત્યાર બાદ વરુણ-બીજથી ઉત્પન્ન થયેલી અમૃતતુલ્ય વૃષ્ટિ વડે આકાશને ભરી દઈને પૂર્વ ઉડાડેલી રાખને ધોઈ નાંખવી અને વારુણમંડળને શાંત કરવું. આ ‘વારુણી ધારણા છે. તત્ત્વભૂ ધારણ ઉપર્યુક્ત ચાર ધારણ કર્યા બાદ શુદ્ધ બુદ્ધિવાળા વેગીએ સાત ધાતુથી રહિત, પૂર્ણ ચંદ્રના જેવી નિર્મળ કાંતિવાળા અને સર્વજ્ઞ સરખા પિતાના આત્માનું સ્મરણ કરવું. પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા, સર્વ અતિશયોથી સુશોભિત, સમગ્ર કર્મોને નાશ કરેલા, કલ્યાણ અને મહિમાથી વિભૂષિત, પોતાના દેહમાં રહેલા નિરાકાર આત્માને યાદ કરે. આ તત્ત્વ ધારણા છે. આ પિંડસ્થના અભ્યાસી યોગીએ શિવ-ગુખ પામે છે. अर्हन्मयानि हृत्य , यानि मन्त्रपदानि च । चिन्त्यन्ते शशिशुभ्राणि, तत् ‘पदस्थं मतं बुधैः ॥३३७... library.org Page #332 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ પદ-ધ્યાનનું લક્ષણ લે – “અન્મય અને ચન્દ્રનાં જેવા ઉજજવળ જે મ7- પદે હૃદય કમળમાં ચિંતવાય છે તે (ધ્યાનને) વિબુધ બાદ માને છે.”—૩૩૭ પદસ્થ ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટી–પદસ્થ ધ્યાનની વિવિધ રીતિઓ ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં બતાવાઈ છે. ગ્રન્થ-ગૈરવના ભયથી અત્ર એક જ નિર્દેશ કરીશું. જેમકે નાભિરૂપ કંદ ઉપર રહેલા અને સેળ પાંખડીવાળા કમળની દરેક પાંખડીએ સેળ સ્વરની પંકિત પૈકી એકેકને ભમતી ચિંતવવી. હૃદયમાં રહેલા વીસ પાંખડીવાળા તેમજ કણિકાથી યુક્ત એવા કમળમાં ક થી જ સુધીના ૨૫ વણે ચિંતવવા અર્થાતુ કણિકામાં અને પાંખડીઓમાં બાકીના વર્ણ ચિંતવવા. આ ઉપરાંત મુખમાં રહેલા અને આઠ પાંખડીવાળા એવા કમળની કલ્પના કરવી. તેમાં થી સુધીના વણીને પાંખડીઓમાં સ્થાપિત કરવા. આ પ્રમાણે આ માતૃકાનું સ્મરણ કરવું તે પદસ્થ-ધ્યાન છે અને એને ધ્યાતા શ્રુત-સાગરને પારગામી થાય. समवसरणस्थो यो, जिनः सप्रातिहार्यकः । तबिम्ब चिन्त्यते चित्ते, 'रूपस्थं तदुदीरितम् ॥३३८॥ રૂપસ્થ ધ્યાનનું લક્ષણ –સમવસરણમાં રહેલા પ્રાતિહાર્યોથી યુક્ત એવા જે તીર્થકર છે, તેની પ્રતિમાનું ચિત્તમાં જે ચિન્તન થાય તે “રૂપરથી (ધ્યાન) કહેવાય છે.—૩૩૮ રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ-- સ્પષ્ટી--પસ્થ ધ્યાનનું સ્વરૂપ આલેખતાં શ્રી હેમચંદ્ર સૂરીશ્વર - શાસ્ત્રના નવમા પ્રકાશમાં કર્થ છે કે મુક્તિરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરવાની તૈયારીવાળા, સર્વ કમેને જેમણે સંહાર કર્યો છે એવા, દેશના–સમયે દેવેએ વિફર્વેલ ત્રણ પ્રતિબિંબ પૂર્વક ચાર મુખથી યુક્ત, સમસ્ત ભુવનેને અભયદાન આપી રહેલા, ચંદ્રમંડલના જેવાં ઉજજવળ ત્રણ છત્રોથી શોભતા, દેદીપ્યમાન ભામંડળના વિસ્તાર વડે જેણે સૂર્યના તેજની વિડંબના કરી છે એવા, દિવ્ય દર્દૂભિ નાદ અને ગીતના સામ્રાજ્યની સંપદાથી યુક્ત, ગુંજારવ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૯ વરાગ્યરસમંજરી [ ચતુથ કરતા ભમરાઓના ઝંકારથી વાચાલ બનેલા અશોક વૃક્ષ વડે શોભતા, સમવસરણની વચ્ચોવચ સિંહાસન ઉપર આરૂઢ થયેલા, બે બાજુ ચામરો વડે વીંઝાતા, સુર અને અસુરોનાં મુકુટોનાં રત્નથી જેનાં ચરણના નખોની કાંતિ પ્રદીપ્ત થઈ છે એવા, જેની પર્ષદાની ભૂમિકા દિવ્ય પુષના ઢગલાથી વ્યાપ્ત છે એવા, જેના મનહર ધ્વનિનું મૃગલાઓના સમુદાયે ઊંચી ડોક કરીને પાન કરી રહ્યા છે એવા, જાતિ-વૈરને ભૂલી જઈને જેની દેશના સાંભળવા માટે સિંહ, વાઘ વગેરે પશુઓ ઉપસ્થિત થયા છે એવા, સમવસરણમાં રહેલા, ચેત્રીસે અતિશયથી યુક્ત અને કેવલજ્ઞાન વડે પ્રકાશતા એવા પરમેષ્ઠી અરિહંત પ્રભુના રૂપનું આલંબન કરીને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ” ધ્યાન છે. આનું સ્વરૂપ પ્રકારતરથી દર્શાવતાં સૂરિપુરંદર કહે છે કે રાગ, દ્વેષ અને અત્યંત મેહના વિકારેથી અકલંકિત, શાંત, કાંત, મનેહર, સમગ્ર લક્ષPથી લક્ષિત, અજેનેને અપરિચિત એવી ગમુદ્રાથી મને રંજક, નેત્રને અતિશય આનંદ અને અદ્ભુતતા અર્ધનાર, જિનેશ્વરની પ્રતિમાના રૂપનું નિર્મળ ચિત્તે નિર્નિમેષ દષ્ટિએ ધ્યાન ધરવું તે “રૂપસ્થિ” ધ્યાન છે. પ્રાતિહાર્યોનું દિગ્દર્શન-- પ્રાતિહાર્ય પરત્વે ડોક વિચાર સ્તુતિ-ચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ. રલ્પ-ર૬)માં મેં કર્યો છે તેમજ તે સમ્બન્ધી કેટલુંક વિવરણ શ્રીભ ક્તામર ની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના દ્વિતીય વિભાગગત શ્રીપાભક્તામરના સ્પષ્ટીકરણ (પૃ. ૧૫૯-૧૬૪)માં મેં ઉમેર્યું છે. આથી અત્ર શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત નમનસુરાપુરમૌસ્ટિમૌઢિ થી શરૂ થતા તેમજ ૧૬ પદ્યાત્મક એવા શ્રી પાર્શ્વજિન-ત્રમાંથી એક વૃક્ષ વગેરે આઠ પ્રતિહાર્યો પર પ્રકાશ પાડતાં અને વસંતતિલકા છંદમાં રચાયેલાં એવાં આઠ પદ્ય નીચે મુજબ ભાષાંતર સહિત રજુ કરી સંતોષ માનવામાં આવે છે – " स्वामिन्नशोकतरुरेष जनानशेषान् धर्म दिशन्निव रवैरलिनां करोति । प्राज्यप्रभावभवनस्य भवादशस्य सङ्गान्न के विमतयोऽपि भवन्तिः तज्ज्ञाः ? ॥ ७ ॥ અર્થાત્ હે નાથ ! સમસ્ત જનેને ધર્મ દેખાડતો હેય તેમ આ અશેક વૃક્ષ ભ્રમરના નાદોથી સૂચવે છે. મહાપ્રભાવના મંદિરરૂપ આપ જેવાની સંગતિથી જ્યા વિમતિઓ પણ તમ્સ (તેના જાણકાર) થતા નથી ? Page #334 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૨૮૯. " मन्ये पुरस्तव विकस्वरपञ्चवर्ण जानुप्रमाणकुसुमप्रकरच्छलेन । विश्वाधिपस्य भवतो भयतः स्मरेण मुच्यन्त पञ्च विशिखाः सविषादमीश ! ॥ ८॥" અથત હું માનું છું કે નાથ ! વિશ્વપતિ એવા આપના ભયથી મદને આપની સમક્ષ ખીલેલાં, પંચરંગી અને જાનુપ્રમાણક પુના સમુદાયના છળથી (પિતાનાં) પાંચે બાણે સખેદપણે છોડી દીધાં. રોષ વદતાશ્રી: સુશો: ___साम्यं कथं भवतु ते वदनस्य देव । नित्यं श्रियः कुलगृहस्य हि यस्य गाव તાઈ ઘન રામચરિત મુબારમાનાર છે ! ” અર્થાત્ હે દેવ ! સદા લક્ષ્મીના કુલગૃહરૂપ એવા જેની વાણીએ અમૃતના તુલ્ય હઈ સદા માનવના તાપને શાંત કરે છે એ જે તું છે તેના વદનની સાથે રાત્રિ, કલંક અને જડતાને આશ્રય લેનારા ચંદ્રની કેવી રીતે સમાનતા હોય ? “ઐો જીવનgધાજન ! વાહ! चन्द्रांशुचारुचमरावलिरुत्तरन्ती । मौलेगिरेरिव नदी जलपूरपूर्णा પાર્ષદ્રોડા તવ દેવ ! વિમાન શુન્ના | ૨૦ | ” અથૉત્ ત્રિભુવનવાસી પ્રાણીઓનાં લેચનને વિષે અમૃતના અંજન સમાન તેમજ મનહર રૂપવાળા હે દેવ ! તારી બંને બાજુએ વીંજાતી, દેદીપ્યમાન તેમજ ચંદ્રના કિરણના જેવી મનહર ચામરેની શ્રેણિ પર્વતના શિખરથી નીકળતી તેમજ જળના પૂરથી પૂર્ણ એવી ઉજજવળ નદી જેવી શોભે છે. " भिवा विभो ! नरसुरासुरसम्पदोऽसौ सिंहः सुवर्णमणिनिर्मितमासनं ते । संश्रित्य विज्ञपयतीव यथा भवाब्धे मौ नाथ ! तारय पशुं पशुजात्यपेतम् ।। ११ ॥" અર્થાત હે પ્રભુ ! માનવ, દેવ અને દાનવની સંપત્તિઓને ભેદીને સુવર્ણ અને મણિના બનાવેલા તારા આસનને આશ્રય લઈને એ સિંહ તને એમ ૩૬ Page #335 -------------------------------------------------------------------------- ________________ [ચતુર્થ ૨૯૦ વૈિરાગ્યરસમજ વિનતિ કરતું હોય એમ જણાય છે કે હે નાથ ! પશુ-જાતિથી દૂર થયેલા એવા પશુરૂપ મને તું સંસાર-સાગરથી તાર. " सम्भावयामि भवतस्तनुसम्भवेन भामण्डलेन शितिना जिन : भासुरेण । पूर्ण नभस्तलमिदं सकलं यदीति નો તત કર્થ મરતાપ(મ?)fમઢ વમૂવી . ૨.” અથાત્ હે વીતરાગ ! આપના દેહમાંથી ઉદ્ભવેલા કાળા તેમજ દેદીપ્યમાન એવા ભામંડળ વડે જે આ સમગ્ર આકાશ-તલ પૂર્ણ હોય તે હું એમ સંભાવના કરું છું કે એ કેમ મરકત (મણિના) જેવું ન થયું ? " व्योमस्थित स्त्रिदशदुन्दुभिरेष हृद्यः पुंसां नदनिति विभो ! वदतीव नित्यम् । भो भो जगत्रयपतिर्जगदर्थवेदी नातः परोऽस्ति भुवने तदमुं श्रयध्वम् ॥ १३ ॥" અર્થાત્ હે નાથ ! આકાશમાં રહેલ, મહર અને દેવેએ (વગાડેલ) દુંદુભિ અવાજ કરતાં એમ કહે છે કે હે ( ભવ્ય જને !) આ જગતમાં આના સિવાય અન્ય કોઈ વૈલોક્યને નાથે નથી તેમજ જગતના અર્થને જાણનાર નથી, વાતે તમે એને ભજે. "लोकत्रयैकतिलकं प्रणमन्त्यमुं ये __ ते कीर्तिकेवलशिवत्रयमाश्रयन्ते । कुन्देन्दुसुन्दरतरं त्रिजगज्जनानां છત્રપૈ તવ નિયતી રે ! | ૨૪ .” અથત હે ઈશ્વર ! કુન્દ અને ચન્દ્ર કરતાં પણ વિશેષ સુંદર એવાં તારાં ત્રણ છગે ગેલ(વાસી) માનવેને એ નિવેદન કરતાં હોય એમ મને લાગે છે કે જેઓ આ ત્રિભુવનના તિલકને પ્રણામ કરે છે તેઓ કીર્તિ, કેવલજ્ઞાન અને મોક્ષ એ ત્રણને પામે છે. સમવસરણનું સ્વરૂપ --- સમવસરણની આછી કે ઘેરી રૂપરેખા સ્તુતિચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ. ૨૯૧–ર૯)માં તેમજ શ્રીવીરસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૨૫૩-૨૫૬)માં મેં આલેખી છે. આથી અત્ર એટલું જ ઉમેરીશ કે આનું ટુંકું અને મને વેધક Page #336 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાનુવાદ ૨ વર્ણન શ્રીગુણચંદ્રગણિકૃત મહાવીરચરિત્રમાં પ્રાકૃત ભાષામાં આલેખાયેલું છે. એની જિજ્ઞાસુએ એ ગ્રંથનું રપ૧મું પત્ર જેવું. ज्योतिश्चिन्मयरूपो हि, सिद्धोऽमूर्ती निरज्जनः । स्मर्यत ईश्वरो यत्र, 'रूपातीतं' प्रकीर्तितम् ॥ ३३९ ॥ રૂપાતીત ધ્યાનનું લક્ષણ--- લે –“જે (ધ્યાન)માં જયોતિ સ્વરૂપી, જ્ઞાનમય, સિદ્ધ, અમૂર્ત અને નિરજન એવા ઈશ્વરનું સ્મરણ થાય તેને રૂપાતીત' કહેવામાં આવ્યું છે.”—૩૩૯ एतच्चतुष्टयं ध्यायन् , ध्याता ध्येयपदं व्रजेत् । कीटको भ्रमरीध्यानान-भ्रमरीत्वं यथाऽश्नुयात् ॥३४०॥ ધ્યાતાની ધ્યેયરૂપતા લેં –જેમ કીડા ભમરાના ધ્યાનથી ભમરાપણાને પામે છે તેમ આ ચારનું ધ્યાન કરતાં ધ્યાન કરનાર કચેય ધ્યાન કરવા ગ્ય) પદને પામે છે.”—૩૪૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ પંચમ શુચ્છક—ધર્મ-ચર્યાં पूर्वोक्तशिक्षया जीव !, यदा त्वं संयुतो भवेः । तदाऽन्तरात्मभावेन योजितो हि भविष्यसि ॥१॥ અંતરાત્માની પ્રાપ્તિ માટે સાધન વ્લા॰--“હૈ ચેતન ! પૂર્વે કહેલી શિક્ષાથી જ્યારે તું યુક્ત થઇશ, ત્યારે તુ આન્તરિક આત્મ-ભાવથી જોડાઇશ,’-૧ अन्तरात्मा निलीयेत, परमात्मनि पुनर्यदा । प्राप्य तेनैक्यमात्मैव परमात्मपदमाप्नुयात् ॥२॥ આત્માની પરમાત્મતા—— શ્લા~~‘વળી જ્યારે અંતરાત્મા પરમાત્મામાં લીન થાય, ત્યારે જ તેની સાથે એકતા પામી આત્મા જ પરમાત્મ-પદ પામે.”–૨ निर्मथ्य घातिकर्माणि, केवलज्योतिराप्य च । हस्तामलकवद् विश्वं पश्यति स चराचरम् ॥३॥ ઘાતિ-૩ના ક્ષયથી સર્વજ્ઞતા- શ્લે॰--‘(ચાર) ધાતિ–કર્માને ક્ષય કરી કેવલજ્ઞાનરૂપ પ્રભા પામીને તે ચરાચર વિશ્વને હાથમાં આમળાની જેમ દેખે છે.”-૩ * विलीनसकलक्लेशो, घातिकर्मक्षये सति । सदेहः परमात्माऽपि, विदेहसदृशो भवेत् ॥४॥ અઘાતિ-કના નાશથી પૂર્ણ પરમાત્મપણુ -- ગ્લા૦-૪ના સર્વ ફ્લેશા શાંત થઇ ગયા છે એવા તે દેહધારી ઉત્તમ આત્મા પણ અધાતિ-કમને નાશ થતાં દેડ રહિત પરમાત્મા જેવા થાય.”—૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગરીક ] ર૪ तीर्थकृत्कर्मवेदाय, कर्मभेदाय देहिनाम् । देशनां स यकां दद्याद, तल्लेशोऽत्र विलिख्यते ॥५॥ તીર્થંકર-નામ-કમને વિપાક લે –“તીર્થક-નામ-કર્મ દવાને માટે એને વિપાક ઉદય અનુભવવા માટે તેમજ જેનાં કર્મોને ભેદવાને માટે તેણે (એટલે કે તીર્થકરે ) જે દેશના આપવી જોઈએ તેને અંશ અહીં લખવામાં આવે છે.”—પ તીર્થકરની દેશના-- સ્પષ્ટી-–દેશના” એ “દિ ધાતુ ઉપરથી બનેલે શબ્દ છે. એને અર્થ નિર્દેશ, સંદેશ, ઉપદેશ થાય છે. એક વખતે રામરાજ્યના નામથી મશહુર એવી આપણી આ માતૃભૂમિએ અત્યાર સુધીમાં આત્મન્નિતિમાં સાધનભૂત અનેકવિધ દેશનારૂપ સરિતાઓને શિર ઉપર ધારણ કરી છે. એક રીતે વિચારીએ તે આપણું એ અહોભાગ્ય છે કે આત્મલક્ષ્મીને અખૂટ ખજાને આપણું ખંડમાં- એશિયા ખંડમાં જ પ્રકટ થયે છે. પરમાત્મા મહાવીર, ભગવાન બુદ્ધ, શ્રીકૃષ્ણ વાસુદેવ, હજરત મહંમદ પયગંબર, ઈસુ ખ્રિસ્ત અને જરાસ્ત જેવા મહાનુભાને જન્મ આપી આ પૂર્વ ખંડ અપૂર્વતાને પામે છે. અનેક ઋષિવરોએ અધ્યાત્મ જેવા અગમ્ય અને અસાધારણ માર્ગ ઉપર બાલજી પણ ચાલી શકે તે માટે વિવિધ વર્ણની રેશનીરૂપ પિતાની વાગ્ધારા વહેતી મૂકી છે. તેમાંની એક કલકલનિનાદિની, અખંડિત પ્રવાહવાળી અને ત્રિકાલાબાધિત તત્વવાળી તરંગિણીને અત્ર નિર્દેશ કરવામાં આવે છે. આ સરિતાના ઉત્પાદક પરમ પૂજ્ય સર્વજ્ઞ જિનેશ્વર છે. તેમની દેશનાની મુખ્ય ખુબી કહે કે તેમની વાણીની અલૈકિક બલિહારી કહે છે તે સ્યાદ્વાદશૈલીનું સમુચિત અને સગીય સેવન છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ ત્રિવિધ દિવ્ય શક્તિરૂપે પૂજાયેલ, ઉત્પાદ, દૈવ્ય અને વ્યયરૂપ ત્રિરંગી તથી તરંગિત તરંગિણે તે જિનેશ્વરની-તીર્થંકરની દેશનાની ઉત્થાનિકા છે, ભૂમિકા છે. એ તેને અમર આત્મા છે. ચાર વિદ્યાના પારંગત વિપ્રવર્ય શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગણધરોને આગમ રચવામાં અદ્ભુત પ્રકાશ પાડનારી એ ઝળહળતી તિ ૧ મુંબઈમાં શ્રીગેડીજીના ઉપાશ્રયમાં સમાજના ઉત્કર્ષના તીવ્ર અભિલાષી શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્ય મુનિરાજ શ્રીસમુદ્રવિજયના અધ્યક્ષપણું નીચે વિક્રમ સંવત ૧૯૮પના ચૈત્ર શુક્લ તેરસને દિને શ્રી મહાવીર-જયંતી ઉજવવામાં આવી તે વખતે મેં દેવાર્યની દેશના એ નિબંધ વાંચી સંભળાવ્યું હતું. તેમાંથી થોડોક ભાગ સારરૂપે અહીં આપવામાં આવે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વૈરાગ્યરસમંજરી [ પંચમ છે. સમાં જેને સમાવેશ થાય છે એવા ચેતન અને જડ તનું પંચમ ગણધર શ્રી સુધર્મસ્વામીએ જે ચિત્ર આલેખ્યું છે તેની સુંદરતા, સંસ્કારિતા અને અભિજાતતા કોને આભારી છે? એ ચિત્રને ઉઠાવ, એના રંગની મિલાવટ, એને માટે વપરાયેલી પીંછીને કુમાશ અને એનું કેશલ્ય પ્રશંસાપાત્ર બન્યું છે તે તેમાં કેને હાથ છે ? કહેવું પડશે કે વીસમા તીર્થંકર શ્રમણ ભગવન મહાવીરની અપ્રતિમ, આદરણીય અને અનુકરણીય વાણીના સહકારને; તેને અનંત દિગંતના દર્શન કરાવનારી પષ્ટિક અને પ્રત્સાહિક દેશનાની સહાયતાને. જે દેશના આપવા પૂર્વ ચરાચર જગતનું હસ્તામલકત જ્ઞાન પ્રાપ્ત કરાયું હોય તે દેશનાનું મૂલ્ય કેમ અંકાય ? દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવના પૂરેપૂરા ચિકિત્સકની વાણીનું પાણી કેવી રીતે મપાય? સુંદર, સાર્થક અને સુખી જીવનના ઘડતરમાં અને ભાગ ભજવનારી, ભાષા–સાષ્ઠવથી ભરપૂર અને મધુરતાની ખાણુરૂપ જિન-વાણીના પ્રતિધ્વનિઓ ભગવતી સરસ્વતીની વીણામાંથી સંભળાય છે એમ કહેવું શું વધારે પડતું છે ? તીર્થંકરની વાણીની મીઠાશ, અસંદિગ્ધતા, અગ્રામ્યતા, રસિકતા, કેમલતા, મનહરતા, હૃદયંગમતા, જનગામિતા, સર્વસ્પર્શિતા ઈત્યાદિની જેટલી પ્રશંસા કરાય તેટલી ઓછી છે. વિચાર-વિપુલતાથી વિભૂષિત, શબ્દ-લાલિત્યથી લલિત, વિશુદ્ધ વર્ણનશૈલીથી અંકિત, ક્ષુદ્ર અને મલિન વિચાર તેમજ અશુદ્ધ અને અનુચિત વર્તનની અપવિત્ર રજકણોને દૂર કરનારી તેમજ જાતિ-વૈરને જલાંજલિ આપનારી દેશના અર્ધમાગધી ભાષામાં અપાય છે. આ વાતની સમવાયાગાદિ આગામે સાક્ષી પૂરે છે. સામાન્ય જનતા એને લાભ લઈ શકે તે માટે આ ભાષાને ઉપગ કરાય છે. આ ભાષા સંસ્કૃત નથી એ વિષે તે બે મત નથી. આ ભાષાની ગહનતા અને સાથે સાથે સુકેમલતા સુજ્ઞ મનુષ્યનું મસ્તક કંપાવે છે. શંભુરહસ્ય નામના અજૈન ગ્રંથમાં પ્રાકૃતને સંસ્કૃત કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એથી પણ આ ભાષાની સહૃદયતા સમજી શકાય છે. વિશેષમાં મૂળથી ૧ આથી શું સમજવું એ સંબંધમાં ન્યાય-વ્યાકરણ-તીર્થ પં. હરગોવિંદદાસે યોજેલે પાઈઅ-સમહષ્ણવો'ના ચેથા અંકને ઉપઘાત (પૃ. ૨૧-૨૭ ) જે. ૨ આ રહ્યો તે ઉલ્લેખ – “મા ડૂમાલ મારાNખમrrat” [ भगवांधार्धमागध्या भाषया धर्ममाचष्टे ] ૩ જુઓ આહતદનદીપિકા (પૃ. ૧૩૪). Page #340 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સોનુવાદ ૨૫ મીઠી એવી આ ભાષામાં અપાતી દેશનારૂપ સુવર્ણને દેના દુન્દભિના નાદરૂપ સુગંધને સુગ મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તીર્થંકર માલકેશાદિ રાગબદ્ધ દેશના આપતા હોય ત્યારે તેમના અનુપમ સૂરમાં સુરે સૂર પૂરે છે. કેઈ કોયલકંઠી ગાયક સંગીત શાસ્ત્ર અનુસાર ગાઈ રહ્યો હોય અને તેમાં વાદિત્રને સહકાર સંધાય તે પછી એ સૂરની મીઠાશ કેવી જામે? એવી જ રીતે અહીં ઉત્તમ સ્વરેચ્ચાર પૂર્વક–સ્વરના ઉચ્ચારણના સંપૂર્ણ ઉત્કર્ષમય દેશના સર્વોત્તમ સંહનન અને અનુપમ સંસ્થાનવાળા તીર્થંકરના કંઠમાંથી બહાર નીકળતાં તે સંગીતમય સંદેશને સ્વાંગ સજેલી જણાય તો તેમાં શું આશ્ચર્ય છે ? એને તાનપલટો અનેકના જીવનમાં પલટે પેદા કરે છે તેમાં શી અભુતતા છે ? આ વાણીની મીઠાશ કેવળ શબ્દ-ગુંથન પૂરતી કે શબ્દ ચિત્રની પ્રતિમા ખડી કરવા પૂરતી જ નથી. પરંતુ એમાં તે અખિલ ભૂમંડલને મહામાંગલિક મહામંત્ર સમાયેલું છે. જગના સર્વ પ્રાણીઓ પર દયાભાવ રાખ, કેઈને પણ કષ્ટ થાય એવી રીતે ન વર્તવું, સદાચારથી સને ઉદ્ધાર છે (ભલે પછી તે શૂદ્ર કયાં ન હોય, અરે તિર્યંચ પણ હોય ને) એ એને સાર છે. દેશનાની સફળતા-- અજેય બળ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી વિભૂષિત, પક્ષપાતથી પરામખ અને સરલતા, નિર્ભયતા અને સર્વજ્ઞતાની મૂર્તિરૂપ એવા તીર્થકરની દેશના રેચક, શિક્ષાપ્રદ, અને માર્ગદર્શક નીવડે એ સ્વાભાવિક છે કેમકે આત્મલાઘા કે પરનિન્દા માટે એમાં સ્થાન જ નથી, એ બે રાણીઓના અધપતન પછી તે આવી દેશનાને પ્રાદુર્ભાવ થાય છે. કહેવાનો મતલબ એ છે કે તીર્થકરના સંદેશની સફળતા થવામાં એમની સગીય સત્યવાદિતા, સહદયતા અને ઇન્દ્રિય-સંયતિ (વિષયમાં સંપૂર્ણ આસક્તિને અભાવ) કારણભૂત છે. દેશના આપવાનું કારણું-- અત્ર એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે લક્ષ્મી મેળવવા માટે કે કીર્તિ સંપાદન કરવા માટે કે પુણ્યનું ઉપાર્જન કરવા માટે તીર્થંકર ઉપદેશ આપતા નથી. આ તે કૃતકૃત્યની વાણું છે. દીક્ષા લીધી તે પૂર્વે જેમણે એક વર્ષ પર્યત દાન દીધું, ત્રણ અબજ, અઠ્યાસી કોડ અને એંસી લાખ સુવર્ણનું દાન દઈ જે દાનવીર બન્યા તે વ્યક્તિ શું ધનની આશા રાખે ? જેમના અવતાર-સમયથી માંડીને તે માક્ષગમનના કાળ પર્યત જેમને કીર્તિ પટહ ચોસઠ ઈન્દ્રો વગાડી અણમૂલે લહાવે લે છે તેમને કીર્તિની આકાંક્ષા હેઈ ખરી ? તીર્થંકરનામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિને વેચવાને માટે, એ કર્મને ભોગવવા માટે તે જેઓ ધર્મોપદેશ કાર્ય કરી રહ્યા છે તેમને શું પુણ્યનું પ્રલોભન સંભવ છે કે ? Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વૈરાગ્યરસમંજરી [ પંચમ આ ઉપરથી સમજાય છે કે તીર્થંકર-નામ-કર્મનાં દળિયાં ખપાવવા માટે તીર્થ કર દેશના દે છે, પરંતુ જેમ દાળ ભેગી ઢોકળી ચડી જાય છે તેમ આ દેશનાના શ્રવણથી ભવ્ય જીને અપૂર્વ લાભ થાય છે. એને લક્ષ્મીને ધર્મદેશનાનું ફળ શ્રીગુણચન્દ્રગણિકૃત મહાવીરચરિત્રના ૨પરમા પત્રમાં નિર્દેશાયું હોય એમ જણાય છે. દેશનાનું રહસ્ય જે દેશનાના આપણે આ પ્રમાણે ગુણ ગાયા છે અને ગાઈએ તે સંબંધમાં એક વાતને નિર્દેશ કર રહી જાય છે તે એ છે કે દેશના આપનાર કેવળ પિતે સર્વજ્ઞ છે, અન્ય કોઈ થયા નથી કે થશે નહિ એવું એકદેશીય અને અત એવ અસત્ય તત્વ ન પ્રરૂપતાં પિતાના જેવા સર્વજ્ઞ થયા છે અને થશે, સ્ત્રીઓ પણ સર્વજ્ઞતા તેમજ સિદ્ધિને પામી શકે છે, એવી ઉલ્લેષણ કરે છે. આનું પ્રબળ પ્રમાણ આગમે છે. વિશેષમાં ભગવન મહાવીરને પૂર્વ તીર્થકરેએ જે કહ્યું છે તે હું કહું છે, એવા ઉલ્લેખ કરનાર તરીકે આગામોમાં આલેખવામાં આવ્યા છે એ ઉપરથી આ વાત ફલિત થાય છે. આ તે આપણે તીર્થકર દેવેની દેશનાને વિચાર કર્યો. દેશના સંબંધી ડે ઘણો ઊહાપોહ આચારાંગ (અ, ૨, ૩, ૬, સૂ. ૧૦૧–૧૦૨)ની શ્રીનીલકસૂરિકૃત વૃત્તિ તેમજ આપપાતિક સૂત્ર (સૂ.૩૪)માં નજરે પડે છે. ગ્રંથગીરવના ભયથી અત્ર એટલું જ નિવેદન કરીશ કે જે જે રીતે બોધ પામે તેને તે રીતે ઉપદેશ આપે ઉચિત છે. અર્થાત દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો ખ્યાલ રાખવો જોઈએ. અન્ય દર્શનીય રાજાને ઉપદેશ આપતી વેળા તે એ ખાસ વિચારવું જોઈએ કે શું તે અભિગૃહીત મિથ્યાદષ્ટિ છે કે અનભિગૃહીત કે તે સંશયશીળ છે ? જે તે અભિગ્રહીત મિથ્યાદિષ્ટ હોય તે તીર્થિકોની જાળમાં સપડાવાથી તે તે છે કે પોતાની મેળે જ તે તે છે ? આવી તપાસ કર્યા વિના તેને એમ કહેવામાં આવે કે તરાનાસમ, તાસિનો ધ્વારા दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥" અર્થાત્ દશ કતલખાના ચલાવનારા એટલે કુંભાર, દશ કુંભાર જેટલો વજ (પીઠું રાખનાર), દશ વજના સમાન વેશ્યા અને દશ વેશ્યા તુલ્ય રાજા પાપી છે તે તે રાજા ગુસ્સે થાય એટલું જ નહિ પણ સકળ સંઘને ભયંકર આફતમાં નાંખે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે વ્યક્તિની પરીક્ષા કર્યા વિના તેને ઉપદેશ આપવો તે અવિધિ ( ૧ વ્યક્તિ મિશ્રાદષ્ટિ છે કે ભદ્રપરિણામ છે? કયા આશયથી એ પૂછે છે ? તે કેને દેવ તરીકે નમન કરે છે ? તે ક્યા દર્શનનો છે ? આ દ્રવ્ય સંબંધી આલોચના થઈ. અહીં વૈષ્ણનું જોર છે કે શિવનું કે જૈનોનું કે ઉત્સર્ગ ચિનું એ ક્ષેત્ર પરત્વેની આલોચના છે. આ કો કાળ છે? દુષમાદિક કે દુર્લભદ્રવ્યકાલ ? આ કાલ સંબંધી આલોચના છે. પૂછનારમાં રાગ અને દ્વેષથી પર એ મધ્યસ્થ ભાવ છે કે નહિ એ ભાવવિષયક આલેચના છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ગુઇફ માનુવાદ ૧૯૭ છે અને તેવી અવિવિધ પૂર્વકના ઉપદેશ આ લેાકમાં ખાધાકારી છે એટલું જ હિ . પણ પરલેકમાં પશુ ગુણકારી નથી. વળી અક્ષરદેાવિદ સમાજમાં પક્ષ, હેતુ અને ઉદાહરણુના આદર કર્યાં વિના પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપવા તે પણ અવિધિ છે. આ પ્રમાણે કરવાથી તો કેવળ પ્રવચનની હીલના થાય અને ક–અન્ધ થાય. વાસ્તે જે વિધિ ન જાણ્યુતે હાય તેને માન ધારણ કરવું તે શ્રેયસ્કર છે. કહ્યું પણ છે કે દ 'सावज्जव जाणं वयणाणं जो न याणाइ विसेसं । પુત્તું પિ તરસ ન સ્વયં મિંગ પુળ વેસળ દાર ? --આર્યા અર્થાત્ જે સાવદ્ય અને નિરવદ્ય વચનાની વિશેષતાથી અજાણ છે તેને ખેલવું પણ ઉચિત નથી, તે તેને માટે દેશના આપવાની તે વાત જ શી ? વળી જે પદાર્થ હેતુગમ્ય હેાય ત્યાં હેતુના ઉપયાગ અને આગમગમ્ય હોય ત્યાં આગમના ઉપયાગ કરે તે તે સિદ્ધાન્તના આરાધક છે; એથી ઉલટું કાર્ય કરનાર જૈન શાસનને વિરાધક છે. ગીતાર્થ-નિશીથના જાણકાર મુનેિ દેશના આપવાને લાયક છે અને એ દેશનાના ત્રણ પ્રકારો છેઋત્યાદિ હકીકત મહાપાધ્યાય શ્રીમાનવિજયકૃત ધસંગ્રહમાં મળી આવે છે, પરંતુ તે સંબધમાં અત્ર ગ્રન્થગૌરવના ભયથી વિચાર કરવા બની શકે તેમ નથી. सर्वेषां धर्मभेदानां सम्यक्त्वं प्रथमं मतम् । सुदेवे सुगुरौ शुद्ध- धर्मे श्रद्धानतो भवेत् ॥ ६ ॥ સમ્યક્ત્વનું સ્થાન— 66 શ્લો-- ધર્મ ના સર્વ પ્રકારોમાં સમ્યક્ત્વ પ્રથમ ( સ્થાને) છે. સુદેવમાં ( દેવ-બુદ્ધિરૂપ ), સુગુરુમાં ( ગુરુ-બુદ્ધિરૂપ ) અને સુધ માં ( ધર્મ –મતિરૂપ ) શ્રદ્ધા રાખવાથી તે થાય છે. ૧. ''-૬ 1 છાયા सावधानवद्ययोर्वचनयोर्यो न जानाति विशेषम | वमपि तस्य न क्षमं किमङ्ग पुनर्देशनां कर्तुम् ? ॥ ૨ સરખાવે। કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિષ્કૃત યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશનું નિમ્ન લિખિત દ્વિતીય પદ્યઃ-~-~~ 3 / Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વૈરાગ્યસમંજરી [ પચમ સમ્યકત્વનું દિગ્દર્શન સ્પષ્ટી–આહતદર્શનદાપિકા (૫૦ ૬૯)માં સમ્યક્ત્વ સંબંધી વિશેષ વિચાર કરેલું હોવાથી અત્ર તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આલેખીશું. સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન, દર્શન, બેધિ, સમકિત એ બધા સમાનાર્થક શબ્દ છે. જિનેશ્વરે પ્રરૂપેલાં તને વિષે સાચી શ્રદ્ધા તે “સમ્યક્ત્વ છે. આ સુશ્રદ્ધા ધર્મનું મૂળ છે, પુણ્ય-પુરીનું દ્વાર છે, નિર્વાણ–મહેલની પીઠિકા છે અને સમસ્ત સંપત્તિ ઓનું નિધાન છે. એના જે સમગ્ર સંસારમાં કઈ સદર બન્યું કે મિત્ર નથી. આથી કરીને તે તૈત્તરીયોપનિષદ્દના બ્રહ્માનંદવલ્લીના ચેથા અનુ વાકમાં કહ્યું પણ છે કે “તશ કવ ર » મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયના નિમ્નલિખિત ૭૪ મા પદ્યમાં તે ત્યાં સુધી કહ્યું છે કે – “सम्यग्दर्शनसम्पन्नः, कर्मभिन निबध्यते । दर्शनेन विहीनस्तु, संसारं प्रतिपद्यते ॥" અર્થાત જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, તે કર્મોથી બંધાતું નથી, પરંતુ જે એના વિનાને છે, તે સંસારમાં રખડે છે. સમ્યગ્દર્શન-ખાસ કરીને પશમિક અને ક્ષાયિક સમ્યકત્વ એ એક પ્રકારને આત્મિક ભાવ છેદેવ, ગુરુ અને ધર્મરૂપ તત્વત્રયીનું સમ્યક્ અવલેલેકિન છે. કહ્યું પણ છે કે – “ या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः ।। ધર્મ જ ધર્મથીઃ સુદા, જળસ્વમિદમુદતે ” આ પઘગત સમ્યક્ત્વનું લક્ષણ સાધ્યમાં સાધનને ઉપચારરૂપ છે. વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર (અ. ૧, સે. ૨)ગત તવારા સગાને ” એ અનૌપચારિક-યથાર્થ લક્ષણ છે. વિશેષમાં ઘમસંગ્રહના ૩૬મા પત્રમાં કહ્યું છે તેમ આ વતિઓ અને શ્રાવકના સાધારણ સમ્યક્ત્વનું લક્ષણ છે; બીજું લક્ષણ તે ગૃહસ્થોએ દેવ, ગુરુ અને ધર્મને વિષે પૂજ્ય, ઉપાસ્યત્વ અને અનુષ્ઠયત્વરૂપ ઉપગ રાખવો જોઈએ એ સૂચવવા અર્થે છે તેમજ વળી દેવ અને ગુરુને જીવ-તત્ત્વમાં અને ધર્મને શુભ આશ્રવ અને સંવરમાં અંતર્ભાવ થાય છે એટલે શાસ્ત્રીય વિરોધ નથી. મૂળ પંક્તિઓ નીચે મુજબ છે – “ગઝ વિનોરતા વિિિર ગતિવાળ કાપાર શાक्वलक्षणमुक्तं, शास्त्रान्तरे तु गृहस्थानां देवगुरुधर्मेषु पूज्यत्वोपास्यत्वानुष्ठेयत्व. लक्षणोपयोगवशाद देवगुरुधर्मतत्त्वप्रतिपत्तिलक्षणं सम्यक्त्वं प्रतिपादितं, तत्रापि જેવા ગુણવઝ કીવત, ધર્મ ગુમારે સવારે વારત્તમકતાત્તિ શાક્ષાત્તરવિશેષ: ” Page #344 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક છે સાનુવાદ “તેવો મુળ મુસાદુળ નિગમથે ભટ્ટ પ્રમાણે इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरुणो॥" મુક્તિ-મહેલના પ્રસ્થાન-ત્રયી પૈકી એક, આદિમ અને અત્યન્ત આવશ્યક પ્રસ્થાનરૂપ સમ્યગ્દર્શનનું યાચિત વર્ણન મારા જેવા માટે શું શક્ય છે? નહિ જ, તે પછી આટલેથી વિરમવામાં આવે છે. ધર્મના પ્રકારો અપેક્ષા અપેક્ષા પ્રમાણે ધર્મના જુદા જુદા પ્રકારે સંભવે છે. જેમકે ગૃહસ્થ ધર્મ અને શ્રમણ-ધર્મ એમ ધર્મના બે ભેદો પડે છે. અહિંસા, સંયમ અને તપ એમ એના ત્રણ પ્રકારે જોવાય છે. દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે છે, પરંતુ આ પૈકી ગમે તે પ્રકારની સાર્થકતા તે સમ્યકૃત્વ હેય તે જ છે; એના વિના જે ધર્મનું સેવન થાય તેની કશી કીમત નથી. चारित्रज्ञानहीनोऽपि, सम्यक्त्वी श्लाघ्यते सदा । यतः सिध्यति सम्यक्त्वी, ज्ञानचारित्रभन्नहि ॥७॥ સમ્યકત્વ વિનાનાં જ્ઞાન અને ચારિત્રની નિષ્ફળતા– બ્લેટ—“(શુદ્ધ) ચારિત્ર અને (રૂડા) જ્ઞાનથી રહિત એ સમ્યક્ત્વી ૧ છાયા--- अहन् देवो गुरवः सुसाधवः जिनमतं मम प्रमाणम् । इत्यादि शुभो भावः सम्यक्त्वं ब्रुवते जगद्गुरवः ॥ ૨ સરખો ભક્તપરિજ્ઞાની નિમ્નલિખિત ૬૬મી ગાથા: સંસામો મgો, સંખમણ ના નિશાળ | सिज्झति चरणरहिआ, दंसणरहिआ न सिझंति ॥" दर्शनभ्रष्टो भ्रष्टो दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरणरहिता दर्शनरहिता न सिध्यन्ति ॥ તેમજ -- “ઋાદ બજ્ઞાન-વિધુમfક ન ! न पुननिचारित्रे, मिथ्यात्वविषदूषिते॥ ज्ञानचारित्रहीनोऽपि, श्रूयते अणिकः किल । મચીનમrદરત ની pપરે છે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વૈરાગ્યરસમજરી { પંચમ સર્વદા વખણાય છે ( નહિ કે એ વિનાના જ્ઞાની કે ચારિત્રવાન); કેમકે સમત્વાન મેક્ષે જાય છે, નહિ કે જ્ઞાન કે એનાથી વિમુખ) ચારિત્ર યુકત વ્યકિત”-૭. चिन्तामणि-कामकुम्भ-कल्पवृक्षाधिकप्रदम् । सम्यक्त्वं तद् विना धर्म, ऊषरे बीजवापवत् ॥ ८॥ સમ્યકત્વ વિનાના ધર્મની નિસારતા– બ્લા–“સમ્યકત્વ એ ચિન્તામણિ, કામકુમ્ભ અને કલ્પવૃક્ષથી અધિક (ફળ) આપનારું છે. એના વિનાને ધર્મ તે ઉષર (ક્ષેત્ર)માં બીજ વાવવા જેવું છે.”——પ્રસ્તુતનું પુષ્ટીકરણ– સ્પષ્ટી–સમ્યક્ત્વ વિનાની ધર્મ-ક્રિયા સફળ થતી નથી એ વાતને શ્રીહરિભસૂરિકૃત ધર્મબિન્દુની શ્રીમુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિના ૩૧મા પત્રમાં ટાંચણરૂપે આપેલા નિમ્નલિખિત ગ્લૅકે પુષ્ટ કરે છે—“શાનીવારે ક્ષેત્રે, નિષિદનાર જાના = ત્રાઉન કોન્તિ, નીવે fમાવવાd -અનુ. संयमा नियमाः सर्वे, नाश्यन्तेऽनेन पावनाः । લવાણાનવ, પાપા પત્રશાસ્ત્રના ! ''અનુઅર્થાત્ જેમ ઊષર ક્ષેત્રમાં વાવેલાં ધાન્ય કદાપિ ઉગતાં નથી તેમ મિથ્યાત્વથી વાસિત જીવમાં તે ઉગી નીકળતાં નથી. જેમ પ્રલય-કાલના અગ્નિથી ફળદ્ર૫ ઝાડ નાશ પામે છે, તેમ મિથ્યાત્વથી સર્વ પવિત્ર સંયમ અને નિયમને વિનાશ થાય છે. આથી કરીને તે ધર્મબિન્દુ (અ. ૩)માં ત્યાં સુધી કહ્યું " सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहण, नान्यथेति " અર્થાત્ સમ્યગ્દર્શનની હૈયાતીમાં જ, નહિ કે તેની ગેરહાજરીમાં અણુવ્રત વગેરેનું ગ્રહણ વ્યાજબી છે. આ સંબંધમાં મહેપાધ્યાય શ્રીયશવિજય કહે છે કે " अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्याशामपि । Page #346 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક સાનુવાદ ૩૦૧ એટલે કે એથી કરીને ધીર મતિવાળા (મહાનુભાવે) માર્ગમાં પ્રવેશ કરાવવા ખાતર મિથ્યાદષ્ટિઓમાં પણ દ્રવ્ય-સમ્યક્ત્વને આરેપ કર્યા બાદ તેમને વ્રત આપે છે–ગ્રહણ કરાવે છે. अहिंसासत्यमस्तेय-ब्रह्मचर्यापरिग्रहाः। सम्यक्त्वसहिता एते, नियमा मोक्षदायिनः ॥९॥ સમ્યકત્વ પૂર્વકનાં ત્રથી મેલ– લે-“અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ (પાંચ મહા)ત્રત સભ્યત્વથી યુક્ત હોય તે) જ મોક્ષ અર્પે છે”—૯ संयमस्य बलाभावे, श्रावकाणां व्रतानि च । द्वादश गृहीतव्यानि, सम्यक्त्वोच्चारपूर्वकम् ॥१०॥ શ્રાવકનાં બાર વતે કલોલ-“ચારિત્ર લેવાની શક્તિના અભાવમાં શ્રાવકનાં બાર વ્રતો સમ્યકત્વના ઉચ્ચાર પૂર્વક ગ્રહણ કરવાં જોઇએ.”—૧૦ શ્રાદ્ધ-ઘતેનું પ્રદાન-- સ્પષ્ટી--ગૃહસ્થપણામાં રહીને પાળી શકાય તેવાં વતે શ્રાવકને ગ્રહણ કરાવવામાં આવે તે પૂર્વે તેને સર્વોત્તમ સર્વવિરતિરૂપ ધર્મનું કથન કરવું જોઈએ એવી જે હકીકત આ પદ્યમાંથી સ્ફરતી હોય તે તે ધર્મબિના દ્વિતીય અધ્યાયના ૩૨ માં પત્રગત નિમ્નલિખિત પંક્તિને આભારી હોય એમ સમજાય છે – ___" उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुवतादिदानमिति ॥८॥ सहिष्णोः प्रयोगेऽन्तराय इति ॥ ९ ॥ अनुमतिश्चेतरत्रेति ॥१०॥" Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વેરાગ્યરસમંજરી પંચમ કહેવાનું તાત્પર્ય એ છે કે જે કઈ ભવભીરુ ભવ્ય ધર્મના ગ્રહણ માટે ઉદ્યમશીલ બન્યા હોય તેની આગળ ગુરુ પ્રથમ ક્ષમા, માર્દવ ઈત્યાદિ દશવિધ યતિધર્મનું સવિસ્તર વર્ણન કરે, કેમકે એ યતિ-ધર્મ જ સર્વ કર્મ- રોગને દૂર કરનારું અનુપમ ઔષધ છે. જે આ ભવ્ય આવે સમયે પણ વિષય-સુખની પિપાસાને લઈને ઉત્તમ એવી સર્વવિરતિને સ્વીકાર કરવા અસમર્થ હોય તે તેને અણુવ્રતાદિનું પ્રદાન કરવું, પરંતુ તેમ કરવા પૂર્વે યતિ-ધર્મનું કથન કરવું જ જોઈએ, કેમકે જે ધમ-ગ્રહણ માટે પ્રયત્ન કરી રહ્યો છે તેને જે યતિધર્મ ન સંભળાવાય તે છતી શક્તિએ તેને સર્વવિરતિ લેવામાં અંતરાયભૂત થવાને દોષ લાગે તેમજ દેશવિરતિ સ્વીકારવાથી જે સાવદ્ય અંશને ત્યાગ રહી જાય તેમાં અનુમતિ હેવાનું દૂષણ ઉદ્ભવે. શ્રાવકને અર્થ “ રાજનીતિ થાય એ વ્યુત્પત્તિવાળા શ્રાવક શબ્દથી શું સમજવું તેને ઉત્તર નિમ્ન-લિખિત પદ્ય પૂરું પાડે છે – " श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि क्षेत्रेषु वपन्यनारतम् | करोति पुण्यानि सुसाधुसेवना તે “શાવાદુત્તિમાતા –વંશી અર્થાત શ્રીતીર્થકરની આજ્ઞાને વિષે જેને આસ્થા છે, જે નિરંતર (સાધુ પ્રમુખ) ૧ શ્રાવકને માટે પ્રાકૃત ભાષામાં “સવગ’ શબ્દ છે. એને અર્થ સમજાવતાં શ્રીહરિભવરિ સંબધપ્રકરણમાં શ્રાવક-ધમાંધિકારમાં કહે છે કે – “ संपन्नदसणाई पइदियहं जइजणा सुणेई अ। સામાજિં ઘર નો છુ તે “સાવળ' || ”-- આર્યા | નળાબદફનઃિ કતિવિ તિજનાનઃ રાજfe | નાખાવાર માં વસું તે છાપર્વ ! ૨ શ્રાદ્ધગુણવિવરણમાં તે એવો ઉલ્લેખ છે કે* પ્રાણુતાં કાતિ રાતિ શાસ धनं वपेदाशु वृणोति दर्शनम् । कृन्तत्यपुण्यानि करोति मंयम તે “પ્રાસં’ vrgrો વિક્ષr: | "--વંશસ્થા ઝાનિત ગરા ઘrviન, વાપરેલા: ! જાગૃત્ત તૈન, “શાષક' શsfમારે ” અનુષ Page #348 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૩ ઉત્તમ સાત) ક્ષેત્રોમાં દ્રવ્ય વાવે છે-વાપરે છે અને જે શુદ્ધ શ્રમણની સેવાથી પુણ્ય (પ્રાપ્ત) કરે છે, તેને ઉત્તમ (પુરુષ) ‘શ્રાવક' કહે છે. શ્રાવક કહે કે શ્રાદ્ધ કહેા તે એક જ છે. એના વિશેષ પરિચય શ્રાદ્ગુણવિવરણ, ધ બિન્દુ વગેરે ગ્રંથમાં નજરે પડે છે. स्थूल हिंसामृषास्तेयाऽब्रह्मतः प्रपलायिताः । श्राद्धव्रतानि चत्वारि, तेष्वाद्यानि भवन्ति हि ॥ ११ ॥ શ્રાદ્ધત્રતાના ઉપક્રમ- શ્લો-“ સ્થળ હિંસા, ળ અસત્ય, સ્થૂળ ચોરી, સ્થળ અબ્રહ્મથી જે નાસી છુટયા છે નિવૃત્ત થયા છે તેમનામાં (પ્રથમનાં) ચાર શ્રાવક-ત્રતા છે.”—૧૧ 3 परिग्रहाणां सङ्कोचे, पञ्चमं व्रतमुच्यते । दिशां नियमने ष्ठं, भोगोपभोगवर्जनम् ॥१२॥ देशतः सप्तमं ज्ञेय-- मनर्थदण्डवर्जनम् । अष्टमं नवमं चास्ति, सामायिकव्रतं मतम् ॥ १३ ॥ - युग्मम સ્થૂલ પરિગ્રહના ત્યાગ ઇત્યાદિ ત્રના શ્લા~ “ પરિહાના સંકાચ તે પાંચમું વ્રત છે અને દિશાના નિયમ કરવાથી હું ખ્રિપરિમા વ્રત (થાય) છે. ભાગ અને ઉપભોગના અંશથી ત્યાગ તે સાતમું ભગાપભાગપરિમાણ વ્રત છે. અનČદંડનું વિરમણ તે આઠમું વ્રત – ણવું અને સામાયિક તે નવમું ગણાય છે. ”–૧૨-૧૩ -- ૧ આ સંબંધમાં નિમ્નલિખિત પદ્ય મનન કરવા જેવું જણાય છે:“ પાંચે ચૂકયે ત્રિડું મૂકિએ, ચિત્તું ન જાણુ નાખું; જિંગ ઢંઢેર વાઇએ,મુહુઇ ‘શ્રાવક’ નામું. પચાશકમાં । કહ્યું છે કે~~ " परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उषउत्तो । પ્રકૃત્તિવ્યમવિનમા મુદ્દોનો ‘સાયનો’ વસ્ત્ર | ૨ || 19 [ परलोकहितं सम्यग् यो जिनवचनं शृणोति उपयुक्तः । અતિતીવ્રમૅનિશમાત સૂષ્ટિ: (જીવન: સ ) શ્રાવઝોડ૪ || ] Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ देशावकाशिकं नाम, दशमं व्रतमुच्यते । पर्वादौ पौषधं कृत्वा, पाल्यमेकादशंवतम् ।। १४ ।। દશમા અને અગ્યારમા વ્રત --“દેશાવકાશિક દશમું વ્રત કહેવાય છે. પૂર્વ વગેરે (દિવસોમાં) પૈષધ કરી પૌષધ નામ અગ્યારમું વ્રત પાલવું જોઈએ.”—૧૪ આદિ શબ્દને હેતુ સ્પષ્ટી--ગ્રંથકાર તપાગચ્છીય છે અને તેથી તેઓ ખરતરગચ્છીય જેનેની જેમ પર્વને જ દિવસે પૌષધ કરે એ વાત સ્વીકારતા નથી, પરંતુ અન્ય દિવસે પણ પૌષધ લઈ શકાય છે એવું તેમનું મંતવ્ય છે. આ મંતવ્યના સૂચન માટે તેમણે આદિ શબ્દનો પ્રયોગ કર્યો હોય એમ જણાય છે. अतिथिसंविभागेन, क्रियते द्वादशवतम् । स्वर्गगा हि व्रतस्थाः स्युः, पशवो व्रतवर्जिताः॥ १५॥ વ્રતધારીઓની ગતિ લે-- “અતિથિની સાથે સંવિભાગ કરવાથી બારમું વ્રત થાય છે. એ પ્રમાણે બાર વ્રતો પાલવા જોઈએ, કેમકે વ્રતધારી (છ) વર્ગે જાય, જયારે વ્રત રહિત (જીવ) પશુ થાય-તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય.”—૧૫ महाव्रतानि लब्धानि, नैव द्वादश व्रतानि च । सम्यक्त्वं येन नो लब्धं, तस्य जन्म निरर्थकम् ॥ १६ ॥ સમ્યક્ત્વ વિના જન્મની નિરર્થકતા —પાંચ મહાવ્રતો, બાર ત્રતે કે સમ્યકત્વ (પણ) જેણે પ્રાપ્ત કરેલ નથી તેને જન્મ નિરર્થક છે–એળે ગયે છે.”—૧૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૦૫ ૩૦૫ जीवाजीवौ तथा पुण्य-पापे चाश्रवसंवरौ । निर्जराबन्धमोक्षाश्च, तत्वान्येवं मतानि हि ॥ १७॥ નવ તત્ત્વોનો નિર્દેશ– ભલે –“ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ સંવર, નિર્જરા, બન્યા અને મોક્ષ એ પ્રમાણે નવ જ ન ગણાય છે.”—૧૭ કમને ઉપન્યાસ– સ્પષ્ટીક-અવજે કમપૂર્વક તત્ત્વને નિર્દેશ કરે છે તેનવતત્વની નિમ્નલિખિત “ ગીવાળીવા godf પાવાવસંવત નિઝાણા. बंधो मुकखो य तहा नव तत्ता हुंति नायव्वा ॥" -આદ્ય ગાથાના અનુકરણનું પરિણામ જણાય છે. પુણ્ય અને પાપને આશ્રવ કે બંધમાં અંતર્ભાવ કરતાં તેની સંખ્યા સાતની પણ થાય છે અને તેના સુપ્રસિદ્ધ ક્રમ પ્રમાણે બંધને સંવરની પૂર્વે નિર્દેશ કરાય છે તેમજ એ કમ તે સહેતુક છે એ વાત મેં આહંતદનદીપિકા (પૃ. ૩-૪)માં વિચારી છે, પરંતુ અત્રત્ય કમ માટે શું કારણ છે તે મારા સમજવામાં આવતું નથી, કેમકે એ ક્રમમાં પરિ. વર્તન પણ જોવાય છે. એ વાતની પ્રતીતિ કરવી હોય તે આ પછીના પદ્યનું ટિપ્પણ જેવું (પૃ. ૩૦૬). स्याद्वादसहितं तेषां, नयनिक्षेपपूर्वकम् । यज्ज्ञानं तत्तु सम्यक्त्वं, धर्माधारं प्रकोर्त्यते॥ १८ ॥ સમ્યકત્વનું લક્ષણ –“ચાદ્દવાદ સહિત તેમજ નય અને નિક્ષેપ પૂર્વક આ (તો)નું જે જ્ઞાન છે તે ધર્મના આધારરૂપ “સમ્યકત્વ' કહેવાય છે.”—૧૮ સ્યાદ્વાદને વિચાર– સ્પષ્ટી–૧૩૬માથી ૧૩૮મા સુધીનાં પૃષ્ઠોમાં સ્યાદ્વાદ સંબંધી આપણે ડોક ઇસાર કરી ગયા છીએ. એનું સ્વરૂપ તે એટલું વિશાળ છે કે તેને યથાયોગ્ય નિર્દેશ કરતાં એક સંપૂર્ણ ગ્રંથ થઈ જાય. વિશેષમાં આ સંબંધમાં મેં ન્યાયકુસુમાંજલે (રૂ. ૩, લે. ર૨, ૨૬, ૨૯, ૩૧)ના તેમજ સ્તુતિચતુર્વિશતિકા ૩૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વૈરાગ્યરસમંજરી [ પંચમ (પૃ. ૧૧૨-૧૧૫)ના સ્પષ્ટીકરણમાં છેડે ઘણે ઉલ્લેખ કર્યો છે એટલે અહીં તે તેના સ્વરૂપ પરત્વે વ્યાયખંડખાદ્ય (લે. ૨)ની ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશવિજયકૃત ટીકાની સ્યાદ્વાદના લક્ષણ ઉપર પ્રકાશ પાડતી નિગ્નલિખિત પંક્તિ રજુ કરી સંતોષ માનવો ઉચિત સમજાય છે જાત્ર નાનાપતિ: રાજા, જિતુ ગલ્લામેન તપधद्योतकस्यात्पदसमभिव्याहृतवाक्यविशेष इति " અર્થાત વિવિઘ વિરુદ્ધ ધર્મોનું એક સ્થાનમાં પ્રતિપાદન કરનાર સ્યાદાદ નથી, પરંતુ અપેક્ષાના ભેદથી વિરુદ્ધ ધર્મોના વિરોધના ઘાતક “યાપદથી વ્યવહાર કરતે વાક્યવિશેષ છે. આ સ્યાદ્વાદ-રત્નાકરની છોળો અન્ય દાર્શનિક ઉદ્યાનને પણ પલ્લવિત કરી રહી છે. દાખલા તરીકે વેદમાં જે એક ઠેકાણે અનેક દેવ માનેલા છે અને બીજે ઠેકાણે દેવ એક જ છે એમ પરસ્પર વિરોધાત્મક જે બે કથનો નજરે પડે છે તેનું સમાધાન કરતાં શ્રીયાસ્કાચાર્ય કથે છે કે 'एतत् तु नरराष्ट्रमिव स्यात् । અર્થાત પુષ્કળ નો મળીને એક રાષ્ટ થાય છે એટલે સમષ્ટિરૂપે રાષ્ટ્ર એક છે પરંતુ વ્યષ્ટિરૂપે જોઈએ તે તે વિવિધ પ્રકારના નરરૂપ છે. એ પ્રમાણે રાષ્ટ્રરૂપ એકત્વ અને નરરૂપે નાનાત્વ જેમ સિદ્ધ થાય છે તેમ અત્ર સમજવું. નને ઊહાપેહ– વાયકુસુમાંજલિ (રૂ. ૩, લો. ૧૯, ૩૬ )ને તેમજ સ્તુતિચતુવિંશતિકા( લે. ૩)ના સપષ્ટીકરણમાં તથા આહતદર્શનદીપિકા (પૃ. ૨૨-૩૩૦)માં નય સંબંધી મેં વિસ્તૃત ઊહાપોહ કર્યો છે એટલે અત્રે એ સંબંધમાં વિશેષ કહેવા જેવું રહેતું નથી. છતાં પં. સુખલાલજીકૃત તત્વાર્થસૂત્રના વિવેચનમાંથી એક બે મનનીય હકીકત નોંધવી આવશ્યક સમજાય છે. 1 સરખાવો સિદ્ધપંચાશિક, ધર્મરત્નવૃત્તિ, કમળ્યવૃત્તિ વગેરેના કતો શ્રીદેવેન્દ્રસૂરીશ્વરને મુદ્રાલેખ – "जिअ १अजिअ २ पुन्न ३ पावासव ५ संवर ६ बंध ७ मुकख ८ निज्जरणा ९॥ કેvi Hદહ૬ તળે ન વળrgવઘુમે છે ” [ जीयोऽजीवः पुण्यं पापमास्रवः संवरो बन्धो मोक्षो निर्जरणा । येन श्रद्धीयते तत्वं सम्यक्त्वं क्षयादिबहुभेदम in ] Page #352 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચ્છક નયાનું નિરૂપણ- કોઇ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનારા વિચારને ‘નય’ કહેવામાં આવે છે. આથી નયાનું નિરૂપણ કરવું અને અર્થ વિચારોનું વર્ગીકરણ કરવું એવા થાય છે. નયાનું વર્ગીકરણ ત્રણ જીદ્દી જુદી રીતે થયેલું જૈન દર્શનમાં નજરે પડે છેઃ-(અ) એક પર્'પરા સીધી રીતે પહેલેથી જ (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) અનુસૂત્ર, (૫) શબ્દ, (!) સમભિરૂઢ અને (૭) એવંભૂત એમ નયના સાત પ્રકારો વર્ણવે છે (આ પરંપરા શ્વેતાંબરીય આગમામાં અને દિગ બરીય ગ્રન્થેમાં છે); (આ) નાગમ સિવાયના છ ભેદો સ્વીકારનારી તાર્કિકચક્રચૂડામણિ શ્રીસિદ્ધસેન દિવાકરની પર પરા; અને (ઇ) વાચકવર્ય શ્રીઉમાસ્વાતિની કે જેએ તત્ત્વાર્થસૂત્ર અને તેના સ્વપજ્ઞ ભાષ્યમાં નયના નૈગમથી માંડીને શબ્દ સુધીના પાંચ ભેદે અને શબ્દના સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત એમ શબ્દના ત્રણ ઉત્તર ભેદને ઉલ્લેખ કરે છે. ૩૦૭ નયવાદનું સ્વરૂપ નયવાદ એટલે વિચારાની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારાનાં કારણેા, તેનાં પરિણામ કે તેના વિષયની જ ચર્ચાના સમાવેશ થાય છે એમ નહિ, કિન્તુ એમાં પરસ્પર વિરોધી જણાતાં પરંતુ વાસ્તવિક રીતે જોતાં અવિરોધી એવા વિચારાના અવિરોધીપણાના કારણનું ગવેષણુ મુખ્યપણું છે એટલે કે વિરાધી દેખાતા વિચારાના વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારાના સમન્વય કરનારૂં શાસ્ત્ર તે ‘નયવાદ' છે. અવિરોધનું મૂળ વિચારકની દૃષ્ટિ-તાત્પર્યમાં રહેલું છે. આ દૃષ્ટિને જૈન શાસમાં અપેક્ષાના નામથી ઓળખવામાં આવે છે. તેથી નયવાદ અપેક્ષાવાદ' પણ કહેવાય છે, નય-દેશનાની પૃથક્તા અને વિશિષ્ટતા નય અને શ્રુત એ બંને વિચારાત્મક જ્ઞાન છે છતાં એ એમાં તફાવત છે; કેમકે કાઇ પણ વિષયને સાથે સ્પર્શી કરનાર અથવા તેમ કરવાને પ્રયત્ન કરનાર વિચાર ‘શ્રત’ છે, જ્યારે તે વિષયને માટે એક અંગે જ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર ‘નય’ છે. આથી સમજી શકાય છે કે નય એ શ્રુત પ્રમાણના અા છે. કોઇ પણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે, જે ક્રમપૂર્વક વિચાર ઉત્પન્ન થાય છે તે જ ક્રમે તવોધના ઉપાય તરીકે તેનું વર્ણન કરવું જોઈએ એમ માનતાં સ્વાભાવિક રીતે જ નયનું નિરૂપણ જૈન શાસ્ત્રોમાં શ્રુતપ્રમાણથી ખુદું કરવામાં આવ્યું છે. વળી કેાઇ વિષયમાં ગમે તેટલું સમગ્ર જ્ઞાન હાય તેપણુ વ્યવ હારમાં તેને ઉપયોગ અંશે અંશે થતા હેાવાથી સમગ્ર વિચારાત્મક શ્રુત કરતાં અંશવિચારાત્મક નયનું નિરૂપણ જીવું કરવાનું પ્રાપ્ત થાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પંચમ શ્રુત એ આગમ-પ્રમાણ હેાવાથી નયવાદના આગમ-પ્રમાણમાં અંતર્ભાવ થાય છે. આગમ-પ્રમાણ તા જૈનેતર દર્શનો પણ સ્વીકારે છે. તેમ છતાં પણ નયવાદની જુદી દેશનાને કારણે જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા મનાય છે. આનુ કારણ નયવાદની જુદી પ્રતિષ્ઠા જૈન દર્શને જે હેતુથી કરી છે તે જ છે. એ હેતુ એ છે કે સામાન્ય રીતે મનુષ્યની જ્ઞાનવૃત્તિ અધુરી છે, અને અસ્મિતા-અભિનિવેશની બહુલતા છે. જેથી કરીને જ્યારે તે કાઇ પણ ખખતમાં અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટના અને સંપૂર્ણ માનવા પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખાઇ બેસે છે; છેવટે પેાતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાના આરોપ કરી લે છે. આવા આરોપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાએ વચ્ચે અથડામણી ઊભી થાય છે અને તેને લીધે પૂં અને સત્ય જ્ઞાનનુ' દ્વાર બંધ થઇ જાય છે; તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનુ દ્વાર ઉઘાડવા અને વિષમતા અને વિવાદને દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ દ્વારા એમ સૂચવાયું છે કે દરેક વિચારક પેાતાના વિચારને આગમપ્રમાણુ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કેટિએ મૂકાય તેવા સવાશી છે કે નહિ. આવું સૂચન કરવું એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે. નિક્ષેપ— સમગ્ર વ્યવહારનું કે જ્ઞાનની આપ લેનુ' સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દના પ્રયાજન કે પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં ઉપયોગ કરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અ જોવાય છે. એ જ ચાર અર્થે એ શબ્દના–અર્થસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગ જ ‘નિક્ષેપ’ યાને ‘ન્યાસ’ કહેવાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. એ જાણુવાથી તાપ સમજવામાં સરલતા થાય છે. એનાથી એટલું પૃથક્કરણ થઈ જાય છે કે મેાક્ષમાર્ગરૂપે સમ્યગ્દર્શન આદિ અર્થ અને તત્ત્વરૂપે જીવાજીવાદિ અ અમુક પ્રકારના હોવા જોઇએ, ખીન્ન પ્રકારના નહિ. આ ચારે નિક્ષેપોની રૂપરેખા મે આર્હતદર્શનદીપિકા (પૃ. ૧૪૭–૧૫૮)માં આલેખી છે. એટલે અહીં તેનું પુનરાવર્તન કરવાની જરૂર જોતે નથી. ૩૮ तत्त्वज्ञानविहीनोऽपि तत्त्वश्रद्धानमात्रतः । सम्यक्त्वं लभते कश्चिन् - माषतुषमुनीशवत् ॥ १९ ॥ સમ્યક્ત્વની પ્રાપ્તિનું સાધન શ્લા—“ તત્ત્વ-જ્ઞાનથી રહિત હાવા છતાં તત્ત્વોને વિષે કેવળ શ્રદ્દા Page #354 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૦૯ હોવાથી કઈ ભાષ0ષ મુનિવરની જેમ સમ્યકત્વ પામે છે. ૧-૧૦ માતુષ મુનિવરને વૃત્તાન્ત– સ્પષ્ટી–મુનિપ્રવર શ્રીમાપતુષને લોકબદ્ધ વૃત્તાન્ત પંચાલકની શ્રીઅભયદેવસૂરિકૃત વૃત્તિમાં નજરે પડે છે. આના આ લેકે શ્રીદેવગુસસૂરિકૃત નવતત્વ પ્રકરણના ઉપાધ્યાય શ્રીયશેદેવકૃત વિવરણમાં ઉદ્ધત કરાયેલા છે. આના આધારે આ મુનિરત્નના જીવનની રૂપરેખા અત્ર નીચે મુજબ આલેખવામાં આવે છે – ગુણના રત્નાકર, કૃતના અથ શિષ્ય વડે સેવિત, સ્વાર્થનું દાન દેવામાં મેઘ સમાન અને સંઘાદિનું કાર્ય કરવામાં તત્પર એવા એક આચાર્ય હતા. તેમને એક બંધ હતા. આ ભાઈ વિશિષ્ટ કૃતથી રહિત, સ્વાર્થપરાયણ તેમજ સ્વેચ્છા પૂર્વક નિદ્રા લેનારા હતા. એક દિવસ આચાર્ય કામ કરીને થાકી ગયા હતા. તેમ છતાં અવસરને નહિ ઓળખનારા અને મુગ્ધ બુદ્ધિવાળા શિષ્યોએ તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. શ્રમને લીધે તેઓ વ્યાખ્યાન આપવા સમર્થ થયા નહિ, પરંતુ તેમનું ચિત્ત ખિન્ન થયું અને તેઓ વિચારવા લાગ્યા કે મારો ભાઈ ધન્ય છે, પુણ્યશાળી છે, કેમકે તે નિર્ગુણ હેવાથી સુખે સુવે છે અને હરે ફરે છે, જ્યારે અમે તે અધન્ય છે, કેમકે અમારા ગુણોને લઈને અમારે પરતંત્રતા પ્રાપ્ત થઈ છે અને એથી અમે ઝંપીને બેસી શકતા નથી. આ પ્રમાણેના ચિંતન દ્વારા જ્ઞાનની અવજ્ઞા કરવાથી આ આચાર્યે અતિશય ઉગ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું, પરંતુ તેમણે તેની આલોચના કરી નહિ. તેઓ કાળ કરીને સ્વર્ગ સંચર્યા. ત્યાંથી ચ્યવને તેઓ કોઈ સારા કુળમાં અવતર્યા. કાલાંતરે સાધુના સમાગમથી તેઓ જૈન ધમી થયા એટલું જ નહિ પરંતુ તેમણે મોક્ષદાયિની દીક્ષા પણ ગ્રહણ કરી. ત્યારબાદ તેઓ સામાયિક કૃતને અભ્યાસ કરવા લાગ્યા. કિન્તુ પેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવેલું હોવાથી એક પદ પણ તેમને યાદ રહેતું નહિ, જોકે બહુમાન પૂર્વક વારંવાર પ્રયાસ તે તેમને ચાલુ જ હતે. ગુરુએ તેમને પાઠ કરવા માટે અશક્ત જાણ્યા, તેથી સામાયિક શ્રતને સંક્ષેપથી અર્થ સંભળાવ્યો કે મા રુથ મા સુણ અર્થાત્ રુષ્ટ કે તુષ્ટ થવું નહિ, એટલે કે રાગ અને દ્વેષથી આઘા રહેવું. આટલે અર્થ પણ તેઓ ભૂલી જતા. ૧ સરખા પંચાશકના સાધુવિધિ નામના અગ્યારમાં પચાશકની નિમ્ન–લિખિત સાતમી ગાથા:-- " गुरुपारतंतणाणं सद्दहण एयसंगयं चेव । wત્ત ૩ વરિત માનતુ (fr)f I ” [ गुरुपारतन्त्र्याणां श्रद्धानं एतत्सङ्गतं चैव । यतस्तु चारित्रिणां माषतुषादीनां निर्दिष्टम् ॥1 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વૈરાગ્યરસમજરી [ પંચમ મહામહેનત કરતાં વળી તે યાદ આવતાં તેઓ માપતુ એમ ગોખવા માંહતા. જ્યારે આ પણ વળી તેઓ ભૂલી જતા ત્યારે તેઓ મૂગા રહેતા. એ જોઈને બાળકો હસતાં અને કહેતાં કે માવતપ સાધુએ મૌન ધારણ કર્યું છે. આ પ્રમાણે બાળકોને મશ્કરી કરતાં જોઈને પણ આ મુનિવર તે એમ જ વિચારતા કે ઠીક થયું, આ બાળકેએ મને “માષતુષ પદ યાદ કરાવી આપ્યું. પછી તેઓ એને પાઠ કરવા માંડતા એટલે બીજા સાધુઓ તે સાંભળીને તેમને શીખવતા કે માં જળ મા એમ ગોખો. પછીથી આ મુનિરત્ન તેમ કરતા હતા. આ પ્રમાણે સામાયિકને અર્થ ધારી રાખવાને માટે પણ અસમર્થ મુનિરાજ વખત જતાં ગુરુભકિતને લઈને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા અર્થાત્ સર્વજ્ઞ પણ બન્યા અને શિવરમણીએ તેમના કંઠમાં વર-માલા પણ આરોપી. सम्यक्त्वं विद्यते जीवे, न वेति ज्ञायते कथम् ? । इति पृष्टे प्रभुबयात, जानीयात् पञ्चलिङ्गतः ॥ २०॥ સભ્યત્વનું અસ્તિત્વ જાણવાને ઉપાય પ્લે –“ (અમુક) જીવમાં સમ્યકત્વ છે કે નહિ તે કેમ જણાય એમ પ્રભુને પૂછતાં તેઓ પાંચ લિંગ વડે તે જણાય એમ કહે. '' ર૦ प्रभो ! तानि च कानि स्यु-स्तेषां व्याख्यापुरस्सरम् । स्वरूपे श्राव्यतां येन, तच्छत्वा तीर्यते जगत् ॥ २१ ॥ સમ્યકત્વનાં લિંગને પ્રસ્તાવ પ્લે --“હે નાથ ! તે (લિંગે) ક્યાં છે તેનું રવરૂપ તેની વ્યાખ્યા સહિત શ્રવણ કરવો કે જેથી (આ) સંસાર-સમુદ્ર તરી જવાય.”– ૧ મુરાદ રાજુ શ્રાદ્ધ !, % ક્રિાનિ માવતઃા ---નિર્વા- ડwાડડતિપન ૨૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ લિંગની સંખ્યા--- કલા --“પ્રભુએ કહ્યું કે હે બાવક ! શમ, સંગ, નિર્વેદ, અનુકશ્મા અને આસ્તિકતા એ ખરેખર પાંચ લિંગ તું ભાવપૂર્વક સાંભળ. ૭-૨ માદિ લિંગોમાં શુશ્રષા વગેરેને અંતર્ભાવ સ્પદી --આ પદ્ય શમાદિ પાંચ લિગોનો નિર્દેશ કરાયો છે, પરંતુ અત્ર કોઈ એવી દલીલ કરે કે – “ सुस्सूस धम्मरागो गुरुदेवाणं जहा समाहीए। વેરાવને નવા સMિિક્રયા ઉત્તરું –આર્યા અર્થાત્ (૧) શુષા, (૨) ધર્મને વિષે રાગ અને (૩) ગુરુ અને દેવની સમાધિ અનુસાર વૈયાવૃજ્ય કરવાનો નિયમ એ ત્રણ સમ્યગ્દષ્ટિનાં લિગે છે તે તેનું શું? આને ઉત્તર એ છે કે આ ત્રણ લિંગને શમાદિ પાંચ લિંગોમાં નીચે મુજબ અંતર્ભાવ થતું હોવાથી લિંગોની સંખ્યામાં ફેરફાર પડતું નથી. શુશ્રષાને આસ્તિક્યમાં અંતર્ભાવ થાય છે, કેમકે જેમ યુવક હોય તે તેનામાં ચતુરાઈ સંભવે છે તેમ આસ્તિક્યની હૈયાતીમાં જ શુશ્રષાને સદ્ભાવ છે એટલે કે શુશ્રષા એ આસ્તિક્યનું કાર્ય હેવાથી શુશ્રષાને આસ્તિક્યમાં સમાવેશ માનવ સમુચિત છે. ધર્મને વિષે રાગ અને ગુરુ અને દેવના વૈયાવૃત્યને નિયમ એ બંનેની ઉત્પત્તિ સંવેગને આભારી હોવાથી એ બેને સંવેગમાં અંતર્ભાવ કરાય છે, કેમકે રૂપને વિષે ઉદ્યત એવા વિહારના પરિણામ સિવાય અન્ય કોઈ ધર્મનો રાગ નથી તેમજ પ્રતિદિન સ્વ શરીર, ધન ઈત્યાદિને ચૈત્ય અને સાધુના ઉપયોગમાં જવાના અધ્યવસાય સિવાય અન્ય કઈ વૈયાવૃજ્યને નિયમ નથી. સમાદિને કમ પ્રસ્તુત પદ્યમાં શમ, સંવેગ એ કમ પૂર્વક પાંચ લિંગોનું કથન કરવામાં આવ્યું છે તેનું શું કારણ છે એવી સહજ જિજ્ઞાસા થાય. એ વાત તે સાચી છે કે આ કમ છેક તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં પણ નજરે પડે છે. શ્રી અમર ચકસૂકૃિત પદ્માનંદ મહાકાવ્યના બીજા સર્ગમાંના નિમ્નલિખિત-- “સંજ- નિશ - ગુજા ऽऽस्तिक्याङ्कसम्यक्त्वमुपाश्रितानाम् । इयं तु देशाद् विरतियतित्वा નુરામનાં વૃધિનાં થાત ! ૨૮ઝા ) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ વૈરાગ્યરસમંજરી પંચમ -પદ્ય (પૃ. ૩૯)માં ઉપર્યુક્ત કમમાં ફેરફાર જોવાય છે. શ્રીરત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહના નિમ્નલિખિત પદ્યમાં પણ આ ક્રમ પરત્વે વિપર્યાસ જેવાય છે, કેમકે તેમાં અનુકંપાવાચક કૃપાને આદ્ય સ્થાન અપાયું છે.— WI-કામ-વેર-નિર્વેકાડડરિક્ષા , गुणा भवन्ति यच्चित्ते, स स्यात् सम्यक्त्वभूषितः॥२१॥" આવા અપવાદને બાદ કરીએ તો સમાદિરૂપે કમ નજરે પડે છે. એથી એનું કારણ તપાસતાં પંચલિંગીના વૃત્તિકાર ત્રીજા પત્રમાં કર્થ છે કે મિથ્યાભિનિવેશની વ્યાવૃત્તિરૂપ શમ, સમ્યકત્વનું પ્રથમ કાર્ય હોવાથી તેને સિાથી પ્રારંભમાં નિર્દેશ કરાયો છે. મિથ્યાભિનિવેશથી યુક્ત જીવને સંવેગ હેત નથી, કેમકે એવા જીવનું અંતઃકરણ કુતીર્થાદિ આગમથી વાસિત હોઈ તે વાસ્તવિક મોક્ષને સ્વરૂપથી અનભિજ્ઞ હોય છે એટલે વસ્તુતઃ તેને મોક્ષની અભિલાષા હોતી નથી, વાતે શમ પછી સંવેગને સ્થાન અપાય છે. વળી જેનામાં વેગ નથી તેને વિષે નિર્વેદને સદ્દભાવ નથી, કેમકે નરક વગેરેનાં દુઃખની સાથે તેના આત્માની તન્મયતાના વેગને અભાવ છે. આથી સંવેગ પછી નિર્વેદને નિર્દેશ કરાય છે. વળી નિર્વેદથી વિમુખને વિષે અનુકંપાને સંભવ નથી. જે જીવ બીજા બધાને પિતાના જેમ ગણતું હોય તેનામાં અનુકંપા હોય, પરંતુ નિર્વેદ રહિત જીવ અહિક સુખને અભિલાષી હોવાથી તેનામાં અનુકંપાને અવકાશ નથી. આથી અનુકંપાને નિર્વેદ પછી સ્થાન અપાય છે. વળી અનુકંપાથી રહિત જીવમાં વાસ્તવિક આસ્તિક્ય નથી, કેમકે ખરી રીતે તે અનુકંપાથી અલંકૃત જીવને વિષે જ તાવિક આસ્તિષ્પને નિશ્ચય હોય એટલે કે આ કારણથી અનુકંપ પછી આસ્તિકને ઉલ્લેખ કરાય છે. સમ્યકત્વના કાર્યરૂપે પણ શાદિની આ કમ પૂર્વકની ઉત્પત્તિ હોવાથી આ કમ જાય છે. અથવા આસ્તિક્ય સર્વવ્યાપી હોવાને લઈને તેની બહવિષયતા હોવાથી તેને અંતમાં નિર્દેશ કરાય છે અથવા પશ્ચાનુપૂર્વી પ્રમાણે આસ્તિક્યાદિ ક્રમ પૂર્વક આની ઉત્પત્તિ હોવા છતાં તેમજ પાઠની પ્રસકિત હોવા છતાં પ્રધાન ન્યાયને આશ્રીને સમાદિ કમને ઉપન્યાસ સમજે. तत् सद्भाग्यभरैलब्ध--मेकैकमपि दर्शनम् । लीनं च गमयत्येव, तेन लिङ्गं प्रकीर्त्यते ॥ २३ ॥ લિંગ કહેવાનું કારણ શ્લે --“સદ્ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલું તે એક એક લક્ષણ પણ Page #358 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૧૩ આત્મામાં રહેલા સમ્યત્વનું સૂચન કરે છે, માટે એને “લિંગ” કહેવામાં આવે છે. -ર૩ લિંગનું તાત્પર્ય– પછી.--ધૂમાડો નજરે પડતાં જેમ અગ્નિનું અનુમાન કરાય છે અને વજ જોતાં મંદિરનું અનુમાન થાય છે તેમ સમાદિને જે આત્મામાં સાવ જણાય તેનામાં સમ્યક્ત્વ હેવાનું અનુમાન કરાય છે. અત્યારે “ભરતક્ષેત્રમાં તીર્થકરને, સર્વને, ગણધરદેવ જેવા અતીન્દ્રિય જ્ઞાનીઓનો અભાવ હોવાથી અમુક વ્યક્તિ સમ્યકત્વથી વિભૂષિત છે કે તે મિથ્યાત્વી છે તેને સર્વથા નિર્ણય કરી શકાય તેમ નથી. તે પણ જેનામાં સમાદિ લિગે પૈકી એક પણ લિંગ હેવાને સુનિશ્ચય થતો હોય તે વ્યક્તિ જરૂર જ સમ્યક્ત્વથી અલંકૃત છે જ એમ કહેવું જરાએ ખોટું નથી. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જયાં લિંગ હોય ત્યાં લિંગી હોય જ, પરંતુ લિંગીના સદૂભાવમાં લિંગ હોય જ એ નિયમ નથી. કહ્યું પણ છે કે“જિજે જ મત્રત્યેવ, f arણ પુરા ૨ વિચાર વિસ, ગ્રી ઃ ”—અનુ. मिथ्यात्वोपशमो ज्ञेयं, लिङ्गमुपशमात्मकम् । चारित्रमोहनीयं यत, कषायाः कथिताः खलु ॥ २४॥ પ્રશમનું સ્વરૂપ ક્ષે–મિથ્યાત્વને દબાવી રાખવું તેને ઉપશમ-સ્વરૂપી લિંગ જાણવું, નહિ કે કાના નિરોધને, કેમકે કાને તે ખરેખર ચારિત્રમોહનીય કહેવામાં આવ્યા છે.”—૨૪ કેના ઉપશમને સમ્યત્વનું લિંગ ગણવું – સ્પષ્ટી –– આ પદ્ય દ્વારા ગ્રંથકાર એમ પ્રતિપાદન કરવા માંગે છે કે મિથ્યાભિનિવેશ યાને વિપરીત માનસિક નિશ્ચય અર્થાત્ સર્વજ્ઞના વચનથી વિપરીત અર્થને વિષે પક્ષપાતને ઉપશમ તે “શમ છે, નહિ કે અનન્તાનુબંધી કષાયોને ઉપશમ. આનું કારણ એ છે કે મિથ્યાત્વના ક્ષપશમથી સમ્યકૃત્વ ૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વર આ મતને મળતા થતા નથી કે તેઓ મતાંતર તરીકે એનો નિર્દેશ કરે છે, કેમકે એ રિવરે તો ગિશાસ્ત્ર પ્ર. ૨, લેક ૧૫ )ના રપજ્ઞ ભાષ્યમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે – “ફામ: કરમ: જામનતાનુવધિનાં ઉપાચાઇiામના.” yo Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વૈરાગ્યરસમંજરી પંચમ ઉદ્દભવે છે. વળી જેમ સૂર્યને ઉદય થતાં તેને વિરોધી અંધકાર દૂર થઈ જાય છે તેમ સમ્યકત્વને પ્રાદુર્ભાવ થતાંની સાથમાં જ મિથ્યાત્વના કાર્યરૂપ મિથ્યાભિનિવેશને કે જે સમ્યક્ત્વને વિરોધી છે તેને નાશ થઈ જાય છે. વાસ્તે મિથ્યાનિવેશને ઉપશમ એ સમ્યકત્વનું કાર્ય હોવાથી સમ્યક્ત્વનું અનુમાન કરાવે છે–એ એનું લિંગ છે. કેમકે જેના પછી જે નકકી ઉત્પન્ન થાય છે તે તેનું કાર્ય ગણાય છે એ ન્યાય પૂર્વક મિથ્યાભિનિવેશન ઉપશમ એ સમ્યક્ત્વનું કાર્ય છે. જેમ ધૂમાડા વડે અગ્નિનું અનુમાન કરાય છે તેમ આના વડે સમ્યકત્વનું અનુમાન કરાય છે. નહિ કે અનંતાનુબંધી કષાયના ઉપશમ વડે; વાતે આ એનું લિંગ છે. દેશવિરતિ અથવા સર્વવિરતિરૂ૫ ચારિત્રને આચ્છાદન કરનારૂં કર્મ “ચારિત્રમોહનીય કહેવાય છે. આ ચારિત્રમેહનીયના સોળ કષાય અને નવ નકષાયે એમ પચ્ચીસ ભેદો છે. આથી કરીને કષા ચારિત્રમોહનીયરૂપ હેવાથી તેઓ ચારિત્રનું આવરણ કરી શકે, નહિ કે સમ્યક્ત્વનું કેમકે એકનું કાર્ય બીજાથી ન થાય; નહિ તે માટીના પિંડથી પણ પટ તૈયાર થાય. એમ ભલે થાય એમ કહેવું યુક્ત નથી. નહિ તે સર્વ કેઈ સર્વ કેઈનું કારણ માનવું પડશે. વળી આ પ્રમાણે ચારિત્રહનીય જ જ્યારે સમ્યક્ત્વનું આવરણ કરી શકે તેમ છે તે દર્શનમોહનયને એનાથી ભિન્ન શા સારૂ માનવું ? કેમકે દર્શન મેહનીયનું કાર્ય તે ચારિત્રમોહનીય કરે છે અને એમ માનતાં મેહનીયની દ્વિવિધતાની ભજના સ્વીકારવી પડશે. જે જેને વિરોધી હોય તેના અભાવથી તેનું અસ્તિત્વ જણાય. જેમકે અંધકારને અભાવ પ્રકાશને જણાવે છે. અંધકાર એ પ્રકાશને વિરોધી છે તે અંધકારના અભાવમાં પ્રકાશનું અસ્તિત્વ જણાય છે. એવી રીતે કષા એ ચારિત્રના વિરોધી છે, વાસ્તે કષાયના ઉપશમથી–એના અભાવથી ચારિત્રને ઉદય થાય, નહિ કે સમ્યકત્વને. આગમમાં કષાયને ચારિત્રના વિરોધી ગણ્યા છે. કહ્યું પણ છે કે – “ सव्वे वि हु अइयारा संजलणाणं उ उदयओ होति । મૂરિજી જુન દોરૂ રાસ જાવાળું –આર્યા અર્થાત્ સર્વે અતિચારે સંજવલન કષાયેના ઉદયથી હોય છે, જ્યારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કાધાદિ બાર કષાયોના ૧ છાયા— सर्वेऽपि खलु अतिचाराः सज्वलनानां तु उदयाद् भवन्ति । मूलच्छेद्यं पुनर्भवति द्वादशानां कषायाणाम् ॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] માનુવાદ પ ઉદયથી અતિચારોના સમૂહ આડમાં મૂલ નામના પ્રાયશ્ચિતથી-અક્રમથી છેદાય છે. આ પ્રમાણે કષાયાનો ઉદય ચારિત્રના આવારક થાય છે. તે પછી અનંતાનુઅંધીના ઉપશમથી સમ્યક્ત્વનું અનુમાન કેમ થાય ? કેમકે તે કષાયે। ચારિત્રમેહનીયના ઉદયરૂપ હેાવાથી તેને સમ્યકૃત્વની સાથે સ્વાભાવિક સંબંધને અભાવ છે. અને જો અસંબંધ પણ અનુમાપક ગણાય તેા હર કોઇ હર કાઇના અનુમાપક થઇ પડે. વાસ્તે અનન્તાનુખ ધી ચારિત્રમેહનીયરૂપ હેાવાથી તેના ઉપશમ કંઇ સમ્યક્ત્વનું લિંગ નથી. અત્ર કોઈ શંકા ઉડાવે કે આ હકીકત આગમવિરુદ્ધ છે, કેમકે વંચાશક (ગા. ૩)ની વૃત્તિગત નિમ્ન-લિખિત 64 पढ मिल्लयाण उदये नियमा संओयणाकसायाणं । સાયંસળહમ મસિદ્ધિયા વિ ન દંતિ ।।”-આ -પદ્યમાં કહ્યું છે કે તદ્ભવ મેલ્લે જનારાને પણ અનન્તાનુઅધી કષાયના ઉદય દરમ્યાન નક્કી સમ્યક્ત્વના લાભના અભાવ છે. આથી એ નિશ્ચય થાય છે કે અનંતાનુબંધીના ઉપશમ તે સમ્યક્ત્વના લાભનુ કારણ છે. વળી શ્રાવકૅપ્ર જ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે~~ त्यहा सम्मत्तं तपिसमाईया | પદમલાગોત્રમા વિવયા ઐતિ નાયથ્થા ''આર્યા * અર્થાત્ તે તે પદાર્થીને વિષે શ્રદ્ધા તે સમ્યકૃત્વ' છે. અનંતાનુબંધી કષાયાના ઉપશમાદિ પ્રશમાદિ જાણવા. અહીં પણ અનંતાનુબ ધી કષાયાના ઉપશમાદિની અપેક્ષાએ પ્રશમાદિનું લિંગત્વ કહેવાયું છે. આથી કરીને મિથ્યાભિનિવેશના ઉપ શમને સમ્યક્ત્વનું લિંગ કેમ કહેવાય ? આ શંકાનું નિરસન એ છે કે મિથ્યાત્વના ક્ષચાપશમરૂપ સ્વકારણની વિદ્યમાનતાથી સમ્યક્ત્વની ઉત્પતિના અને તેના અભાવથી અનુત્પત્તિના સંભવ છે, છતાં પણ પર્મિ યજ્ઞ એ ગાથા વડે અનંતાનુબંધી કષાયના ઉદયને વિષે સમ્યકૂંત્વના લાભના અભાવનું જે વર્ણન છે તે સમ્યક્ત્વની પ્રાપ્તિના સમયે અનંતાનુ ૧–૨ છાયા प्रथमाणामुदये नियमात् संयोजनाकषायाणाम् । सम्यग्दर्शनलाभं भवसिद्धिका अपि न लभन्ते ॥ तत्तदर्थश्रद्धानं सम्यक्त्वं तस्मिन् प्रशमादिकाः । प्रथमकषायोपशमाद्यपेक्षया भवन्ति ज्ञातव्याः || Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વૈરાગ્યરસમંજરી [ પંચમ બંધી કષાયને નક્કી ક્ષપશમ હોય છે તે દર્શાવવા વાતે છે તેમજ સમ્યક્ત્વના લાભના નિષેધક મિથ્યાત્વનું અનંતાનુબંધી કષાયો સાથેનું સહચારિપણાને લઈને તથા એનું સમ્યક્ત્વના લાભની પૂર્વ અસ્તિત્વ હોવાને લઈને અનંતાનુબંધી કષાયને પણ ઉદય સમ્યકત્વના લાભને વિનાશ કરે છે એ પ્રમાણેનું એનું સામર્થ્ય જણાવા માટે છે. વળી વાસ્તવિક રીતે મિથ્યાત્વના ઉદયથી સમ્યકાવના લાભને અભાવ હોવા છતાં ઇનિર્ણarat એ ગાથા વડે અનંતાનુબંધી કષાયના ઉદયથી તદ્દભવ મોક્ષે જનારાને પણ સમ્યકત્વને લાભ થતો નથી એમ જે કહ્યું તેમાં કશે વિરોધ આવતો નથી. વળી આટલા કથનને આધારે કંઈ અને તાનુબંધી કષાયોને ઉપશમ તે સમ્યફત્વનું લિંગ છે એમ સિદ્ધ થતું નથી. કેમકે અત્ર નીચે મુજબ ચાર વિકલ્પ ઉદ્દભવે છે – - (૧) જેમ ધૂમાડે એ અગ્નિનું કાર્ય છે તે શું અનંતાનુબંધી કષાયને ઉપશમ એ સભ્યત્વના કાર્યરૂપ લિંગ છે? (૨) અથવા જેમ કાળું મેસ જેવું વાદળ ચડી આવ્યું હોય તે તે ભાવિ વૃષ્ટિના કારણરૂપ છે તેમ શું આ કારણરૂપ લિંગ છે? (૩) અથવા શું આ કાર્ય અને કારણ એમ ઉભયરૂપ છે? (૪) અથવા બગલા વગેરે જળચર પક્ષીઓને ન છેડનાર હોવાથી આ પ્રદેશ જળાશયવાળો હો જોઈએ એ અનુમાનની પેઠે બેમાંથી તે એરૂપ નથી– અનુભયરૂપ છે? આ કી પ્રથમ વિકલ્પ તે સ્વીકારી શકાય તેમ નથી, કેમકે અનંતાનુબંધી કષાયોના ઉપશમની ઉત્પત્તિ સમ્યકત્વની પૂર્વે થાય છે એટલે આ ઉપશમને સમ્યક્ત્વનું કાર્ય ન જ ગણી શકાય. સમ્યકત્વના પૂર્વ કાળમાં થનારા મિથ્યાત્વના ક્ષયોપશમની વેળાએ જ અનંતાનુબંધી કષાના ઉપશમને પણ પ્રાદુભાવ થાય છે અને એ તો સુવિદિત વાત છે કે કારણ પહેલાં કાર્ય સંભવતું જ નથી. બીજો વિકલ્પ પણ આદરણીય નથી, કેમકે મિથ્યાત્વને ક્ષોપશમ જ સભ્ય ત્વના લાભનું કારણ હોવાથી એનું એટલે મિથ્યાત્વના ક્ષપશમનું અનંતાનુબંધી કષાયના ઉપશમ સાથે સાહચર્યું હોવાથી સમ્યકત્વના હેતુરૂપે એ સંભવતું નથી. આની પ્રતીતિ શી એમ કોઈ પૂછે તે તેને ઉત્તર એ છે કે પૂર્વ સૂરિઓએ એ પ્રમાણે કથન કર્યું છે. જેમકે પંચાશકની વૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિએ કહ્યું છે કે “ सम्यक्त्वहेतोमिथ्यात्वक्षयोपशमावसरे ज्ञानावरणानन्तानुवन्धिकषाय ૪ળવારિત્રક્રીયાર્મિળાપ લાગડવમેવ મત વિ.” Page #362 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૧૭ આ વાતનું શ્રીભદ્રબાહસ્વામીને નિમ્ન-લિખિત મુદ્રાલેખ પણ સમર્થન કરે છે – ४७ १से य सम्मत्ते पसत्थसम्पत्तमोहणीयकम्माणुवेयणोवसमसमुत्थे " ત્રીજો વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી, કેમકે એની કાર્યતા તેમજ કારણતા શું કામ કરીને છે કે એકી સાથે છે એ પ્રશ્ન ઊઠે છે. કમસર છે એમ તે કહેવાય તેમ નથી, કેમકે નહિ તે પૂર્વોકત દોષ ઉપસ્થિત થાય છે. એકી સાથે છે એમ પણ કહેવાય તેમ નથી, કારણ કે એ વાત અસંભવિત છે. તે જ તેનું જ સમકાલે કાર્ય અને કારણ હોય એ સંભવતું જ નથી. ચોથે વિકલ્પ પણ અસ્થાને છે, કારણ કે પ્રતિબંધની અસિદ્ધિ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે અનંતાનુબંધી કષા ચારિત્રમેહનીયરૂપ હેવાથી એ કષાયેના ઉપશમને ચારિત્રની જ સાથે સંબંધ હોઈ શકે. વળી સમ્યકત્વ વિના ચારિત્ર સંભવતું નથી. એટલે એ દ્વારા જ સમ્યકત્વ સાથે સંબંધ છે. આથી કરીને અનંતાનુબંધી કષાયોને ઉ મ સાક્ષાત્ ચારિત્રને જ જણાવે, નહિ કે સમ્યકત્વને. વળી સમ્યકત્વ સ થે કે ઉપશમને સ્વાભાવિક સમ્બન્ધ નહિ હોવાથી કેવી રીતે આ ઉપશમ એકાએક સમ્યકત્વનું લિંગ બની જાય ? જે અનંતાનુબંધી કષાને સમ્યકત્વમેહનીયરૂપે સ્વીકારવાને કઈ કદાગ્રહ રાખે તે દર્શનમોહનીયના સુપ્રસિદ્ધ શાસ્ત્રાનુસારી ત્રણ પ્રકારોને બદલે ચાર માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. શ્રાવકપ્રજ્ઞપ્તિની જે ઉપર ગાથા આપવામાં આવી છે તેને આશય પણ એ છે કે અનંતાનુબંધી કષાયને મિથ્યાત્વની સાથે સહચારીપણાને સંબંધ છે એથી તેમજ તેની અત્યંત તીવ્રતાને લઈને તે કષાને સમ્યકત્વના નિરોધક ગણીને એ કષાયની ઉત્કટતાને પ્રકટ કરવા માટે જ એના ઉપશમને પ્રશમ તરીકે વર્ણવ્યો છે, નહિ કે મિથ્યાભિમાનિવેશના ઉપશમનું સમ્યકત્વના લિંગરૂપે ૧ છાયા--- तञ्च सम्यकत्वं प्रशस्तसम्यक्त्वमोहनीयकर्मानुवेदनोपशमसमुत्थम् ૧ સરખાવો– “વિક્રિયનામ નગ્નસ્થ વા વાળા ” [ केवलिकज्ञानलाभो नान्यत्र क्षये कषायाणाम् ] Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વૈરાગ્યરસમંજરી [ પંચમ નિરસન કરવા માટે કેમકે એની લિંગ તરીકેની પ્રતીતિ તે આગમ અને યુતિ કરાવી જ રહ્યા છે. આથી કરીને તે કેવલજ્ઞાનાવરણને ક્ષય થતાં કેવલજ્ઞાનને લાભ થાય છે તેમ છતાં કક્ષાનું સામર્થ્ય દર્શાવવા માટે આગમમાં કષાયના ક્ષયથી તે કેવલજ્ઞાનની લભ્યતા દર્શાવાઈ.૧ એવી રીતે શ્રાવકપ્રજ્ઞપ્તિની નિમ્ન-લખિત"एवं च पयईए कम्माणं वियाणिउ वा विवागमसुई ति । વાર વિ ન પૂરૂ વસવસો હવાઈ પિ ''–આર્યા –ગાથામાં વર્ણવેલો ક્રોધને ઉપશમ પૂર્વ કહેલા તાત્પર્ય અનુસાર સમજે. આ પ્રમાણેની કષાયની બલિષ્ઠતા આવશ્યકમાં તેની નિર્યુક્તિમાં શ્રીભદ્રબાહસ્વામીએ નીચે મુજબની ગાથા દ્વારા દર્શાવી છે – "२उवसामं उवणीया गुणमहया जिणचरित्त सरिसं पि । Tઢવાતિ વસાવા # પુન તેણે સાથે ? આર્યા અથત ઉદાત્ત ગુણવડે ઉપશમાવી દીધેલા કષાય, જિનના સમાન ચારિત્રવાળા ઉપશામકને પણ જ્યારે સંયમથી પાડે છે સંસારમાં પરિભ્રમણ કરાવે છે, તે પછી અવશિષ્ટ સરાગીને પાડે એમાં શી નવાઈ? આ પ્રમાણે જ્યારે કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રતિરોધાદિક પર કાર્યોને વિષે પણ કષાનું અમેઘ બળ છે તે પછી તેના પિતાના કાર્યને વિષે તે કહેવું જ શું? તેથી કરીને કષાયો ચારિત્રના પ્રતિબન્ધક હોવાથી એ કષાયોને ઉપશમ તે સમ્યકત્વનું લિંગ નથી. चतुर्विशतिसत्कर्मी, मिथ्यात्वं नान्यथाऽऽप्नुयात् । सकषाये च सम्यक्त्वं, सास्वादनं कथं भवेत् ? ॥२५॥ ૧ છાયા– एवं च प्रकृत्या कर्मणां विज्ञातु वा विपाकमसुखमिति । अपराद्धेऽपि न कुप्यति उपशमतः सर्वकालेऽपि ॥ ૨ આ વિશેષાવશ્યકમાં ૧૩૦૬મી ગાથા રૂપે છે. એની છાયા નીચે મુજબ છે—उपशाममुपनीता गुणमहत्त्वात् जिनचरित्रसदृशमपि । प्रतिपातयन्ति कषायाः किं पुनः शेष सरागार्थे ? ॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક | સાનુવાદ ૩૧૯ અનંતાનુબંધી કાર્યોના ઉપશમને શમ માનવાથી ઉદ્ભવતા – કલે –“એમ જ ન હોય તો જેમાં મેહનીય વીસ કર્મોની સત્તા રહેલી છે એ વ મિથ્યાત્વને પામે નહિ. વળી કષાયથી યુક્ત જીવમાં સારવાદના સમત્વ કેવી રીતે હોય ? –રપ સમાસને વિગ્રહ– સ્પષ્ટી--સત્તિ ૪ તાનિ વામન જ જમણ, વાર્વેિશનૈઃ સરળ समाहारः चतुविशतिसत्कर्म, चतुर्विंशतिसत्कर्म विद्यते यस्य स चतुर्विंशतिसत्कर्मों. પદ્યનું તાત્પય– ધારો કે કોઈક સમ્યગ્દષ્ટિએ અનંતાનુબંધીની વિસંજના કરી. ત્યાર બાદ તથાવિધ વધતા પ્રશસ્ત અધ્યવસાયના અભાવથી તેટલેથી જ થાકી જઈ તેણે મિથ્યાત્વાદિન ક્ષયને માટે ઉદ્યમ કર્યો નહિ. ત્યાર પછી કાલાંતરે તથારૂપ સામગ્રીના અભાવને લઈને તે મિથ્યાત્વને પામ્યું. પછીથી મિથ્યાત્વના કારણને લીધે ફરીથી પણ તેણે અનંતાનુબંધી કષાયને બંધ કરવા પ્રારંભ કર્યો. ત્યાર બાદ જ્યાં સુધી તે સંક્રમ-આવલિકાની સાથે સંબદ્ધ બન્ધ-આવલિકાનું આકમણુ કરતા નથી ત્યાં સુધી અનંતાનુબંધી કષાયોના ઉદયને અભાવ હોવાથી તે ચતુર્વિશતિસત્કમ છે. આ સ્થિતિમાં તે મિથ્યાત્વને પામતે નથી. જો એમ ન માનવામાં આવે તે કષાયના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ માનવું પડે, કહેવાનો મતલબ એ છે કે અત્ર કષાયના ઉપશમને લિંગ માનનાર એવું અનુમાન કરે છે કે જેણે કષાયને ઉપશમ કર્યો છે તે સમ્યકત્વશાળી છે. જેમકે શ્રેણિક નૃપતિ. તે પ્રમાણે અહીં પણ વિવાદ ખાતર ઉપસ્થિત કરેલી વ્યક્તિએ કષાયને ઉપશમ કર્યો છે, વાસ્તે તે પણ સમ્યક્ત્વશાળી છે. પરંતુ આ અનુમાન અનુચિત છે; કારણ કે ચતુર્વિશાંતિસકમી મિથ્યાત્વને પામેલો હોવા છતાં અનંતાનુબંધી કષાયેના બંધ-સમયને વિષે અનંતાનુબંધીને અનુદયવાળે હોવાથી આ અનુમાનમને હેતુ વ્યભિચારી છે. વ્યભિચારમાં ઉપાધિને સંભવ હેવાથી અવશ્ય હેતુની અપ્રજતા રહેલી છે તેમ અહીં પણ મિથ્યાત્વના પશમાદિથી યુકતપણું એ ઉપાધિ છે. શ્રેણિક વગેરે વ્યક્તિઓ કઈ અનંતાબંધીના ઉપશમથી અલંકૃત હોઈ સમ્યગ્દષ્ટિ નથી, કિન્તુ તેમણે મિથ્યાત્વને ક્ષય વગેરે કરેલ હોવાથી તેમ છે. વિવાદાધિષ્ઠિત વ્યક્તિએ અનંતાનુબંધીને ઉપશમ કર્યો હોવા છતાં તેણે મિથ્યાત્વને ક્ષય વગેરે ન કરેલ હોવાથી તે Page #365 -------------------------------------------------------------------------- ________________ [પંચમ ૩ર ૪ વૈરાગ્યરસમંજરી સમ્યગ્દષ્ટિ નથી તે તેમાં શું દેષ છે? તેથી કરીને જો કષાયાના ઉપશમને લિંગ માનવામાં આવે તે ચતુર્વિશતિસત્કમને મિથ્યાત્વ હોય નહિ, કેમકે કષાયોને ઉપશમ સમ્યકત્વનું લિંગ છે પરંતુ આ હકીક્ત ઈષ્ટ નથી; વાસ્તે કષાયોને ઉપશમ તે સમ્યકત્વનું લિંગ નથી. કેઈક અનાદિમિથ્યાદષ્ટિ કેઈક પ્રકારે અંતર્મુહૂર્ત કાળ જેટલી સ્થિતિવાળા ઔપશમિક સભ્યત્વને પામ્યા. જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પર્યત આ સમ્યક્ત્વની સ્થિતિ હોવાથી કાંઈક દુષ્ટ અધ્યવસાયને લઈને અનંતાનુબંધીના ઉદયથી હજી પણ મિથ્યાત્વને દૂર નહિ કરતે સમ્યકુત્વના લાભથી તે વચિત રહે છે. આ વ્યક્તિ મિથ્યાત્વને અભિમુખ હોવાથી સમ્યકત્વનું વમન કરતી તેના રસને આસ્વાદ લે છે. અનંતાનુબંધીના ઉદયવાળી હોવાથી અત્યંત નિકટ મિથ્યાત્વના દયવાળી હોવાને લીધે આ સમ્યકત્વશાળી નથી એમ તે કહેવાય તેમ નથી, કારણ કે એથી સિદ્ધાન્ત સાથે વિરોધ આવે છે. શ્રી અભયદેવસૂરિએ કહ્યું પણ છે કે “१खइयाई सासायणसहियं च उविहं तु विन्नेयं । તે પ્રશ્નમંતે પિત્ત મરિવં તુ આર્યા જેને અભાવ જેનું લિંગ હોય તે તેની વિદ્યમાન દશામાં પણ હોય છે જેમકે વૃષ્ટિને અભાવ તે થઈ ગયેલા વાયુ અને મેઘના સંગનું લિંગ છે વારતે તે વૃદ્ધિની વિદ્યમાન દશામાં પણ છે એ હકીકત બરાબર નથી. આ પ્રમાણે કષાયને ઉપશમ સમ્યકત્વનું લિંગ હોય તે કષાયના ઉદયમાં તે ન હોવું જોઈએ, કિન્તુ કષાયના ઉદયમાં પણ સાસ્વાદન-સમ્યકત્વ હોય છે, વાસ્તે કષાયોને ઉપશમ તે સમ્યક્ત્વનું લિંગ નથી. व्यवहारकर लिङ्ग-मादिमानां शमो नहि। यतस्तुर्ये गुणे सन्ति, द्वादशान्ये कषायकाः॥६॥ વ્યવહારથી પણ વ્યાઘાત કલેટ—“પ્રથમ ( અર્થાત અનન્તાબન્ધી ચાર) કલાને ઉપશમ તે ૬ છાયા -- क्षायिकादि सास्वादनसहितं चतुर्विधं तु विज्ञेयम् । तत सम्यक्त्वभ्रंशे मिथ्यात्वमप्राप्तिरूपं तु ॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૨૧ વ્યવહારની ઢષ્ટિએ પણ લિંગ નથી, કેમકે ચાથા ગુણસ્થાનકમાં બીજા બાર કષાયે હાય છે. ’૨૬ તાત્પયના પરિફોટ— સ્પષ્ટી સામાન્ય રીતે અવિસ્તપણાને લીધે છદ્મસ્થાને માહ્ય અસાધારણ લક્ષણે! વડે જે આંતરિક તત્ત્વનુ જ્ઞાન થાય છે તેને અત્ર ‘વ્યવહાર’ સમજવા, કેમકે પ્રત્યક્ષજ્ઞાનીએ જ નિઃશેષ પર્યાયથી યુક્ત રૂપે વિશેષતઃ અવિપરીતપણે તે તત્ત્વા જાણી શકે છે. આ વ્યવહારના હેતુ લિંગ છે. આ પ્રમાણે જ્યારે લિગ એ વ્યવહારના હેતુ છે તેા કષાયના ઉપશમરૂપ લિંગ વડે જ સમ્યક્ત્વના ધરૂપ વ્યવહારની સિદ્ધિ થતી હાવાને લીધે અન્ય ઉપન્યાસની શી જરૂર છે ? આમ પ્રશ્ન ઊઠાવવા નિરક છે, કેમકે આશય સમજવામાં ભૂલ થાય છે. આનું કારણ એ છે કે અવિપરીતપણે જણાયેલું લિંગ સાધ્યની સિદ્ધિનું સાધન છે, નહિ કે અજ્ઞાત અથવા વિપરીતપણે જણાયેલું લિંગ. જેમકે નહિં જણાયેલા ધૂમાડા અથવા તેા ધૂમસ વગેરેરૂપે જણાતા ધૂમાડા અગ્નિનુ અનુમાન કરાવવા અસમ છે. આથી કરીને જણાયેલા એવા કષાયાના ઉપશમ લિંગ થશે એમ માનવું અનુચિત છે, કેમકે તેવા જ્ઞાનના ઉપાયના અભાવ છે, કારણ કે કષાયેા અનેક હોવાને લીધે અનંતાનુબ ́ધીને જ આ ઉપશમ છે એમ જાણવુ શક્ય નથી, કેમકે અવિરતસમ્યગૂષ્ટિ ' નામના ચાથા ગુણસ્થાનમાં ખાર ક્યાયાના ઉદય હાય છે. કહેવાની મતલબ એ છે કે ચેાથે ગુણસ્થાનકે સમ્યક્ત્વ છે. તેનુ કષાયના ઉપશમ વડે અનુમાન કરવું ઇષ્ટ છે. તેમાં વળી અપ્રત્યાખ્યાનાવરણુ, પ્રત્યાખ્યાનાવરણ અને સજ્વલનરૂપ ક્રોધાદિ ચાર કષાયા એટલે એકદર ખાર કષાયેાજ ઉદયમાં આવે છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હાવાથી અમારા મનારથ સિદ્ધ થાય છે, કેમકે સ્વરસ વડે જ અનંતાનુબંધીના ઉપશમની સિદ્ધિ થતી હાવાથી લિંગપણાની સિદ્ધિ થાય છે. આમ જો કહેવામાં આવે તે તે યુક્તિથી વિલ છે. કારણ કે તે જ્ઞાનની ગવેષણા ખાકી છે તેમજ તેની ઉત્ત્પત્તિના અદ્યાપિ અભાવ છે. કારણકે આ કષાયાનું અધિકરશુ આત્મા છે અને એ આત્મા આપણા જેવાને અતીન્દ્રિય છે. એથી કરીને અર્થાત્ એની અતીન્દ્રિયતાને લઇને કષાયેાનું પણ અતીન્દ્રિયત્ન છે. જેમકે પરમાણુએ અતિન્દ્રિય છે. તગત રૂપાદિ પણ અતીન્દ્રિય છે. તેથી કરીને એ આત્મામાં કેવળ અનંતાનુબંધીના ઉદય થતા હોત ૪૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વૈરાગ્યસમંજરી પંચમ તા તા કોઇકલિંગ વડે તેનું જ્ઞાન થાત; અને ત્યાર બાદ કોઈક સુસાધન દ્વારા તેની વ્યાવૃત્તિ થતાં તેના ઉપશમનું પણ કથંચિત્ જ્ઞાન થતાં કષાયાના ઉપશમનું લિંગપણું સિદ્ધ થાત. પરન્તુ વસ્તુસ્થિતિ તેવી નથી, કેમકે અન્ય ખાર કષાયાની ત્યાં હૈયાતી હૈાવાથી તે ખારનાથી અન તાનુબન્ધી કષાયાની પૃથક્તા જાણવી ઇષ્ટ છે, પરંતુ તેનું જ્ઞાન શક્ય નથી. કારણ કે અનંતાનુબંધી કષાયેા અને બીજા ખાર કષાયા સજાતીય છે. સજાતીયતા હેાવા છતાં જેમ વ, અવયવ, સંસ્થાનાદિરૂપ વ્યાવર્તક ધર્મને લઇને શાખલેય, માહુલેયાદિ ગેપિડાના ભેદો સમજાય છે તેમ અહીં પણ અનંતાનુબન્ધી અને ઇતર કષાયાના વચ્ચેના ભેદ સ્પષ્ટ જાણી શકાશે, કેમકે દુષ્ટ, અનિષ્ટ, કઠોર, માર્મિક ભાષા, પ્રાણીના પ્રાણ લેવારૂપ નિરપેક્ષ ક્રૂર કમે† વગેરે કાર્યŕથી અનંતાનુબન્ધી કષાચાના ઇતર કષાયાથી ભેદ જણાય છે એમ કહેવું તે યુક્તિસંગત નથી. એનું કારણ એ છે કે અન તાનુખન્ધી અને ઇતર કષાયાની અતિશય સમાનતાને લઈને વ્યાવકની ઉત્પત્તિના અભાવ છે. જયાં વણ, સંસ્થાન વગેરેનું અત્યન્ત સાધર્મ્સ છે, ત્યાં ગોપિંગ સાથે લાંખા વખતના પરિચયમાં આવેલા ગાવાળાની પણ એ પિડાની પૃકતા કરવામાં ભૂલ થાય છે તેા કષાયનાં કાર્યાની અત્યન્ત સજાતીયતા હાવા વિપર્યાસ થવાના પૂર્ણ સંભવ છે, તેથી કરીને ઉપાયના અભાવને લઇને કષાયના ઉપશમના મેધના અભાવ હાવાથી તેનું લિંગપણું અમે સ્વીકારતા નથી. અત્યન્ત અસભ્ય, કર્કશ, મર્મઘાતક વચના, નિઃશંકપણે જીવાના સંહાર, જીવના વધરૂપ તીવ્ર સંકલ્પરૂપ ક્રિયાએ અનંતાનુબન્ધી કષાયેના હૃદયમાં જ સભવે છે અને નહિ કે ઇતર કષાયેાના; વાસ્તે આ ક્રિયાઓ વ્યાવર્તક ધર્મની ગરજ સારે છે એ કથન અસંગત છે. કારણ કે આવી ક્રિયાએ તે જેમનામાં અન તાનુંબન્ધી કષાયાને ઉદય નથી એવા જનમાં પણ જોવાય છે. દાખલા તરીકે વિચારા શ્રેણિક નૃપતિનું નીચે મુજબનું ઉદાહરણઃ— શ્રીમહાવીરસ્વામીની દેશના સાંભળીને જેમણે જીવાદિ તત્ત્વનું જ્ઞાન મેળવ્યું હતું, સુર અને અસુર પણ જેમને પ્રવચન પ્રત્યેની શ્રદ્ધાને વિષે ક્ષેાલયમાડી શકે તેમ ન હતા, તેમજ જે ટુંક સમયમાં સિદ્ધિ—સુંદરીના સમાગમ પ્રાપ્ત કરનાર હતા તથા વળી જેએ ક્ષાયિક સમ્યક્ત્વી પશુ હતા તે શ્રેણિક ક્ષિતિપતિએ સમગ્ર અન્ત:પુર બાળી મૂક્વા અભયકુમારને આજ્ઞા આપી. પ્રસ ગ એમ મન્યા હતા કે એક શિયાળાની રાત્રિએ આ શ્રેણિક નરેશ્વરની ચિલ્લણા રાણીના હાથ આવરણુની મહાર રહી જવાથી ઠંડીને લીધે એકદમ શીત બની ગયા અને તેનું ભાન થતાં Page #368 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ સર તે ખેલી ઊઠી કે ત્યારે તેનું શું ? આતે તે ફેણ તે જાગી ઊઠેલે રાજા જાણી ન શક્યું અને તેથી તે વહેમાયા; બાકી ચિલ્લણા તા દિવસના નદીને કિનારે ધ્યાનમાં આરૂઢ અનેલા અને કુશ શરીરવાળા મુનિને જોયા હતા તેની અત્યારે આ ઠંડીમાં શી દશા થતી હશે એ મતલબથી આ પ્રમાણે બેલી હતી. રાજા ખરી હકીકતથી અપરિચિત હતા એટલે તેનાં નેત્રે ક્રોધથી લાલચેાળ અની ગયાં. તેનાં ભવાં પણ ચડી ગયાં. તેના દાંત પણ પીસાઇ ગયા અને તેના શરીરે પણ પરસેવાના બે ઝોખા છૂટી ગયા અને તેના મનમાં તે એ જ વિચાર ઘાળાયા કર્યા કે ચાવીસે કલાક જેની દેખરેખ રખાય છે એવી આ ચિલ્લણાની જ્યારે આ દશા છે, તે ખાકીના અંતઃપુર વિષે તેા કહેવું જ શુ ? સવાર પડતાં આવેશમાં ને આવેશમાં રાજાએ સમસ્ત અંતઃપુરને ભસ્મીભૂત કરવા અભયકુમારને હુકમ કર્યાં. ક્રાય જરા શાંત પડતાં તે મહાવીર પ્રભુ પાસે ગયા અને તેમને વંદન કરી પેાતાના સંદેહને દૂર કરવા માટે ભગવાનને તેણે પૂછ્યું કે ચિલ્લણા પતિવ્રતા છે કે કેમ ? પ્રભુએ ઉત્તર આપ્યા કે તે તે પતિવ્રતા જ છે. આ સાંભળતાં જ તે એકદમ ઊઠયો અને પશ્ચાત્તાપના મા હાંફળા ફાંફળા મહેલ તરફ જવા નીકળ્યેા. આ તરફ બુદ્ધિના નિધાન અભયકુમારે વિચાર કર્યાં કે કાઇક અસત્ વિકલ્પથી તાતની બુદ્ધિ વિજ્ઞલ થઇ જવાથી તેમણે મને આવેશ અનુચિત આદેશ કર્યાં છે. આથી તેણે અંતઃપુરની આસપાસની ઝુપડીઓને આગ લગાડી, પરંતુ અંતઃપુરને સહીસલામત રાખ્યું. તેમ કરી તે પ્રભુના સમવસરણ પ્રતિ જવા નીકન્યા. રસ્તામાં જ શ્રેણિક મળ્યા. તેણે પૂછ્યું' કે મારા હુકમ પ્રમાણે કર્યું કે ? અભયકુમારે હા પાડી. આથી જેણે અનંતાનુબ`ધી ચારે કાયા તેમજ દ નત્રિકના સર્વથી ક્ષય કર્યાં છે એવા આ રાજાને પિ-તે ખસી ગયા. પેાતે ક્ષાયિક સમ્યક્ી હેાવા છતાં અને અભયકુમાર સમગ્ર સામ્રાજ્યની ધુરાને ધારણ કરનાર, અપ્રતિમ આત્પાતિકી વગેરે બુદ્ધિ-ચતુષ્ટય વડે બૃહસ્પતિને પણ શરમાવનાર, ડગલે ને પગલે જિનશાસનની પ્રભાવના કરનાર તેમજ બધા પુત્રામાં શિરામણ એવા હાવા છતાં ઝટ એ રાજાએ પેાતાના આ વહાલા પુત્રને સભળાવી દીધું કે ત્યારે તુ' કેમ ત્યાં ન મળી મુએ ? અગ્નિમાં પડી આત્મહત્યા કરવાથી શે. લાભ એમ વિચારી અભયકુમાર તે ચાલતા થયે અને પ્રભુ પાસે જઇ તેણે દીક્ષા લીધી. આ ઉદાહરણ ઉપરથી અનતાનુમન્ત્રી કષાયના ઉદયવાળા જેવાં કઠાર વચન એલે તેવાં, બલ્કે તેથી પણ વધારે કડવાં અને પ્રાણઘાતક વચના ક્ષાયિક સમ્યીના મુખમાંથી ઝરે છે એમ શું નથી જોવાતું ? તે આવી પરિસ્થિતિમાં Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વૈરાગ્યરસમંજરી [ પંચમ કર્કશ ભાષાને અનંતાનુબંધી કષાયને ઓળખાવનારી તરીકે વ્યાવર્તકરૂપે સ્વીકારાય ખરી કે ? - વળી પ્રથમ તીર્થંકર શ્રીષભદેવના પ્રથમ શ્રાવક (સમ્યગ્દષ્ટિ) અને આ ભરતક્ષેત્રના નાથ શ્રીભરતે રણસંગ્રામમાં પોતાના ભાઈ બાહુબલિને વધ કરવા ચક મૂક્યું, આથી શું ફલિત થાય છે ? શું અનંતાનુબન્ધી કષાયોને ઉપશમ કરેલામાં જીવલેણ કિયા સંભવતી નથી કે ? અનંતાનુબન્ધી કષાયને કેળીઓ કરી ગયેલા એવા બાહુબલિએ પિતાના વડીલ બધુ ભરતને ચક સહિત ચૂરેચૂરા કરવાને સંકલ્પ કર્યો એ શું બતાવી આપે છે ? એ જ કે આવા ઘેર સંકલ્પ અનંતાનુબંધી કષાની અવિદ્યમાન દશામાં પણ જોવાય છે. ભારત અને બાહુબલિ સમ્યગ્દષ્ટિ હતા એટલે એનામાં અનંતાનુબંધીનો ઉપશમ તે હતો જ; છતાં જ્યારે તેમનામાં અનુક્રમે કર્કશ ભાષા, દુષ્ટ કાયિક ચેષ્ટા અને અત્યંત મલિન વિચાર જોવાય છે તે પછી આવી ચેષ્ટાઓથી અનંતાનુબન્ધી કષાયોની ઈતર કષાયેથી તારવણી કરી શકાય છે એમ કેમ જ કહેવાય? અને જ્યારે ન કહેવાય તે પછી એના ઉપશમને લિગ તરીકે કેમ જ સ્વીકારાય ? भाषाकर्कशभावेन, प्राणिहिंसादिभावतः। आदिमानां विशेषो न, तेन लिङ्गं न तच्छमः ॥२७॥ અનન્તાનુબંધીની ઇતર કપાયેથી વિશેષતાઓને અભાવ– શ્લે--“(પૂર્વ પદ્યના ઉત્તરરૂપે) વચનની કઠોરતા અને જેની હિંસા ઇત્યા દથી આદ્ય (અર્થાતુ અનન્તાનુબંધી) કષાયેની વિશેષતા છે-અન્યથી તેઓ જુદા પડે છે એમ જે કહેવામાં આવે તે તે યુક્ત નથી. તેથી કરીને અનન્તાબધીને શમ તે (સમ્યકત્વનું) લિંગ નથી.”-ર૭ અનંતાનુબંધી કષાયોની ઇતરથી તારવણની શક્યતા– - સ્પષ્ટી–મિથ્યાદષ્ટિને વિષે રહેલા અનંતાનુબન્ધી કષાયોની સમ્યગ્દષ્ટિને વિષે રહેલા અપ્રત્યાખ્યાનાદિ કષાયથી ભિનતા હોવા છતાં મિથ્યાષ્ટિ તેમજ સમ્યદૃષ્ટિમાં દુષ્ટ ભાષા વગેરેની સમાનતા જણાય છે એ વાત સાચી છે. દાખલા તરીકે કઈક મિથ્યાષ્ટિએ ચતુઃસ્થાનીય રસરૂપે પરિણમેલા અને તીવ્ર ઉદયવાળા અનંતાનુબંધી કષા વડે અપ્રત્યાખ્યાનાદિ કષાને બંધ કર્યો. કાલાંતરે એણે સમ્યફ Page #370 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩રપ ત્યાદિ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું. તેને વિષે કોઈક રીતે કારણને અનુરૂપ એવા ચતુસ્થાનીય રસરૂપે પરિણમેલા અપ્રત્યાખ્યાનાદિ કષાયના ઉદય દરમ્યાન અનંતાનુબંધી કષાના ઉદયવાળાની સાથે દુષ્ટ ભાષા વગેરેમાં સમાનતા સંભવે છે. આથી વિશેષતા જણાતી નથી એથી કરીને એમ કહેવું અસ્થાને છે કે બંને એકસ્વરૂપ છે, કેમકે જે જે આપણને ઉપલબ્ધ ન હોય તે તે નથી એમ નથી. જો આમ નહિ માનવામાં આવે તે પૃથ્વીના ગર્ભમાં રહેલા નિધાન વગેરે આપણને અનુપલબ્ધ હોવાથી તે હોવા છતાં તેનું અસ્તિત્વ ઊડી જશે. કેમકે અતીન્દ્રિય જ્ઞાનીઓને તેની તે પ્રકારની વિશેષતાની ઉપલબ્ધિ છે. જેથી કરીને જ અનંતાનુબંધીના ઉપશમને બાધ નહિ હોવાને લીધે એને લિંગ અમે કહેતા નથી. અથવા તે શ્રેણિક પ્રમુખમાં અનંતાનુબંધી કષાયોને વિચ્છેદ-તે ખપી જવાથી તેને ઉદ્ભવતે અપગમ થવા છતાં તે વિચ્છેદની તેનામાં દુષ્ટ ભાષાદિ હેવાથી તે જણાતું નથી, કેમકે તેના જેવી દુષ્ટ ભાષાને તે આપણા જેવા અનંતાનુબંધી કષાના ઉદયરૂપે જ જાણે છે. આથી કરીને અનંતાનુબંધીના ઉપશમને સમ્યક્ત્વના લિંગ તરીકે કેમ સ્વીકારાય ? पक्षादिस्थितिभावेऽपि, विशेषो न भविष्यति । અત્યાહનમાન હિં, તિતિક ર૮ ા અનંતાનુબન્ધી કક્ષાની સ્થિતિ દ્વારા પણ અવિશેષતા-- –“પખવાડિયું વગેરે રિથતિની દૃષ્ટિએ પણ પૃથતા સંભવતી નથી, કેમકે (એમ માનવાથી તો) અપ્રત્યાખ્યાનને સેવનારા (એવા સુબાવકો)ને પણ તિર્યંચ ગતિને પ્રસંગ પ્રાપ્ત થાય છે.”—૨૮ પ્રસ્તુતનું વિવરણ – સ્પણી --“પવરવમાસવજીરબાવળીવાણુનાકિન વાપરો રેવનતિથિના ફેલાવો મળિયા ” –આર્યા અથત સંવલન, પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયે અનુક્રમે ઉદયરૂપે પ્રાણીને એક પખવાડીયા, ચાર માસ, એક વર્ષ ૧ છાયા– પક્ષવાનુમતસંઘરાયાવરવાનુશમિજા મા ! देवनरतिर्यङनारकगतिसाधनहेतवो भणिताः ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ २६ વૈરાગ્યરસમજરી [પંચમ અને છંદગી પર્યંત અનુસરે છે. વળી આ કષાયે કમશઃ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિના હેતુએ છે. આ ઉપરથી અનંતાનુબંધી કષાયેના ઉપશમને લિંગ માનનાર એમ સૂચવવા મથે છે કે દુષ્ટ ભાષાદિ વડે માની લઈએ કે અનંતાનુબંધી કષાયોની ઇતર કષાયથી ભિન્નતા સિદ્ધ થતી નથી તે પણ જીંદગી પર્યત રહે છે એ દ્વારા તેમજ નરકગતિના હેતુરૂપ છે એ દ્વારા પણ અનંતાનુબંધીની ઈતર કષાયેથી વિશેષતા સ્પષ્ટ જણાઈ આવે છે. એટલે આ પ્રમાણે વિશેષતાનું જ્ઞાન થતું હોવાથી અનંતાનુબંધી કષાયેના ઉપશમને સમ્યકત્વના લિંગ તરીકે સ્વીકારવું સમુચિત છે. ઉપર સૂચવ્યા મુજબ જે વિશેષતા સ્વીકારવામાં આવે તે નીચે મુજબ દૂષણ ઉદ્દભવે છે -- આ અવિરતિને લીધે દારુણ નરક વગેરેનાં દુઃખરૂપ ફળો ભેગવવા પડે છે તેમજ કર્મ-બંધ થાય છે, જ્યારે વિરતિના પ્રતાપે સ્વર્ગ અને અપ વનું નિસીમ સુખ મળે છે એમ જાણવા છતાં અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સમ્યગ્દષ્ટિ જીવ વિરતિ પામતે નથી, એથી આ અવિરત સમ્યગ્દષ્ટિ જીવને તિર્યંચગતિને પ્રસંગ છે, કેમકે એણે તિર્યંચગતિમાં જવા ગ્ય આયુષ્યને બંધ કર્યો છે. વળી આપના મત પ્રમાણે અપ્રત્યાખ્યાન કષાયને ઉદય તિર્યચ–ગતિને હેતુ હેવાથી તેને તે ઉદય છે. પરંતુ આ વાત ઠીક નથી, કેમકે જેમણે આયુષ્યને બંધ કર્યો નથી એવા સમ્યગ્દષ્ટિએ વૈમાનિક દેવગતિને જ આયુષ્યને બંધ કરે છે. કહ્યું પણ છે કે ૧ સરખા કષાયની આ સ્થિતિ સાથે પૃ. ૨૬ તેમજ કર્મવિપાક નામના પહેલા કર્મગ્રંથની નિમ્નલિખિત ગાથા– " जाजीववरिसचउमासपक्खगा नरयतिरियनरअमरा । सम्माणुसव्व विरईअहक्खायचरित्तघायकरा ॥ १८ ॥" [ यावज्जीववर्षचातुर्मासपक्षगा नरकतिर्यनरामराः । सम्यक्त्वाणुसर्वविरतियथाख्यातचारित्रघातकरीः ॥] અત્ર જે કષાયની સ્થિતિ નિર્દેશી છે તે વ્યવહાર-નય પૂર્વક સમજવી. કેમકે શ્રીબાહુબલિ વગેરેને સંજવલન કષાય તે એક વર્ષ પર્યતન હતું તેમજ શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિના સંબંધમાં અનંતાનુબંધી કષાયને ઉદય અંતર્મુહૂર્ત સુધીનો હતો. વળી અનંતાનુબધી કષાયને ઉદય રહેવા છતાં પણ કેટલાક મિથ્યાદષ્ટિઓને ઉત્પાદ રૈવેયકમાં થયાનું વર્ણન શાસ્ત્રમાં મળી આવે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૩૨૭ " सम्मदिही जीवो विमाणवज्ज न बंधए आउं । કવિ ન માગતો સવા વાળો –આર્યા આથી સમજાય છે કે અનંતાનુબંધી કષાયની તારવણી કરવી શકય છે; બલ્ક છદ્મસ્થને માટે પ્રાયઃ અશક્ય છે. सम्यक्त्वस्य कथं लाभो, मिथ्यादृष्टभविष्यति । यावज्जीवकषायाणा-मुदये तद विचार्यताम् ॥२९॥ દૂષણને પ્રસંગ ગ્લે_વળી જીવન પર્યત રહેનારા એવા (અનન્તાનુબંધી) કષાયેના ઉદય દરમ્યાન મિથ્યાદૃષ્ટિને કેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિ સંભવશે એ પણ વિચારી લે.”—૨૮ ભાવાર્થ-- સ્પષ્ટી--અનંતાનુબંધી કષાયોના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ માન્યું છે અને વળી આ પદ્યમાં એને જીવન પર્યત ઉદય માને છે તે તેથી સમ્યક ત્વની પ્રાપ્તિ માટે અવસર રહેતું નથી. પરંતુ આ હકીક્ત ઈષ્ટ નથી–વ્યભિચારી છે; કેમકે તે જ ભાવમાં પુષ્કળ મિથ્યાષ્ટિઓને કેઈક સુસામગ્રી વડે સમ્યક્ત્વને લાભ મળ્યાનું સાંભળવામાં આવે છે. प्रागबद्धायुषां लोके, देशसाधुस्वधारिणाम् । भवेद देवायुषोऽभावो, मनुजायुःप्रसङन्तः॥३०॥ અન્ય આપત્તિ-- ક્ષે –“આ લેકમાં પૂર્વે આયુષ્ય( –કર્મ) જેણે બાંધ્યું નથી એવા તથા દેશવિરતિને ધારણ કરનારા ને (એટલે કે પ્રત્યાખ્યાનકષાયી શ્રાવકોને) માટે મનુષ્યના આયુષ્યને પ્રસંગ હેવાને લીધે દેવના આયુષ્યને અભાવ થશે. એ-૩૦ ૧ છાયા— सम्यग्दृष्टि यो विमानवज्यं न बध्नाति आयुः। . यद्यपि त्यक्तसम्यकत्वः अथवा बद्धायुष्कः पूर्वम् । Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ વૈરાગ્યરસમજરી [પંચમ દેશયતિને અર્થ સ્પષ્ટી–દેશયતિને અર્થ નીચે મુજબ બે રીતે વિચારી શકાય છે – "सर्वसावद्ययोगस्य देशे-एकवतविषयस्थूलसावधयोगादौ सर्वव्रतविषयानुमतिवर्जसावद्ययोगान्ते पतिः-विरतिर्येषां ते देशयतयः, देशेन-एकदेशेन वा स्थूलपाणातिपातविरमणादिना यतयः-साधवः " અર્થાત્ (૧) સમગ્ર સાવધ વેગના દેશને વિષે એટલે કે એક વ્રતના વિષયરૂપ ધૂળ સાવદ્ય ગાદિને વિષે સર્વે વ્રતના વિષયની અનુમતિને છોડીને સાવદ્ય કેગના અંતને વિષે યતિ એટલે વિરતિ છે જેમને એવા અથવા (૨) દેશથી એટલે એક દેશથી અથવા સ્કૂલપ્રાણાતિપાતના વિરમણ ઈત્યાદિ દ્વારા યતિ એટલે સાધુ તે દેશયતિ જાણવા. આથી સમજાય છે કે દેશયતિ એટલે દેશવિરતિ યાને પાંચમા ગુણસ્થાને રહેલે શ્રાવક, નહિ કે સર્વ વરતિના આરાધક મુનિવર; કેમકે પ્રત્યાખ્યાનાવરણના ઉદયથી સર્વવિરતિના પરિણામને અભાવ છે. પૂર્વે સૂચવાયું છે કે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળાને મનુષ્યગતિના આયુષ્યને બંધ છે. તે આ દેશયતિ મનુષ્યના આયુષ્યના બંધને ગ્ય ઠર્યો પરંતુ આ વાત અસંગત છે, કેમકે દેશયતિને જઘન્યથી સૌધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટથી “અશ્રુત” દેવલેકમાં ઉપપાત છે. બ્રહગ્રહણુમાં કહ્યું પણ છે કે-- "अविराहियसामण्णस्स साहुणो सावगस्स य जहन्नो। સો વર્ષવા માગો તૈયહિં . ર૭૨ » આર્યા અહીં અનાનુપૂર્વી પણ વ્યાખ્યાનું અંગ છે એ જણાવવા માટે અપ્રત્યાખ્યાનાદિના ઉદયના કમથી અનિષ્ટ પ્રસંગે બતાવ્યા છે. અન્યથા પશ્ચાનુપૂવથી પ્રત્યાખ્યાનાવરણાદિના ઉદયના ક્રમ પૂર્વક અને પૂર્વનુપૂર્વીથી અનન્તાનુબંધી વગેરેના ઉદયના કમથી તેને ઉદ્ભાવ કરે યુક્ત ગણત. સમ્યગ્દષ્ટિ તેમજ મિાદષ્ટિને વિષે સંજવલના ઉદયની અવિશેષતાથી દેવગતિના હેતુરૂપે તેને નિર્દેશ હોવાથી વસ્તુતઃ અનિષ્ટ પ્રસંગને ઉપન્યાસ થયા છે. ૧ છાયા अविराधितश्रामण्यस्य साधोः श्रावकस्य च जघन्येन । सौधर्मे उपपातो भणितत्रैलोक्यदर्शिमिः ॥... Page #374 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ અનંતાનુબંધી કષાયના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ માનનાર એમ કહેવા તૈયાર થાય છે કે હે મિથ્યાભિનિવેશના ઉપશમને સમ્યકત્વનું લિંગ માનનાર! આપને પણ “ પરવઘwwાન ” વાળી ગાથા માન્ય છે. તો પછી આપના મત પ્રમાણે પણ અનંતાનુબંધી કષાયને યાજજીવ ઉદયહોવાથી સમ્યકત્વના અભાવને અને નરકગતિના સદ્દભાવનો પ્રસંગ તેમજ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને તિર્યંચ ગતિ આદિને પ્રસંગે ઉપસ્થિત થાય છે તે તેનું આપ કેવી રીતે નિરાકરણ કરે છે ? એ તે આપ જાણતા જ હશે કે-- ચત્રોમ: સો સોફ, પિત્તાશ તત્તમ | તૈયાર નો und, તાદશવિરાજે છે.......અનુ. અર્થાત જ્યાં બંને પક્ષમાં સમાન દોષ હોય ત્યાં પરિહાર પણ સમાન છે. તેવા અર્થને વિચાર કરતી વેળા એકને પ્રશ્ન કરે તે યોગ્ય નથી. આને બચાવ એ છે કે મિથ્યાત્વના ઉદયના સહકારી તેમજ તીવ્ર વિપાકવાળા જ અનન્તાનુબન્ધી વગેરે કષાયોને કઈક જ છો અશ્રીને ઉત્કૃષ્ટથી યાજજીવ ઉદય સ્વીકારાય છે અને એવા ઉદયને લઈને તેમની નરક-ગતિ માનવામાં આવી છે એવો અમે તે અર્થ કરીએ છીએ. આનો કૃતાર્થ કરવા જતાં તે તે જન્મમાં કેઇને પણ સમ્યકત્વાદિના લાભનો અભાવ નિમ્નલિખિત ગાથાગત અર્થ સાથે વિરોધ ઊભો થશે. તારાં જ સારું નતિરિવાર એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણ કષાયે પરત્વે પણ આપે અનુક્રમે દર્શાવેલી તિર્યંચગતિ અને મનુષ્ય--ગતિની હેતુતાનો પ્રસંગ પણ અમારા પક્ષમાં ઉદ્ભવતું નથી, કેમકે સમ્યકત્વને પામેલા એવા તેમને પણ તેના વિપાકને લઈને દેવગતિની નિમિત્તતા છે. अतत्त्वरुचिरूपो यो ऽसद्ग्रहः स तु नो भवेत् । अनन्तानां यतो मिथ्या--भावेन स प्रजायते ॥३१॥ ૧ છપા— વધે તુ જે નિતનિ તfor rfm Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વૈરાગ્યસમંજરી [ પંચમ અસગ્રહનું સ્વરૂપ લે અતત્વને વિષે અભિલાષારૂપ છે અને આગ્રહ ( કદાગ્રહ) છે તે અનંતાનુબન્ધી કષાયોનું (સ્વરૂપ ) ન હોય, કેમકે તે (અસથ્રહ) તે મિથ્યાવથી ઉદ્ભવે છે.”—૩૧ પદ્યનું તાત્પર્ય– સ્પષ્ટી–અતને વિષે રુચિ યાને તવની બુદ્ધિ તે મિથ્યાત્વનું સ્વરૂ૫ છે, કેમકે કહ્યું પણ છે કે – “અરે રેવતાદ્ધિ- જુમાવના | ગત તજવવુચિ, નિખારવાલાપ ''—અનુ વળી અનન્તાનુબંધી કષા પ્રજવલનાદિ સ્વરૂપી હેવાથી સામાન્ય રીતે ચારિત્રના પ્રતિબંધક તરીકે પ્રસિદ્ધ છે, એથી અતને વિષે તેની બુદ્ધિ એ કંઈ અનંતાનુબંધી કષાનું સ્વરૂપ નથી. જે અનંતાનુબંધી કષાને અતત્વને વિષે રુચિરૂપ માનવામાં આવે તે અસદુડ એ તેમનું કાર્ય કહેવાય, કેમકે કાર્ય કારણને અનુરૂપ હોય છે. અને તેમ થતાં અસદુગ્રહને ઉપશમ તે સમ્યકત્વનું કાર્ય હોવાથી તેનું લિંગ ગણાય. દાખલા તરીકે આપણું પક્ષમાં અતત્વને વિષે રુચિરૂપ મિથ્યાત્વ છે. એનું કાર્ય મિથ્યાભિનિવેશ છે. વાસ્તે મિથ્યાભિનિવેશને ઉપશમ તે સમ્યફ ત્વનું લિંગ છે, કેમકે એ સમ્યફત્વ કાર્ય છે. આ યુક્તિ અનુસાર અનંતાનુબંધી કષાયે અતત્વને વિષે રુચિ રૂપ નહિ હોવાથી તેમજ અસદુગ્રહ એ મિથ્યાભિનિવેશનું કાર્ય હેવાથી અનંતાનુબંધીને ઉપશમ તે સમ્યક્ત્વનું લિંગ કહેવાય નહિ. આથી કરીને અસહ એ મિથ્યાભિનિવેશનું કાર્ય છે તે માટે મિથ્યાભિનિવેશ કહેવાય અને તેમ થતાં અસદ્ગહને ઉપશમ સમ્યક્ત્વનું લિંગ ગણાય; નહિ કે અન્ય કોઈને ઉપશમ. सूत्रार्थाद्धि वियुक्ता या, गीतार्थश्च निवारिता। चेष्टा सुसाध्नुयात् मिथ्या-भिनिवेशं स चान्यकत् ॥३२॥ ૧ અતત્ત્વ કહો કે કુતરૂં કહો તે એક જ છે. એનાથી રાગ-દેવનાં દ્યોતક કામિની, શસ્ત્ર, પરિગ્રહ વગેરેથી કલંકિત દેને, પરિગ્રહ, આરંભ, દંભ, અબ્રહ્મ વગેરેમાં તલ્લીન બનેલા ગુરઓને તેમજ યાજ્ઞિક હિંસાને ધર્મ માનનારા વેદાદિ દર્શનને નિર્દેશ કરાયો છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ 33. ગુચ્છક ] સોનુવાદ ૩૩ મિથ્યાભિનિવેશનું લિંગ પ્લે –“સૂત્ર અને તેના અર્થથી વિહીન ( અર્થાત આગમ તેમજ તેના અર્થની વિધિની) તેમજ ગીતાર્યો દ્વારા નિષેધાયેલી એવી ચેષ્ટ મિથ્યાભિનિવેશને સારી રીતે સાધી શકે અને એ (મિથ્યાભિનિવેશ) મિથ્યાત્વને સમ્યગ રીતે સાધી શકે, ''–૩૨ ગીતાર્થનું સ્વરૂપ સ્પષ્ટી–ગીતાર્થ એ “ગીત” અને “અર્થ” એ બે શબ્દથી નિષ્પન્ન થયેલ છે. તેમાં ગીતને અર્થ “સૂત્ર' જાણ અને “અર્થથી “સૂત્રને અભિધેય” સમજ. એ બેને વેગથી ગીતાર્થ શબ્દ બને છે. કહ્યું પણ છે કે "गीयं भन्नइ सुत्तं अत्थो तस्सेव होइ वक्खाणं । નીચ જ વાર , સંનો રોફ જીવો II –આર્યા મિથ્યાભિનિવેશને જાણવાની રીત મિથ્યાભિનિવેશ એ આત્માને ધર્મ હોવાથી આત્માની જેમ તે પક્ષ છે–ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી તે પછી એની ઉત્પત્તિ કેવી રીતે જણાય એ કઈ પ્રશ્ન કરે તેના ઉત્તરરૂપે આ પદ્ય છે. જે ચેષ્ટા મિથ્યાભિનિ. વેશની અવ્યભિચારિણી હેય- ચેષ્ટામાં મિથ્યાભિનિવેશના વ્યભિચારને સંભવ ન હોય તે ચેષ્ટા મિથ્યાભિનિવેશને સિદ્ધ કરી શકે–તે ચેષ્ટા વડે મિથ્યાભિનિવેશ હેવાની પ્રતીતિ કરી શકાય. આ ચેષ્ટાને કયાં તે આગમન અર્થ સામે વિરોધ જણાય અર્થાત્ આગમમાં સૂચવ્યા કરતાં વિરુદ્ધનું વર્તન હોય તે તે વર્તન યાને ચેષ્ટાથી મિથ્યાભિનિવેશનું અનુમાન થાય છે. જેમકે ઓગણીસમા તીર્થકર મલ્લિનાથના પૂર્વ ભવમાં તેમના મહાબળ તરીકેની ઉત્પત્તિ દરમ્યાન અસાધારણ તપના અભિગ્રહ પૂર્વકની તેમની ક્રિયા પણ, આ મારા મિત્ર-મુનિઓથી જેમ ગૃહસ્થાશ્રમમાં હું અપ્રતિમ હતું તેમ અત્ર મુનિ-અવસ્થામાં પણ તેમનાથી કેવી રીતે અપ્રતિમ રહું એવા વિચારથી-મિથ્યાભિનિવેશથી ઉદ્ભવેલી હોવાથી સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. પીઠ અને ૧ છાયા-- गीतं भण्यते सूत्रं अर्थस्तस्यैव भवति व्याख्यानम् । गीतस्य चार्थस्य च संयोगाद् भवति गीतार्थः । Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વૈરાગ્યરસમંજરી [ પંચમ મહાપીઠની પણ ક્રિયાઓમાં ગુરુ પ્રત્યે તીવ્ર સંલેશના અધ્યવસાયની પ્રધાનતા હોવાથી તે પણ તેવી છે. જમાલિ વગેરેની પણ ચેષ્ટાએ પ્રભુનાં વચનને વિપર્યાસ કરનારી હોવાથી તેવી છે. ગીતાર્થ મુનિવરે શુદ્ધ સિદ્ધાન્તના ઉપદેશક હોવાથી અને શ્રતના પારગામી હોવાથી તેઓ શાસ્ત્ર-વિરુદ્ધ કિયાઓને નિષેધ કરે છે, વાતે તેવી ક્રિયા કરવી નહિ, કેમકે તેવી કિયા મિથ્યાભિનિવેશની સાધક છે. વળી સૂત્રમાં નહિ કહેલી હોય અને જેને સાવદ્ય જાણુને ગીતાર્થોએ જેનું આચરણ ન કર્યું હોય તે પણ આદરણીય નથી. મિથ્યાભિનિવેશથી દુર્દશા-- ( મિથ્યાભિમાન કહે કે મિથ્યાભિનિવેશ કહો તે એક જ છે. એના સ્પર્શથી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે, કેમકે શું ખીરમાં હલાહલનું એક બિંદુ પડતાં તે અપેય નથી થતી કે ? વળી જેમ લીંબડાના ઝાડનું દૂધથી સિંચન કરવામાં આવે છતાં તે આમ્રના પલ્લવને ઉત્પન્ન કરી શકતું નથી, તેમ મિથ્યાભિમાની તપસ્વી હોય તે પણ તે સમ્યગ–જ્ઞાનાદિની આરાધના કરી શકતું નથી. જેમ અપથ્યનું ભજન કરનારા રોગીને અમૃત તુલ્ય ઔષધ પણ લાભદાયક થતું નથી તેમ મિથ્યાભિમાનીએ કરેલે ધર્મ પણ દુષ્ટ કર્મને નાશ કરવામાં સમર્થ થતું નથી. વળી જેમ કાળરૂપ સર્ષથી ડસાલાના ઝેરને ઉતારવા મંત્ર નિષ્ફળ નીવડે છે તેમ મિથ્યાભિમાનીએ સેવેલું ધ્યાન પણ ભવને નાશ કરવામાં સફળ થતું નથી. વળી જેમ કાગડાએ પિતાની ચાંચ વડે વિષ્ટાને ચૂંથે છે તેમ મિથ્યાભિનિવેશને વશ થઈ કેટલાક સ્વમુખે શાસ્ત્રને વિસ્તાર કરે છે. દ્રાક્ષને સાક્ષાત્કાર કર્યા પછી પણ ઊંટ તેને સ્વીકાર કરતા નથી તેમ મિથ્યાભિમાનનાં પૂતલાંઓ અસાધારણ તેમજ યથાર્થ શુતિની પરીક્ષા કર્યા પછી પણ તેને અંગીકાર કરતા નથી. જીતવાની ઈચ્છાવાળા (વીર પુરુષોને જેમ શત્ર તરફનું ગમન લાભકારી છે તેમ માનવાને દીક્ષા લાભદાયક છે; પરંતા અવિધિથી સાધેલી વિદ્યા અનર્થકારી છે તેમ મિથ્યાષ્ટિઓની દીક્ષા પણ તેવી સમજવી. વિશેષમાં ઊંચાં નીચાં વચનના અંદવાળી ઉઠ્ઠખ્રલ વાણી વદનાર મિથ્યાભિમાનીએાની વિદ્વત્તા પણ ખરેખર વિડર બનારૂપ છે, ૧ સરખાવો પંચલિંગીની ટીકાના ૧૪ મા પત્રગત નિમ્નલિખિત પઘો – મિથ્યાભિમાનuત, ત્રિાપાડતી મત grgઢઢવાત, મિમાં ન વાચન? ઉ૦ -અનુ. તપનો પલ્લીતોડgિ, ફરાવીન ન કોચ .. જિજઃ લીગ , f સૂતે તપવન? I દશ --અનુ. Page #378 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ '૩૩૩ तच्छमेनानुमीयेत, सम्यक्त्वं ज्ञानशालिनाम् । रञ्जनार्थं च प्रशमः, सम्यक्त्वगमको नहि ॥ ३३ ॥ વાસ્તવિક શમથી સમ્યક્ત્વનું અનુમાન –“તે (શાસ્ત્રોક્ત) શમથી જ્ઞાની (જન)માં (રહેલા) સમ્યકત્વનું અનુમાન કરાય છે, બાકી લેકોને ખુશ કરવા માટેનો શમ તે કંઈ સમ્યકત્વને ઘાતક નથી. –૩૩ યથાર્થ શમનું સ્વરૂપ– સ્પષ્ટી–લાભ અથવા ખ્યાતિની ઈચ્છાથી કે લેકેને ખુશ કરવા ઈત્યાદિ હેતુથી શુદ્ધ જિન-મતના સમર્થનાથે પ્રૌઢ તર્ક વગેરેને ઉપયોગ કરનારની આ પ્રવૃત્તિ પણ અસંગ્રહ છે. કેઈ શઠ શુદ્ધ પ્રરૂપણા કરતે હેય, રાજસભા જેવા સ્થળમાં પણ હેતુ અને દષ્ટાંતના ઉપન્યાસ પૂર્વક આહંત દર્શનની વ્યવસ્થાપના કરીને અને અન્ય દર્શનીય વાદીભકેસરી જેવાના અભિમાનને પણ ચૂર્ણ કરીને જિનપ્રવચનની પ્રભાવના કરતે હોય, દેશનાના અતિશયથી પુષ્કળ ભવ્ય જીવને સમ્યક્ત્યાદિ ગુણસ્થાને આરૂઢ કરાવતું હોય તે પણ તને વિષે તેને અને શ્રદ્ધા હોવાથી અને લેકેને રાજી કરવા માટેની જ તેની આ પ્રવૃત્તિ હોવાથી અંગારમદકની પેઠે તેની આ સમ્યક ક્રિયા પણ અસદુબહુ જ છે." मिथ्याभिमानिनो न स्याद, धर्मः कर्मप्रहाणये । vમrfan Hપુ-રિવ રજાનુર | દર -અનુ. भवविध्वस्तये ध्यानं, न मिथ्याभिनिवेशिनः ।। મળ્યો વાટસ્થ, વિ નિવિનું ક્ષમઃ | કરૂ II-અનુ. विविच्य स्वमुखेनेह, केचिन्मिथ्याभिमानतः । વિરતારાનિત શાસ્ત્રાળ, પુરીfm far [૪ / દૂર -અનુ सम्यकश्रुतीः परीक्ष्यापि, नोपगच्छन्त्यसदृशः ।। સાક્ષરથાપિ ન ટ્રાક્ષ, મક્ષચરિત મેટા કે દવ - અનુ. व्रज्यावद विजिगीषणां, प्रव्रज्याऽनुगुणा नृणाम् । મિચ્છાશ વનય, વિશેષાવિધિસાહિતા . ૬૬ -અનુ. उच्चावचवचःस्पन्दा-वशंवदगिरामहो । ઢિાનાં ચા તેવાં, વિદત્તાપ વિશ્વન ૬૭ |-અનુ.” આથી તે વિશુદ્ધિનું મહત્ત્વ છે. મહાપ્રત્યાખ્યાનની ૯૬ મી ગાથામાં પણ न वि कारणं तणमओ, संथारो न वि य फासुआ भूमी । अप्पा खलु संथारो, होइ विसुद्धो मणो जस्स ॥ ९६ ॥ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વૈરાગ્યરસમંજરી [ પંચમ કહેવાની મતલબ એ છે કે શુદ્ધ સિદ્ધાન્તનું કથન કરીશું, સમ્યક્ ક્રિયામાં પ્રવૃત્ત રહીશું, તપશ્ચર્યા કરીશું, સ્વાધ્યાય કરીશું અને બહારથી કષાયને ઉપશમ હવાને આપણે આડંબરસેવીશું તે લેકે ખુશી થશે અને તેમ થતાં તેઓ આપણને મનગમતાં વસ્ત્ર, અન્ન, પાન વગેરે પૂરાં પાડશે એવા આશયથી–એવા દંભથી જે સાધુ ઉપર મુજબ વર્તન કરે તે સાધુને પ્રશમ લોકરંજનહેતુક છે, કિન્તુ તે કંઈ સમ્યકત્વનું લિંગ નથી. कर्मवशेन संलग्नो, विषये न विमुह्यति । त्यक्तुकामो हि सम्यक्त्वी, तत्स्वरूपं चिन्तयति ॥३४॥ સવેગનું વર્ણન ભલે –“કર્મને વશ હોવાથી વિષયમાં આસક્ત બનેલે સમ્યકત્વી વિશેષ મેહ પામતો નથી, કિન્તુ તેને ત્યાગ કરવાની ઈચ્છાવાળે તે તેના સ્વરૂપને (હવે પછીનાં પોમાં સૂચવ્યા મુજબ) વિચાર કરે છે.”—૩૪ आपाते सुन्दराश्चेमे, विपाके विरसा हहा। भवानुषङ्गिनश्चित्त !, विषया दारुणास्ततः ॥३५॥' વિષય-સેવનની પ્રારંભિક અને પ્રતિક દશા શ્લે -“શરૂઆતમાં સરસ પરતુ પરિણામે નીરસ અને સંસાર સાથે સંબન્ધ ધરાવનારા (અને એથી કરીને સંસારવર્ધક) એવા આ વિષયે છે, વારતે હૈ ચિત્ત ! તેઓ ભયંકર છે.”—૩૫ ......... . ............ . [नापि कारणं तृणमयः संस्तारो नापि च प्रासुका भूमिः । आत्मा खलु संस्तारको भवति विशुद्ध मनो यस्य ॥] અથત ઘાસને સંથાર કિંવા નિર્જીવ ભૂમિ તારનાર નથી, કિન્તુ જેનું મન નિર્મળ છે તેને તેને આત્મા સંસ્મારક છે. ૧ જુઓ પ્રશમરતિ (લે. ૧૦૭) Page #380 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૩૩૫ વિષયજન્ય સુખ સ્પષ્ટી—આ લેકમાં વૈષયિક સુખને ક્ષણિક કહ્યું છે અને પરિણામે દુઃખદાયી ગણાવ્યું છે તે વાત નિમ્નલિખિત પદ્યમાં શોભી રહી છે– १" खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिगामसुक्खा । संसारमुक्खस्स विपक्खभूभा, खाणी अणत्याण य कामभोगा ॥" " जहा य किंपागफला मणोरमा, रसेण वनेण उ भुज्जमाणा । ते खुद्दए जीविअपञ्चमाणा, एओवमा कामगुणा विवागा॥" અર્થાત્ કામગ ક્ષણમાત્ર સુખકારી છે, કિન્તુ ચિરકાળ દુઃખદાયી છે. વળી તેઓ અત્યંત દુઃખકારી છે, પરંતુ અત્યંત સુખદાયી નથી. વિશેષમાં તેઓ સંસારથી મુક્તિ મેળવવામાં શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે. વળી જેમ કંપાકનાં ફળો રસ અને વર્ણથી મનહર છે, પરંતુ તે ખાત રામ રમી જાય છે તેમ કામના પણ તેવા વિપાકે છે. તસ્વામૃતના કર્તા તે ત્યાં સુધી કહે છે કે" किम्पाकस्य फलं भक्ष्यं, कदाचिदपि धीमता। વિષયાપ્ત ન મળ્યા , પિ યુઃ સુરગટાર | ૨૦ | –અનુ અર્થાત્ કદાચ ( ન છૂટકે ) કંપાકનું ફળ (ખાવું પડે તે) બુદ્ધિશાળીએ તે ખાવું, પરંતુ વિષયે અત્યંત મનોહર ( જણાતા) હેય પણ તે ભોગવવા –સેવવા નહિ; કેમકે કિંપાક ફળ ખાવાથી એક વાર મરણ થાય છે, કિન્તુ વિષ સેવવાથી અનેક વાર મરણે અનુભવવાં પડે છે. કામથી અત્યંત વિલ બનતા માનવને વિનાશ થાય છે એ વાત ભક્ત ૧ છાયા क्षणमात्रसौख्या बहुकालदुःखाः प्रकामदुःखा अनिकामसौख्याः । संसारमोक्षस्य विपक्षभूताः खानिरमर्थानां च कामभोगाः ॥ यथा च किम्पाकफलानि मनोरमाणि रसेन वर्णेन तु भुज्यमानानि । तानि क्षुद्रतया जीवितपच्यमानानि एतदुपमाः कामगुणा विपाकाः ॥ ૨ આ સંબંધમાં વિચારે ઉત્તરાધ્યયનની બ્રહવૃત્તિના ૧૯૦ મા પત્રગત તેમજ પંચલિંગીની બહવૃત્તિ (પત્રાંક પ૬) ગત નિમ્નલિખિત સાક્ષીભૂત પદ્ય:-- " आपातमात्रमधुरा विपाककटवो विषोपमा विषयाः । વિવિા નાવરિતા વિવિઝનનતા: vivr: ” –આર્યા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વૈરાગ્યરસમજરી [ પંચમ પરિસ્સામાં અનંગને ભુજંગની સવારે ઉપમાથી અલંકૃત નિમ્નલિખિત ગાથાઓ દ્વારા દર્શાવાઈ છે એટલે તેની પણ સેંધ લેવી પ્રાસંગિક સમજાય છે – "रइअरइतरलजीहाजुएण संकप्पउभडफर्णणं । વિસાવદ્રવાળિ ના વિદ્યોગof I? -આર્યા कामभुअंगेण दहा लज्जानिम्मोअदप्पदाढेणं । નાલંત ના વા કુદરવાવવળે ??ો –આર્યા અર્થાત્ રતિ અને અરતિરૂપ બે ચપળ જીભવાળા, સંકલ્પરૂપ ઉદ્ભટ ફેણવાળા, વિષયરૂપ બિલમાં રહેનારા, ગર્વરૂપ મુખવાળા, વિલાસરૂપ કેપવાળા, લજજારૂપ કાંચળીવાળા અને દર્પરૂપ દાઢવાળા તેમજ દુઃસહ અને દુઃખદાયક ઝેરવાળા એવા કંદર્પરૂપ સર્પથી ડસાયેલા માનવે વિવશ બની નાશ પામે છે. भोगकालेऽपि सन्ताप-हेतुकान् नरकप्रदान् । परिणामे धिगात्मंस्त्वं, तादृशानपि सेवसे ॥३६॥ વિષયાતુર જીવને ધિકકાર -“હે જીવ ! ભગવતી વેળાએ પણ સત્તાપકારી અને પરિણામે નરકે લઈ જનારા એવા વિષયને પણ તું સેવે છે, માટે તેને ધિક્કાર છે.” ૩૬, स्त्रवबीभत्सके देहे, रमन्ते कुत्सनीयके । कृमिवद् व्याकुला जीवा, दुःखेषु सुखबुद्धयः ॥३७॥ કામાતુરને મતિ-બ્રમ-- લે જમાંથી બીભત્સ પદાર્થો વહી રહ્યા છે એવી તેમજ અશુભ એવી કાયામાં, કૃમિની જેમ વ્યાકુળ બનેલા જ દુઃખમાં સુખની બુદ્ધિવાળા હેડ રમે છે.”—૩૭ ૧ છાયા रत्यरतितरलजिह्वायुगेन सङ्कल्पोद्भटफणेन । विषमबिलवासिना मदमुखेन विब्बोकरोषेण ॥ कामभुजङ्गेन दष्टा लज्जानिर्मोकदर्पदंष्ट्रेण ।। नश्यन्ति नरा अवशा दुःसहदुःखावहविषेण ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૨૩૭ 'उत्तानोच्छूनमण्डूक-पाटितोदरसन्निभे । વનિ સ્ત્રીત્રો નિરઃ શાયને? રૂડા અબ્રહ્મચારીને કૃમિની ઉપમા-- શ્લેટ—“ચત્તા પડેલા અને સૂજી ગયેલા દેડકાના ફાટેલા પેટ જેવી અને કલેદવાળી સ્ત્રી-નિમાં કૃમિ સિવાય બીજો કોણ આસક્તિ રાખે ?” -૩૮ नग्नः प्रेत इवाविष्टः, क्वणन्तीमुपगुह्य ताम् । खेदायासितसर्वाङ्गः, सुखी स रमते किल ॥३९॥ વિષય-સેવનમાં સુખની બ્રાન્તિ– લો –“ નાગે અને પ્રેતથી ગ્રસ્ત એ જીવ ગુણ ગુણ કરતી લલનાને આલિંગન કરીને જેનાં સર્વ અંગો થાકી ગયાં છે અને જેને પરિશ્રમ પહોંચ્યું છે એવો તે પોતાની જાતને તેમ છતું) સુખી (માનતો) ખરેખર તેની સાથે રમે છે.99–૩૯ મતિ-વિપર્યય— સ્પષ્ટી --જેમ તૃષાતુર મૃગો મૃગતૃષ્ણા (ઝાંઝવાને જળ સમજી તે તરફ દોડે છે અને અંતે નિરાશ થાય છે તેવી કામાતુરની સ્થિતિ છે. વિશેષમાં કામ-જવરથી સંતપ્ત જનને કામિની તરફથી લાત પડે તે પણ તેઓ તેને શીતળ, કમળ કેળને સ્પર્શ જેવી ગણું લે છે. તે તેમને ગાળ દે તે તેઓ તેને સ્તુતિ–વાયરૂપ માની લે છે. આ પ્રમાણેનાં અનેક અપમાને જાણે માનપત્રની લહાણ હેય તેમ તેઓ સહર્ષ સ્વીકારી લે છે. ૧-૨ આ પઘો સ્વયં ગ્રંથકારે રચેલાં નથી, પરંતુ પંચલિંગીની બૃહદવૃત્તિના પ૫ મા પત્રમાં અવતરણરૂપે આપેલાં છે ત્યાંથી તેમણે ઉદ્દત કરેલાં છે. ૩ આ સંબંધમાં આચારાંગની શીશીલાંકાચાર્યત વૃત્તિના ૧૨૧મા પત્રગત નિમ્નલિખિત પદ્ય મનનીય જણાય છે. " दारा परिभवकारा बन्धुजनो बन्धनं विषं विषया: । કોડર્ષ નાહ્ય મા શે રિવર્તપુ દવા ? . ” ૪૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વૈરાગ્યરસમંજરી [ પંચમ विषयाणां कृते जीवो, दुःखशतनिबन्धनम् । महारम्भं समाश्रित्य, भूरिपापं समाश्रितः ॥४०॥ વિષયસેવનથી પાપનું ઉપાર્જન– ––“વિષેની ખાતર જીવ સેંકડે દુઃખના કારણરૂપ મોટા આરંભને સેવીને પુષ્કળ પાપનો આશ્રય લે છે.”—૪૦ ततो निरयदुःखानि, तिर्यग्दुःखानि सोढवान् । विषया दुःखदास्तस्मान्-मार्जितापानवज्ज्वरे ॥ ४१॥ નરકાદિ ગતિમાં કઇ-- લે –“નરકનાં અને તિર્થનાં દુઃખોને જીવે સહન કર્યો, તેથી જેમ તાવમાં શીખંડ દુઃખદાયી છે તેમ વિષે દુઃખકારી છે.-૪૧ विषयाः सुखदाश्चेत् स्यु-स्तीर्थकृच्चक्रवर्तिनः। उत्तिष्ठेरन् कथं त्यागे, तेषां भूरिषु तेष्वपि ? ॥ ४२ ॥ ૧ કહેવાનું તાત્પર્ય એ છે કે દાહ–જવર ઉત્પન્ન થયે હોય ત્યારે રોગીને શીતળ શીખંડ ખાવાનું મન તો થાય, પરંતુ તે જે ન સમજતાં તેને બહાર કરે તે ઉલટે તેને વ્યાધિ વધે તેવી રીતે વિષયો પણ મેહમાં મુગ્ધ બનેલા જેને વલ્લભ જણાય, પરંતુ પરિણામે તેનાથી અનેકવિધ હાનિ છે. ૨ સરખા આચારાંગની ટીકાના ૧૦ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ– “ तित्थयरो चउणाणी सुरमहिओ सिज्झियव्य य धुवम्मि । સforદય વિોિ સથથાનુ કામ છે ? ”-આયો [ तीर्थकरश्चतुर्ज्ञानी सुरमहितः सेधितव्ये च ध्रुवे । अनिगृहितबलवीर्यः सर्वस्थाम्ना उद्यच्छति ॥ ] Page #384 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચછક ] ૩૨૯ વિષયમાં વાસ્તવિક સુખને અભાવ— લે.--“જે વિષયે સુખકારી હોય તો તે પુષ્કળ હોવા છતાં કેમ તેને ત્યાગ કરવા (શ્રીષભદેવ જેવા) તીર્થ કરો અને શ્રી ભરત જેવા) ચક્રવર્તીઓ તેમજ અચળ વગેરે બળદેવો) તૈયાર થાય ? ”—-૪ર विषयाशावशीभूता, विप्रमुक्ताश्च तैरपि । परिभ्रमन्ति संसारे, घोरे कण्डरीको यथा ॥ ४३ ॥ વિષયની આશાથી પણ દુર્દશા– પ્લે --“ વિષેની આશાને વશ થયેલા અને વળી તેનાથી પણ ત્યજાયેલા એવા (છ) ભયંકર સંસારમાં કણ્ડરીકની પેઠે ભમે છે.”—૪૩ કંડરીકની કથા– સ્પષ્ટી–જંબૂ દ્વીપમાં આવેલા “મહાવિદેહ ક્ષેત્રના “પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિશુ નામની એક નગરી હતી. ત્યાં મહાપ નામને રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને પદ્માવતી નામની પત્ની હતી. આ રાણીએ બે પુત્રોને જન્મ આપેએનાં પુંડરીક અને કંડરીક નામ પાડવામાં આવ્યાં. એક દિવસ મહાપદ્મ નૃપતિ પિતાની નગરીમાં આવેલા મુનિવરે પાસે ધર્મ સાંભળવા ગયે. તેમની દેશના સાંભળી તેણે વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તેણે પંડરીકને રાજગાદી સેંપી અને પોતે પાશવતાને પરિહાર કરાવી, સાચી માનવતા પ્રાપ્ત કરાવી, આત્માને પરમાત્માના રંગથી આબેહુબ રંગનારી દીક્ષા લીધી. ટુંક સમયમાં તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને દુસ્તર તપ તપી કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મેક્ષે ગયા. " किं पुण अवसेसेहि दुक्खक्खयकारणा सुविहिएहि । દેવિ ૩ઝમિર્થ સારવવામિ માજી ૨ ”—આય [ किं पुनरवशेषेर्दुःखक्षयकारणात् सुविहितः । भवति न उद्यन्तव्यं सप्रत्यवाये मानुष्ये ? ॥] Page #385 -------------------------------------------------------------------------- ________________ 3४० વૈરાગ્યરસમંજરી [ પંચમ કાલાંતરે પિલા મુનિવરે “પુંડરીકિણી નગરીમાં પધાર્યા. તેમને વાદન કરવા માટે પુંડરીક અને કંડરીક બંને ભાઈઓ ગયા. તેમની દેશના સાંભળી મહેલે આવ્યા બાદ પંડરીકે કંડરીકને કહ્યું કે હું તે હવે દીક્ષા લઈશ. તું આ રાજ્ય સંભાળજે. કંડરીકે જવાબ આપ્યો કે હે ભાઈ ! મને શા માટે સંસારરૂપ ખાડામાં ઢકેલી મૂકે છે? મારે નરકના દ્વાર સમાન રાજ્યની ઈચ્છા નથી; હું તે પ્રવજ્યા જ અંગીકાર કરીશ. પુંડરીકે તેને બે ત્રણ વાર રાજગાદી સ્વીકારવા કહ્યું તે પણ જ્યારે કંડરીકે તેમ કરવા હા ન જ પાડી ત્યારે તેણે તેને કહ્યું કે હે ભાઈ ! દીક્ષા એ કંઈ કેવળ વેશપલટે નથી, એ કઈ મસ્તકમુંડનની માત્ર કિયા નથી, પરંતુ સમસ્ત જીવન-પ્રદેશમાં સચ્ચારિત્રને પ્રકાશ પાથરી, સાત્ત્વિક જ્ઞાનની તેજસ્વી મશાલ હાથમાં લઈ, સંસાર-વનમાં ભટકતા અને ભાન ભૂલેલા જીવોને આત્મન્નિતિને સચોટ બંધ કરાવનારાનું જીવનસૂત્ર છે, એ તે આત્માની ચોવીસે કલાક કતલ કરવાને ધંધો આદરી બેઠેલા ક્રોધાદિ કષાયને મુંડવાની ક્રિયા છે. સ્વર્ગના સમ્રાટ પણ જેમની ચરણરજ માથે ચડાવવા એક પગે થઈ રહે એવી એ આત્મ-સાધનની અદ્ભુત કળા છે. વિશેષમાં એ કંઈ બાળકો કે બબુચકોને રમવાનું રમકડું નથી. એનું પાલન તે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા કરતાં વિકટ છે. તરવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પરંતુ પામેશ્વરી પ્રવજ્યા પાળવી કઠણ છે. વિશેષમાં હે ભાઈ ! હજી તને તાત્વિક બંધ નથી. વળી તે તરુણ છે એટલે તારી બુદ્ધિ કાચી છે, વાતે હાલ તો તું શ્રાવક-ધર્મ અંગીકાર કર અને તે પાન્યા બાદ વૃદ્ધાવસ્થામાં તે દીક્ષા લેજે કે જેથી તેને ત્યાગ કરવાનો વારો ન આવે. કંડરીકે પ્રત્યુત્તર આપે કે ભાઈ ! આપનું કહેવું સારું છે, પરંતુ મેં તે એક વાર દીક્ષા લેવાની વાત ઉચ્ચારી એટલે હું તે તે લીધા વિના રહેનાર નથી. કેડરીકે આખરે પિતાનું ધાર્યું કર્યું. પુંડરીકને પણ દીક્ષાની ધૂન લાગી હતી એટલે તે પણ નિષ્કમણ માટે તૈયારી કરવા લાગ્યું, પરંતુ પ્રધાનમંડળે જબરજસ્તીથી તેને રોક્યો અને વિનતિ કરી કે આ રાજ્યની ધુરાને ધારણ કરે એ આપને પુત્ર થાય પછી આપ સુખેથી દીક્ષા લેજો. આથી તે ગૃહવાસમાં ભાવ-પતિ તરીકે રહ્યો. ૧ સરખા પંચલિંગીની બૃહદ્ વૃત્તિના ૬૩ મા પત્રગત નિમ્નલિખિત પદ્ય – “વં પુનમ્રાતરાષિ, તરવું કલ્યfષ નાતઃ | veતે જ મતિ; બાયો, ચૌવને વિદ્યુમf in ૧૦ ” Page #386 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૪૧. આ તરફ કંડરીક મુનિ સામાચારી એવી ઉત્તમ રીતે પાળવા લાગ્યા કે તેઓ અન્ય મુનિવરેને વલ્લભ થઈ પડ્યા. એવામાં વસંત ઋતુ બેઠી. નાગરિકે પોતપોતાની પ્રિયા સાથે ક્રીડા કરવા લાગ્યા. આ જોઈને કંડરીકનું ચિત્ત ચલિત થયું અને કલ્પવૃક્ષ સમાન દીક્ષા છેડીને કંટક વૃક્ષ જેવા રાજ્યને ગ્રહણ કરવાની તેની વૃત્તિ થઈ. આથી “પુંડરીકિણી”ના વનમાં આવી એક ઝાડ તળે તેણે વિસામો લીધો. ઉદ્યાનપાલકે જઈ રાજાને ખબર આપી એટલે તે પ્રધાને સહિત તેને વંદન કરવા આવ્યું. ત્યાં તે ઝાડની ડાળી ઉપર પાત્ર લટકાવીને લીલાં ઘાસ ઉપર કંડરીકને ફરતે તેણે છે. આથી પિતાના ભાઈને ભગ્નપરિણામી જેઈને પુંડરીકે અમાત્યને ઉદ્દેશીને કહ્યું કે હે સને ! તમને બધાને યાદ હશે કે મેં આને દીક્ષા લેવાની ના પાડી હતી, પરંતુ ઊંડે આલેચ કર્યા વિના એણે લેચ કર્યો તેનું આ ભયંકર પરિણામ જુએ. કંડરીક તે રાજ્ય મેળવવાને તલપાપડ થઈ ગયે હતું એટલે એ નિર્લજજે તે પુંડરીકને કહ્યું કે તમે મને પહેલાં રાજ્ય આપવાનું કહ્યું હતું તે હવે આજે આપે. એક વાર દુશમનને પણ આપેલું વચન સજજને પાળે છે એટલે આવા નાલાયકને પણ રાજ્ય સોંપી ભાવયતિ તરીકે જીવન ગુજારનારા અને ખરા મનથી દીક્ષા લેવાની ઉત્કંઠા ધરાવનારા પુંડરીક નૃપતિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. દીક્ષા જેવી ઉત્તમ વસ્તુને ત્યાગ કરી બેઠેલા કંડરીકની સેવકે મશ્કરી કરવા લાગ્યા, કેમકે શીલથી ભ્રષ્ટ થયેલાને આદર કરે અને ઉચ્છિષ્ટ - જનને આહાર કરે તે બરાબર છે. કંડરીકને તે આથી ગુસ્સો ચડે, કેમકે નરકના અતિથિ થનારાને બીજું શું સૂઝે? તેણે વિચાર કર્યો કે હું નગરમાં દાખલ થાઉં, મારું પેટ ટાઢું કરું અને પછી આ બધાની વેતરણ કરૂં. મહેલે પહોંચી તેણે આકંઠ ભોજન કર્યું અને બેગ ભેળવવામાં આખી રાત અખંડ ઉજાગર કર્યો. આથી મતની નેબતરૂપ વિસૂચિકાથી તે સપડાય. એનું પેટ ફૂલી ગયું, શ્વાસ પણ લેવાતું બંધ થયે, પાણીનું ટીપું પણ ગળે ઉતરતું અટકર્યું, પરંતુ દીક્ષાના પવિત્ર અને ભવ્ય શિખર ઉપરથી ભેગરૂપ ખીણમાં ગબડી પડેલા પાપી પિશાચની કોણ ચાકરી કરે? સગાંવહાલાંએ પણ તેની બરદાસ કરી નહિ, કેમકે તેમને એમ લાગ્યું કે આવાની ચિકિત્સા કરાવવી તે પણ ઘોર પાપ છે. આથી કંડરીકના ક્રોધને પાર રહ્યો નહિ. તેણે એ વિચાર કર્યો કે રાત પૂરી થાય અને જે સવાર પડે ત્યાં સુધી હું જીવતો રહું તે આ કુટુંબ વગેરેને જરૂર મારી નાંખી તેમને આ બેદરકારીનું ફળ ચખાડીશ. આ પ્રમાણે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વૈરાગ્યરસમજરી [ પંચમ રિદ્ર ધ્યાનમાં લીન બનેલા અને કૃષ્ણ લેસ્યારૂપી વેશ્યાને વશ થયેલા કંડરીકના રામ રમી ગયા. તે સાતમી નરકમાં “અપ્રતિષ્ઠાન” નરકાલયમાં નારક તરીકે જન્મ. મહર્ષિ ભર્તુહરિએ નીતિશતક (લે. ૯)માં ઠીક જ કહ્યું છે કે– વિવેકાન મતિ વિનિપાત શતગુવા ” આ તરફ પુંડરીકના જેવા ઉજજવળ વદનવાળા પુંડરીક મુનિરાજે ગુરુની સાક્ષીએ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાથી વિહાર કર્યો, પરંતુ તેઓ બહુ દૂર ન:ગયા તે પૂર્વે થાકી ગયા અને ઘાસને સંથારો કરીને બેઠા. જ્યારે ગુરુ પાસે પહોંચે અને વ્રત લઈ મારા જીવનને સાર્થક કરૂં એવા ધ્યાનમાં તેઓ લીન થયા. સર્વ જિનેશ્વરને અને પિતાના ગુરુઓને તેમણે નમસ્કાર કર્યો. સર્વ પાપસ્થાનકે, કષા વગેરેની તેમણે આ લોચના કરી અને આરાધના પૂર્વક અંતમાં તેમને દેહત્સર્ગ થતાં તેઓ સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તેઓ “મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી મેલે જશે, જ્યારે કંડરીક સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય મહાકટે વ્યતીત કરી ત્યાંથી નીકળી અનેક ભ કરશે. આથી તે કપૂરપ્રકરમાં નિમ્નલિખિત પદ્ય દ્વારા કહ્યું પણ છે કે – ""व्रतमपि बहु चीण सातिचारं कुगत्यै दिनमपि शुचि मुक्तयै कण्डरीकादिवत् तत् । अहह दहति चित्रावारिपूरोऽपि शस्य પૃશશમણિ પાથ સ્વાતિગં તિ વન | – માલિની ૧ સરખા—" वाससहस्सं पि जइ काऊण वि संजम सुविउलं पि। अंते कि लिट्ठभावो न विसुन्झइ कंडरीय व्व ॥ अप्पेण वि कालेणं केई जहा गहियसीलसामन्ना । साहंति निययकज्ज पुंडरि(य)महारिसि व्व जहा ॥" [ वाससहस्रमपि यदि कृत्वाऽपि संयम सुविपुलमपि । अन्ते क्लिष्टभावो न विशुध्यति कण्डरीक इव ॥ अल्पेनापि कालेन केचिद् यथा गृहीतशीलश्रामण्याः । साध्नुपन्ति निजक(नियत)कार्य पुण्डरीकमहर्षिरिव यथा ॥ ] Page #388 -------------------------------------------------------------------------- ________________ शुभ ]. સાનુવાદ 3४3 અર્થાત્ લાંખા વખત સુધી પાળેલ અહિંસાદિ વ્રત જે અતિચાર સહિત હાય તે તે દ્રુતિને માટે થાય છે જ્યારે એક દિવસ પણ નિરતિચારપણે પાળેલું ચારિત્ર મુક્તિ માટે થાય છે. વિચાર કંડરીક વગેરેનાં ઉદાહરણા. આને અનુરૂપ લૌકિક દૃષ્ટાન્ત પણ એ છે કે ‘ચિત્રા’નક્ષત્રમાંના જળના પૂરથી અરેરે અનાજ મળી જાય છે, જ્યારે સ્વાતિ’ નક્ષત્રમાં પડેલું અત્યંત અલ્પ જળ પણ પ્રાણીઓનું રક્ષણ કરે છે. विषय-विचार છે. તેમાંથી ધર્મપિદેશામૃતપ ચવિંશતિકામાં વિષય પરત્વે કથન કેટલીક ગાથાઓ અત્ર નીચે મુજબ અવતરણરૂપે આપવી ઉચિત સમજાય છે— 44 जह मंसं कुट्ठीणं अहवा जह जरपराण घयपाणं । जह विदलं मूसीणं तह विसया मोहबहुलाएँ || ३ || ते पुण पंच पयारा सदा रूवा रसा य गंधा य । कासा य भावरोगो अणाइमं तेसु जा मुच्छा ॥ ४॥ खीणे इमम्मि तं नत्थि जं न दुकूखं जियाण किल झीणं । i after fi fr कल्लाणमेत्थ भुवणे न जं पत्तं ॥ ५ ॥ विसयविवागनिहालणमिह विसयविरत्तसत्तसरणं च । संतोभावणं चि इमस्स खमणे निमित्ताई || ६ || १ २ ४७ अभय अशा - समुभ्यय ( पृ. ३०-३१ ) मां छपायेसी छे. २ छाया- यथा मांसं कुष्टिनामथवा यथा जरापराणां घृतपानम | यथा द्विदलं मूषिणां तथा विषया मोहबहुलानाम् ॥ ते पुनः पञ्च प्रकाराः शब्दा रूपा रसाञ्च गन्धाश्च । स्पर्शाश्च भावरोगोऽनादिमान् तेषु या मूच्र्छा ॥ क्षीणेऽस्मिन् तन्नास्ति यन्न दुःखं जीवानां किल क्षीणम् । तन्नास्ति किमपि कल्याण मन्त्र भुवने न यत् प्राप्तम् ॥ विषय विपाकनिभालनमिह विषयविरक्तलक्तशरणं च । सन्तोष भावनमेव अस्य क्षमणे निमित्तानि ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ३४४ વૈરાગ્યરસમંજરી [५यम जो रोगो जो सोगो खेओ भेओ य जो य जीवाणं । जं कारुन्न रुन्नं च कारणं तत्थ विसयविसं ॥ ७ ॥ जं णारगाण दुक्खं जं च तिरिक्खाण जं च मणुयाणं । देवाण जं च तं पि य विसर्यापवासुब्भवं सव्वं ॥ ८॥ विसया विसं व विसमा विसया वडिसामिसं व मरणकरा । विसया सेविज्जता छलबहुला तह मसाणं व ॥९॥ निसियग्गखग्गपंजरघरं व सव्वंगछेइणो विसया। किंपागपागसरिसा विसया मुहमहुरभावेणं ।। १० ॥ खणदिवा खणनहा खणजणमणमीलणोवमा विसया । किं बहुणा सव्वेसिं विसया मूलं अणत्थाणं ॥ ११॥" અથાત જેમ કુષ્ઠના રેગવાળાઓને માંસ અથવા જેમ વૃદ્ધોને ઘીનું પાન અથવા મૂષીઓને (?) વિદલ હાનિકારક છે તેમ મેહથી વ્યાસ (જી)ને विषयो छे. वजी से विषयो पांय तना छः (१) शम्, (२) ३५, (3) रस, (४) गंध मने (५) स्५श विषयोन विष भूरा તે અનાદિ કાળને ભાવગ છે. એને ક્ષય થતાં તે દુઃખ નથી કે જે જીતેલાઓને પણ કલ્યાણ નથી કે જે આ લેકમાં મેળવાયું ન હોય, આ લેકને વિષે વિષયના વિષાકનું દર્શન, વળી એવું કઈ વિષયથી વિરક્ત બનેલાનું શરણ તેમજ સંતોષની ભાવના એ જ આનો ક્ષય કરવામાં કારણે છે. પ્રાણીઓને જે રેગ, જે શોક, જે ખેદ, જે ભેદ, જે કરુણા અને જે રુદન થાય છે यो रोगो यः शोकः खेदो भेदश्च यश्च जीवानाम् । यत् कारुण्यं रुदितं च कारणं तत्र विषयविषम् ॥ यत् नारकानां दुःखं यच्च तिरश्चां यच्च मनुजानाम् । देवानां यच्च तदपि च विषयपिपासोद्भवं सर्वम् ॥ विषया विषमिव विषमा विषया बडिशामिषमिव मरणकराः । विषयाः सेव्यमानाश्छलबहुलास्तथा स्मशानमिव ॥ निशितानखड्गपञ्जरगृहमिव सर्वाङ्गच्छेदिनो विषयाः । किम्पाकपाकसदृशा विषया मुख मधुरभावेन ॥ क्षणवृष्टाः क्षणनष्टाः क्षणजनमनोमिलनोपमा विषयाः । किं बहुना सर्वेषु विषया नूनं मूलमनानाम् ॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ તેનું કારણ વિષયરૂપ ઝેર છે. નારકને તિર્થને, માન અને દેવેને જે દુઃખ છે તે સમગ્ર દુઃખ વિષયનું પાન કરવાની અભિલાષાથી જખ્યું છે. વિષય વિષના જેવા વિષમ છે. બડિશમાંના માંસની જેમ વિષયે મરણજનક છે. જેમ સ્મશાનને આશ્રય લેતાં તેમાં છળની બહુલતા જણાય છે તેમ વિષયોની સેવા કરતાં તે છલબલ છે. તીક્ષણ અગ્રવાળા ખડ્ઝના પાંજરારૂપ ઘરની પેઠે વિષય બધાં અંગેને છેદનાર છે. પ્રારંભમાં મીઠા (પરંતુ અંતમાં) કિંપાકના વિપાક માફક વિષયે કડવા છે. ક્ષણમાં દેખાતા અને ક્ષણમાં નાશ પામતા તેમજ એક પળને માટે મનુષ્યના મનને મેળાપ કરાવનારા એવા વિષયે છે. વધારે શું કહું ? બધા અનર્થોનું મૂળ વિષ છે. अलं तद् विषयरेते-रद्य त्यक्ष्यामि श्वोऽथवा । यत् तात्त्विकं भवेन्नान्य-च्छम निर्वाणशर्मणः ॥४४॥ વિષયોના ત્યાગ માટેની તૈયારી-- -“તેથી કરીને આ વિષયોથી સર્યું. હું આજે કે કાલે (જરૂર) તેને ત્યાગ કરીશ, કેમકે મોક્ષના સુખ સિવાય વાસ્તવિક સુખ બીજું કોઈ નથી.”-૪૪ 'अक्षयाक्लेशसंसिद्ध-मलज नीयमद्भुतम् । प्राशमिकं सुखं तस्माद--प्यनन्तगुणं हि तत् ॥४५॥ મુક્તિના સુખની પરાકાષ્ઠા-- -“અવિનાશી, ફ્લેશ રહિત, રૂડી રીતે સાબીત થયેલ, શરમાવું પડે નહિ એવું અને આશ્ચર્યજનક એવું જે પ્રશમનું સુખ છે તેનાથી પણ તે (મુક્તિનું સુખ) અનન્ત ગુણું છે. –૪પ अपरायत्तमोत्सुक्य--रहितं निष्प्रतिष्क्रियम् । सुखं स्वाभाविकं तत्र, नित्यं भयविवर्जितम् ॥४॥ ૧ માછલાં પકડવાને લેઢાને સળીઓ. ૨ જુઓ પૃ. ૧૮. ૩ આ પંચલિંગીની ટીકાના ૬૩ મા પત્રમાંનું અવતરણરૂપ પદ્ય છે, Page #391 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [पयन મુક્તિના સુખની રૂપરેખા-~ --"त्यां (अर्थात भोसमा ) स्वतंत्र, मातुरताथी २हित, या विनानु, स्वाभाविक मने निमय सु५ छे."-४६ 'परमानन्दरूपं तद्, गीयतेऽन्यैर्विचक्षणः । इत्थं सकलकल्याण--रूपत्वात् साम्प्रतं ह्यदः ॥४७॥ વિચક્ષણના વચનની સત્યતા શ્લે-તેથી કરીને અન્ય વિચક્ષણેએ એનું પરમ આનંદરૂપે ગાન કર્યું छ. ये प्रमाणे सर्व उदया।३५ हावाथी ये युक्त छ."-४७ माक्षतुं सुप---- સ્પદી --આ સુખ કેવું અને કેટલું છે તે વાત આવશ્યક બની નમસ્કાર-નિર્યુક્તિની નિમ્નલિખિત ગાથા દ્વારા વિચારીશું—"मुरगणसुई समत्तं, सव्वद्धापिडियं अणंतगुणं ।। न वि पावइ मुत्तिसुहे, गंताहि वि वग्गवग्नहिं ।। ९.८१॥" "जह नाम कोइ मिच्छो, नगरगुणे बहुविहे वियागंतो न चएइ परिकहेउं, उवमाइ तहिं असंतीए ।। ९८३ !" "जह सव्वकामगुणिअं, पुरिसो भोत्तुण भोअणं कोइ । तण्हा-छुहाविमुक्को, अच्छिज्ज जहा अमिअतितो ॥ ९८५ ॥ इस सव्वकालतित्ता, अउलं निव्वाणमुव्वगया सिद्धा। सासयमध्यावाह, चिटुंति सुही सुई पत्ता ।। ९८६ ॥ १४ ૧ આ બ્લેક એની પહેલાની જેમ પચલિંગના ૬૩ મા પત્રમાંથી ઉદ્દત કરાયેલ છે. २७या---- सुरगणसुखं समस्तं सर्वाद्धापिण्डितमनन्तगुणम् । नापि प्राप्नोति मुक्तिसुखमनन्तरपि वर्गवगैः ।। यथा नाम कोऽपि म्लेच्छो नगरगुणान् बहुविधान् विमानन् । न शक्नोति परिकथयितुमुपमायां तथाऽसत्याम् ॥ यथा सर्वकामगुणितं पुरुषो भुक्त्वा भोजनं कोऽपि । तृष्णाक्षुधाविमुक्त आसीत यथ ऽमृततृतः ॥ इति सर्वकालतृता अतुल निर्वाणमुपगताः सिद्धाः । शाश्वतमव्याबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ॥ ૩ આ ગાથાઓ ઉપદેશ રત્નાકરના ૧૦૯ મા પત્રમાં ટાંચણરૂપે નજરે પડે છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ અર્થાત્ દેવેને જે સુખ હોય છે તે સમગ્ર સુખને સર્વ કાળના સમયે વડે ગુણ્યા બાદ તેને અનન્ત ગુણું કરતાં જેટલું સુખ થાય તેના અનન્ત વર્ગો કરતાં વળી તે જેટલું થાય તેના કરતાં પણ મોક્ષનું સુખ અનન્ત ગુણું છે. વળી જેમ કોઈ પ્લેચ્છ નગરના અનેકવિધ ગુણોને જાણતા હોવા છતાં તેનું વર્ણન કરવા અસમર્થ છે, કેમકે ઉપમાને અભાવ છે (તેમ મોક્ષને માટે પણ સમજવું). જેમ સર્વે કામથી ઉતેજીત ભોજન કર્યા બાદ કઈ પુરુષ તૃષા અને સુધાથી મુક્ત થઈ અમૃતથી તૃપ્ત બની રહે તેમ (સ્વ સ્વભાવમાં રહેલા હોવાથી) સર્વદા તૃત, અપ્રતિમ નિર્વાણને પામેલા શાશ્વત અને અવ્યાબાધ સુખ પામીને સુખી બની રહે છે ( નહિ કે કેવળ દુઃખના અભાવથી યુક્ત બની રહે છે). આ સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિ આવશ્યકની ટીકાના ૪૭મા પત્રમાં અવતરણરૂપે નિમ્નલિખિત પદ્ય રજુ કરે છે – " वेणुवीणामृदङ्गादि-नादयुक्तेन हारिणा । શ્રાધ્યક્ષ જયા-તેર હિતfમતઃ સા અતુલ कुटिमादौ विचित्राणि, दृष्ट्वा रूपाण्यनुत्सुकः । ઢોરનાનાથીનિ, સાર્વત્તિ વનિ ૬ -અનુ. अम्बरागुरुकपूर-धूपगन्धानितस्ततः । પટવાલાસિઘાંચ, ચમાઘાત નિવૃત્ત -અનુવ नानारससमायुक्तं, भुक्त्वाऽन्नमिह मात्रया। વીત્યો હતમાં, સવારનું વાવ શુષ li-અનુ. ૧ કઈ એક રાજા વિપરીત શિક્ષા પામેલા અશ્વ ઉપર આરૂઢ થવાથી પિતાના સૈન્યથી વિખૂટો પડી વનમાં આવી ચડ્યો. ત્યાં તે સુધા અને તૃષાથી આકુળ વ્યાકુળ બની ગયે. એવામાં કોઈ પુલિંદે એને ખાવા માટે ફાળો આપ્યાં અને પીવા માંટે શીતળ જળ આપ્યું. આથી રાજા સ્વસ્થ થયો અને થોડા વખતમાં તે પોતાના સૈન્ય ભેગો થઈ ગયો. રાજા કૃતજ્ઞ હોવાથી તે પુલિંદને નગરમાં લઈ ગયો. ત્યાં નાન, વિલેપન, ઈષ્ટ ભજન, સુંદર વસ્ત્રોનું પરિધાન, મનહર ગીતનું શ્રવણ, નાટકનું દર્શન વગેરે ઉત્તમ ભોગો વડે એને તેણે સત્કાર કર્યો. કાલાંતરે પુલિદને પિતાના કુટુંબને મળવાની ઇચ્છા થઈ અને તે સ્વસ્થાનકે ગયે. કુટુંબીઓએ તેને નગરનાં સુકેવો હોય તે પૂછ્યું, પરંતુ તેનો તેને સાક્ષાત્ અનુભવ થયેલો હોવા છતાં તે વર્ણવી શકો નહિ. તેવી જ રીતે સર્વજ્ઞ સિહના સુખથી પરિચિત હોવા છતાં તેનું વર્ણન કરવા સમર્થ નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ વૈરાગ્યરસમંજરી પૃઢીકમાન્ત-સાઉંસ્થિતા સલાડમોર્તિાવ્ય-શ્રમયાન મૃાા –અનુ. इष्टमार्यापरिष्वक्त-स्तद्तान्तेऽथवा नरः। રિયાસMાસ્યા, સનત્તન--અનુવ यद् घेदयति शं हृद्य, प्रशान्तेनान्तरात्मना । પુtiાનતોડનાં, સુરવનામનીષાઃ I” – અનુ. અર્થાત વેણુ (વાંસળી), વણ, મૃદંગ વગેરેના નાદથી યુક્ત તેમજ પ્રશંસનીય કામ-કથાથી બદ્ધ એવા મનહર ગાયનથી સર્વદા સ્તબ્ધ થયેલા, ક્રિમ વગેરેને વિષે વિચિત્ર, નેત્રને આનંદજનક અને લીલાશાળી એવાં પિતાનાં રૂપને જોઈને ઉત્કંઠા રહિત બનેલે, આમ તેમ ફેલાયેલ અંબર, અગુરુ અને કપૂરના ધૂપની સુવાસને તેમજ પટવાસ વગેરેની સુગને પણ સ્પષ્ટપણે સુંધીને અભિલાષા રહિત બનેલે, વિવિધ રસથી યુક્ત ભેજન અત્ર પ્રમાણ પૂર્વક જમીને તેમજ જળ પીને તૃપ્ત બનેલે, શુભ સ્વાદિમને સ્વાદ લેત, પિોચા રૂથી વ્યાસ એવા દિવ્ય ખાટલા ઉપર બેઠેલે, એકાએક મેઘને પ્રૌઢ ધ્વનિ સાંભળીને અત્યન્ત ભયભીત બનેલી ઈષ્ટ ભાર્યા વડે આલિંગન કરાયેલો અથવા તેની સાથે ક્રિીડા કરી રહેલો પુરુષ સર્વ ઈન્દ્રિયના વિષયની પ્રાપ્તિથી હરેક જાતની પીડાની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલું જે મને રંજક સુખ અનુભવે છે, તેનાથી અનંત ગુણું સુખ પ્રશાંત અંતરાત્મા વડે મુક્ત જીવ અનુભવે છે એમ વિચક્ષણે વદે છે. तस्माद् महाव्रते मोक्ष--साधके येऽत्र सोद्यमाः। परमार्थसाधका धन्याः, साधवस्ते भुवस्तले ॥४८॥ મહાવ્રતધારી સાધુઓને અભિનંદન–– લે-“તેથી મેલ સાધી આપનાર મહાવ્રતને વિષે આ પૃથ્વીની સપાટી ઉપર જે સાધુઓ ઉધમી છે, તે પરમાર્થના સાધકને શાબાશી ઘટે છે.”-૪૮ निर्वाणदायकान् योगान, साध्नुवन्तीति साधवः। . समा वा सर्वभूतेषु, ये स्युस्ते भावसाधवः ॥१९॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ સીનુવાદ ગુચ્છક ] ૩૪૮ સાધુનાં લક્ષણ કલો-“મોક્ષદાયી યેગોને જેઓ સાધે તેઓ “સાધુઓ (કહેવાય છે. અથવા જેઓ સર્વ પ્રાણીઓને વિષે સમાન (ભાવવાળા) છે, તેઓ ભાવ-સાધુઓ છે.–૪૮૧ नीरागास्ते सदा धीराः, साधवो भवनाशकाः ॥५०॥ સાચા સાધુનું સ્વરૂપ-- શ્લે-જેમણે આને રોક્યા છે, જેઓ તપશ્ચર્યાથી યુક્ત છે, તેમજ જેઓ શુભ ક્રિયાઓમાં લીન છે, તે સદા વિરાગી તેમજ ધીર (બુદ્ધિશાળી) સાધુઓ ભવને નાશ કરનારા છે.–૫૦ कदा स दिवसो भावी, गीतार्थगुरुहस्ततः । ग्रहीष्यामि सुचारित्रं, विहरिष्यामि भावतः ॥५१॥ ચારિત્રની અભિલાષા--- લે –“એ દિવસ ક્યારે આવશે કે હું ગીતાર્થના હાથે યુદ્ધ ચારિત્ર ૧ સરખાવો આવશ્યક-નિર્યુક્તિનું નિમ્નલિખિત પદ્ય – निधाणसाहए जोए, जम्हा साहति साहुणो । સમાજ મૂહુ, તમા તે માથાકુખો ! ૨૦૦૨ / ”-અનુ. [निर्वाणसाधकान् योगान् यस्मात् साध्नुवन्ति साधषः । નમાઝ રમૂર્તિપુ તકમાત્ તે માયાધa: ] ૨ આથી કરીને અગીતાર્થ પાસે દીક્ષા ન લેવી એમ સચવાય છે. કેમકે તે પોતે બહુશ્રત નહિ હોવાથી સાધુની યથાર્થ સામાચારીને તેના તરફથી લાભ મળવો મુશ્કેલ છે. કહ્યું “ पव्वावणविहिसु ठावणं च अज्जाविहिं निरवसेस । ક્ષારવાથવિÉિ HTળમrit હું કરૂ? ” –-આર્યા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વૈરાગ્યરસમંજરી ગ્રહણ કરીશ અને ભાવથી (ગામે ગામ) વિહાર કરીશ ?’’-૫૧ તાત્પર્યંનું દિગ્દર્શન સ્પષ્ટી આ પદ્ય દ્વારા જે ભાવના ભાવવામાં આવી છે તેની સ્પષ્ટ રૂપરેખા દૃષ્ટિગોચર થાય તે માટે આપણે નિમ્ન-લિખિત પદ્માના उस्ले उभे:-- 1 " कश्चित् कालः स भावी जिनवचनरतो यत्र युक्तो यतीन्द्रैग्रमादौ मासकल्प स्वजनजनसमो मुक्तलोभाभिमानः । पुण्यां पुण्यातिशायिप्रवरगुणयुतैर्ज्ञानिभिः सेवितां तां भिक्षां निःसङ्गचेताः प्रशमरसरतोऽहं भ्रमिष्याम्यजस्रम् ॥ स० गुप्तो मानविवर्जितो व्रतरतः षट्कायरक्षोद्यतः कृत्वा साधुविहारितां शमरसो निःसङ्गचित्तः क्षमी । वक्ताहङ्कृति निश्चलेन मनसा ध्यायन पदं नैतृतं स्थास्येऽहं तु कदा शिलातलगतो भव्याय मार्गे दिशन् ? ॥ - शाहूस० दग्ध्वा मोहं समस्तं निरवधिविशदं ज्ञानमुत्पाद्य लोके तीर्थ निर्वाणमार्ग शुभतरफलदं भव्यसार्थाय कृला । गत्वा लोकान्तदेशं कलिमलरहितं सर्वशर्मातिशायि outesहं मोक्षसौख्यं सहज निजगुणं कोऽपि कालः स भावी ॥" - स० [ धन्यभ इन्द्रियार्थेषु संसक्तं, धिग् धिग् मां पापिनं च हा । दारादिषु सदा रक्तं, वस्तुतो वैरिकेषु हि ॥ ५२ ॥ मात्म-निधा- Àા– ઇન્દ્રિયોના વિષયાને વિષે આસક્ત તેમજ વાસ્તવિક રીતે દુશ્મન એવી યિતા વગેરેના સદા રાગી તેમજ પાપ કરનારા એવા મને ધિક્કાર હૈ, बिहार हो. " - ५२ [ प्रवाजनविधिषु स्थापनं व आर्याविधि निरवशेषम् । उत्सर्गापवादविधिमजानन् कथं जयतु ? ॥ 1 Page #396 -------------------------------------------------------------------------- ________________ ગુરછક 3 સાનુવાદ ૩૫ एवं प्रवर्तमानोऽपि, भावतो मोक्तुमिच्छति । विषयेभ्यो निजात्मानं, स्वदोज्ञो व्रतिप्रियः ॥५३॥ સંગાથની ઈછા– લે-“આ પ્રમાણે પ્રવૃત્તિ કરતા (જીવ) પિતાના દોને જાણનારો અને સંયમીઓને ચાહનારે દેઇ ભાવથી પિતાના આત્માને વિષયોથી છોડાવવા ઇચ્છે છે. ”—પર त्यागैषी सर्वसाधूनां, बहुमानपरायणः। सर्वदेशव्रतस्थानां, श्लाघामेवं मुहुर्वदेत् ॥ ५४ ॥ સર્વવિરતિ અને દેશવિરતિની તારીફ-- -“ત્યાગને અભિલાષી અને સર્વ સાધુઓનું બહુમાન કરવામાં તત્પર એ (ભવ્ય જીવ) સર્વવિરતિ અને દેશવિરતિ પાળનારાઓની આ પ્રમાણે (એટલે હવે પછીના પર્વમાં સૂચવ્યા મુજબ) વારંવાર સ્તુતિ કરે.–૫૪ 'धन्यास्ते कृतपुण्यास्ते, तैस्त्रेलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ॥५५।। મદનને પરાસ્ત કરનારની સ્તુતિ લે-“જેમણે જગતને કષ્ટદાયી આ મદનરૂપ મલ્લને પાયે છે હરાવ્યું છે, તેઓ ધન્ય છે, તેમણે પુણ્ય કર્યું છે અને તેમણે ત્રણ લેકને પાવન કર્યો છે. "-૫૫ 'संसर्गेऽप्युपसर्गाणां, दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः, श्लाघ्यास्तीर्थकृतामपि ॥५६॥ ૧ જુઓ પીલિંગીનું ૫ મું પત્ર. ૨ આ ગશાશ્વ (પ્ર. ૩)ને ૧૩૯ મો લેક છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉપર વરાગ્યરસમંજરી [પશ્ચિમ 'કામદેવ પ્રમુખ શ્રાવકેની પ્રશંસા પ્લેટ-ઉપસર્ગોના સંસર્ગમાં પણ દઢ વ્રતને પાળવામાં પરાયણ અને તીર્થકરોને પણ પ્રશંસા કરવા લાયક એવા કામદેવ પ્રમુખને અભિનન્દન ઘટે છે. ”—પદ કામદેવની કથા-- સ્પષ્ટી-ઉપાસક દશાંગમાં પ્રાકૃત ભાષામાં (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલની પિતા, (૪) મુરાદેવ, (૫) શુદ્ધશતક,(૬) કુંડલિક, (૭) સાલપુત્ર, (૮) મહાશતક, (૯) નંદિની-પિતા અને (૧૦) શાલિહીપિતા એ દશ મહાશ્રાવકેના સવિસ્તર વૃત્તાન્ત છે. તે પૈકી કામદેવનું વર્ણન બીજા અધ્યયનમાં છે. એગશાસ્ત્ર (પ્ર. ૩, લે. ૧૩૯)ની પણ વૃત્તિમાં તે ગીર્વાણ ગિરામાં આનું પદ્યબદ્ધ રસપ્રદ વર્ણન છે. આ બેના આધારે અહીં એની કથા નીચે મુજબ આપવામાં આવે છે – ચંપા નગરીમાં જિતશવ રાજા રાજ્ય કરતે હતું તે વખતે તેના નગરમાં કામદેવ નામને બુદ્ધિશાળી તેમજ ઋદ્ધિશાળી ગૃહસ્થ વસતે હતે. તેને ભદ્રા નામની ધર્મપત્ની હતી. છ કટિ હિરણ્ય નિધાનમાં, છ કટિ સુવર્ણ વ્યાજે આપેલ, છ કોટિ સુવર્ણની સ્થાવર મિલ્કત અને દશ હજાર ગાયનું એક ગેકુળ એવાં છ ગોકુળો એટલી એની સંપત્તિ હતી. એક દિવસ શ્રમણ ભગવાન મહાવીરનું તે નગરના “પુષ્યભદ્ર” નામના ઉદ્યાનમાં સમવસરણ થયું. આ સાંભળીને કામદેવ તેમને વંદન કરવા ગયો. પ્રભુની ધર્મ–દેશના સાંભળીને તેણે શ્રાવકનાં બાર વ્રતે સ્વીકાર્યો. જેમકે ભદ્રા સિવાયની અન્ય સ્ત્રીઓ મારે મા, બેન કે પુત્રીના સમાન છે, ઉપર દર્શાવેલ સંપત્તિ ઉપરાંતની સંપત્તિનું મારે પ્રત્યાખ્યાન છે, પાંચસે હળ ઉપરાંતનાં ક્ષેત્રને હું ત્યાગ કરું છું, પાંચસે શકટ અને ચાર વહાણ દેશાંતર માટે અને ચાર વહાણ ઘરનાં ઉપયોગ માટે રાખી બાકીનને હું ત્યાગ કરું છું, અંગમાર્જન તરીકે સુગંધી કષાય રંગનું અંગમાર્જન (towel), દંતધાવન તરીકે આÁ મધુયણિકા, ફળમાં ક્ષીર-આમલક, અત્યંગ (unguent) તરીકે સહપાક અને શત પાક તેલ, ઉદ્વર્તન (powder) તરીકે મુગંધી ગંધાય ચૂર્ણ, સ્નાન કરવા માટે આઠ આખિક ઘડા ભરીને જળ, વસ્ત્રમાં શ્રેમની જોડી, વિલેપન માટે ચંદન, અગુરુ (alo) અને કેસર, ફૂલમાં જઈ અને પદ્ધ, આભૂષણોમાં કર્ણિકા અને મુદ્રિકા, ધૂપમાં તુરુષ્ક (olibanum) અને અગુરુ, પિયામાં કાપેયા, ચોખામાં કલમ, ભક્ષ્ય (pastry)માં Page #398 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ; સાનુવાદ ૩૫૩ ઘીમાં તળેલાં અને ખાંડ પાયેલાં ભ, દી તરીકે શરદ્ ઋતુમાંનું ગાયનું ઘી, શાકમાં સ્વસ્તિક અને મંકી અને મુખવાસ તરીકે સુગંધી તાંબૂલ એ સિ વાયની અન્ય વસ્તુઓને પણ હું ત્યાગ કરું છું. આ પ્રમાણે નિયમો સ્વીકારી પ્રભુને પ્રણામ કરી કામદેવ પિતાને ઘેર ગયો. પિતે શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યા છે એ વાત તેણે પોતાની પત્ની ભદ્રાને કહી અને તેને સૂચના કરી કે તું પણ પ્રભુ પાસે જા અને ત્ર ગ્રહણ કર. ભદ્રાએ તેમ કર્યું. પછી કુટુંબને ભાર પોતાના જ્યેષ્ઠ પુત્રને સેંપી કામદેવ પૈષધશાળામાં ગયો. તે રાત્રે ધ્યાનથી ચલાયમાન કરવા માટે એક મિથ્યાદિ દેવ વિકરાળ પિશાચનું રૂપ લઈ ત્યાં આવ્યો. એનું મસ્તક ૧ કિલિંજ જેવું હતું. એના કર્કશ અને કપિલ વર્ણવાળા કેશ ચેખાનાં કણસલાં જેવા શોભતા હતા. એનું કપાળ મોટા ઘડાના પટ જેવું જણાતું હતું. ગળીની પૂછડી જેવાં એનાં ભવાં હતાં. એનાં નેત્રે તપેલી ઊંદરડીની જેમ ભયાનક અને બીભત્સ હતાં. એના કાન સૂપડા જેવા, નાક મેંઢાના જેવું, નસકેરાં પહોળા મેંઢાના ચૂલા જેવા, દાંતને વર્ણ ઘોડાની બદામી પીળચટી પૂછડી જે, હોઠ ઊંટના જેવા, દાંત ફાળ જેવા લાંબા, જીભ નાગણ જેવી, જડબાં હળના હાથા જેવાં, ગાલ બેસી ગયેલા, ફિક્કા અને ખાડાવાળા, હડપચી સિંહ જેવી, ગરદન ઊંટ જેવી, ખભા મૃદંગ જેવા, છાતી શહેરના દરવાજા જેવી પહેળી, હાથ સર્પ જેવા ભીષણ, હથેલી શિલા જેવી, આંગળીએ શિલાપત્રક જેવી, પેટ પાતાળ જેવું, નાભિ (ટી) કૂવા જેવી ઊંડી, પુરુષચિન્હ અજગર જેવું, વૃષણ કુતુપ જેવા, જંઘા તાલના ઝાડ જેવી, પગ પર્વતની શિલા જેવા એ પ્રમાણે પ્રત્યેક અંગો અને ઉપાંગ કમકમાટી ઉપજાવે તેવાં હતાં. વિશેષમાં તેણે માથા ઉપર મુગટ તરીકે ઉંદરની માળા રાખી હતી, ડોકમાં શેરડાની શ્રેણી ઘાલી હતી, કણિકાની જગ્યાએ નોળીઓ રાખ્યા હતા અને અંગદને બદલે સાપને શણગાર સજે હતે. અસ્ત્રા જેવી તીક્ષણ તેમજ પહોળી અને નીલ વર્ણની તરવારને રમાડતે રમાડતે અને મેઘગર્જનને પણ હઠાવે એટલે મેટેથી બૂમ મારતો મારતે તે કામદેવ પાસે આવી પહોંચ્યો અને તિરસ્કાર અને ક્રોધપૂર્વક તેને કહેવા લાગ્યો કે હે કામદેવ! કેઈ જેની ન ઈચ્છા કરે તેની તું ઇચ્છા કરે છે, વળી તું હાથે કરીને દુઃખી થાય છે, વાતે હું તને કહું છું કે જો તું આ તારા નિયમને ત્યજી નહિ દે તો આ તીર્ણ તરવાર વડે તારું માથું ઉડાવી દઈશ. પિશાચનું ભયંકર રૂપ જોઈને કે તેની આવી ધમકી સાંભળીને કામદેવને જરા પણ ભ થયો નહિ. આથી બે ત્રણ વાર આ ૧ ગાયને ખાવાનું આપવા માટે વપરાતું વાંસનું પાત્ર. ૪૫ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વૈરાગ્યરસમંજરી [પંચમ પ્રમાણે કહીને થાકયા પછી તે પિશાચે ભયંકર હાથીનું રૂપ ધારણ કર્યું. આ વેળા તે દેવે તેને કહ્યું કે હે માયાવી ! કયા પાખંડ ગુરુ પાસે તેં આવું વ્રત ઉચ્ચાર્યું છે? જો તારે જીવતા રહેવું હોય તે હું કહું છું તેમ તું કર. નહિ તે આ સુંઢ વડે તને આકાશમાં ઉછાળીશ, પડતી વેળા તને અતિતીક્ષ્ણ દંતશૂળ ઉપર ઝીલીશ અને પછી નીચે પછાડી પગ વડે છુંદીશ. આથી પણ કામદેવ તા અકળાયે નહિ એટલે તે પિશાચે ધમકી આપ્યા મુજમ તેની કદર્થના કરી, પરંતુ કામદેવ પોતાના ધ્યાનમાં મસ્ત રહ્યો. પોતાના પાસે સવળા ન પડ્યા એટલે એ પિશાચે ઉગ્ર ઘાર વિષમ સર્પનું રૂપ વિકર્યું અને કામદેવને ફરીથી સમજાવવા લાગ્યા. પરંતુ કામદેવે જ્યારે તેનું કહ્યું ગણકાર્યું નહિ એટલે તે તેની આસપાસ વીંટળાઇ વળ્યા અને અનેક ઠેકાણે તેણે ડંખ માર્યા. પરન્તુ તેથી તેને કશે। શુક્રવાર વન્મ્યા નહિ. એટલે પાતે પેાતાનું દિવ્ય રૂપ પ્રકટ કર્યું અને કામદેવની તારીફ કરવા માંડી કે ઇન્દ્રે સભામાં તમારા ધૈર્યની જ્યારે પ્રશંસા કરી ત્યારે મેં તેને તમારી વાહવાહનાં ખાલી ખણુગાં ફૂંકતા માન્યા અને તેથી તમારી પરીક્ષા કરવા અહીં આવ્યેા; પરંતુ મેં મારૂં પૂરેપૂરું જોર અજમાવી જોયું છતાં હું તમને ક્ષેાભ ન જ પમાડી શકયો. આથી હું મુક્ત કંઠે તમારા સત્ત્વની સ્તુતિ કરૂં છું અને પરીક્ષાના નિમિત્તે મેં તમને જે કષ્ટ પહાંચાડયું છે તે બદલ ક્ષમા યાચું છું. કહીને તે દેવ પાતાને સ્થાનકે ચાલતા થયા. આમ પૂરી થતાં આ તરફ ઉપદ્રવ શાંત થતાં અને રાત્રિ ઘેર ગયા. પછીથી તે શ્રીમહાવીરને વંદન કરવા ગયા. રાતના સર્વ વૃત્તાંત કહી સભળાવ્યેા તેમજ ઉપસગે† સહન કરવામાં તેણે જે પરાક્રમ દર્શાવ્યું હતું તે બદલ તેની પ્રશંસા પણ કરી. ત્યાર બાદ કામદેવે શ્રાવકની અગિયાર પ્રતિમાઓના આશ્રય લીધો. અંતમાં સલેમના કરી, અનશનવ્રત આદરી સમાધિપૂર્વક કાળ કરી તે સૈધમ’ દેવલાકમાં આવેલા ‘અરુણાભ’ વિમાનમાં ચાર પળ્યેાપમના આયુષ્યવાળા દેવ થયેા. ત્યાંથી ચ્યવીને વિદેહ’માં ઉત્પન્ન થઇ તે મેક્ષે જશે. કામદેવ પોતાને ત્યાં પ્રભુએ તેને चारित्रपक्षपातित्वाद्, व्रताभावेऽपि देवता । वैमानिकेषु जायेत, संविग्नो विघ्नहारकः ॥५७॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ગુચ્છક] સાનુવાદ ચારિત્રના અભિલાષી સંવેગીની ગતિ– લે-“ચારિત્રને પક્ષપાતી હોવાથી વ્રત રહિત હોવા છતાં પણ સંગી વિનનો નાશક થઈવૈમાનિકમાં દેવ તરીકે જન્મ.પ૭ ચારિત્રની મુખ્યતા– સ્પષ્ટી–જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય તે દેવગતિના આયુષ્યને બંધ કરે એટલે તે દેવ તરીકે ઉત્પન્ન થાય તેમ છતાં અહીં વારિકક્ષurfaચા એમ જે કહ્યું છે તે ચારિત્રની પ્રધાનતા જણાવવા માટે છે. ચારિત્રને પક્ષપાત કરનાર હોવાથી તે સંવેગથી વિભૂષિત વ્યક્તિ મુક્તિને વિષે એકતાન ચિત્તવાળી હોય છે. प्राणात्ययेऽपि कुर्यान्न, शासनोदाहिकां क्रियाम् । गुणिषु मानदो दारा-दिषु च शिथिलादरः॥ ५८॥ સવિનાં કાર્યો– –“પ્રાણ ત્યાગ કરવો પડે તોપણ (સંવિગ્ન વ્યકિત ) શાસન મલિન થાય તેવી ક્રિયા ન કરે, ( જ્ઞાન વગેરે ) ગુણવાળાઓને વિષે બહુમાન રાખે અને પત્ની (પુત્ર વગેરે)ને વિષે મંદ આદર રાખે. ”-૫૮ શાસન-માલિન્યથી દુર્દશા-- -ચેરી, પરદારાગમન, સાધ્વીની પ્રતિસેવા વગેરે કાર્યો જિનશાસનને મલિન કરનારાં છે. એવાં કાર્યો કરવાથી સ્વ અને પરના સમ્યક્ત્વનો ઘાત થાય છે. કહ્યું પણ છે કે "यः शासनस्य मालिन्ये-ऽनाभोगेनापि वर्तते । સ તમિહેતુવી-ર શાળાનાં ઘા -અનુ. बध्नात्यपि तदेवालं, परं संसारकारणम् । વિપાકા , સર્વાર્થવિવર્ધન | '–અનુ અર્થત શાસનની મલિનતા થાય તેવી પ્રવૃત્તિ જે અનાગપણે પણ કરે છે, તે મિથ્યાત્વના કારણને લઈને સંસારના મુખ્ય કારણરૂપ, ભયંકર Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ વૈરાગ્યરસમંજરી [ પંચમ અનુભાવવાળું, ઘર અને સર્વ અનર્થને વધારનારું એવું મિથ્યાવિ પિતે બાંધે છે અને અન્યને બંધાવે છે. संसाराभ्युदये नैव, तथा हर्षों यथा बते । असंयमे सदोद्विग्नो, धर्मोपादेयभिच्छति ॥ ५९ ॥ સંવિગ્નની અભિલાષા– પ્લે – “(તે વ્યકિતને) જેટલે વ્રતને વિષે હુ હોય છે તેટલો સાંસારિક સંપત્તિને વિષે હર્ષ હોતે નથી (કેમકે તેને તે ક્ષણિક હોવાની પ્રતીતિ થયેલી છે એટલે કરીને ઠકુરાઇ, સામ્રાજ્ય કે સંવર્ગના રાજ્યરૂપ સંપત્તિના લાભ કે તેની હાનિથી તેને હર્ષ કે શેક થતો નથી) તેમજ વિવિધ પ્રકારના આરંભ તેમજ સમારંભરૂપ) અસંયમને વિષે તે સદા ઉદાસીન રહે છે તેમજ તે ધર્મથી ગ્રહણ કરવા લાયક (વસ્તુ)ને ઈચ્છે છે.”–પ૯ चैत्ययत्युपयोगी यः, पदार्थः सफलो मम । स एव नान्यथा यस्माइ, बीजं क्षेत्रे फलप्रदम् ॥६॥ દ્રવ્યનો સદુપયોગ ક્લે --“જે (મારી) વસ્તુ મંદિર અને સાધુના ઉપયોગમાં આવે છે તે જ મારે સાર્થક છે (કેમકે આત્માનુગ્રહની બુદ્ધિએ દેવાયેલું દાન પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરનારું હોઈ અંતે મોક્ષનો હેતુ બને છે); અન્યથા ઉપ ગમાં આવતી વસ્તુ નિષ્ફળ છે (કેમકે સદુપયોગમાં નહિ આવેલું ધન અર્થ લુબ્ધ રાજા, ચોર વગેરે પડાવી લે છે અથવા તે તે વેશ્યાગમન વગેરેમાં વપરાઈ જાય છે અને એ રીતે સંસારની વૃદ્ધિ કરાવનારું થાય છે). એનું કારણ એ છે કે ક્ષેત્રમાં જ પેલું બી ફળ આપે છે. ”- ૬૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક સાનુવાદ एवं भाक्रियायुक्तो, लक्ष्यते शुद्धदर्शनी । तत् संविग्नक्रियालिङ्ग, सम्यक्त्वगमकं मतम् ॥ ६१ ॥ સંવેગ-ક્રિયાનું લિંગ-~ À૦— આ પ્રમાણે જેનાથી જીવ (મુક્તિના મનોરથરૂપ) ભાવ અને (શાસનની મલિનતાથી રક્ષા, ચૈત્ય-પૂજા વગેરે) ક્રિયાથી યુક્ત શુદ્ધ શ્રદ્ઘાવાળા જણાય છે, તે સમ્યકત્વને સૂચવનારૂ સંવેગ-ક્રિયાનું લિંગ મનાય છે.'’~~૬૧ ૩૫૭ Va सम्यक्त्वfष्टको जीवो, गहनाद भवदुःखतः । निर्विघ्नश्चिन्तयत्येवं दुःखमूलं त्रिविष्टपम् ||६२|| નિવેદનું નિરૂપણુ શ્લા॰--“ ( સવેગપ લક્ષણથી લક્ષિત ) સમ્યક્ત્વી જીવ સ’સારના ગાઢ દુઃખથી ખેદ પામી આ પ્રમાણે ચિતવે છે કે ગૈલેકય એ દુઃખનું મૂળ છે. ” ૬૨ 'रङ्गभूमिर्न सा काचिच्छुद्धा जगति विद्यते । વિચિત્ર મનેવચ્ચે ચૈત્ર સર્વૈને નાવિતમ્ ॥૬॥ નિયંદીની વિચાર-શ્રેણિ— *લા“ જગમાં એવી કાઇ અસ્પૃષ્ટ (ખાલી) રગ–ભૂમિ નથી કે જ્યાં વિચિત્ર ક રૂપ વસ્ત્રો ધારીને જીવાએ નાટક ન કરેલ હાય, ’’–૬૩ चक्षुरुन्मेकालेऽपि सुखं यत्र न विद्यते । વરું દુઃવલન્તતો, નિયે નારજો મથુર્ ! દ્દષ્ટ ॥ નારકનાં દુ:ખે.- શ્લે—“ આંખ ઉધાડીએ તેટલા સમય સુધી પણ જ્યાં સુખ નથી એવી નરકમાં નારક કેવળ દુ:ખથી તપ્ત થયેલા (રહે) છે. ”૨૬૪ ૧ આ પાલગીની બૃત્તિના ૬૭ મા પત્રમાં અવતરણરૂપે આપેલા શ્લોક છે. ૨ જિનેશ્વરાનાં જન્મદિ કલ્યાણકાને વિષે તેમને સુખ ઉપજે છે, કિન્તુ તે અતિશય ૫ તેમજ બહુ ભેડા સમય સુધીનું હેાવાથી અત્ર તેની ઉપેક્ષા કરવામાં આવી છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસમંજરી [ પંચમ सागरांश्च त्रयस्त्रिंश-दुत्कृष्टस्थितिभाजी सः । यावत् पम्पच्यमानो हा, तिष्ठति कुलकर्मतः ॥६५॥ નારકનાં દુઃખની પરાકાષ્ઠા ક્ષે –“અરેરે ઉત્કૃષ્ટ સ્થિતિને ભજનારો તે નારક ત્યાં (પૂર્વે ) કરેલ કર્મને લીધે તેત્રીસ સાગરોપમ સુધી પકાતો રહે છે.”—૨પ ततस्तिर्यक्षु तत्रैव, पुनरेवं गतागतम् । कुर्वते दुःखदं प्राणी, अज्ञानतमसाऽऽवृतः ॥६६॥ અજ્ઞાનીની રખડપટ્ટી – ભલે “અજ્ઞાનરૂપી અંધકારથી આવૃત્ત જીવ ત્યાંથી તિર્યમાં અને ત્યાંથી નરકમાં એ પ્રમાણે ફરી ફરીને દુઃખદાયક ગમન અને આગમન કર્યા કરે છે.”—૬૬ महत्कालान्तरे प्राप्य, नृत्वं हीनकुलादिषु । दासानामपि दासत्व-माप्नुयात् पूर्वकर्मतः ॥६७॥ મનુષ્ય-ગતિમાં દાસાનુદાસત્વ-- શ્લે-- “લાંબા કાળે મનુષ્યપણું પામીને તે પૂર્વ ર્મને લીધે હીન કુળને વિષે ચાકરોની પણ ચાકરી પામે છે.૬૭ व्याधिभिर्व्याकुलो नित्यं, दारिद्रयदुःखपूरितः । प्रियाणां विप्रयोगेण, दुःखार्णवे निमजति ॥६॥ મનુષ્ય-ગતિમાં રેગાદિથી કણ– ---“દરરોજ રાગોથી આકુળ વ્યાકુળ અને સદા દરિદ્રતાના દુઃખથી ભરપૂર એ જીવ વહાલાઓના વિરોગથી દુખના દરિયામાં ડૂબે છે.”—૬૮ Page #404 -------------------------------------------------------------------------- ________________ સાનુવાદ ગુચ્છક] ૩૫૯ अप्रिययोगतश्चित्ते, यः सन्तापः प्रजायते । कथनं तत्स्वरूपस्य, केवलिनैव पार्यते ॥६९ ॥ અનિષ્ટ વસ્તુના સમાગમથી સંતાપ-- લે.--“(કુભાર્યા, કુપુત્ર, શત્ર વગેરે) અનિષ્ટ વસ્તુના સંગથી જે સંતાપ થાય છે તેનું સ્વરૂપ કહેવા કેવલજ્ઞાની જ સમર્થ છે.”—૬૮ पृथ्वीकाये यदा देवः, स्वोत्पत्तिं किल पश्यति । यत् तदा जायते दुःखं, केवलिनैव कथ्यते ॥ ७० ॥ દેવ-ગતિમાંથી એકેન્દ્રિય તરીકેના અવતારને ચીતાર લે – જ્યારે દેવ પિતાને જન્મ પૃથ્વીકાયમાં (થનાર છે એમ અવવિજ્ઞાનથી) ખરેખર જુએ છે, ત્યારે તેને જે દુઃખ થાય છે તે સર્વજ્ઞ જ કહી (શકે તેમ) છે.”—૭૦ દેવેની ગતિ સ્પષ્ટી-–દેવ-ગતિનું આયુષ્ય પૂર્ણ થતાં દે ચ્યવને ક્યાં અવતરે તે માટે બહસંગ્રહણી (ગા. ૧૮૦) તેમજ પ્રવચનસારોદ્ધાર (કા. ૨૦૪, ગા૧૦૭૪)માં કહ્યું છે કે “पुढवीआउवणस्सइ गब्भे पज्जत्तसंखजीवीमुं । સનુવાળ વાસ લેતા વિદ્યા શાળા –આર્યા અર્થાત્ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય તેમજ ગર્ભ જ, પર્યાપ્ત અને સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યો અને માનને વિષે સ્વર્ગથી - લાઓને વાસ છે; બાકીનાં સ્થાને તેમને માટે નિષેધ છે. एवं समस्तसंसारे, यानि दुःखानि तानि च । भविष्यज्जन्मभावीनि, रमन्ते तस्य चेतसि ॥७॥ ૧ છાયાपृथ्व्यब्वनस्पतिषु गर्भे पर्याप्तसङख्यजीविषु । स्वर्गच्युतानां वासः शेषाणि प्रतिषिद्धानि स्थानानि ॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસમંજરી [ પંચમ ભૂત અને ભાવી દુઃખનું પરિચિતન– લે “-આ પ્રમાણે સમગ્ર સંસારમાં જે દુઃખ પોતે) અનુભવ્યાં છે અને હવે પછીના અવતારમાં જે ભોગવવા પડે તેમ છે તે તેના ચિત્તમાં રમે છે.”—૭૧ देवेन्द्रचक्रवर्तित्वा-दिपदमध्रुवं सदा। आभाति तस्य चित्ते हि, बालौघधूलियामवत् ॥७२॥ દેવેન્દ્રાદિની સંપત્તિની અનિત્યતા-- બ્લેક--“તેના મનમાં સુરપતિ, ચક્રવતી પ્રમુખનું પદે બાળકોના સમુદાયે (રેલા) ધૂળમાંનાં ઘર જેવું સર્વદા અનિય ભાસે છે. –હર तत् सावद्योद्यमं यत्र, करोति तत्र ताम्यति । सर्वसावद्यसंयोग, मुमुक्षुरपि नाप्नुयात् ॥ ७३ ॥ નિર્વિનને સાવદ્ય વ્યાપારથી બેદ– ગ્લ–“તે માટે તે જ્યાં પાપમય પ્રવૃત્તિ કરે છે, ત્યાં તે ખિન્ન થાય છે. મેક્ષને અભિલાષી હોવા છતાં ચારિત્રાવરણીય કર્મને ઉદય હોવાથી) સર્વ સાવધ યોગને ત્યાગ તે કરી શકતો નથી. ”—૭૩ त्यक्तसंसारदुःखौघान्, स साधून् बहु मन्यते । सच्चारित्रं विना नैव, हर्षस्थानं क्वचिद् भजेत् ॥७४॥ નિર્વિગ્નને હાથે સુસાનું સન્માન-- –“જેમણે સંસારનાં દુઃખોના સમૂહને ત્યજી દીધા છે એવા સાધુઓનું તે બહુમાન કરે, (કેમકે) સમ્મચારિત્ર વિના હર્ષ માટે કે અન્ય સ્થાનને તે કદાપિ સેવે જ નહિ. –૭૪ ૧ આગમમાં કહ્યું પણ છે કે-- "भय के संसारे दुक्खिया? गोयमा ! सम्म हिट्ठोअविरय ति।" [માન! સંસારે ટુ:વિતા ? પૌતમ! ખ્યારિતા તિ !]. Page #406 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાનુવાદ एवं भावयतश्चित्ते, बाह्यतोऽपि प्रवर्तनात् । .. निर्वेदो लक्ष्यते लिङ्गं, सम्यक्त्वस्य प्रसाधकम् ॥७५॥ નિર્વેદનું સૂચન— લે–આ પ્રમાણેની મનમાં ભાવનાથી અને બહારથી (તેવી) પ્રવૃત્તિથી જે નિર્વેદ જણાય છે તે સમ્યકત્વને સિદ્ધ કરનારૂ લિંગ છે.”—–છપ अनुकम्पापरो जीवे, सम्यग्दृष्टिः सदा भवेत् । अन्यदुःखप्रहाणेच्छा, तच्चित्ते च विजृम्भते ॥ ७ ॥ અનુકશ્માને વિચાર-- ભલે –“(નિર્વેદરૂપ લિંગથી લક્ષિત) સમ્યકત્વશાળી (ભવ્ય તેમજ અભવ્ય) જીવને વિષે દયા રાખવામાં સદા તત્પર હોય છે અને તેના મનમાં અન્યનું દુઃખ દૂર કરવાની ઈચ્છા રહુરે છે.”—૭૬ तेषां दुःखविनाशे हि, कारणं जैनशासनम् । मिथ्यात्वरोगव्याप्तानां, तत् परिणम्यते कथम् ? ॥७७॥ મિથ્યાત્વીને કેવી રીતે સન્માર્ગ બનાવવા?— લે-મિથ્યાત્વરૂપ વ્યાધિથી ગ્રત બનેલા છનાં દુઃખને નાશ કરવામાં જે જૈન શાસન કારણરૂપ છે, તે કેવી રીતે તેમને વિષે પરિણમે ”-૭૭ रम्यं जिनेश्वरस्यात्र, मन्दिरं चेद् विरच्यते । न्यायद्रव्येण तद् दृष्ट्वा, बोधिलाभो भवेत् क्वचित्॥७॥ Page #407 -------------------------------------------------------------------------- ________________ [પચમ ૩૬ર વૈરાગ્યરસમંજરી જિનાલયના દર્શનથી સમ્યવ - કલેજે આ જગતમાં ન્યાય વડે ઉપાર્જન કરેલા (નહિ કે ચોરી, લુચ્ચાઈ દેગાઈ કરીને મેળવેલા) વ્યથી જિનેશ્વરનું મનોહર મન્દિર રચાય તો તે જોઈને કવચિત સમ્યકત્વની પ્રાપ્તિ થાય. ”—૭૮ कारयामि प्रीबिम्ब, दृष्ट्वा यन्मन्यते जनः। सर्वदेवाधिदेवोऽयं, केनैवं पूज्यतेऽन्यथा ? ॥ ७९ ॥ નિષ્કલંક પ્રતિમાના પૂજનથી સમ્યત્વ--- લે –“હું ભુની (એવી) પ્રતિમા કરાવી શકે જે જોઈને જ માને કે આ સર્વ દેવોના દેવ છે, કેમકે એમ ન હોય તો તેની આમ કોણ પૂજા કરે ?”—છ૯ मुद्राऽप्यलौकिकी तस्या-न्यदेवेभ्योऽतिरिच्यते । गुणिनो दर्शनादेव, दर्शको गुणमाप्नुयात् ॥ ८० અલોકિક મુદ્રનું દર્શન-- બ્લે–તેની "અલૈકિક મુદ્રા પણ અન્ય દેવા કરતાં ચડિયાતી છે. (એ મુદ્રારૂપ) ગુણવાળાના જ દર્શન કરનાર ગુણને પામે.”—૮૦ रागद्वेषयुताऽन्येषां, स्पष्टा मुद्रा विलोक्यते । वीतरागः सुदेवोऽय-मेवं बोधिमवाप्नुयात् ॥१॥ ૧ સરખાવો અગવ્યવચ્છેદિકાનું નિમ્નલિખિત પદ્ય – "वपुश्च पर्यशय श्लथं च, दृशौ च नासानियते स्थिरे च । ફિક્ષિ ઘરતીર્થના -જનેર! મુન્નાડ તાન્યાતાજ પારો"-ઉપ૦ Page #408 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ મુદ્રાથી સુદેવ અને કુદેવને વિવેક પ્લે –“રાગ અને દ્વેષથી યુક્ત એવી અન્ય દેવોની મુદ્રા જણાય છે. (એથી કરીને) આ જ વીતરાગ સુદેવ છે એ પ્રકારે સભ્યત્વ મળે.”-૮૧ पृथिव्यादिनिकायानां, विनाशश्चैत्यकारणे। यद्यपि स्यात् तथापि नो, सम्यग्दृष्टिः स दृषितः ॥८२॥ यदस्माद् बुद्धा विरता-स्तान् रक्षन्ति निरन्तरम् । गता मोक्तगतिं जीवाः, साद्यनन्तस्थितिस्थिताः॥३॥ यथा रोगिशिरावेध-क्रिया सुवैद्यदर्शिता। सुन्दरा परिणामेऽत्र, तथा चैत्यादिकारणम् ॥४॥ જિનેશ્વરનું મન્દિર બંધાવનારને વિષે દોષને અભાવ-- શ્લે—જોક મન્દિર તૈયાર કરાવવામાં પૃથ્વીકાયાદિ (છ) નિકાયને નાશ થાય છે તે પણ તેમ કરનારે તે સમ્યગ્દષ્ટિ દોષવાન થતો નથી. કેમકે (સદષ્ટિએ વિધિપૂર્વક તૈયાર કરાવેલા જિનચૈત્યાદિના દર્શનથી) બેધ પામેલા અને ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરેલી હોવાથી આ જીવહિંસાથી વિરક્ત બનેલા તેઓ (છ નિકા)નું સદા રક્ષણ કરે છે, કેમકે સચ્ચારિત્રના બળથી મેક્ષે ગયેલા તેઓ ત્યાં સાદિ અનન્ત રિથતિમાં રહે છે. વળી જેમ સુવૈદ્ય દેખાડેલ રેગીની નાડીને વેધ પરિણામે સુંદર છે તેમ અત્ર ઐયાદિની રચના છે (એમ સમજવું).” ૮૨-૮૪ જિન-ચિત્યનું નિષ્પાદન સ્પષ્ટી—જિનચૈત્ય તૈયાર કરાવવું એ મહાન આરંભ છે, કેમકે ભૂમિ દાવવી, ઈટ પકાવવી, પાણી રેડવું, ઇત્યાદિ ક્રિયાઓ દ્વારા પૃથ્વીકાયાદિ છોને વિનાશ થાય છે. આથી ભાવ-અનુકંપા તે દૂર રહી, પરંતુ દ્રવ્યઅનુકંપા માટે પણ સ્થાન રહેતું નથી. આ પ્રમાણે જીવની વિરાધના કરનારને Page #409 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમજરી [પંચમ સમ્યગ્દષ્ટિ કેમ કહેવાય તેમજ આવું કાર્ય પણ તેનાથી કેમ કરાય? આને ઉત્તર એ છે કે ભવ્ય જિનાલયમાં અલૌકિક મુદ્રાવાળી પ્રતિમા પધરાવી હોય તે તેના દર્શનથી કેટલાક ભવ્ય ને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તત્વજ્ઞાન પ્રાપ્ત થાય અને વળી સર્વવિરતિની પણ આરાધનાને પ્રસંગ મળે અને રૂડું ચારિત્ર પાળીને કેટલાક ક્ષે પણ જાય અને તેમ થતાં જ્યાં સુધી સંસાર રહે ત્યાં સુધી એ ટલે અનંત કાળ પર્યત એ અને હાથે છએ નિકાયના અને અભયદાન મળે. આ શુભ પ્રસંગ પ્રાપ્ત થતું હોવાથી જિનાલય બંધાવવું એ દેષ ન ગણાય. આ સંબંધમાં લૈકિક દૃષ્ટાંત વિચારીએ. જેમકે કોઈ રોગીને રેગ શિરા–વેધ વિના મટે તેમ ન હોય અને કુશળ વૈદ્ય તે ક્રિયા કરે તે અલબત્ત શરૂઆતમાં તે રોગીને તે વૈદ્યની ક્રિયા દુઃખદાયિની જણાય, પરંતુ એ ક્રિયા થયા બાદ તેને રેગ દૂર થવાથી તેને ઉલટું સુખ ઉપજે એવી રીતે જિનાલય તૈયાર કરાવવામાં છે નિકાયના જીવને ઉપમર્દ થાય એટલું પાપ લાગે, પરંતુ અંતમાં તે દ્વારા અનેક જીને સમ્યકત્વાદિની યાવત્ મુક્તિની પ્રાપ્તિ થતી હોવાથી અને એ દ્વારા જીવ-વિરાધના થતી અટકતી હોવાથી એ કાર્ય સદોષ નથી, પરંતુ ઈષ્ટ છે. प्रवृत्तिहेतुरन्येषां, समारम्भो विधेर्भवेत् । स सूत्राज्ज्ञायते तेन, तदादौ लेखयाम्यहम् ॥ ८५ । પુસ્તકના લેખનની આવશ્યકતા લે—“ અન્યની (એટલે કે આત્મવ્યતિક્તિ ભવ્ય જીવોની સદનુષ્ઠાનરૂપ) પ્રવૃત્તિને હેતુ વિધિપૂર્વક (નહિ કે રેવકલકલ્પિત) સમારંભ છે. એ વિધિ સૂત્રથી જણાય છે, વારતે સૈથી પ્રથમ હું સૂત્ર લખાવું.”-૮૫ जिनवचोऽमृतश्रुत्या, ज्ञातवस्तुस्वभावकाः । कुश्रुतेविरताः केचि-ज्जैनधर्ममवाप्नुयुः ॥ ८६ ॥ Page #410 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ સૂત્ર-લેખનનું ફળ-- લે --“તીર્થ કરની વાણીરૂપ અમૃતનું શ્રવણ કરી જેમણે વસ્તુના રહસ્યને જાણ્યું છે એવા કેટલાક કુતિથી વિરક્ત બની જૈન ધર્મને પામે.”૮૯ अन्येषां यानि यान्यत्र, धर्मबोधकराणि वै। साधनानि भवेयुर्हि, तानि संसाधयाम्यहम् ॥ ८७॥ ધર્મસાધક સાધનેનું સંપાદન લો—આ જગતમાં અને ધર્મને બોધ કરનારાં છે જે સાધન હોય તેને ખરેખર હું સાવું.—ટે सम्पादयामि साधूनां, पाठने साधनानि यत । कुतीर्थिनः प्रबोधेन, मिथ्यात्वान्मोचयन्ति ते ॥८॥ સાધુને ભણાવવામાં સહાયતા– ઑ–“સાધુઓને ભણાવવા માટે સાધને હું મેળવી આપું કે જેથી તેઓ બોધ પામી કુતીર્થિકને બોધ આપી તેમને મિથ્યાત્વથી છોડાવે.”—૮૮ ૧ તીર્થકરની વાણીના શ્રવણથી છવ અજરામર પદ પામે છે, તેથી એને અમૃતની ઉપમા આપી છે. ૨ આ સંબંધમાં પંચલિંગીની ટીકાના ઉપમા પત્રમાં કહ્યું છે કે કેવળ હું જન સિદ્ધાન્ત જ લખાવું એમ નહિ, પરંતુ ઇતર દર્શનના ગ્રન્થ પણ લખાવું; કેમકે એ સુપ્રસિદ્ધ વાત છે કે-- ___ “परसमओ उभयं वा सम्मदिद्विस्स ससमओ चेव" [ परसमय उभय वा सम्यग्दृष्टेः स्वसमयश्चैव ] અથોત સમ્યગ્દષ્ટિને પર સિદ્ધાન્ત પણ સ્વસિદ્ધાન્ત જ છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ [પંચમ વૈરાગ્યરસમજરી प्रबुद्धा विरताः सन्तो, रक्षन्ति सर्वप्राणिनः। अनुकम्पा ततस्तस्य, तदारम्भेऽपि विद्यते ॥ ८९ ॥ જિન-ચૈત્ય બનાવનારની દયાલતા –“(જિનાલયના દર્શન વગેરેથી) બોધ પામી અને ત્યાર બાદ વિરક્ત થઈ તેઓ સર્વ ઇવેનું રક્ષણ કરશે, વાતે તેને (અર્થાત ચિત્ય કરનારને) આરંભમાં પણ દેખ નથી.”–૮૯ शकटपोतसङ्ग्राम-हलाबारम्भ तु यत् । महत् पापं विजानाना, व्याख्यां कुर्युस्तदस्य न ॥१०॥ કટાદિના ઉપદેશની મનાઈ– શ્લો--“ગાડાં, વહાણો, લડાઈઓ, હળ વગેરે આરોથી જે મહાપાપ થાય છે તેને જાણનાર તેનું વ્યાખ્યાન ન કરે. –૯૦ मन्त्रे तन्त्रे तथा ज्योतिः-शास्त्रे निष्णातबुद्धयः। तदाख्यानं न कुर्वीरन् , यतो हिंसा प्रजायते ॥११॥ ૧ સરખા-- " खित्ते खडेह गोणे दमेह एमाइ सावगजणस्स । સાનિ ન vvg ગાળાાિળવયતારણ –-આર્યા [ क्षेत्राणि कृष्यत वृषभान् दमयत एवमादि श्रावकजनाय । उपदेष्टुं न कल्पते ज्ञातजिनवचनसारस्य ॥] અર્થાત છે ખેડ તમે ધમિટ છે, કેમકે તમે ખેતી કરે છે, તેથી સકળ પ્રજા જીવે છે એથી તમે ખેતી કરે, બળદેનું દમન કરે વગેરે પ્રકારને ઉપદેશ શ્રાવકને જિનવચનના સારને જાણકાર ન આપી શકે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૬૭ મંત્રાદિ કથનને નિષેધ– -~મંત્ર, તંત્ર અને જતિકશાસ્ત્રમાં પ્રવીણ મતિવાળા તેનું વર્ણન કરે નહિ, કેમકે (તેમ કરવાથી) હિંસા થાય છે. –૯૧ दानारम्भोऽपि नो तस्य, कुपात्रस्य कृते भवेत् । अनुकम्पयतो जीवान्, गहगाय ददाति च ॥९२॥ કુપાત્રને દાન આપવાને નિષેધ– લે- “જીવની અનુકંપા કરતાં તેને હાથે કુપાત્રને માટે દાનને આરંભ કદાપિ ન થાય, પરંતુ ઘેર આવેલાને તે આપ.”૧–૯૨ પદાર્થને પરામર્શ— સ્પષ્ટી–આ પદ્યથી સૂચવાય છે કે ભકિતપૂર્વક દાન તે સુપાત્રને જ દેવાય. કુપાત્રને બહુમાન સહિત દાન આપવું એ જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. ભગવતી (શ. ૮, ઉ. ૬. સ. ૩૩૨)માં કહ્યું પણ છે કે "समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासुएसणिज्जेणा असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स कि कज्जति ? गोयमा ! एगंत ૧ સરખાવે– "सीलव्धयरहियाणं जं खलु दिज्जइ धणं कुपत्ताणं । तं खलु धोयइ वत्थं रुहिरख सोणिएणेव ॥" [ शीलव्रतरहितेभ्यो यत् खलु दीयते धनं कुपात्रेभ्यः । तत् खलु क्षालयति वस्त्रं रुधिरक्षतं शोणितेनेव ॥ ] અર્થાત શીળ અને વતથી રહિત કુપાત્રોને ખરેખર જે દાન દેવાય છે તે લેહીથી ખરડાયેલા વસ્ત્રને લોહીથી બેવા બરાબર છે. ૨ છીયા-- श्रमणोपासकस्य भदन्त ! तथारूपं श्रमण वा माहनं (ब्राह्मणं.. प्रासुकेन एषणीयेन अशनपानखादिमस्वादिमेन प्रतिलाभमानस्य किं क्रियते ? गौतम ! Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વૈરાગ્યરસમંજરી [ પંચમ सो निज्जरा कज्जइ, नत्थि य से पावे कम्मे कज्जति....समणोवासगस्स णं भंते तहारुवं अस्संजयअविरयपडिहयपञ्चकखायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसण्णिजेण वा असणपाण जाव किं कज्जइ ? । गोयमा ! vi gવે મે વરૂ, નથિ છે જ; નિજ જરુ” અર્થાત્ શ્રમણના ઉપાસક એટલે શ્રાવક તથારૂપ સાધુ કે શ્રાવકને પ્રાસુક તેમજ એષણીય એવાં “અશન, પાન, ખાદિમ, *સ્વાદિમ દ્વારા પ્રતિલાલે તે તેને શું ફળ મળે? તમ! એકાન્તથી તેને નિર્જરા ફળે, નહિ કે એનું એ કૃત્ય પાપી છે. પરંતુ અસંયત અવિરત પાપ-કર્મના પ્રત્યાખ્યાનના વિનાશક એવાને જે શ્રાવક પ્રાસુક કે અપ્રાસુક, એષણીય કે અનેષણીય અશન પાન વગેરે વડે પ્રતિલાલે તે તેને શું ફળ મળે? ગતમ! એકાંતથી તેને પાપને બંધ થાય. તેને જરા પણ નિર્જરા ન થાય. આ સંબંધમાં એ ભૂલવું ન જોઈએ કે આ વિધિ તે મેક્ષ માટે જે દાન છે તે આશ્રીને છે, બાકી અનુકંપા-દાનને જિનેશ્વરે કદાપિ નિષેધ કર્યો નથી. આ વાત આપણે ૧૫૭ મા પૃષ્ઠમાં વિચારી ગયા છે. છતાં તેના વિશેષ સમર્થનાળે ભગવતીની શ્રીઅભયદેવસૂરિએ રચેલી ટીકાના ૩૭૪ મા પત્રમાં અવતરણરૂપે આપેલી નિમ્ન-લિખિત ગાથાની નેધ લઈએ – ५" मोक्खत्थं जं दाणं तं पइ एसो विही समक्खाओ। નહિં ન જાથા પરિસિદ્ધ છે ”—આર્યા एकान्तेन निर्जरा क्रियते, नास्ति च तस्य पापं कर्म क्रियते...श्रमणोपास. कस्य भदन्त ! तथारूपमसंयताविरतप्रतिहताप्रत्याख्यानपापकर्माणं प्रासुकेन वा एषणीयेन वाऽनेषणीयेन वा अशनं पानं यावत किं क्रियते ? गौतम! एकान्तेन पाप कर्म क्रियते, नास्ति तस्य काऽपि निर्जरा क्रियते इति । ૧ જેથી જલદી ભૂખ ભાંગે તે “અશન' કહેવાય છે. જેમકે મગ, ભાત, રોટલી, દૂધ, દહીં, માખણ, ઘી, પકવાન, શાક વગેરે. ૨ પીવા લાયક વસ્તુ પાન” કહેવાય છે. જેમકે પાણી, છાશની આશ વગેરે. ૩ જે ખાવાથી થોડી તૃપ્તિ થાય તે “ખાદિમ' કહેવાય છે. જેમકે મે, ફળો વગેરે. ૪ સ્વાદની ખાતર–લહેજત માટે ખવાય તે અથવા જેના સ્વાદમાં પહેલા ખાધેલા આહારદિને લય થાય તે “સ્વાદિમ” કહેવાય છે. જેમકે પીપર, સુંઠ, મરી, એલચી, તજ વગેરે. ૫ છાયા-- मोक्षार्थ यद् दानं तत् प्रति एष विधिः समाख्यातः। अनुकम्पादानं पुनर्जिनन कदापि प्रतिषिद्धम् ॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૬૯ આથી અત્ર એ ફલિત થાય છે કે કુપાત્રને પણ અનુકંપાથી દાન આપવાના તે નિષેધ નથી જ. વિશેષમાં ભિક્ષા માટે ઘેર આવી પહોંચેલી વ્યક્તિ કુપાત્ર હાય તાપણ તેને અનાદિ આપવામાં દ્વેષ નથી. કહ્યું પણ છે કે “ उचियं खलु कायव्वं सव्वत्थ सया नरेण बुद्धिमया । રૂચ હ્રસિદ્ધી નિયમા પુત્ર ચિય જોઇ બાળ ત્તિ !”—આર્યો અર્થાત્ બુદ્ધિશાળી પુરુષે જે ખરેખર ઉચિત હૈાય તે સર્વે સદા કરવું. એથી નક્કી ફળની સિદ્ધિ છે તેમજ એ જ (જિનેશ્વરની) આજ્ઞા છે. સાથે સાથે અત્ર એ પણ ધ્યાનમાં રાખવું કે ઘેર આવેલા કુપાત્રને માટે રસાઇ તૈયાર કરવી તે યુક્ત નથી, કેમકે અન્ન-પાકને વિષે પૃથ્વીકાયાદિના વધ થાય છે અને કુપાત્રની ખાતર આવે નિરર્થક વધ કરવા તે ઉચિત નથી. કહ્યું પણ છે કે પાર્ “२ काऊण य पाणिवह जो दाणं देइ धम्मसद्धाए । કૃત્તિકળ ચંતા સો રેફ્ Ëવાળિકન ॥ ’~~~આર્યા "कडमद्दं कारणं दमदयरहियाणं देइ जो दाणं । તો મૂસે મારેક જોસેફ નરિ મજ્બરે ॥ ”—આર્યા અર્થાત્ જે જીવને વધ કરી ધર્મ-શ્રદ્ધાથી દાન દે છે તે ચંદનને ખાળીને અંગારાના વ્યાપાર કરે છે. દુર્બળનું મર્દન કરીને ક્રમ અને દયાથી રહિત જીવાને જે દાન દે છે તે ઉદરને મારીને બિલાડીને પાખે છે. विचारा वर्तनाच्चैव मनुकम्पा प्रसिध्यति । - लिङ्ग लीनं च सम्यक्त्वं, गमयेत् क्षणमात्रतः ॥९३॥ 9-259141 उचितं खलु कर्तव्यं सर्वत्र सदा नरेण बुद्धिमता । इति फलसिद्धिर्नियमादेषा एव भवति आज्ञेति ॥ कृत्वा च प्राणिवधं यो दानं ददाति धर्मश्रद्धया । दग्ध्वा चन्दनं स करोति अङ्गारवाणिज्यम् ॥ क्षीणमं कृत्वा दमदयारहितेभ्यो ददाति यो दानम् । स मूषकान् मारयित्वा पुष्यति नवरं मार्जारान् ॥ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ વૈરાગ્યરસમજરી [ પંચમ અનુકંપાનું અનુમાન– –“આ પ્રમાણેનાં વિચાર અને વર્તનથી અનુકંપા નામનું લિંગ સિદ્ધ થાય છે; આથી તેને વિષે ગુપ્ત રહેલું સમ્યક્ત ક્ષણ માત્રમાં જણાઈ આવે છે.”—૯૩ અનુકંપાનું સૂચન સ્પષ્ટી–અનુકંપા એ આત્માને અતીન્દ્રિય પરિણામ છે તો તે કેવી રીતે જાણી શકાય? આને ઉત્તર એ છે કે વિધિપૂર્વક જિનચૈત્ય તૈયાર કરાવવું ઈત્યાદિ બાહ્ય કિયા અને ભવસાગરમાં ડૂબતાજીને ઉદ્ધાર કરવાને વિચાર અનુકંપાને સિદ્ધ કરે છે. આ અનુકંપાનું લક્ષણ સૂચવતાં કહ્યું પણ છે કે _ "अहंद्वेश्म विधापनादिविधिना सम्यग्दृशा क्लृप्तया लब्ध्वा बोधिमवाधितां वत यया भव्या विरत्याऽऽदृताः । गत्वा नितिमाभवं विदधते रक्षां पृथिव्यादिषु દિવેચા નક્ષ લગી હૈવાનુજમ્પ પુ –શાર્દુલ यथार्थबोधवान् वेत्ति, जीवो सम्यकत्वदृष्टिकः । पारलोकमनुष्ठानं, विना जीवं घटेत न ॥९४ ॥ આસ્તિક્યને પ્રસ્તાવ-- “(અનુકંપાથી લક્ષિત) સભ્યદૃષ્ટિ જીવે યથાર્થ બેધવાળો હોઈ જાણે છે કે જીવ વિના પરક સંબંધી અનુષ્ઠાન ઘટી શકે નહિ.”-૯૪ આસ્તિક્યરૂપ લિંગનું અસ્તિત્વ સ્પષ્ટી–આસ્તિક્ય એ સમ્યક્ત્વનાં સર્વ લિંગને સરદાર છે. સમાદિ લિંગથી વિભૂષિત વ્યક્તિમાં જ આસ્તિક્ય સંભવે છે. આ લિંગ હોય ત્યારે અન્ય લિંગ હેય પણ ખરાં અને ન પણ હોય એમ કહેવું યુક્તિ-વિકલ જણાય છે, કેમકે આપણે ૩૧ર મા પૃષ્ઠમાં સમાદિની ઉત્પત્તિને કેમ વિચારી ગયા છે તે શાસંમત છે. આથી કરીને એમ તે કેમ જ કહેવાય કે જે સમ્યકત્વથી વિભૂષિત હોય તેનામાં બીજા લિંગ ભલે ન હોય, પણ આસ્તિક્ય તે. હોવું જ જોઈએ ? Page #416 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૭. આત્માની સિદ્ધિ આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. એથી કરીને એ આપણા જેવાને દષ્ટિગોચર થતું નથી. આથી કેટલાક તે એનું અસ્તિત્વ જ માનવા ના પાડે છે. વિશેષમાં એથી આગળ વધીને કેટલાક તે પરલેક તેમજ પુણ્ય અને પાપની પણ હૈયાતી માનતા નથી. આવા જનેને ઈતર જ તરફથી નાસ્તિકને ઈલકાબ આપવામાં આવે છે, કેમકે તેમની માન્યતા મુજબ જેઓ પરલોક વગેરેનું અસ્તિત્વ અંગીકાર કરે છે તેઓ જ આસ્તિક છે. ગમે તેમ હો પરંતુ છદ્મસ્થ આસ્તિકો અને નાસ્તિક ઉભયને આત્મા પ્રત્યક્ષગોચર નથી અને એથી કરીને તે એની સત્તા વિષે મત–ભેદ જોવાય છે. આપણને જે જે વસ્તુ દષ્ટિગોચર ન હોય તે નથી જ એમ કહેવું ભૂલભરેલું હોવાથી આત્માનું અસ્તિત્વ અનુમાનાદિ આધારે સિદ્ધ થતું હોય તે તે સ્વીકારવું જોઈએ. ચાર્વાક સિવાય દરેક ભારતવર્ષીય દર્શનકારે આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે એટલું જ નહિ, પણ મહાભૂતેમાંથી તેની ઉત્પત્તિ માનનારા ચાર્વાક સામે મરચા પણ માંડ્યા છે. જૈન દર્શન આત્માને શરીર, ઈન્દ્રિય કે મનરૂપ ન માનતાં એથી અતિરિક્ત ઉપગરૂપ ધર્મવાળા પદાર્થરૂપે માને છે. ઇતર દર્શનેથી એ ક્યાં જૂદું પડે છે તેને ઊહાપોહ અત્ર ન કરતાં આહતદર્શનદીપિકા (પૃ. ૨૮-૪૫) જેવા ભલામણ છે. વિશેષમાં ઉપગ યાને ચૈતન્ય એ મહાભૂતને કે તેનાથી બનેલ શરીરને ધર્મ નથી અને એથી કરીને શરીર અને આત્મા જુદે છે. આ હકીકત ન્યાયકસુમાંજલિના સ્પષ્ટીકરણ (પૃ. ૭૧૭૪)માં મેં દર્શાવી છે તેમજ વળી એ ગ્રંથ (પૃ. ૮૦-૮૧)માં ઈન્દ્રિયો પણ આત્મા નથી એ વાત સૂચવેલી છે, તેનું પણ અત્ર પુનરાવર્તન ન કરતાં તે સ્થળો જેવાં ભલામણ છે. આ ઉપરાંત “વિITઘન”ને શ્રીૌતમસ્વામીએ કરેલા અર્થની અને એથી તેમને ઉભેલી જીવ વિષેની શંકાનું નિરસન જે જુદી રીતે અર્થ કરીને શ્રી મહાવીરે કર્યું હતું તેની પણ આછી રૂપરેખાના જિજ્ઞાસુએ આ ગ્રંથનાં ૨૨ મા અને ૨૩ મા પૃષ્ઠ જેવાં. આના વિશેષાર્થીએ વિશેષાવશ્યકની મલધારીય શ્રીહેમચન્દ્રસૂરિકૃત ટીકા તેમજ શ્રીહરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચયની શ્રીગુણરત્નસૂરિકૃત વૃત્તિ જેવી. विज्ञानक्षणवादेऽत्र, कृतनाशोऽकृतागमः । उदयानन्तरे नाशे, कर्तरि भोक्तृता नहि ॥ ९५॥ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર વૈરાગ્યરસમંજરી [પંચમ વિજ્ઞાન ક્ષણવાદની દૂષિતતા– –આ વિજ્ઞાનક્ષણિકવાદમાં કૃતનાશ અને અકૃતાગમ (એ બે દેશે) છે, કેમકે ઉદય પછીના વિનાશમાં કર્તાને વિષે ભેતૃત્વ નથી પરંતુ અન્યમાં છે). –૯૫ કૃતનાશ અને અકૃતાગમ– સ્પષ્ટી—કેટલાક બૌદ્ધ વિજ્ઞાનક્ષણની પરંપરાને જ આત્મા માને છે, કિન્તુ મોતીના સમુદાયમાં પરોવેલા દેરાની જેમ એકાન્વયી આત્મા માનતા નથી. આવી તેમની માન્યતા હોવાથી એ કૃતનાશ અને અકૃતાગમ એ બે દેથી ગ્રસ્ત બને છે. જેમકે બ્રહ્મચર્ય વગેરે શુભ કર્મનું ફળ સ્વર્ગ અને હિંસા વગેરે અશુભ કર્મનું ફળ પાપ જન્માંતરમાં ભગવાય છે. આથી જે જ્ઞાનક્ષણે આ જન્મમાં બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાને કર્યા તેને ત્યાં જ નાશ થઈ જવાથી બ્રહ્મચર્યાદિનાં ફળરૂપ સ્વર્ગાદિને ઉપગ તેને સંભવતું નથી એટલે કે કરેલી કિયાનું ફળ મળતું નથી. આ દેષને “કૃતનાશ” તરીકે ઓળખાવાય છે. એવી રીતે જે વિજ્ઞાનક્ષણને સ્વર્ગાદિને ઉપભોગ છે તે વિજ્ઞાનક્ષણે કંઈ બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી, કેમકે તેમ કરનારે વિજ્ઞાનક્ષણ તે એનું ફળ ભોગવવાની સ્થિતિ સુધી જીવતે જ રહ્યો નથી. આથી નહિ કરેલા કર્મનું ફળ વિજ્ઞાનક્ષણને ભેગવવું પડે છે એટલે “અકૃતાગમરૂપ દેષ ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં એટલે કાર્ય એક વિજ્ઞાનક્ષણ કરે અને તેનું ફળ બીજો વિજ્ઞાન ક્ષણે ભગવે એવી દશામાં કોણ શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવા કે અશુભ કર્મથી નિવૃત્તિ સેવવા તૈયાર થાય ? सन्तानो वस्तुतो नास्त्य-चेतनाचेतनं कथम् ?। सहकारित्वं भवेन्नैवो-पादानमन्तरा क्वचित् ॥९६॥ સન્તાનની અવાસ્તવિકતા– ભલે –“ખરી રીતે સન્તાન (પ્રવાહ) નથી. અચેતનમાંથી ચેતત્વ કયાંથી સંભવે ? (કેમકે) ઉપાદાન–કારણ વિના સહકારિત્વ કદાપિ હોય જ નહિ.”—૯૬ પદ્યાર્થીને પ્રફેટ પછી –ક્ષણિક જ્ઞાનવાદ સ્વીકારતાં એકના એક જ જ્ઞાન–ક્ષણમાં કત્તા અને તૃતા ઘટતી નહીં હોવાથી તેના નિરાકરણ માટે એમ સૂચવાય કે જ્ઞાનક્ષણે પ્રવાહ રૂપે સ્થિર હોવાથી તેને વિષે તે એક જ જ્ઞાનસંતાન Page #418 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાનુવાદ ૩૭૩ પરત્વે કર્તવ અને ભકતૃત્વ સુસંગત થઈ શકશે. અન્ય શબ્દોમાં કહીએ તે કપાસના બીને લાખના રસનું સિંચન કરવાથી તજજનિત અતિશયના આધાનના કમે કરીને કાલાંતરે કુસુમમાં લાલાશ આવે છે તેમ જે જ્ઞાન–સંતાનને આશ્રીને કુશળ કે અકુશળ અનુષ્ઠાને થયાં હોય તેને વિશે જ વિશિષ્ટ, વિશિષ્ટતર ઉત્તરોત્તર ક્ષણની ઉત્પતિના કમ પૂર્વક ભવાન્તરમાં સુખ-દુઃખને ઉપભેગ સંભવે છે. કહ્યું પણ છે કે– " यस्मिन्नेव हि सन्ताने, आहिता कर्मवासना। તવ સભ્ય, તે રતા યથા ” -અનુ. આ દલીલના ખંડનરૂપ ઉત્તર પૂરો પાડતાં આ પદ્ય સૂચવે છે કે સંતાનની વાસ્તવિક રીતે હૈયાતી જ નથી. અત્ર સંતાનથી કાર્ય-કારણ ભાવના કમથી નિરન્તર ઉત્પન્ન થતે જ્ઞાન પ્રવાહ સમજ. એ પ્રવાહનું અસ્તિત્વ વિચારક્ષમ નથી, કેમકે એ જ્ઞાન-પ્રવાહરૂપ સંતાન જ્ઞાન–ક્ષણરૂપ સંતાનીથી ભિન્ન છે કે અભિન્ન તે જાણવું જોઈએ. અભિન્ન માનતાં તે સંતાનીરૂપ જ્ઞાનક્ષણે જ સંતાન બની જશે, અને તેમ થતાં તે વિજ્ઞાનક્ષણરૂપ પક્ષ સ્વીકારતાં જેમતે કૃતનાશાદિ દેથી ગ્રસ્ત બને છે તેમ આ પણ બનશે એટલે આ તે બકરું કાઢવા જતાં ઊંટ પેસાડવા જેવું થશે. આથી ભિન્ન માનવામાં આવે તો એવા બે સવાલ ઊઠે છે કે શું તે વસ્તુરૂપ હેઈ ભિન્ન છે કે અવસ્વરૂપ હઈ તેમ છે ? વળી તે વસ્તુરૂપ હોય તે શું તે સચેતન છે કે અચેતન ? આ પ્રમાણેના ચાર વિકલ્પો પૈકી જે જ્ઞાનના પ્રવાહરૂપ સંતાનને તેના સંતાની જ્ઞાનક્ષણોથી ભિન્ન સચેતન વસ્તુ તરીકેના વિકલ્પરૂપે અંગીકાર કરાય તે નામાંતરથી આત્માને સ્વીકાર થાય છે એટલે તે સીધીભાઈની માફક ડાબો કાન પકડ્યા જેવું થયું; કેમકે જૈન દષ્ટિ આત્માને અમુક અપેક્ષાએ જ્ઞાનથી વ્યતિરિક્ત સચેતન પદાર્થરૂપે સ્વીકારે છે જ. જે સન્તાનને તેના સંતાની જ્ઞાનક્ષણોથી ભિન્ન અચેતન વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે તે અચેતનરૂપ સંતાનમાંથી જન્માંન્તરમાં થનારા જ્ઞાનરૂપ ચેતનની ઉત્પત્તિ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગ ખડો થાય છે. આની પણ જે દરકાર ન કરવામાં આવે તે ઘટમાંથી પણ ભક્તારૂપ ચેતનની ઉત્પત્તિ માનવી પડશે. આના બચાવ અર્થ એમ કહેવું કે વસ્તુતઃ અસ્તિત્વવાળા એવા પણ અચેતનરૂપ સંતાનને અમે અન્ય જન્મમાં થનારા ભેતૃત્વજ્ઞાનના ઉપાદાન કારણ તરીકે ન માનતાં અમે તે એને સહકારિ-કારણ તરીકે સ્વીકારીએ છીએ તે એ ભૂલભરેલું છે. એનું કારણ એ છે કે જે પિતે કઈ પણ વસ્તુનું ઉપાદાન-કારણ હોય તે અન્ય ભાવકાર્યને વિષે Page #419 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમજરી [ પચમ નિમિત્ત-કારણ યાને સહકારિ–કારણ બની શકે છે. જેમકે પૃથ્વી, પાણી, પવન અને અગ્નિના બીજરૂપ પૂર્વે થનાર સમર્થ પૂંજમાંથી ઉત્તરાત્તર પૃથ્વી વગેરેના બીજરૂપ જ પુંજ સમર્થતર ઇત્યાદિ ક્રમે ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમ પુંજમાં રહેલું બીજ ઉત્તર પુજમાં રહેલા બીજનું ઉપાદાન-કારણ છે, જ્યારે પ્રથમ પુંજગત પૃથ્વી વગેરે તે! નિમિત્ત-કારણ છે. એ પ્રમાણે પ્રથમ પુંજગત પૃથ્વી વગેરે પણ ઉત્તર પુંજગત પૃથ્વી વગેરે પ્રતિ ઉપાદાન–કારણરૂપ છે, જ્યારે પ્રથમ પુંજગત બીજ તા નિમિત્ત-કારણ છે. આ રીતે પૃથ્વી વગેરેમાં પણ પરસ્પર નિમિત્ત-કારણતા ઔદ્ધ મતમાં સ્વીકારાયેલી છે. અહીં તેા અચેતન સંતાનને ૌદ્ધો કોઇના પણ ઉપાદાન—કારણ તરીકે સ્વીકારતા નથી. આથી કરીને જન્માંતરભાવિ ભાતૃ-ચેતનના સહકાર-કારણ તરીકે એને સ્વીકારાય તેમ નથી, કેમકે બાદ્ધોના એ સિદ્ધાન્ત છે કે નિમિત્તતા એ ઉપાદાનથી વ્યાપ્ત છે અર્થાત્ જે ઉપાદાનરૂપ હોય તે જ નિમિત્તરૂપ બની શકે. એટલે કે જેમ એક જ્ઞાન-ક્ષણને કર્તૃત્વ અને ભાતૃત્વ ઉભયના ઉપભાગ સંભવતા નથી. તેમ આ સંતાનને પણ સ*ભવતા નથી. આ પ્રમાણે એ વિકલ્પાના વિચાર થઇ રહેતાં બાકી રહેલ વિપ તાસતાં કહેવું પડશે કે અવસ્તુનું અસ્તિત્વ તે વધ્યા—સુતના જેવું છે એટલે જેમ વધ્યા-મુતથી કર્તૃત્વ કે ભકતૃત્વ શકય નથી તેમ અવસ્તુરૂપ સંતાનથી પણુ આ કાર્યાંની ઉત્પત્તિ શક્ય નથી. આથી કરીને આત્માનું અસ્તિત્વ સ્વીકારવું એ જ શ્રેયસ્કર તેમજ પ્રેયસ્કર માર્ગ છે. प्रभवा पुण्यपापाभ्यां संवित्तिः सुखदुःखयोः । ज्ञानं भिन्नं ततो नैव, संवित्तिः सुखदुःखयोः ॥९७॥ સુખ-દુઃખના સવેદનમાં હેતુતા— Àા—“ પુણ્ય અને પાપ વડે સુખ અને દુઃખનું જ્ઞાન થાય છે, તેથી જ્ઞાન એનાથી ભિન્ન છે અને એનાથી સુખ અને દુઃખનુ' સંવેદન નથી જ. ''–૮૭ જ્ઞાનની સુખ-દુઃખી ભિન્નતા— સ્પષ્ટી-આત્માના અસ્વીકાર કરનારા બૃદ્ધોનું માનવું એમ છે કે જ્ઞાન ને જ સ્વર્ગમાં સુખરૂપે અને નરકમાં દુઃખરૂપે પ્રાદુર્ભાવ થાય છે. પરન્તુ આ માન્યતા યુક્તિ-સંગત નથી. સુખ-દુઃખનાં કારણમાં, સ્વરૂપમાં અને ફળમાં ભેદ્ય હૈ:વાથી જ્ઞાનથી સુખ-દુઃખ ભિન્ન છે. પછી ભલેને આ જ્ઞાન પ્રવૃત્તિજ્ઞાનરૂપ સંતાનગત હોય કે આલયજ્ઞાનરૂપ સંતાનગત હેાય. પ્રવૃત્તિજ્ઞાન Page #420 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૩૭૫ સંતાનગત જ્ઞાન આશ્રીને એ વાત સ્પષ્ટ છે કે વનિતા વગેરેના જ્ઞાનની ઉત્પત્તિને વિષે વનિતારૂપ જે સામગ્રી છે તે જ સુખદુઃખની પણ સામગ્રી નથી, કિન્તુ રાગાદિ વાસનાવિશેષ પણ તેમાં સામગ્રીરૂપ છે. જે એમ ન માનીએ તે રાગીની પેઠે મુમુક્ષુને પણ ઉત્તમ સુંદરીના રૂપને જ્ઞાનથી સુખ અને પિશાચિનીના રૂપના જ્ઞાનથી દુઃખ થાય એવી અઘટિત વાત સ્વીકારવી પડશે. વળી ભર ઉનાળામાં પણ ચંદનના સ્પર્શના જ્ઞાન-માત્રથી શાંતિ થઈ જવી જોઈએ. આ સંબંધમાં એ દલીલ નકામી છે કે રૂપના દર્શન, મસ્કાર વગેરે સામગ્રીથી જ્ઞાન તેમજ સુખ-દુઃખની ઉત્પત્તિ હેવાથી જ્ઞાનથી સુખદુઃખ ભિન્ન નથી, કેમકે સામગ્રીની સામાન્યતામાં વિશેષતા ન હોય તો પણ અવાંતર દેશ, કાળ, ભાવ વગેરે સામગ્રીની વિશેષતાને લઈને ભિન્નતાની ઉત્પત્તિ છેજ આ તે. કારણરૂપ ભેદ દ્વારા પ્રવૃત્તિજ્ઞાનસંતાનગત જ્ઞાન અને સુખદુ:ખને ભેદ થયો. સ્વરૂપથી પણ ભિન્નતા છે. જેમકે જ્ઞાન સ્વપરપ્રકાશક છે, જ્યારે સુખ-દુઃખ અનુકુળ અને પ્રતિકુળ વેદનીયરૂપ છે. ફળની બાબતમાં પણ ભેદ છે. જેમકે હિતની પ્રાપ્તિને વિષે પ્રવૃત્તિ અને અહિતના પરિવારને વિષે નિવૃત્તિ એ જ્ઞાનનું ફળ છે, જ્યારે નવીન નવીન સ્વગોચર તૃષ્ણાથી વિમુખતાની ઉત્પતિ તેમજ નેત્ર વગેરે પ્રસાદ દ્વારા વિવર્ણનાની ઉત્પત્તિ સુખ-દુઃખનાં ફળ છે. આલયજ્ઞાનસંતાનગત જ્ઞાન પરત્વે પણ વિચાર કરતાં એ જ્ઞાનની સુખદુઃખ સાથે અભિન્નતા સ્વીકારી શકાતી નથી, કેમકે એમાં હેત, સ્વરૂપ અને ફળની બાબતમાં ભિન્નતા રહેલી છે. આલયજ્ઞાનને હેતુ સમનંતર પ્રત્યસંગી પૂર્વ જ્ઞાન છે જ્યારે ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુના અંગો સુખદુઃખના હેતુઓ છે. વળી આ જ્ઞાનનું સ્વરૂપ સ્વપરપ્રકાશકરૂપ તેમજ પ્રત્યયવિષયક પણ છે, જ્યારે સુખદુઃખનું સ્વરૂપ તે ઉપર મુજબ છે. વિશેષમાં આ જ્ઞાનનું ફળ ઉતર જ્ઞાનના પ્રવાહને તેમજ પ્રવૃત્તિ જ્ઞાનને પેદા કરવારૂપ છે, જ્યારે સુખદુઃખનાં ફળે તે ઉપર મુજબ સમજવાનાં છે. અત્રે એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે આલયજ્ઞાનને સુખદુઃખરૂપે માનતાં હું સુખ છે, હું દુઃખ છું એ પ્રત્યય થવો જોઈએ, નહિ કે હું સુખી છું, હું દુઃખી છું એ. એટલે આ પ્રમાણે વિચારતાં જ્ઞાન અને સુખદુઃખ વચ્ચે ભિન્નતા સિદ્ધ થાય છે. છતાં પણ બાલગોપાલ પણ આ ભેદ સમજી શકે તેવા હેતુથી જ્ઞાનની સુખદુઃખથી ભિન્નતા સિદ્ધ કરનારી અન્ય યુક્તિ ગ્રંથકારે આ પદ્યમાં દર્શાવી છે. જેમકે કુશળ અનુષ્ઠાન વડે સાધ્ય એવી કમં પ્રકૃતિ પુણ્ય છે, જયારે અકુશળ અનુષ્ઠાનવડે સાધ્ય એવી કર્મપ્રકૃતિ “પાપ” છે. આ પ્રમાણેનાં Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વૈરાગ્યસમજરી [ પંચમ > પુણ્ય અને પાપરૂપ અસાધારણ કારણ વડે સુખદુઃખના અનુભવ થાય છે, કિન્તુ મનસ્કારાદિથી સુખદુઃખનેા અનુભવ થતા નથી, કારણ કે સાતવેદનીય કર્મના ઉદયથી આત્માને જે આનન્દ થાય છે તે ‘ સુખ ' છે, જ્યારે અસાતવેદનીયના ઉદયથી આત્માને જે સંતાપ થાય છે તે દુ:ખ' છે. આથી કરીને આલયજ્ઞાન તેમજ પ્રવૃત્તિજ્ઞાનની સુખદુઃખથી ભિન્નતા સિદ્ધ થાય છે; કેમકે એની ઉત્પત્તિમાં જુદાં જુદાં કારણા છે, નહિ કે બધાંને માટે એક જ કારણુ છે. એમ છતાં પણ જો આ વચ્ચે ભિન્નતા ન માનતા અભેદતા સ્વીકારાય તે ભેદરૂપ વ્યવહારને ઉચ્છેદ થશે. આથી તાત્પર્ય એ નીકળે છે કે જેમ ઘટ અને પટની ઉત્પત્તિનાં કારણેા જુદાં હાવાથી તે અને ભિન્ન છે, તેમ સુખ અને દુઃખ જ્ઞાનથી ભિન્ન છે, કેમકે તેની ઉત્પત્તિનાં કારણેામાં ભિન્નતા રહેલી છે. આથી કરીને જ્ઞાન જ ચથાપ્રસ`ગ સુખદુ:ખના સંવેદનરૂપ છે એ વાત ન માનતાં જ્ઞાનથી અતિરિક્ત સુખદુઃખને ભાગવવાવાળા અન્ય કેાઇ છે-જીવ છે એમ માનવું જોઇએ અને તેમ માનવાથી જ પરલેાક માટેનાં અનુષ્ઠાના સાર્થક થાય. આ પ્રમાણે આત્માની સિદ્ધિ થતાં અદ્વૈતવાદ સામે જૈન ઢષ્ટિનું શું કથન છે તે રજી. કરાય છે. સ્ફુટ શબ્દોમાં કહીએ તે અદ્વૈતવાદીઓની આત્મા પરત્વે એવી માન્યતા છે કે તે એક જ છે, પરબ્રહ્મસ્વરૂપી છે, સર્વ વ્યાપક છે અને સમસ્ત વિશ્વનાં શરીરાને વ્યાપીને તે શાશ્વત રહેલા છે, જ્યારે જેનાની માન્યતા એવી છે કે શરીરે શરીરે આત્મા જુદો જુદો છે, અર્થાત્ તે દેહાવચ્છિન્ન છે. આ વાતને નહિ સ્વીકારવાથી જે દોષો ઉદ્ભવે છે તે ગ્રંથકાર હવે પછીના પદ્યમાં દર્શાવે છે. प्रतिदेहं विभिन्नोऽय - मात्मा साङ्गर्यमन्यथा । પુણ્યે પાપે મુદ્દે સુણે, મનેમોક્ષ મવે િચ ા શરીરે શરીરે જીવની પૃથક્તા શ્લા e- ~ આ જીવ શરીરે શરીરે ભિન્ન છે. જો એમ ન હેાય તેા પુણ્યમાં, પાપમાં, સુખમાં, દુઃખમાં, મેાક્ષમાં અને સ’સારમાં પણ સંકરતા થાય. ’–૯૮ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] પદ્યાર્થીનું વિશદીકરણ સ્પષ્ટી-આ જગમાં કેટલાક જીવા મુક્ત થયા છે, કેટલાક હજી સંસારમાં રઝળે છે, કેટલાક સુખી છે, કેટલાક દુઃખી છે ઇત્યાદિ વ્યવસ્થા માટે તા ભાગ્યે જ એ મત છે. આથી કરીને આત્માને શરીરે શરીરે પૃથક્ ન માનતાં જો એક જ માનવામાં આવે તે ગમે તે એક જીવ મુક્ત થતાં સમગ્ર જીવાની મુક્તિ થાય, કેમકે તે સર્વના આત્મા એક જ છે અને તેમ થતાં સંસારી તરીકે કેાઈ રહે નહિ અર્થાત્ જીવ-લાક જીવ વિનાના અને કે જે વાત ફાઇને માન્ય હાઈ શકે નહિ. વળી અત્યાર સુધી કાઇને પણ મુક્તિ મળી નથી એમ કહેવું નિરર્થક છે અને તેમ છતાં તે એમ જ હોય તે હવે કાઇને મુક્તિ મળશે પણ નહિ, કેમકે આટલા અનંત ભૂત કાળમાં જે ન બન્યું તે હવે ભવિષ્યમાં અને એ અસંગત હકીકત છે, સાનુવાદ જીવેાના સંસાર અને મેક્ષ છે એ વાત વ્યવસ્થા પૂર્વક જણાય છે. વાસ્તે અકાત્મ્યવાદ યુક્તિ-સંગત નથી અને એથી કરીને જુદા જુદા ઘરમાંના દીપકની જેમ દેહે દેહે નિરનિરાળા આત્મા છે એ જ માન્યતા વ્યાજબી સમજાય છે. ૩૭૭ सङ्कोचेन विकाशेन सङ्गतो देहव्यापकः । अन्यथा चान्यदेहेन, समे योगे कथं पृथक् ॥ ९९ ॥ " જીવની દેહવ્યાપકતા 9 ગ્લા—“ આત્માના સકાચ અને વિકાસ થતા હેાવાથી તે દેહવ્યાપી (દે એમ કહેવું) યુક્તિ-યુક્ત છે. જો એમ ન હોય તે। બીજાના શરીર સાથે સબંધન સમાનતા હોવા છતાં તે પૃથક્ કેમ છે ?’’-૯૯ સકાચ અને વિકાસ— સ્પષ્ટી-આત્માના અસંખ્ય પ્રદેશે છે. નાના શરીરમાં આ સમગ્ર પ્રદે શેાનું તેટલી જગ્યા પૂરતું અવગાહન તે · કાચ ' છે. જ્યારે મેાટા શરીરને વ્યાપીને આ સર્વ પ્રદેશાનું એટલા વિશાળ સ્થળ જેવડુ અવગાહન તે ‘વિકાસ’ છે. જેમકે બાલ-દેહમાં રહેલા લધુ પરિણામવાળા આત્મા તરુણ દેહને પ્રાપ્ત કરે છે ત્યારે તેને વિકાસ થયેલા સમજવા, એટલે કે તેના પ્રદેશે પ્રથમ કરતાં વિશેષ જગ્યા રોકીને રહ્યા છે. આ પ્રમાણેના પ્રદેશોની અવગાહનામાં ફેરફાર થઈ શકતે હાવાથી તા કીડી તરીકે ઉત્પન્ન થયેલા જીવ મરીને કુંજર Page #423 -------------------------------------------------------------------------- ________________ 36 વૈરાગ્યરસમજની | પંચમ તરીકે ઉત્પન્ન થાય ત્યારે કંઇ પૂર્વે પરિણામવાળા આત્માના ઉચ્છેદ થતા નથી તેમજ નૂતન પરિણામવાળા કાઇ નવા આત્મા ઉત્પન્ન થતા નથી. એ જેમ દ્વીપકના પ્રકાશ એક નાની ઓરડીને તેમજ મેટા ઓરડાને પણ પ્રકાશિત કરી શકે છે અને તેના પ્રકાશ ઘેાડી જગ્યામાં કે માટી જગ્યામાં ફેલાઈને રહે છે તેમ આત્માના પ્રદેશે વિષે સમજવું, પા - નૈયાયિક વગેરેની એવી માન્યતા છે કે આત્મા એકાંતે નિત્ય છે તેમજ સર્વવ્યાપી છે. આ માન્યતા જૈન દર્શનને માન્ય નથી. એ તે આ ત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માને છે તેમજ તેને દેહાવચ્છિન્ન માને છે. વિશેષમાં જૈન દર્શન આત્માનું દેહની સાથે કથ ચિત્ તાદાત્મ્ય માને છે. નૈયાયિકે તે અધિકૃત આત્માના પેાતાના દેહની સાથે કેવળ સચેાગરૂપ સંબંધ છે એમ માને છે. આથી તૈયાયિકાના પક્ષમાં એ દૂષણ ઉદ્ભવે છે કે જેમ આત્માના સ્વદેહ સાથે સંબંધ છે તેમ સર્વવ્યાપક હાવાથી તેને અન્ય દેહ સાથે પણ સંબંધ છે. આથી પેાતાના દેહ આશ્રીને જ સુખ-દુઃખના અનુભવ ન થતાં અન્ય દેહ આશ્રીને પણ થવા જોઇએ કે જે હકીકત અનુભવ–વિરુદ્ધ છે. આવી અનુભવ વિરુદ્ધ હકીકતને સ્વીકાર કરવા કરતાં તે આત્માને સર્વવ્યાપક ન માનતાં દેહાવચ્છિન્ન માનવા યુક્તિ-યુક્ત જણાય છે. धर्मा-धर्मास्तिकाया-SSका - शास्तिकायादयो मताः । सिद्धान्तवादिभिर्जीवाद, विपरीता जडात्मकाः ॥१००॥ ધર્માસ્તિકાયાદિની જડતા--- શ્લો‘સિદ્ધાન્તને વદનારાઓએ ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, કૈંઆકાશાતિકાય વગેરેને જીવથી વિપરીત અને જડ વરૂપી માન્યા છે.”–૧૦૦ ૧ વિશેષ માહિતી માટે જુએ ન્યાયકુસુમાંજલિ ( સ્ત. ૨ )નું સ્પષ્ટીકરણ (પૃ૦ ૮૨-૯૩ ) તેમજ આહું તદન (પૃ૦ ૩૮ ). ૧-૩ આના સ્થૂળ સ્વરૂપ માટે એ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૨૧૬-૨૨૪); બાકી એની વિશિષ્ટ માહિતી તે માહ્તદાન॰ ( પૃ૦ પર૮-૫૨૯; ૫૩૯-૫૪૧; ૫૫૬-૫૫૭ વગેરે )માંથી મળશે. ૪ વગેરેથી પુદ્ગલાસ્તિકાય અને કાળ સમજવા. એની વિશિષ્ટ રૂપરેખા આહતદર્શન૦ ( પૃ. ૫૪૧–૫૪૨; ૫૫૮; ૫૭૬-૬૦૦ )માં આલેખવામાં આવી છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ સનુવાદ ગુચ્છક ] ૩૭૯ ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ– સ્પષ્ટી--બ્રહ્માણ્ડમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવાં બે જ દિવ્ય છેઃ-(૧) જીવ અને પુદ્ગલ, ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ છવા અને પુદ્ગલ જ છે. અર્થાત્ ગતિ અને સ્થિતિ એ બંને આ બે દ્રવ્યનું પરિણામ અને કાર્ય હેવાથી એમાંથી જ ઉત્પન્ન થાય છે તે પણ નિમિત્તકારણ જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે તે ઉપાદાન-કારણથી જુદું હેવું જોઈએ. આ અભિપ્રાય મુજબ જૈન શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું તે અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ શીલ પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત થવું તે એમ દર્શાવેલ છે. पुद्गलाश्चेद् भवेयु -कृतिः सर्वत्र किं नहि ? । स्वप्नेऽनुभूयते योऽर्थो, दिनोपलब्ध एव सः ॥१०१।। પુદ્ગલનું વાસ્તવિક અસ્તિત્વ લે બો પુદગલ ન હોય તે ખરેખર સર્વત્ર આકાર કેમ નથી ? રેવનમાં જે પદાર્થને અનુભવ થાય છે તે દિવસના ઉપલબ્ધ થયેલે જ હેય છે.”—૧૦૧ પુદ્ગલ એટલે શું?— સ્પષ્ટીસ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણથી યુક્ત દ્રવ્ય “પુદ્ગલ” કહેવાય છે. એ જડ છે એટલે તે જીવથી જુદું પડે છે. તેમજ એ સ્પર્શાદિથી યુક્ત હાઈ–મૂર્ત હેવાથી બાકીનાં જડ અજીવ દ્રવ્યથી જેવાંકે ધર્માસ્તિકાયાદિથી તે ભિન્ન છે. એનું સ્થૂળ સ્વરૂપ એમ દર્શાવાય કે આ જગતમાં જે કોઈ પદાર્થ આપણી નજરે પડે છે તે સર્વ પુદ્ગલે જ છે. આ સિવાયનાં પણ પરમાણુ જેવાં કેટલાંક અતિસૂક્ષ્મ અને અત એવ અતીન્દ્રિય પરંતુ રૂપી દ્રવ્ય પણ પુદ્ગલ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, મન, શબ્દ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોત એ બધાં ખુલે છે એમ જૈન શાસ્ત્રનું માનવું છે. " पूर्यन्तेऽपरापरपरमाण्वादिसङ्घटनेन स्थौल्यपरिणाममापद्यन्ने तद्विघटनेन च गलन्तिहसन्तीति निरुक्तविधिना पुद्गला मूर्तिमन्तो वाह्यार्थाः" અર્થાત “પુદ્ગલ' શબ્દ પૂ અને જટ્ટ એ બે ધાતુઓ ઉપરથી બનેલે છે. તેમાં અન્યાઅન્ય પરમાણુઓ વગેરેના સઘાતથી સ્થૂલ પરિણામને પ્રાપ્ત Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ વૈરાગ્યરસમજરી [ પંચમ થવું તે પૂરણ’ છે અને તેના વિશ્લેષથી હાસ પામવા તે ‘ગલન’ છે. આ પ્રમાણેના પૂરણ અને ગલનરૂપ સ્વભાવવાળા પદાર્થો ‘પુદ્ગલ’કહેવાય છે તે મૂર્તી છે અને બાહ્ય અ રૂપ છે. જ્ઞાનાદ્વૈતવાદનું નિરસન— ઘણાખરા દનકારી પુદ્ગલરૂપ બાહ્ય પદાર્થના સ્વીકાર કરે છે. જે માદ્ધો જ્ઞાનાદ્વૈતવાદી છે તે જ આના અસ્વીકાર કરે છે. તેમની માન્યતા એવી છે કે અનાદિ વિદ્યાથી જેની વિશારદતા ચારાઈ ગઈ છે. એવુ જ્ઞાન જ પેાતાના આકારમાં બાહ્ય સ્વરૂપના આરોપ કરી આ નીલ છે, આ પીત છે એવા આકારરૂપે તેને ગ્રહણ કરે છે, વાસ્તે વાસ્તવિક રીતે કાઇ નીલાદિ પદાર્થ નથી. અર્થાત્ જ્ઞાનના અવિદ્યા નામનો જે સંબધ છે તે પોતે જ ખાદ્ય અને પેાતાનામાં સ્થાપન કરી પોતાના આકારના ગ્રહણમાં કારણરૂપ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો જેમ તિમિર દોષથી ચુત નેત્રવાળાને કેશના લખન વિના કેશાડુક જ્ઞાન થાય છે અથવા કાચકામિલ દોષથી ગ્રસ્ત જન સફેદ શંખને પીળાના અવલખન વિના પણ પીળેા માને છે તેમ અત્ર ખાદ્ય અથ વિના પણ અવિદ્યા સંબધ પાત બાહ્ય અર્થનું જ્ઞાન કરાવે છે એવી જ્ઞાનાદ્વૈતવાદીની માન્યતા હૈ. આના નિરસનાર્થે એમ કહેવામાં આવે છે કે નિરંતર અવિદ્યાના ઉત્સંગના સંગની ઇચ્છાથી નીલ, પીત્ત વગેરે આકારાને વિષય નહિ કરનારૂ પણ જ્ઞાન ઉઘાડી અને મીંચેલી આંખવાળાઓમાં એક સરખુ નીલ છે, પીત છે ઇત્યાદિ આકાર વડે દેશ, કળ વગેરેના નિયમ વિના પણ જ્ઞાન થવું જોઇએ. તે તે કારણ સામગ્રીના સદ્ભાવમાં પણ કાડૅની ઉત્પત્તિ નહિ માનવાથી તા પૃથ્વી, જળ વગેરે સામગ્રીના સદ્ભાવમાં પણ બીજમાંથી અ’કુરાની ઉત્પત્તિ ન થવી જોઈએ. માના બચાવ તરીકે જ્ઞાનાદ્વૈતવાદી એમ કહે કે નેત્રના વ્યાપાર પણ ત્યાં કારણરૂપ હાવાથી તેના અભાવમાં તે જ્ઞાન કેવી રીતે થાય તે તેને એમ પૂછવામાં આવે છે કે શું જ્ઞાનથી અને અવિદ્યાથી નેત્ર કેાઇ અતિરિક્ત પદાર્થ છે? કદાચ માની લઇએ કે નેત્ર આ એથી ભિન્ન છે તેાપણુ અંધકારમાં યાદ આવતા નીલાદિને વિષે આ નીલ છે ઇત્યાદિ આકારે બાહ્ય. રૂપે સ્મરણ-જ્ઞાન ન થવું જોઇએ, કેમકે ત્યાં નેત્રના વ્યાપારનો અભાવ છે. તેમજ વળી ભ્રાન્તિને લઇને જાગૃત અવસ્થાના અને સ્વપ્ન અવસ્થાના જ્ઞાનમાં કશી વિશેષતા ન હેાવાથી સ્વપ્નમાં આ નલ છે ઇત્યાદિપે જ્ઞાન ન થવું જોઇએ, કેમકે ત્યાં પણ નેત્રને વ્યાપાર નથી. આથી જ અમે કહીએ છીએ કે પુ ગલા હાય તેા જ નીલાદિ આકાર પરત્વે દેશ કાલાદિને નિયમ ઘટી શકશે, નહિ કે અન્યથ!. યુગલનેા સર્વથા અભાવ માનતાં આકારને સર્વત્ર પ્રતિભાસ થવા જોઇએ અને તેમ છતાં તે થતેા નથી તેના કારણ તરીકે નીલાદિ અ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ગુચ્છક ] સાનુવાદ અને જ્ઞાનની અભેદતા જે શાનાદ્વૈતવાદી તરફથી સૂચવાય તે તેને અંગે હવે પ્રશ્નો પૂછવામાં આવે છેઃ નીલાદિ ગ્રાહ્ય પદાર્થોને જ્ઞાનની સાથે શું પારમાર્થિક અભેદ માને છે કે અપારમાર્થિક ? પ્રથમ પક્ષ સ્વીકારશે તે આપ મહેરબાને એ જણાવવા તસ્દી લેવી કે આ પારમાર્થિક અભેદથી શું તદ્રુપતા (તેના જેવી એકતા) પરસ્પરને અભાવાભાવ, વ્યાવર્તક ધર્મને અયોગ કે એકદેશતા આપ સૂચવવા માગે છે? તદ્રુપતા કહેવાની આપનાથી હિંમત કરી શકાય તેમ નથી, કેમકે એથી તે તે તેથી ભિન્ન છે એવું જ્ઞાન ન થતાં તે તે જ છે એવું જ્ઞાન થાય, કારણ કે તસ્વરૂપતા માનવાથી અવધિ અને અવધિમત્તાને લોપ થવાને અને સાથે સાથે બીજાપણાની બુદ્ધિને અને બીજા પણને વ્યવહાર પણ આકાશકુસુમ જે થવાને. ઘડે પિતાનાથી જ ભિન્ન નથી એમ કહેવાય તેમ નથી. આના ઉત્તર તરીકે એમ સૂચવવું કે બીજાપણાની બુદ્ધિ અને તેને વ્યવહાર ભલે ન થાય, અમને પણ એ વાત કથાપ્રસંગમાં ઈષ્ટ છે અને શાસ્ત્રમાં તે અન્ન અને જણાવવા માટે બેના ગ્રહણ કરવામાં પણ અડચણ નથી તે તે બાલચેષ્ટા છે, કેમકે તે બેની તદ્રુપતાની અસિદ્ધિ છે; તેમજ દેશત્વ, મૂર્તત્વ, જડત્વ, બ્રક્ષેપ, આગલી વગેરેને નિર્દેશ, યોગ્યતા, ત્યાગ, ગ્રહણ ઇત્યાદિ અર્બકિયાક્ષમત્વ વગેરે જે ધર્મો નીલાદિ મૂર્ત દ્રવ્યમાં પ્રતીત થાય છે તે નીલાદિને જ્ઞાનસ્વરૂપ માનવાથી ઘટી શકશે નહિ, કેમકે મૂર્તત્વ, જડત્વ વગેરે ધર્મો જ્ઞાનના છે જ નહિ. હવે અભેદને અર્થ અભાવાભાવ કરશે તે આત્માશ્રયરૂપ દોષ લાગૂ પડશે, કેમકે અભિન્ન જ્ઞાન અને બાહ્ય પદાર્થરૂપ પ્રતિગિના નિરૂપણ પૂર્વક જ તે બેના પરસ્પર અભાવાભાવ અભેદનું નિરૂપણ કરી શકાય અને તે બેના પરસ્પર અભાવાભાવનું નિરૂપણ તે જ પ્રતિયોગિને અભેદનું નિરૂપણ કહી શકાય અને તેવી રીતે નિરૂપણ કરવા જતાં તે પોતાના નિરૂપણમાં પિતાની અપેક્ષારૂપ આત્માશ્રય દેષ જરૂર ઉપસ્થિત થવાને કદાચ આથી બીને આપ એમ કહેશો કે ઇતરેતર અભાવાભાવરૂપ અભેદ ભલે ન હે, પરંતુ તેવી પ્ર તીતિ તે થાય છે. ઉત્પન્ન થનારી તેવા પ્રકારની પ્રતીતિ અન્ય કારણની અપેક્ષા રાખે છે, કેમકે કારણ વિના કેઈ કાર્ય થતું નથી, માટે ભેદ-વ્યવહારના હેતુ ભૂત ઇતરેતરાભાવ (અન્યોન્યાભાવ)માં જ્યારે કારણોતરતા સંભવતી હોય ત્યારે અભેદ–પ્રતીતિ માટે અવકાશ જ કલ્યાં રહે, એ આપ વિચારી જોશે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખશે કે બે પદાર્થો દ્વારા નિરૂપણ કરવા લાયક ઈત. રેતરાભાવ છે. તેમાં એકની અધિકરણરૂપે પ્રતીતિ થાય છે, જ્યારે બીજાની પ્રતિગિરૂપે, બીજામાં બીજાના અભાવનું નામ જ “ઇતરેતરાભાવ” છે. જેમ આ નીલ પિત નથી, આ નીલમાં પત નથી અથતુ આ નીલ પીતસ્વરૂપી નથી Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વરાગ્યરસમંજરી [પંચમ તેમ પ્રસ્તુતમાં પણ આ નીલ જ્ઞાનસ્વરૂપી નથી આવા પ્રકારની આબાલપાલે પ્રસિદ્ધ વાતને અલાપ કરવા કે બુદ્ધિશાળી તૈયાર હોય? અભેદને અર્થ વ્યવર્તક ધર્મોને અગ એમ કરે પણ પાલવે તેમ નથી, કારણ કે તે પણ યુક્તિ-સંગત નથી. એનું કારણ એ છે કે જ્ઞાન અને પુદુંગલમાં ભિન્ન દેશ, જાતિ વગેરે ધર્મો તેમજ સ્વપ્રકાશત્વ, પરપ્રકાશ્યત્વ વગેરે વ્યાવર્તક ધર્મો અનુભવસિદ્ધ છે, કેમકે જ્ઞાનને દેશ આત્મા છે, જ્યારે પુદુંગલને દેશ આત્માથી અતિરિત છે, જ્ઞાનત્વરૂપ જાતિ એ પુદ્ગલસ્વરૂપ જાતિથી ભિન્ન છે, જ્ઞાનમાં સ્વપ્રકાશત્વરૂપ ધર્મ છે, જ્યારે પુગલમાં પર પ્રકાશ્યત્વરૂપ ધર્મ છે, ઇત્યાદી હકીકતે પ્રત્યક્ષપણે અનુભવાય. હવે અભેદને અર્થ એકદેશતા કરતા હો તે તે પણ વાસ્તવિક નથી. કેમકે એકદેશતારૂપ અભેદને શું આપ ઉપાદાનરૂપ માને છે કે અધિકરણરૂપ? જે ઉપાદાનરૂપ માનશો તે તે ઠીક નથી; કેમકે જ્ઞાનનું ઉપાદાન તે આત્મા છે અગર તે સમનંતર પ્રત્યય છે; અને પટનું ઉપાદાન તંતુ છે અને તેનું ઉપાદાન તેના અવયવે છે. આ પ્રમાણે જ્ઞાન અને પટાદિ બાહ્ય પદાર્થોના ઉપાદાન ભિન્ન ભિન્ન છે તે પછી એ બેમાં અભેદ કેમ મનાય ? અધિકરણરૂપ એકદેશતા સ્વીકારવાથી પણ આપની દાળ ગળી શકે તેમ નથી, કેમકે નાનનું અધિકરણ આત્મા વગેરે છે અને બાહ્ય પદાર્થનું અધિકરણ પૃથ્વી વગેરે છે. વળી નીલ જ્ઞાનરૂપે આત્માનું સંવેદન થતાં પીતાદિ આકારરૂપ વિજ્ઞાનેથી યાવૃત્તરૂપે આત્માનું સંવેદન થાય. આ પ્રમાણે આત્મા યથાર્થ જાણી શકાય. તેમજ વળી જેમ તેનાથી વ્યાવૃત્તરૂપે આત્માનું ગ્રહણ કરાય છે તેમ પીતાદિ એવા બાહ્ય વિશેષણોથી પણ તેનું ગ્રહણ થાય છે. જેમ ચિત્ર પિતાને મિત્રથી ભિન્ન જાણે છે તેમ મિત્રના દંડ, કુંડળ વગેરેથી પણ પિતાને ભિન્ન સમજે છે આવી પરિસ્થિતિમાં જ્ઞાન અને પદાર્થને અભેદ કેવી રીતે મનાય? - અત્ર જ્ઞાનાતવાદી એમ પ્રશ્ન કરે કે બીજા વડે બીજાનું સંવેદન નહિ થતું હોવાથી તમામ સંવિત્તિઓની સુસંવેદનમાત્રમાં નિમગ્નતાને લીધે એક બીજાની વાર્તાના વિષે અનભિજ્ઞતા હોવાથી કયાં જ્ઞાનાંતરથી વિવક્ષિત જ્ઞાનમાં વ્યાવૃત્તિનું ગ્રહણ થઈ શકે તેમ છે તેમજ તેનાં વિશેષણથી પણ કેવી રીતે વ્યાવૃત્તિનું જ્ઞાન થઈ શકે તે આને ઉત્તર એ છે કે બીજા પુરુષના જ્ઞાનનું ગ્રહણ થઈ શકતું હોવાથી પિતાના જ્ઞાનનું પણ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન વગેરે દ્વારા અનુસંધાન બરાબર હોવાથી વ્યાવૃત્તિનું જ્ઞાન થઈ શકે છે. વિશેષમાં છેવટે સર્વજ્ઞના જ્ઞાનના વિષયરૂપ બધાં જ્ઞાને લેવાથી કઈ પણ પ્રકારની આ પત્તિ માટે સ્થાન નથી. Page #428 -------------------------------------------------------------------------- ________________ શુઇક ] સોનુવાદ ૩૮૩ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પ્રશ્ન એ છે કે સર્વજ્ઞ પ્રાણીઓનાં ચિત્તને જાણે છે કે નહિ? નથી જાણતા એમ કહેશે તે તે અસવજ્ઞ ઠરશે અને જાણે છે એમ કહેશે। તા ખીજાથી તે બીજાનુ વેદન થાય છે એવી અમારી માન્યતા સિદ્ધ થાય છે. વળી આપે જે નિયમ જ્ઞાનની સાથે અભેદ સિદ્ધ કરવા માટે મધ્યે છે તે જ જ્ઞાનની સાથે ભેદ સિદ્ધ કરે છે. જેમકે વિરુદ્ધ નીલ, પીત, હરિત વગેરે આકારના સમુદાયના આશ્રય લેનારૂં બીજાનું જ્ઞાન કાઇક વાર ઉપલબ્ધ થાય છે, જો તે જ્ઞાન તે આકારોને ગ્રહણ કરતું નથી એમ કહેશે તે તે જ્ઞાન નિરાકાર થવાનું અને જો તે આકારાને ગ્રહણ કરે છે એમ કહેશે તે એકી સાથે અનેક વિરુદ્ધ આકારના ગ્રહણથી જેટલા આકાર અનુભવગાચર થાય છે તેટલા આકારરૂપે તે જ્ઞાનમાં જરૂર ભેદના પ્રસંગ સ્વીકારવે પડશે. આ પ્રમાણે વિજાતીય પદાર્થાની જ્ઞાનની સાથે અભેદરૂપ મિત્રતાના સાધન માટે જે સહે।પલ'ભ ઉદ્યુકત છે, તે જ સહાપલભ અત્યત સજાતીય હાવાથી જ્ઞાનને પણ ભિન્નરૂપે પ્રતિપાદન કરે ત્યારે તે સહેાપલભના કાણુ સ્વીકાર કરે? વળી સહેાપલભ નિયમરૂપ હેતુ-જ્ઞાનથી પદાર્થમાં અભેદતા કહી શકાય તેમ નથી, જેમકે જ્ઞાન દ્વારા સહેાપલભ નિયમથી જેમ પદાર્થને જ્ઞાનરૂપ માને. છે તેમ પદાર્થ દ્વારા સહેાપલભ નિયમથી જ્ઞાનને પદાર્થરૂપ માનવાને નષ્ટ પ્રસંગ કેવી રીતે દૂર કરશે ? લક્ષ્ય અર્થના ઉપધાન વિના આલંબન રહિત જ્ઞાનમાં ઉપલભ કે ઉત્પાદ સંભવતા નથી. એવી રીતે સહેાપલભરૂપ નિયમના સમપણાને ને વિનિગમનમાં કોઇ પણ પ્રમાણ ન હોવાથી બંનેમાં બંનેપણું જરૂર આવવાનું તેમજ અને દ્વારા પરસ્પર અર્થક્રિયામાં સાધકતા બાધકતા આવી પડવાનો, તેટલા માટે પ્રતિનિયત ઉપલભની સામગ્રીના સાહચર્યરૂપ નિયમથી સહેાપલંભ પણ જ્ઞાન અને પદાથ માં જરૂર થવા જોઇએ, અને વિરુદ્ધ ધર્મના સંબં ધના સાહચર્ય--નિયમથી પણ ભેદ થવાના એટલે વિધિ માટે કયા અત્રકાશ રહ્યો ? આમ છતાં માની લઇએ કે જ્ઞાનમાં અને પદાર્થ માં અભેદતા છે તાપણુ અંધકારથી ઢંકાયેàા ઘડા પ્રકાશની સામે નક્કી ઉપલબ્ધ થાય છે અને તેથી ભેદના પ્રતિભાસ થાય છે; માટે આવા પ્રકારના ભેદપક્ષમાં પશુ–વિપક્ષમાં પણ હેતુ જતા હેવાથી એ હેતુ અનેકાન્તિક ( વ્યભિચારી) છે. આથી કરીને ભેદને બ્યાપક સહેાપલંભરૂપ નિયમ છે એ વાતનું નિરસન થાય છે, કેમકે ભેદની તપે!તાની કારણ સામગ્રી પદાર્થાંના ભેદમાં કારણરૂપ હેાવાથી સહેાપલંભના નિયમની સિદ્ધિ અશકય છે. જેમ પુત્રની સાથે પિતા આવ્યા ઈત્યાદિ સ્થળે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વૈરાગ્યરસમજરી [ પંચમ માં બહુલતાથી લેાકમાં ભેદ જ જોવામાં આવે છે, કેમકે ત્યાં ‘સહ' શબ્દને પ્રયાગ છે. આ હેતુ સાધ્યના વિપર્યયથી વ્યાપ્ત હેાવાથી વિરૂદ્ધ પણ છે, કેમકે સાધ્યભાવની સાથે જે હેતુ વ્યાસ હાય તે વિરુદ્ધ' કહેવાય છે. વળી જે હેતુ અન્વય-વ્યતિરેકી હાય તેને સાધ્યના સાધનમાં આપ ગ્રહણ કરે છે, પરંતુ જ્યાં ભેદના પ્રતિભાસ માટે જરા પણ અવકાશ ન હોય ત્યાં અન્વય ઘટી જ કેમ શકે ? તંતુના સદ્ભાવમાં પને! સદ્ભાવ અને તેના અભાવમાં તેને અ ભાવ એ ષાત અનુભવસિદ્ધ છે. આવા ક'ચિત્ ભેદથી વિશિષ્ટ સ્થળમાં અન્વય વ્યતિરેક ઘટી શકે, પરંતુ જ્યાં સ^થા જ્ઞાનના પદાર્થ સાથે અભેદ જ હાય ત્યાં કાના કાની સાથે અન્વય કે વ્યતિરેક બનવાને માટે એકાંત અભેદ ૫ ક્ષમાં અન્વય કે વ્યતિરેક માટે સ્થાન જ નથી. પ્રસ્તુતમાં એનુ` ગ્રહણ નહિ થઇ શકવાથી સામર્થ્ય ના અભાવને લઇને હેતુ કેવી રીતે પોતાના સાથ્યને સાધશે ? આના ઉત્તર જ્ઞાનાદ્વૈતવાદી એમ આપે કે બીજાને સમજાવવા માટે હેતુના પ્રયાગ છે, કેમકે બીજો પણ વિકલ્પવિષયક પક્ષને ભેદ વડે પ્રતિપાદન કરવામાં સમર્થ છે, તે એ ઉત્તર અસંગત છે. વિશેષમાં અમે આ સંબંધમાં જ્ઞાનાદ્વૈતવાદીને પૂછીશું કે આ ભેદને આપ વાસ્તવિક માને છે કે અવાસ્તવિક ? અને વળી તેના નિશ્ચચ વિકલ્પથી થાય છે કે નહિ? જો ભેદ વાસ્તવિક છે એમ માનશે તે વાસ્તવિક ભેદને વિકલ્પથી નિર્ણય થતા હોવાથી હેતુ કાલાત્યયાપષ્ટિ (બાધિત) થાય છે. વળી અવાસ્તવિક ભેદને વિકલ્પ નિશ્ચયથી થાય છે. એમ પણ કહેવાય તેમ નથી, કારણ કે અવારતવિક વડે અન્યને પ્રતિબેષ પમાડી શકાય નહિ. જેમ શુક્તિ (છીપ)માં રજત (ચાંદી)ના પ્રતિભાસમાત્રથી રજતની સિદ્ધિ વાસ્તવિક થતી નથી તેમ પ્રકૃતમાં પણ સમજવું. વળી મૃગતૃષ્ણારૂપ જળના પાતાનામાં આરેપ કરવા છતાં તૃષાથી ઉત્પન્ન થયેલ વેદનાની કાઈ પણ રીતે શાંતિ થતી નથી. જો વાસ્તવિકના પણ વિકલ્પથી નિર્ણય થતા નથી તે તે વિકલ્પના વિષયરૂપ કેવી રીતે બને છે? અને વળી અવિકલ્પ-ગોચર જ્ઞાનસ્વ રૂપી એવા તેની સત્તાના કેવી રીતે નિશ્ચય થાય ? અથવા તેવા વિકલ્પનું વિકલ્પપણું જ કેમ સંભવે, કેમકે તે તે નિશ્ચયરૂપ છે ? કદાચ એમ કહેશો કે અવાસ્તવિક પદાર્થને પણ વિકટપથી નિ ય થતા નથી માટે તેને વિકલ્પના વિષય તરીકે કેમ મનાય તે તે યુક્ત નથી, કારણ કે તે વખતે તેનુ અવાસ્તવિકપણું જ્ઞાનસ્વરૂપી નથી એમ શાથી નિીત કરાય છે ? અને વળી શશશૃંગની માફક આચરણ કરતા અવાસ્તવિક ભેદમાં પરને પ્રતિમાધ પમાડવાપણું પણ કથાંથી સંભવે ? જ્ઞાનાદ્વૈતવાદીને હવે એ પૂછવામાં આવે છે કે ચિત્ર જ્ઞાનમાં નીલ, પીત વગેરે આકારાને જણાવતું જ્ઞાન અનુક્રમે તે જણાવે છે કે એક સાથે ? અનુક્રમે Page #430 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૮૫ જણાવે છે એમ કહેશો તે તે જ્ઞાનમાં ચિત્ર આકારનો પ્રતિભાસ નહિ થવાને પ્રસંગ ખડો થાય છે તેમજ જ્ઞાન ક્ષણિક હેવાથી તેટલા વખત સુધી તે ટકતું નથી. એક સાથે જણાવે છે એ વાત પણ યુતિ-વિકલ્પ છે, કેમકે એ સંબંધમાં બે પ્રકનો ઉપસ્થિત થાય છે. શું તે જ્ઞાન એ વિવિધ આકારેને અનેક રૂપથી જાણે છે કે એક રૂપથી ? પ્રથમ વાત અંગીકાર કરવાથી તે તેનાથી અભિન્ન એવા જ્ઞાનમાં પણ વિરુદ્ધ વિવિધ ધર્મોના અધ્યાસ (આપ)ને લઈને તેમાં પણ અનેકતાને પ્રસંગ આવવાને. બીજી વાત સ્વીકારવાથી પણ તમારે દહાડે વળે તેમ નથી, કેમકે પરસ્પર વિરુદ્ધ એવા આકારમાં એકતાની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? વાસ્તે ચિત્ર. સંવેદનથી પણ અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. ચાલે આપણે એ વાત પડતી મૂકીએ કે જ્ઞાનથી અર્થને અભેદ છે કે નહિ, તે પણ ઈચ્છા, ષ, પ્રયત્ન, સુખ, દુઃખ, હર્ષ વગેરે આંતરિક ગુણો જે દરેક મનુષ્ય અનભવે છે તે જ્ઞાનથી ભિન્ન છે કે નહિ એ પ્રશ્ન આપને પૂછીશું. તેમજ આ બેમાં ગમે તે પક્ષ સ્વીકારો તે પણ જ્ઞાનની સાથે તે નક્કી ઉપલબ્ધ છે કે નહિ એ પણ જણાવશે. આના ઉત્તર તરીકે એમ સૂચવશે કે જ્ઞાનથી ઈચ્છાદિ ભિન્ન છે તેમજ તેની સાથે ઉપલબ્ધ પણ નથી તે આપને હાથે આપને સિદ્ધાંત ખડિત થશે. આથી જે એમ કહેવા તૈયાર થશે કે ઇચછાદિ જ્ઞાનની સાથે ઉપલણ થાય છે તેથી તે ભિન્ન છે તે ઈચ્છાદિ વગેરેથી હેતુમાં અનેકાંતતા આવશે, જે એમ કહેશો કે જ્ઞાનની સાથે એ ઉપલબ્ધ નથી અને તેથી ભિન નથી તો હેતુ ભાગાસિદ્ધ બને છે, કેમકે ઈચ્છાદિ વગેરેને જ્ઞાનથી અભેદ સિદ્ધ કરવામાં સહપલંભનો અભાવ છે. આ પ્રમાણે અભેદ સિદ્ધ નહિ થતો હોવાથી ચીડાઈ જઈને જ્ઞાનાતવાદી એમ જવાબ આપે કે જ્ઞાનની સાથે ઈચ્છાદિને ઉપલંભ થાય છે અને તેથી તે ભિન્ન છે, કેમકે જે જ્ઞાન બાહા નીલાદિ પદાર્થોને આત્મસાત કરવામાં સમર્થ છે તે શું અત્યંતર અને નિરંતર સાથે વસનાર ઇચછાદિને આત્માની સાથે એક સ્વરૂપી સુખને અનુભવ ન કરાવે? આને પ્રત્યુત્તર એ છે કે જળ વગેરેનું જ્ઞાન થયા બાદ ઈચ્છા થાય છે, ત્યાર પછી પ્રયત્ન અને ત્યાર બાદ તેનું ઉપદાન છે, એ દરેકના અનુભવની વાત છે અને ત્યાર પછી સૌહિત્ય એ પ્રકારે કમથી પહેલી ક્રિયાઓ ઉપલબ્ધ થાય છે તે પછી આ અર્થ-ક્રિયાઓ ઈચ્છાદિને એકાંતથી જ્ઞાનસ્વરૂપી માનતાં સંભવશે નહિ; કેમકે સ્વરસરૂપે પ્રવર્તમાન પ્રતિભાસમાત્રને જે પ્રવાહ છે તેનાથી ભિન્ન અર્થ-કિયાને આપના મત પ્રમાણે જ્ઞાનમાં અસંભવ છે. અભેદ-સિદ્ધિ માટે એક ચંદ્રથી બીજા ચંદ્રનું દૃષ્ટાંત આપવાથી પણ આપને બેડે પાર પડે તેમ નથી; કેમકે તેમાં તે બીજા અવાસ્તવિક ચંદ્રને જ ૪૮ Page #431 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [પંચમ વાસ્તવિક (સાચા) ચંદ્ર સાથે અભેદ સૂચવાયે છે, જ્યારે અહીં તે વાસ્તવિક સત્ય નીલાદિ પદાર્થને જ્ઞાનથી અભેદ સૂચવાય છે એટલે દૃષ્ટાંતમાં વિષમતા રહેલી છે. વળી અવધિભૂત ચંદ્ર તે જ્ઞાનરૂપ પક્ષમાં અંતર્ગત ન હોવાથી પક્ષકોટિમાં આવતા હોવાને લીધે દષ્ટાંતને પણ અભાવ થવાને, કેમકે જે જે દૃષ્ટાંત આપ આપશે તે સર્વે જ્ઞાનથી ભિન્ન હોવાથી બાહ્ય અર્થની અસિદ્ધિમાં કેવી રીતે સાધનભૂત થાય તે વિચારી જોશે. અપારમાથક નીલાદિ પદાર્થોને જ જ્ઞાનથી અભેદ વિવિક્ષિત છે, કેમકે અમારે ત્યાં તે જ્ઞાન સિવાય કોઈ પણ પારમાર્થિક સત્ય છે જ નહિ એવું ડહાપણ કેળવા તૈયાર છે તે આપને પ્રકને પૂછીએ છિયે. જેમકે શું અપારમાર્થિક અર્થ અસત્વરૂપ છે, ઔપચારિક નીલાદિ શબ્દ વિષયક છે કે બ્રાન્તિ વિષયક છે? જે અસત્વરૂપ કહેશો તે આથી શું આપ પ્રાગભાવ કહેવા માંગે છે કે પ્રધ્વસાભાવ? કે તે દેશમાં અવિદ્યમાનપણું કે આ કંઇ પણ સ્વરૂપ છે જ નહિ એમ? તેમાં પણ વળી જે પ્રાગભાવવાળ કે પ્રäસાભાવવાળ પક્ષ સ્વીકારતા હો તે શું તે અભાવે એકી સાથે માને છે કે અનુક્રમે તે પણ સાથે સાથે જણાવશે. એકી સાથે એમ કહેવું નિરર્થક છે, કેમકે આ બે અભાવે તે ભિન્નકાલીન છે એટલે ભિનકાલીન અને એક કાલીનને મેળ કેવી રીતે ખાય? આથી કરીને જે ક્રમસર માનવા જશે તે પ્રાગભાવવાળા નીલાદિને તેના ઉત્તર કાળમાં અને પ્રર્વતભાવવાળા નીલાદિને તેના પૂર્વ કાળમાં પારમાર્થિક સર્વને પ્રસંગ જરૂર આવવાને. વળી કાલાંતરવર્તી નીલાદિનું વર્તમાન કાલ ભાવિ જ્ઞાન સાથે તાદાઓ કેવી રીતે સંભવે, કેમકે તે બેમાં તે કાલની ભિન્નતા છે. તેમ છતાં પણ આ વાત માનવી ચાલૂ રાખશો તે નીલાદિમાં પણ વર્તમાનપણાની આપત્તિ જરૂર આવવાની. આ ઉપરાંત ભૂત ભાવિ નીલાદિના સ્મરણ વગેરેના વશથી તે નીલ છે ઈત્યાદિ આકારવાળું જે જ્ઞાન થાય છે તે નહિ થાય; પરંતુ આ નીલ છે ઈત્યાદિ આકારવાળું જ જ્ઞાન થવાનું. હવે જે અસત્વને અર્થ તે દેશમાં અવિદ્યમાનપણું એમ કરવા તૈયાર થશે તે તેથી પણ આપને શુક્રવાર નહિ વળે, કેમકે ત્યારે તે દેશાંતરમાં નીલાદિના સર્વને પ્રસંગ ખડે થશે. વિશેષમાં દેશાંતરમાં રહેલા નીલાદિનું આ દેશમાં થયેલા જ્ઞાનની સાથે તાદામ્ય ઘટી શકશે નહિ, કેમકે દેશોમાં ભિન્નતા છે. તેમ છતાં પણ જે કદાગ્રહ નહિ છેડે તે નીલાદિમાં પણ જ્ઞાનને દેશ જે આત્મા તે સ્વીકારવો પડશે અને એ વાત કેને ઈષ્ટ હોય ? જે અસત્ત્વને અર્થ કંઈ સ્વરૂપ નહિ એ કરશે તે જેમ અવિદ્યાના આપવાળા નીલથી આ નીલ છે એવું નીલ આકારનું જ્ઞાન પિદા થાય છે તેમ તેનાથી જ આ પીત છે એવું પીળા આકારનું જ્ઞાન કેમ ન પેદા થાય, કારણ કે Page #432 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૩૮૯ નીલ અને પીતમાં કિંચિદ્રુપતા તેા સમાન છે. વળી એમ થવાથી તા પ્રતિભાસના નિયમ પણ નહિ રહે. આથી ભાઇ સાહેબ ! આપના પ્રથમ પક્ષ હવામાં ઊડી જાય છે. હવે ઔપચારિક નીલાદિ શબ્દ વિષયક ખીન્ને પક્ષ ગ્રહણ કરશે તા તે પણ યુક્તિ–નિકલ છે; કેમકે જ્યાં સુધી મુખ્ય વસ્તુને વાસ્તવિક સત્યરૂપે ન સ્વીકારાય ત્યાં સુધી ઉપચાર માટે સ્થાન જ નથી. મારની મુદ્ધિની મંદતા, જડતા અને તેનું ભાર વહન કરવાપણું એ ગુણાનું બળદના ગુણા સાથે મળતાપણું આવતું હાવાથી આ મજૂર મળદ છે એવા વ્યવહાર સુપ્રસિદ્ધ છે. પરંતુ આ હકીકત પણ ક્યારેક મુખ્ય અળદને જોયા હાય ત્યારે જ સંભવે છે. પ્રકૃતમાં નીલાદિ પદાર્થનું આપના મત પ્રમાણે કાઇ પણ કાળે વાસ્તવિક દર્શન સભવતું જ નથી તેા પછી કેાના કાં આરેાપ કરી શકાય ? વસ્તુ નહિ હાવા છતાં પણુ તેની સત્તા સ્વીકારશે તે તેની સત્તા જ્ઞાનથી ભિન્ન સિદ્ધ થવાની અને તેમ થતાં તા જ્ઞાનાદ્વૈતવાદ ઉપર પાણી ફરી વળવાનુ’ ચાલેા હવે અમે આપના ભ્રાન્તિવિષયક ત્રીજા પક્ષની સમાલેાચના કરીશું. મુખ્યતાના અભાવમાં બ્રાન્તિ પણ કેનામાં થવાની ? મજારમાં સાચી ચાંદી જોવાથી ચાંદી જેવા ચળકાટવાળી છીપને દૂરથી જોઈને એ ચાંદી છે એવી ભ્રાન્તિ થઈ શકે છે. પરંતુ જેના મતમાં સત્ય ચાંદી માટે અવકાશ જ ન હોય ત્યાં ભ્રાંતિની વાત જ શી ? અહીં તેા કાઈ નીલાદિ મુખ્ય પદાર્થો ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ છે એમ માનવા જશેા તા પૂર્વીની પેઠે પારમાર્થિક બાહ્ય નીલા પદાર્થની ઉપપત્તિ ઇચ્છા વિરુદ્ધ સ્વીકારવી પડશે. નીલાદિ ભ્રાન્તિ વિષયક જ્યાં કાઈ પણ વસ્તુ જ નથી ત્યાં તેના ગુણના આરેાપ દ્વારા કરાતા જ્ઞાનની સાથેના તાદાત્મ્ય સબંધ તા કયાંથી જ સભવે ? જો બાહ્ય અને સત્ય માનવા જશે તેા અભ્રાન્ત જ્ઞાનના તાદાત્મ્યથી તે અમાં પણ અન્નાતતા આવવાની. આ સાંભળીને જ્ઞાનાદ્વૈતવાદી એમ કહે કે પારમાર્થિક સત્ત્વ કે અપારમાર્થિક ક સત્ત્વ એવા નીલ સાથે જ્ઞાનના અભેદ માનનારાને આ પ્રમાણેના દોષો ભલે લાગૂ પડે, પરંતુ અમે એમ કથાં માનીએ છચે ? અમારી માન્યતા તે એ છે કે અનાદિ કાલીન અવિદ્યાના સામર્થ્યથી જ્ઞાન પાતે જ પાતાના આ કારને બાહ્ય અથમાં આરોપીને આ નીલ છે એવા આકારનું સવેદન કરાવે છે. આના ઉત્તર તરીકે આપણે એને પૂછીશું કે આકાર એટલે શું સ્વરૂપ, સાદેશ્ય કે સંસ્થાન ? આકાર એટલે સ્વરૂપ એમ તા કહી શકાશે નહિ, કેમકે જ્ઞાન સ્વપ્રકાશક હોવાથી હું નીલ છું એવું જ્ઞાન કરાવે, નહિ કે તે નીલ છે એવું. કદાચ એમ કહેશે! ઇન્દ્રજાળિયાની માફક અવિદ્યા લૌકિક જ્ઞાનને Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વિરાગ્યરસગ્નજરી [ પંચમ પણ ભ્રમિત કરશે અને તે દ્વારા પિતાનામાં બાહ્યપણાને આરોપ કરી તેવું સંવેદન કરાવી શકશે, માટે વિરાધને અવકાશ ક્યાં રહ્યો તે એ કથન પણ વ્યાજબી નથી. એનું કારણ એ છે કે શું અવિદ્યાને આપ સંવૃત્તિસતીરૂપ યાને મિથ્યાજ્ઞાનરૂપ કે પરમાર્થ તીરૂપ માને છે તે જાણવું બાકી રહે છે. જે સંવૃત્તિસતીરૂપ માનશે તે વિચાર કર્યા વિના એ વાત કદાચ રમણીય લાગે, પરંતુ વસ્તુતઃ તેમ છે જ નહિતે પછી તેના અસવને લઈને જ્ઞાનમાં વ્યાહ કેવી રીતે ઉદ્ભવી શકે? પરમાર્થ તીરૂપ પક્ષ પણ ઠીક નથી. એ પક્ષમાં તે એને ઉત્તરકાલીન બાધક જ્ઞાનથી જ પૂર્વનું બ્રાનિતવાળું જ્ઞાન કહી શકાય. જેમ અવિદ્યા યાને મિથ્યાજ્ઞાનને લીધે સામે રહેલા પદાર્થને ચાંદી માનીને તેને લેવાની ઈચ્છાથી પાસે આવનારને છીપ જોઈને ખ્યાલ આવે કે આ તે મારો ભ્રમ હતું તેમ પ્રકૃતમાં મિથ્યાજ્ઞાનને વશ હોવાથી જ્ઞાન પિતાના આ કારમાં બાહ્યરૂપ આરોપણ કરે છે ત્યારે બાધક બળથી કઈ વખતે આ નીલ નથી એવા જ્ઞાનનો ઉદય થવે જોઈએ, પરંતુ આપને ત્યાં તેમ તે થતું નથી તે તેનું શું કારણ છે? આને ઉત્તર જે જ્ઞાનાતવાદી એમ આપે કે ત્યાં આદિમત્વ (અદિ હોવાપણું) હોવાને લીધે બાધક જ્ઞાનનો ઉદય થાય, પરંતુ અવિદ્યા તે અનાદિ હોવાથી અમારે દેષને અવકાશ જ નથી, તો એ ઉત્તર યુકિત-વિકલ છે. એનું કારણ એ છે કે અવિદ્યાનું છાયાની પેઠે સદા સાહચર્ય હેવાથી જ્ઞાનમાં બ્રાન્તતાના પ્રસંગને લઈને સત્ય જ્ઞાન કદાપિ ઉભવશે જ નહિ અને તેમ થતાં તે સર્વજ્ઞતાની હાનિ થવાની અને પરલોક માટે કરાતાં અનુષ્ઠાને નિષ્ફળ જવાનાં. વિશેષમાં ભ્રાન્તત્વ અને અભ્રાન્તત્વ એવા વિભાગોને અભાવ હોવાથી સ્વપ્ન-અવસ્થા અને જાગરણ–અવસ્થા વચ્ચે કશો ભેદ રહેશે નહિ અર્થાત્ આ સ્વપન-અવરથા દરમ્યાનનું જ્ઞાન છે અને આ જાગૃત અવસ્થાનું છે તેમજ આ જ્ઞાન બ્રાન્ત છે અને આ અબ્રાન્ત છે એવી પણ વિશેષતા સંભવશે નહિ. કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિક કર્તા, કરણ, કર્મ, દેશ, કાલ વગેરે પ્રબંધોથી રહિત અને કેઈક વાર સત્યતાને જણાવવાવાળી એવી જ્ઞાનની અવસ્થા તે સ્વપ્ન છે, જ્યારે કર્તા, કરણ વગેરે પ્રબંધથી યુક્ત કેઈક જ અર્થના કવચિત્ બાધક એવા જ્ઞાનને જાગરણ-અવસ્થા જાણવી. આથી કરીને લોક જાગરણ-જ્ઞાનને સ્વપ્ન-શાનનું બાધક ગણે છે. -અવસ્થામાં પ્રાપ્ત થયેલા પદાર્થો જાગૃત અવસ્થામાં તે રૂપે ઉપલબ્ધ નહિ થતા હોવાથી તેમજ તેની અર્થ ક્રિયા પણ નહિ થઈ શકતી હેવાથી અર્થની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ પણ નહિ હેવાથી સર્વજ્ઞાનને લેક અસત્ય ગણે છે, જ્યારે જાગૃતજ્ઞાનની અર્થ –ક્રિયા કરવાથી તે વસ્તુ પ્રાપ્ત થતી હોવાથી તે શુદ્ધ પ્રવૃત્તિને લઈને જાગૃતજ્ઞાનને લોક સત્ય ગણે છે. વળી સમગ્ર જ્ઞાન અવિદ્યાથી આચ્છાદિત છે Page #434 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૯ ગુચ્છક] સનુવાદ વાથી જે જે જ્ઞાન ઉદયમાં આવે તે બધું બ્રાન્તિમય જ હોવું જ જોઈએ એટલે કે સ્વ-જ્ઞાન અને જાગૃત-જ્ઞાન જેવા ભેદ પડવા જ ન જોઈએ. અને પડે તે છે તેની કોણ ના પાડી શકે? વિશેષમાં અવિદ્યાને આપ જ્ઞાનરૂપ માને છે કે અજ્ઞાનરૂપ ? જે જ્ઞાનરૂપ કહેશે તે અવિદ્યા એવું નામ જ રહેશે નહિ. જે અજ્ઞાનરૂપ કહેશે તે તે પણ ઠીક નથી. કેમકે આપના મત પ્રમાણે જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ વસ્તુનું તાવિક આસ્તિત્વ જ નથી. છતાં જે માનવા જશે તે જ્ઞાનાતવાદરૂપ ભૂલમાં જ કુઠારાઘાત થવાને. હવે જે આકારને અર્થ સહશતા કરવા જશે તે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જ્ઞાનની કેની સાથે સદશતા છે? શું કોઈ પદાર્થ સાથે કે જ્ઞાનાંતર સાથે ? અર્થની સાથે જ્ઞાનની સદશતા છે એમ તે કહેવાય તેમ નથી, કેમકે અર્થ કંઈ જ્ઞાનને ઉત્પન્ન કરતું નથી. પિતાના આકારના અર્પણ દ્વારા સ્વરૂપને જે જ્ઞાન પ્રાપ્ત કરાવે છે તે અર્થકાર જ્ઞાન છે એ પ્રમાણે જ્ઞાનનું અર્થ સાથેનું સાદશ્ય આપ બૌદ્ધોની પેઠે સ્વીકારો છે, કેમકે બાહ્ય અર્થને તે આપ સ્વીકારી શકે તેમ નથી. આથી અર્થની સાથે જ્ઞાનની સદેશના સિદ્ધ થતી નથી. જ્ઞાનાંતર સાથે જ્ઞાનનું સાદેશ્ય એ પક્ષ પણ અનુચિત જ છે, કેમકે બીજા જ્ઞાનની સદશતા હવે છતાં તેને બાહ્ય અર્થમાં આરેપ કરવાથી કશે લાભ નથી. આથી આવી અર્થશૂન્ય ૫ના કરવાથી શું ફાય? વળી તે વખતે આ મારા જેવું છે એવા આકાર દ્વારા જ્ઞાનનું, બહાર પિતાના પ્રસંગને લઈને નીલ એવા આકારથી ગ્રહણું બની શકશે નહિ. હવે આકારને અર્થ સંસ્થાન કરવા જશે તે તે પણ યુક્ત નથી, કેમકે એને તે એને વિષે અભાવ છે. કારણ કે જેમ નીલ વગેરેનું સંસ્થાન હોય છે તેમ જ્ઞાનનું સંસ્થાના હેતું નથી. તેમ છતાં આમ માનવાથી કોઈ વિવક્ષિત અર્થની સિદ્ધિ પણ થાય તેમ નથી તે આવી કલ્પના શા માટે કરવી? વળી સર્વિસના જ્ઞાન દ્વારા, અનાદિ અવિદ્યાથી કલુષિત સંસારી જીનાં ચિત્તોને સહાપલંભરૂપ નિયમથી અભેદ માનતાં સર્વ જીને સર્વજ્ઞ માનવા પડશે અથવા તે સર્વજ્ઞને પણ અસર્વ ગણવા પડશે. ભેદ માનવા જતાં તે તેમની સાથે વ્યભિચાર થતો હોવાથી આ હેતુ અનેકાન્તિક ઠરે છે. વિશેષમાં અભેદ્ય નીલ વગેરેની સિદ્ધિ વિના અભેદતા સિદ્ધ કરનારું પ્રમાણ પણ કઈ રીતે મળી શકવાનું જ નહિ, કેમકે અન્યતર સંબંધીની અસિદ્ધિ છે એટલે અભેદના બણગાં વાં નકામાં છે. આ વાત સ્પષ્ટ રીતે રજુ કરીએ. જેમકે શું અભેદ્ય સિદ્ધ છે કે નહિ? જે નથી એમ કહેશે તે તે પ્રમાણ કોને અભેદ સિદ્ધ કરશે? જે સિદ્ધ છે એમ કહેશે તે તે શું પિતાનાથી સિદ્ધ છે કે પરથી? પિતાનાથી સિદ્ધ છે એમ કહેવાનું તે સાહર થઈ શકે તેમ નથી. કેમકે એમ હોય તે સાગ્ય Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ વૈરાગ્યરસમજરી [ પંચમ થી વિરૂદ્ધ જે ભેદ તેની સિદ્ધિ કેમ થતી નથી, કેમકે તે સિદ્ધિ વિના સ્વ પર સિદ્ધ વિભાગ નથી વળી. પેાતે જ પેાતાની સિદ્ધિમાં કારણુરૂપ હોય એમ મનાય ખરૂ' કે? શું ઘટા જ ઘડાની ઉત્પત્તિમાં કારણરૂપ છે ? આથી પરથી સિદ્ધ છે એમ કહેવા જશે. તા તે પર પણ શું સિદ્ધ છે કે નહિ ? જો સિદ્ધ છે તે પાતાનાથી કે પરથી ? પરથી કહેશે। તા ઉપર પ્રમાણેની પ્રશ્ન-પરપરા ઊભી થશે. જો સિદ્ધ નથી એમ કહેશે! તે વિવાદ મટવાને નહિ. આ પ્રમાણે ઉપર્યુક્ત અભેદ સબ ધરૂપ હેતુ માનવાથી અનેક દૂષણા આવતાં હાવાથી એ વાત છેડી દૈવી જ ઠીક છે. જે પ્રકાશ છે તે જ્ઞાન છે. જેમકે સ્વપ્નમાં જોયેલા નીલ વગેરે જેમ પ્રકાશિત થાય છે તેમ અત્ર પણ સમજવું. અત્ર દષ્ટાંત સાધ્યનિકલ નથી, કેમકે સ્વપ્નમાં જોયેલા અ-પ્રઞધની, જાગૃત દશામાં ખાધક જ્ઞાનનીઉત્પત્તિ દ્વારા અભાવ–સિદ્ધિ વડે પ્રકાશમાનપણાથી જ્ઞાનપણાની સિદ્ધ થઈ શકવાની આ પ્રમાણે પ્રકાશમાનવરૂપ હેતુ રજી કરી આપ આપના મનોરથ સાધી શકે। તેમ નથી, કેમકે અમે આપને પૂછીશું કે આ પ્રકાશમાનત્રથી શું સમજવું? જો એથી પ્રકાશના સબંધ એમ કહેશે! તે! શું આ સબંધ તાદાત્મ્યરૂપ છે, તદુષત્તિરૂપ છે કે વિષયવિષયભાવરૂપ છે ? તાદાત્મ્યરૂપ સબંધ છે એમ તા કહી શકશેા નહિ, કેમકે અતીત અને અનાગત અર્થાંમાં ભિન્ન કાલપણું હાવાથી અને વર્તમાન અર્થોમાં ભિન્ન દેશપણું હાવાથી પ્રકાશની સાથે તેના તાદાત્મ્યરૂપ સબંધ ઘટી શકતા નથી. વળી નીલ આકારની ઉત્પત્તિના કાલમાં પીત આકારના જ્ઞાનને પણ ઉદય કેમ ન થવા જોઈએ, કેમકે પ્રકાશનું તાદાત્મ્ય તા આ બંનેમાં બરાબર છે ? તદ્રુપત્તિરૂપ માર્ગ પણ ગ્રહેણુ કરવા લાયક નથી, કેમકે પ્રકાશથી થની ઉત્પત્તિ થાય છે એમ કેમ કહેવાય ? તેમ છતાં જો માનશે તે દીપકાદિના પ્રકાશથી ઘટ, પટ વગેરેની ઉત્પત્તિ થવી જોઇએ. અને એમ ચવાથી સુવ્યવસ્થિત કારણવાદ ઉપર પાણી ફરી વળવાનું. વળી અભૂત જ્ઞાનરૂપ પ્રકાશથી ઘટાદિ મૂર્ત પદાર્થાંની ઉત્પત્તિ સંભવે જ કેમ ? અને તેમ છતાં જે આ વાત સ્વીકારવામાં આવે તે જન્યજનક ભાવ જ કયાં રહ્યા ? વળી આ વાત કદાચ ભેદ પક્ષમાં જ ઘટી શકે, કેમકે ધૂમ અને અગ્નિની પેઠે ત્યાં જન્યજનક ભાવ ભેદાશ્રયી છે. હવે ત્રીજો પક્ષ પણ સ્વીકારાય તેમ નથી, કેમકે અથ એ વિષય છે અને પ્રકાશ એ વિષયી છે. એવા વિષયનિયિભાવતા ભેદ-પક્ષમાં જ ઘૂંટી શકે છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાવા ૩૦૧ હવે જે પ્રકાશમાનત્વ એટલે પ્રકાશમાત્રત્વ છે, નહિ કે તેને સંબંધ એમ કહેવા તૈયાર થતા હે તે આ સંબંધમાં આપને ચાર પ્રશ્ન પૂછીશું. જેમકે શું પ્રકાશમાત્રત્વ એટલે જ્ઞાનવ કે પ્રકાશને અધીન એવું પ્રકાશતત્વ કે સ્વતઃ પ્રકારત્વ કે તેજસપણું? સાધ્ય અને સાધનમાં કંઈ ફરક નહિ રહેતે હેવાથી હેતુ પણ સાધ્ય કોટિમાં આવી જતે હેવાને લીધે પ્રથમ પક્ષ અગ્રાહ્ય છે. બીજો પક્ષ તે આપને માન્ય હોય જ કેમ? કેમકે જ્ઞાનને સ્વપ્રકાશક આપ માને છે એટલે જ્ઞાન જ્ઞાનાંતરને અધીન પ્રકાશરૂપ છે એમ આપ કહી જ કેમ શકે? અન્ય શબ્દોમાં કહીએ તે જ્ઞાનરૂપે સિદ્ધ કરાતા નીલાદિ પદાર્થો જ્ઞાનની જેમ પ્રકાશક હોવાથી પ્રકાશને અધીન પ્રકાશવાળા બની શકે નહિ, એમ આપનું માનવું છે. ત્રીજો પક્ષ યુક્તિવિકલ છે. સ્વતઃ પ્રકાશપણું માનવા જતાં તે આપણની પેઠે નીલ વગેરેમાં ચૈતન્ય હેવાને લીધે તેમાં પણ ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન વગેરેને પ્રાદુર્ભાવ કેમ નહિ થાય? અને વળી તેમ થતાં હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગના ઉપાયના હેતુપ ત્યાગ, ગ્રહણ ઈત્યાદિ પ્રવૃત્તિઓ નીલાદિમાં પણ કેમ ન સંભવે ? ચા પક્ષ તે મનાય જ નહિ, કેમકે તેમાં તે પ્રતિબંધની જ અસિદ્ધિ છે, કેમકે જે તે જ છે તે જ્ઞાન છે એવી વ્યાપ્તિ તે છે જ નહિ, માટે જ્ઞાનમાં તૈજસપણું પ્રયોજક નથી, કિન્તુ સ્વપરપ્રકાશકપણું પ્રાજક છે. બાહ્ય અર્થને નહિ માનતા હેવાથી જ્ઞાન સ્વપરપ્રકાશક છે એ વાત કદાચ આપને ગળે નહિ ઉતરે, પરંતુ સ્વવિદિતત્વને લઈને જ્ઞાન સ્વપ્રકાશક છે એમ તે આપ પણ સ્વીકારશે જ ને ? વળી મનેરમાનું જ્ઞાન તેને મેટ ભાઈ વિપિનચન્દ્ર એની ચેષ્ટાદિ દ્વારા જાણી શકે છે. આ પ્રમાણેની સર્વ મનુષ્યને અનુભવસિદ્ધ હકીકતને આપ કેવી રીતે અપલાપ કરી શકશે? વાતે જ્ઞાનમાં પરપ્રકાશતા પણ આપે સ્વીકારવી જ જોઈએ. વિશેષમાં દષ્ટાંતમાં સાધ્ય-વિકલતાને પરિહાર કરવા માટે સ્વપ્નમાં જોયેલે અર્થ ઈત્યાદિ જે આપે પૂર્વે (પૃ. ૩૯૦) કહ્યું છે તેને ઉદ્દેશીને અમે આપને એમ પૂછીએ છીએ કે ત્યાં પણ જે બાધક જ્ઞાન છે તે શું સત્ય છે કે અસત્ય? જે તે સત્ય છે એમ કહેશે તે તેની સત્યતાને નિર્ણય શાથી થયે? કેમકે સ્વપ્નમાં દેખેલા પદાર્થની જાગૃત અવસ્થામાં પ્રાપ્તિ તે છે જ નહિ. તે પછી સત્યની તે વાત જ શી કરવી? એવી રીતે તે જે પદાર્થનું દર્શન કરાવે અને તેને પ્રાપ્ત કરાવે તે સત્ય કહેવાય અને તેમ થતાં જાગૃત અવસ્થામાં થનારા બાપ વિનાના જ્ઞાનમાં પ્રાપ્તિને ચગ્ય ઉપદર્શિત અર્થને પ્રાપ્ત કરવાપણું હેત થી તેમાં સત્યતા માનવી જ જોઈએ. આ ઉપરથી આપ એમ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩ર વૈરાગ્ય સમજી [પચમ કહેવા તૈયાર થાઓ કે ઉપદર્શિત પદાર્થની પ્રાપકતાના અભાવને લઈને ચંદ્ર, સૂર્ય, તારા ઇત્યાદિ વિષયક જ્ઞાનમાં અસત્યપણાને પ્રસંગ આવશે તે એ કથન ઠીક નથી, કેમકે પ્રાપ્તિની ગ્યતા અને પ્રમાતાની ઈચ્છા પણ હોવા છતાં ઉપદશિત અર્થની પ્રાપ્તિ નહિં કરાવવાવાળા જ્ઞાનને અસત્ય માનવામાં આવે છે. તેમજ વળી અર્થને નહિ પ્રાપ્ત કરાવનારા એવા ચન્દ્રાદિના જ્ઞાનમાં સત્યતા જરૂર છે જ, કેમકે વિપકર્ષ વગેરે દ્વારા પ્રાપ્તિની યોગ્યતાના અભા. વને લઈને તેના અર્થરૂપ ચંદ્ર વગેરેની અપ્રાપ્તિ ઘટી શકશે. વાતે બાધક જ્ઞાનની સત્યતાના અભિલાષીએ બાહા અર્થની સિદ્ધિ જરૂર જ સ્વીકારવી જોઈએ. હવે જે બાધક જ્ઞાનને અસત્ય કહેશે તે સ્વપ્રમાં જોયેલા પદાર્થ-સમૂહમાં સત્વને પ્રસંગ જરૂર જ ખડે થવાને, અને આ વાત તે આપને પણ ઈષ્ટ નથી. વળી જ્ઞાન વિના સ્વપ્નમાં બીજું શું પ્રકાશિત થાય છે એમ કહેવામાં તે દિવસના અનુભવેલા અને સાંભળેલા જે પદાર્થો છે તેના અનુભવજન્ય અતિશય સંસ્કારના આવેશથી ત્યાં પ્રકાશ પડતે હેવાથી અને અત એવ અનુભવરૂપ સ્મૃતિના વિપર્યાસ વડે સ્વમ-જ્ઞાનમાં સત્યતા કેટલેક અંશે રહે. મિથ્યાત્વથી વાસિત અંત:કરણવાળા પુરુષને જોયેલા, સાંભળેલા અને અનુભવેલા જ પદાર્થોના મરણને વિષે પ્રાપ્ત કાલમાં અનુભવ, અભ્યાસ, લાંબા વખતને પરિચય ઇત્યાદિ દ્વારા ઉત્પન્ન થયેલા સંસ્કારની જાગૃતિથી સાક્ષાત્ અનુભવરૂપે જ પ્રતિભાસ થાય છે. વિશેષમાં સ્વ-જ્ઞાન સર્વથા અસત્ય છે એમ તે કહેવાય તેમ નથી જ. કેમકે જોયેલા પદાર્થોનું અદષ્ટ વગેરે સામગ્રી દ્વારા જાગૃત અવસ્થામાં અજાપાણીય સંવાદનું દર્શન થાય છે. તેમજ વળી સ્વપ્રમાં જોયેલા પદાર્થમાં બાધક જ્ઞાનની ઉત્પત્તિથી. અભાવસિદ્ધિ દ્વારા જ્ઞાનપણનું પ્રતિપાદન અસંગત છે, કેમકે જાગૃત દશામાં તે ઠેકાણે વિસંવાદ નહિ હેવાથી સાક્ષાત્ પદાર્થની પ્રાપ્તિ દ્વારા જ્ઞાનની અસિદ્ધિ છે. વિશેષમાં બાહ્ય અર્થ સિવાય સ્વરૂપથી જ્ઞાનમાં રાયતા અસત્યતાને વિભાગ પણ ઘટી શકે તેમ નથી, કેમકે પ્રમાતાઓને બતાવેલ અર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ વડે જ જ્ઞાનની સત્યતા અસ :ચતાને વ્યવહાર સિદ્ધ થાય છે. વળી સ્વમમાં જોયેલ દષ્ટાંત દ્વારા અસત પ્રકાશના સ્વભાવ વડે સ્વ-જ્ઞાનની માફક વિવક્ષિત જ્ઞાનમાં પણ અસતુ નીલાદિને ઉલ્લેખ કરવા વડે અસત્યપણું આવવાનું એમ કહેવું પણ ઉચિત નથી, કેમકે જેમ અસત પ્રકાશ વડે અસની આપત્તિ કહે છે તેમ સત્ પ્રકાશ વડે સતની આપત્તિ કેમ નહિ Page #438 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] અનુવાદ આવે? માટે એવી રીતે જ્ઞાનપણાની સિદ્ધિને લઈને નીલાદિમાં જ્ઞાન કદાપિ સિદ્ધ થઈ શકશે નહિ. આ પ્રમાણેની વિવિધ યુક્તિઓ દ્વારા જે બાહ્ય અર્થ સિદ્ધ થાય છે તેને જ જેનો પુદ્ગલના નામથી ઓળખે છે અને તેના પરમાણુ અને અંધ એવા બે મુખ્ય ભેદે છે. આ સંબંધમાં તેમજ શૂન્યવાદના નિરસનાથે પણ ઘણું કહી શકાય તેમ છે છતાં ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિરમવામાં આવે છે. ગુમાર 9તાઃ પુણે-મશુમા: પાપમેવ વા सुखिदुःखिजनोत्पाद, आभ्यां न समभूततः॥ १०२॥ પુણ્ય અને પાપની વ્યાખ્યા લે --“શુભ પ્રવૃત્તિઓ પુષ્ય અને અશુભ પાપ' કહેવાય છે. આ બે વડે સુખી અને દુઃખી જનની ઉત્પત્તિ છે, નહિ કે સાધારણ (પૃથ્વી વગેરે ) ભૂતો વડે.-૧૦૨ सुखदुःखाश्रवो लोके, द्विविधोऽस्ति शरीरिणाम् । श्रेष्ठानुष्ठानतश्चायो, द्वितीयः स्याद वधादिभिः ॥१०॥ આના બે પ્રકારે-- શ્લે- “લેકમાં જેને સુખ આશ્રવ અને દુઃખ-આશ્રવ એમ બે પ્રકારને આશ્રવ છે. ઉત્તમ કાર્યો વડે પ્રથમ અને હત્યા વગેરેથી બીજો થાય.—૧૦૩ १ “ प्रक्रियते-शुभाशुभपरिणामभाजा जीवेन प्रकर्षण आत्मसान्निवत्यत इति ઇતિ.” અર્થાત શુભ કે અશુભ પરિણામવાળા જીવ દ્વારા જે પ્રકર્ષપૂર્વક આત્મરૂપ કરાયા છે તે “પ્રકૃતિછે. Page #439 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પંચમ शुभाश्रवो वधादिभ्यः, सौनिकानां न किं भवेत् ? । નેવાળમાં થ યુદ્ધો, વત્રાતપ્રતો ? ૫છુ૦ા શુભ આશ્રવનું સ્વરૂપ ૩૯૪ શ્લા॰--‘જીવની હિંસા વગેરેથી શુભ આશ્રવ થતા હોય તે કસાઇઓને (પણ) તે કેમ ન સ ંભવે ? વળી (યજ્ઞાદિ માટેની હિંસા તે હિંસા નથી એમ (જો વેદાદિ) આગમ)નું કહેવું હાય તા પ્રાણિ-વધની પ્રરૂપણા કરનારૂં શાસ્ર શુદ્ધ કેમ કહેવાય ?”-૧૦૪ वीतरागोऽस्ति सर्वज्ञ - स्तदुक्तिः स्यात् सदागमः । यतोऽनृतं न स ब्रूयादभावे द्वेषरागयोः ॥ १०५ ॥ -. સુશાસ્ત્રનું લક્ષણ- શ્લો--‘સર્વજ્ઞ સત્તાથી પણ રાગ રહિત છે. તેનું કથન તે શુદ્ધ પ્રવચન છે, કેમકે તેનામાં રાગ અને દ્વેષના અભાવ હેાવાથી તે અસત્ય વદે (જ) નહિ.’–૧૦૫ पापस्थानाद विरक्तत्वं, संवरो व्यवहारतः । निश्चयात् स्याच्च शैलेश्यां, मुक्तिगो यदनन्तरम् ॥ १०६ ॥ સવરની દ્વિવિધતા— શ્લા--“પાપથાનથી વિરડતતા તે વ્યવહારથી સવર' કહેવાય છે, જ્યારે શૈલેશી અવરથા વિષેના સવર કે જેના (પાલન) પછી જીવ માક્ષે જાય તે 'નિશ્ચયથી સવર’ છે,”-૧૦૬ तपोभिर्निर्जरा सर्व - वादिभिः खलु सम्मता । अन्यथा तत्क्रिया नैव, क्रियावादिषु युज्यते ॥ १०७॥ Page #440 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૩૯૫ તપશ્ચર્યાથી નિરા– પ્લે –“તપશ્ચર્યાઓ વડે કર્મની નિર્જરા થાય છે એ વાત સર્વે વાદીઓને ખરેખર માન્ય છે. એમ ન હોય તો તેની ક્રિયા ક્રિયાવાદીઓને વિષે સ્થાને ન જ ગણાય.”—૧૦૭ मिथ्यात्वादिनिमित्तोऽत्र, बन्धः स्यात् कथमन्यथा । સંસારના દે, રચવશે મતો મુરિ? ૦૮ બંધના હેતુઓ – પ્લે-મિથ્યાત્વ વગેરે બંધના હેતુઓ છે. એમ નહિ હોય તે કેવી રીતે જગતમાં સંસાર અને મોક્ષ એવી બે વ્યવસ્થા સંભવે ?''–૧૦૮ अनादिसिद्धयोगे तु, सङ्गतिनैव जायते । बद्धोऽन्यो मोक्ष्यतेऽन्यश्च, क्षणवादेऽपि सा नहि ॥१०९॥ અનાદિ સિદ્ધ મતને નિરાસ– –“ઈશ્વરને અનાદિ કાળથી સિદ્ધ માનતાં તેમજ ક્ષણિજ્વાદ રવીકારતાં પણ સંગતિ થતી નથી, કેમકે એથી તે એકને બંધ થાય અને અન્યને મુક્તિ મળે.” -૧૦૦ बध्यते प्रकृति वो, मुच्यते नेति सङ्गतम् । पुनरागमनं कस्मात् , क्षये निःशेषकर्मणाम् ? ॥११०॥ પ્રકૃતિના બંધની અસંગતિ– 'ભલે –“પ્રકૃતિને બબ્ધ થાય અને મુક્તિ જીવની થાય એ વ્યાજબી નથી. વળી સર્વ કર્મોને ક્ષય થયા બાદ ફરીથી અવતાર કેવી રીતે સંભવે ?”—૧૧૦. निजपक्षनिराकारा-देति मुक्तिं गतोऽपि द्राक् । एतन्न सड़तं यस्मात्, निनिमित्तो भवो न हि ॥११॥ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વિરાગ્યરસમજરી પચમ તીર્થના રક્ષણાદિ માટે પણ મુક્તિના આગમનને અસંભવ– પ્લે-“પોતાના પક્ષને પરાભવ થતો હોવાથી મુક્ત જીવ ઝટ (સંસારમાં) આવે છે એ (કથન) વ્યાજબી નથી, કેમકે ભવ નિષ્કારણ નથી જ.”-૧૧૧ निर्हेतुको हि संसारो, भवेन्न नियतावधिः । नित्यजीवस्वभावात्मा, मोक्षस्तु कर्मणां क्षये ॥११२॥ મેક્ષનું સ્વરૂપ -જે સંસાર નિષ્કારણ હેય તે મુકરર મર્યાદાવાળો ન હેય. મોક્ષ તે કર્મોના વિનાશથી ઉદભવત દ્રવ્યરૂપે શાશ્વત એવા જીવને સ્વભાવ છે.”—૧૧૨ वस्तुस्वभावतो देह-त्रिभागोनप्रमाणतः । सर्वोपरि हि लोकान्ते, कर्ममुक्तः प्रतिष्ठति ॥११३॥ મુક્તની અવગાહના–– લે-“(મુક્તરૂપ) પદાર્થના સ્વભાવને લઈને કર્મોથી મુક્ત થયેલે (જીવ) સર્વની ઉપર લેકાંતમાં પોતાના શરીરથી વીજે ભાગે જૂન અવગહનાવાળા થઈને રહે છે.”—૧૧૩ . अनन्तज्ञेयज्ञानी स्या-ज्जीवः कर्मयुतो नहि । तत् कर्माणि विनाश्यात्र, सर्वज्ञस्तत्र तिष्ठति ॥ ११४ ॥ જ્ઞાનાવરણીય કર્મના નાશ વિના સર્વજ્ઞતાને અભાવ– -કર્મથી યુક્ત જીવ અનંત જાણવા લાયક (પદાર્થો)ને જાણ નથી, વારતે અવ કર્મોને સંહાર કરી ત્યાં સર્વજ્ઞ રહે છે.”—૧૧૪ Page #442 -------------------------------------------------------------------------- ________________ ગુ સાનુવાદ ૩૯૭ यवना-ऽर्य-वैष्णवादीनां, कुतकैनैव मुह्यति । यतो हालाहलं तेषां, स्पष्टं तत्त्वेषु विद्यते ॥ ११५॥ યવનાદિનાં તો બહિષ્કાર લે-“(આસ્તિક્યરૂપ સમત્વથી વિભૂષિત જીવ) યવન, આર્યસમાજી, વૈષ્ણ વગેરેના કુતર્કોથી મોહ પામતે નથી, કેમકે તેમના તને વિષે સ્પષ્ટપણે ઝેર રહેલું છે. ”—૧૧૫ जिनेन्द्रमतभिन्नेषु, युक्तिस्तत्त्वानुगा क्वचित् । लक्ष्यते सा तु जैनेन्द्र-सारमादाय निर्मिता ॥११६॥ જિન-પ્રરૂપણને અન્ય દર્શનેમાં અંશતઃ સ્વીકાર – - જૈન દર્શનથી અતિરિક્ત મને વિષે કદાચિત (જૈન) તને અનુકૂળ જે યુકિત જણાય છે તે જિનેશ્વરના કથનને સાર લઇને યોજેલી છે. ”-૧૧૬ आत्मकर्मप्रभूणां या, भवमोक्षस्वरूपयोः। व्यवस्था शासने जैने, सैव सत्येति मन्यते ॥११७॥ આસ્તિકની જૈન શાસનને વિષે સચેટ શ્રદ્ધા– લે-“આત્મા, કર્મ અને પરમેશ્વરની તેમજ સંસાર અને મુક્તિનાં વરૂપની જે વ્યવસ્થા જૈન શાસનમાં છે તે જ સાચી છે એમ (સમ્યફવી) માને છે.”—૧૧ ૭. यत् सूक्ष्मादपि सूक्ष्म, च तत्त्वं जिनेश्वरोदितम् । तदपि सत्यमेवास्ति, यद्वक्ता रागवान् नहि ॥११॥ ૧ સરખા આચારાંગની શ્રીશીલાંકરિકૃત વૃત્તિના રરરમા પત્રમાં અવતરણરૂપે આપેલે નિમ્નલિખિત લેક Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વૈરાગ્યરસમંજરી સૂક્ષ્મતમ તત્ત્વની પણ પ્રરૂપણા વિષે સંપૂર્ણ શ્રદ્ધા-શ્લા-સૂક્ષ્મથી પણ સુક્ષ્મ જે તત્ત્વ જિનેશ્વરે કહ્યુ છે તે પણ સત્ય જ છે, કેમકે તેના કહેનારા રાગી નથી જ.’-૧૧૮ इत्यादिभावनायुक्त, आस्तिकत्वं प्रसिध्यति । प्रसिध्यत् साधयेत् लिङ्ग, सम्यक्त्वस्य हि पञ्चमम् ॥ ११९ ॥ આસ્તિકચની સાખીતી શ્રેા.“ આ પ્રમાણેની ભાવનાથી યુક્ત આસ્તિકતાને પ્રસિદ્ધ કરે છે. તે સિદ્ધ થતાં પાંચમા લિંગરૂપ સમ્યકત્વને ખરેખર સાધે. ’–૧૧૯ भक्तः श्रुत्वा पुनः प्राह, सम्यकत्वान्न परो मणिः । સાને પ્રમો ! સ્થાāિ, યા સાધનાનિ ૬ ૨૦ના સમ્યક્ત્વનાં સાધના માટે પ્રસ્તાવ ' Àા. આ સાંભળીને ભતે ફરીથી કહ્યું કે સમ્યક્ત્વથી અન્ય કાઇ મણિ નથી. (તેથી કરીને) તેના રક્ષણ માટે હે નાથ ! કૃપા કરીને સાધના મને કહે. ') -~-~૧૨૦ 16 ચિન્તામણિ કરતાં સમ્યક્ત્વ-રત્નનું મહત્ત્વ--- સ્પષ્ટી॰--આ પદ્યમાં સમ્યક્ત્વ-રત્ન આગળ અન્ય રત્નો-ચિન્તામણિ પણ પાણી ભરે છે એવા જે ભાવ વ્યક્ત કરવામાં આવ્યેા છે તેને શ્રીરત્નપ્રભસૂરિષ્કૃત કુવલયમાલા નામની કથાના તૃતીય પ્રસ્તાવના ભાગ ( પૃ૦ ૧૯૦)માં આપેલા નિમ્ન-લિખિત શ્લોક પુષ્ટ કરે છેઃ પ્રાન્ત [ પંચમ વિસામખિઃ થિતઃ મા—િસ્વાસનિન્તિતમાત્રટ: । સખ્યત્વે સર્જનસૂનાં, ચિન્તાતીતથનું પુનઃ ॥ ’-અનુ " वीतरागा हि सर्वज्ञा, मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात् तस्माद् वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ॥ ,, Page #444 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ અર્થાત્ ચિન્તામણિને આશ્રય કરતાં તે પ્રાણીઓના હૃદયમાં ચિન્તવેલ પદાને જ આપે છે ( એ સિવાય અધિક આપવાનું તેનામાં સામર્થ્ય નથી ), જ્યારે સમ્યક્ત્વ તા સમસ્ત જીવેાને ચિન્તાતીત પદાથ આપે છે. સમ્યક્ત્વના મહિમા ગાતાં શ્રીરત્નપ્રભસૂરિ આ પ્રસ ંગે ઉમેરે છે કે " तावदेव तमस्तोमः समस्तोऽपि विजृम्भते । ', ચાવત્ સમ્યવસતિગ્માંશુ-તિ ન દમ્બરે ॥ ૨ ॥--અનુ दृष्टिष्टिहीनोऽपि यः सम्यक्त्वविलोचनः । શ્રુતિવિશ્રામ્સનેત્રોઉપ, સોડયો ચવિનિતઃ ॥ ૨ || છ-અનુ૦ અર્થાત્ જ્યાં સુધી સમ્યક્ત્વરૂપ સૂર્ય હૃદયરૂપ ગગનમાં ઉગ્યા નથી, ત્યાં સુધી જ અંધકારના સમગ્ર સમુદાય સ્ફુરે છે. જેની પાસે સમ્યક્ત્વરૂપ નેત્ર છે તે ભલે ચર્મચક્ષુ વિનાના કાં ન હોય તેપણ તે ‘ સદૃષ્ટિ ( દૃષ્ટિવાળા) છે, જ્યારે જે સમ્યક્ત્વથી વિહીન છે તે ભલે કાન સુધી વિસ્તૃત લાચનવાળા હાય તાપણ તે આંધળા’ છે. प्रभुराहाथ भो भद्र !, सप्तषष्टिप्रकारतः । सम्यक्त्वरक्षणं भूयात् श्रुत्वा तानवधार्यताम् ॥ १२१ ॥ સમ્યક્ત્વના રક્ષણકારી ૬૭ પ્રકાર Àા-“પ્રભુ કહે છે કે હે ભવ્ય ! સમ્યક્ત્વનું ૬૭ પ્રકારે રક્ષણ થાય છે. એ પ્રકારાને સાંભળીને તું તેને યાદ રાખજે.’-૧૨૧ श्रद्धानानि तु चत्वारि, तावत् परमार्थ संस्तवः । નૌતાર્થસેવન નટ-પરાનાનાં વિવર્ઝનમ્ ॥૨॥ पाखण्डिकानां सर्वेषा - मनासङ्गश्व ज्ञाततः । अभयपुष्पचूलाद्य-निह्नवगणभृत् क्रमात् ॥ १२३ ॥ ચાર શ્રદ્ધાન~~ શ્લે (તે પ્રકારોમાં ) ચાર તા બહ્વાન છેઃ-(૧) પરમાના સંસ્તવ, -- Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ વૈિરાગ્યરસમંજરી [ પંચમ (૨) ગીતાર્થનું સેવન, (૩) જેમની શ્રદ્ધા નાશ પામી ગઈ હોય તેમનો ત્યાગ અને (૪) સર્વ પાખંડીઓની સંગતિ નહિ કરવી તે. અભય (કુમાર),પુષ્પચૂલા, પ્રથમ નિહનવ અને પ્રથમ ગણધર એ એનાં અનુક્રમે ઉદાહરણ છે.” –૧રર-૧ર૩ પાખંડીને અર્થ સ્પષ્ટી-“vi gueતીતિ પણug: ” અર્થાત્ પાપને નાશ કરે તે પાખંડ કહેવાય છે. શરૂઆતમાં આ શબ્દ સાંપ્રત કાળની પેઠે દુષ્ટતાવાચક હિતે નહિ, કિન્તુ સાધુવાચી હતું. આથી કરીને તે ઇતર દર્શનના સાધુને ઉલ્લેખ કરતી વેળા “પરપાખંડ” એમ કહેવામાં આવતું. આ વાતની ઉપાસકદશાંગ (સૂ) ૭)ની નિમ્નલિખિત પંક્તિ સાક્ષી પૂરે છે – " "संका कंखा विइगिच्छा परपासंडपसंसा परपासंडसंथवे " પાખંડ” શબ્દને જનવાચી સમજીને તે બ્રાહ્મણોએ આ શબ્દને અન્ય દર્શનીય સાધુ માટે પ્રયોગ કરવા માંડ્યો હોય એમ સમજાય છે. આગળ જતાં આ અર્થ જેને એ પણ સ્વીકાર્યો અર્થાત્ “પાખંડીથી “પરપાખંડ એ અર્થ થવા લાગ્યા, અને તે મિયાદષ્ટિના અર્થમાં રૂઢ છે. આથી અહીં પાખંડિકથી મિશ્રાદષ્ટિ સમજવાના છે, નહિ કે જૈન સાધુ. પુષ્પચૂલાને વૃત્તાન્ત આ “ભરત” ક્ષેત્રને વિષે “પૃથ્વીપુરી નામના નગરમાં પુષ્પકેતુ નામને રાજા રાજ્ય કરતે હતે. એકદા તેની પત્ની પુષ્પાવતીએ એકી સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યું. આ ભાઈ બેનનાં પુષ્પલ અને પુષ્પચૂલા એવાં નામ પાડવામાં આવ્યાં. એ બેને પરસ્પર એટલે પ્રેમ હતો કે તેઓ એક બીજાને વિગ ઘડીભર પણ સહન કરી શકતા ન હતા. આ જોઈ રાજાએ વિચાર કર્યો કે આ બંને જુદે જુદે ઠેકાણે પરણાવવાથી તેમને વિયોગનું દુઃખ મરણ જેવું સાલશે. આથી રાજાએ છળ પ્રપંચથી ગામના લેકની સંમતિ ૧ આના દષ્ટાંત માટે જુઓ પૃ. ૩૨૨૯-૩૨૩. ૨ આના પૂળ વૃત્તાન્ત માટે જુએ આહંતદર્શન (પૃ૦ ૨૯૨). ૩ એમના જીવન પરત્વે ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૨-૨૩) તેમજ “શ્રીભક્તામર સ્તંત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગ (પૃ૦ ૨૨-૨૫)માં વિચાર કરાયો છે. ૪ છાયા शाका काला विचिकित्सा परपाखण्डप्रशंसा परपाखण्डसंस्तवः । Page #446 -------------------------------------------------------------------------- ________________ ગુફે ] સાનુવાદ ૪૧ મેળવી રાણીની ઇચ્છા વિરૂદ્ધ એને પરણાવી દીધાં. આથી રાણીએ ખિન્ન થઈ દીક્ષા ગ્રહણ કરી. તપશ્ચર્યા કરી આયુષ્ય પૂર્ણ થતાં તે દેલેકમાં ઉત્પન્ન થઇ. કેટલેક કાળે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા પછી પુષચૂલ પેાતાની સગી બેન પુષ્પચૂલા સાથે સંસાર–સુખ ભોગવવા લાગ્યા. દેવગતિમાં ગયેલી પુષ્પાવતી રાણીના જીવે અવિધિજ્ઞાનથી આ કૃત્ય જાણ્યું. તેના પ્રતીકાર તરીકે તેણે પોતાની પ્રિય પુત્રી પુષ્પચૂલાને બેધ આપવા વિચાર કર્યાં. પ્રથમ તે તેણે એને સ્વપ્નમાં નરકનાં દુઃખા બતાવ્યાં. આ સ્વપ્નથી ભય પામેલી પુષ્પચૂલાએ પોતાના પતિને નરકનાં દુઃખા સબંધી વાત કહી સંભળાવી. પુપચૂલે જુદા જુદા દર્શનવાળા પિતાને રાજસભામાં ખેલાવી પૂછ્યું કે નરક કેવી હાય ? કેાઇએ કહ્યુ` કે આ જગમાં ગર્ભાવાસમાં વસવું એ જ નરક છે. કેાઇએ ઉત્તર આપ્યું કે કેદખાનામાં પૂરાવું એ જ નરક છે. કાઇએ જણાવ્યુ` કે પારકાની તાબેદારી વેઠવીએ જ નરક છે. રાણીને આ ઉત્તા પસંદ નહિ પડવાથી રાજા તેને કેાઈ જૈન મુનિ પાસે લઇ ગયા અને તેમને નરકનું સ્વરૂપ પૂછ્યું. એમને ઉત્તર પેાતાના સ્વપ્ને મળતા સાંભળી રાણીએ મુનિને પૂછ્યું કે શું તમને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું હતું ? એના જવાષમાં મુનિશ્રીએ કહ્યું કે ના, મેં તે જૈન શાસ્ત્ર પ્રમાણે આનું સ્વરૂપ નિવેદન કર્યું છે. બીજી રાત્રિએ રાણીએ દેવ-માયાથી સ્વપ્નમાં સ્વર્ગનાં સુખા જોયાં. આ સંબંધમાં રાજાએ બાન્દ્રાદિ સાધુઓને પૂછ્યું, પરંતુ સંતાષકારક ઉત્તર તા આખરે જૈન મુનેિ પાસેથી જ મળ્યેા. એમની તરફથી રાણીને જાણવાનું મળ્યું કે શ્રાવક કે સાધુના ધર્મ પાળવાથી સ્વર્ગ મળે છે. આથી રાણી પ્રસન્ન થઇ અને દીક્ષા લેવા માટે તેણે પતિની રજા માંગી. રાજાની રાણી ઉપર એટલી બધી આસક્તિ હતી કે તે તેના વિના રહી શકે તેમ ન હતું. આથી જો તું રાજ મારે ઘેર ભોજન લેવા આવે તેમ હાય તા તું દીક્ષા લે એવી સરતે રાજાએ મહેાત્સવ પૂર્વક તેને અણુિ કા-પુત્રાચાર્ય પાસે દીક્ષા અપાવી, કેટલાક દિવસ પછી જ્ઞાન મળથી દુકાળ પડનાર છે એમ જાણી આચાર્ય પોતાના શિષ્યાને અન્યત્ર વિહાર કરી જવા સૂચવ્યુ અને પોતે એકલા રહ્યા. આ વખતે આહારપાણી લાવવાનું તેમજ સેવા કરવાનુ કામ પુપચૂલા કરવા લાગી. તેમની સેવા એમણે એવા શુદ્ધ ભાવથી કરી કે આ સાધ્વીશ્રી કેવલજ્ઞાન પામ્યા, છતાં આચાર્યની સેવા કરવાનું કામ તેમણે ચાલુ રાખ્યુ. નિર્મળ જ્ઞાનના પ્રભાવથી તેએ આચાર્યને મનગમતા આહાર લાવવા લાગ્યા. આથી અચંબો પામી આચાર્યશ્રી મેલ્યા કે હે ભદ્રે ! કેટલાક દિવસથી તું ૫૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વૈરાગ્યસમજરી [ પંચમ છે ? મારી રુચિ અનુસાર આહાર લાવે છે તે શું તને કઈં દિવ્ય જ્ઞાન થયું સાધ્વીજીએ જવાબ આપ્યા કે જેની પાસે જે રહે તે તેના મનની વાત જાણી જાય એમાં શી નવાઇ? પરંતુ પેાતાને કેવલજ્ઞાન થયુ છે એમ ન કહ્યુ', કારણ કે તેમ કરવાથી તેમની પાસે આહારાદિ તેઓ મંગાવત નહિ. એક દિવસ વરસતે વરસાદે તે આહાર પાણી લઇ આવ્યા. તેથી આચાર્યે કહ્યુ કે હું કલ્યાણિની ! શ્રુત-જ્ઞાનથી કયારે અને કેવાં ભેાજનાદિ લાવવાં તે જાણવા છતાં વૃષ્ટિ દરમ્યાન તું કેમ આહાર લાવી ? સાધ્વીશ્રીએ ઉત્તર આપ્યા કે જે જે પ્રદેશમાં અચિત્ત અકાય વરસતા હતા તે તે પ્રદેશમાં રહીને હું શુદ્ધ આહાર લાવી છું. આચાર્યે પૂછ્યું' કે તને આવે બેધ કથાંથી થયા ? સાધ્વીશ્રીએ કહ્યું કે જ્ઞાનથી. આચાર્યે પૂછ્યું કે કેવા જ્ઞાનથી–પ્રતિપ્રાતી કે અપ્રતિપાતી ? જવાબ મળ્યે કે આપના પ્રસાદથી અપ્રતિપાતી જ્ઞાનથી. આ જાણી આચાર્યશ્રી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે મેં કેવલીની આશાતના કરી અને તેમણે સત્વર સર્વજ્ઞ સાધ્વીની ક્ષમા યાચી મિચ્છામિ દુક્કડં દીધું. પછી પુષ્પચૂલાને પૂછ્યું કે મને કેવલજ્ઞાન થશે કે નહિ ? કેવલીએ કહ્યું કે હા; તમને ગંગા' નદીને પેલે પાર ઉતરતાં થશે. કેટલેક કાળ વીત્યા પાદ પ્રસ`ગ એમ મન્યે કે આ આચાર્ય વહાણમાં એસી ગંગાને પેલે પાર જતા હતા. સાથે ત્રીજા લેાકેા પણ હતા. જે તરફ આચાર્ય બેસે તે તરફના ભાગ નમી જતે જોઇને લેાકેાએ તેમને ઉપાડીને નદીમાં નાંખી દીધા. પૂર્વ ભવમાં પેાતાની જે પત્નીનું તેમણે અપમાન કર્યું હતું, તે મરીને અંતર થઇ હતી અને તે વેર લેવાના ઇરાદાથી વહાણ ડૂબાડતી હતી, પાણીમાં પડતાં આચાર્યના દેહ આ સ્ત્રીએ ઊમી કરેલી શૂળીથી વિધાઇ ગયા. તેમના દેહમાંથી લેાહીની ધારા વહેવા લાગી, છતાં પણ આ મારા લેાહીથી જલકાયની વિરાધના થાય છે એમ વિચારતાં વિચારતાં તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યાંને ત્યાં ટુંક સમયમાં કાળ કરી તેઓ મેક્ષે ગયા. આ પ્રમાણે તેઓ મૃતકૃત્ કેવલી થયા. દેવતાઓએ આવી તેમને નિર્વાણુ-મહેાત્સવ કર્યાં, તેથી આ સ્થળ • તીર્થના નામથી પ્રસિદ્ધિ પામ્યું. મહેશ્વરી લેાકેા ‘ઇલાસ’ મેળવવાની ઈચ્છાથી પોતાના દેહ ઉપર કરવત મૂકાવે છે તે આનું અંધ અનુકરણ હોવાનું કહેવાય છે. " પ્રયાગ પુષ્પચૂલા કેવલી પૃથ્વીને પાવન કરી, ભવ્ય જીવાને બેધ પમાડી સર્વે કર્મનો ક્ષય કરી અંતે મેક્ષે જઈ વસ્યા. આ આર્ય અખળાને અને એના વૈયાવ્ર ત્યરૂપ ગુણને કેટિશ: વન્દન Page #448 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક જમાલિને વૃત્તાન્ત આ પદ્યમાં પ્રથમ નિદ્ભવથી જમાલિને નિર્દેશ કરવામાં આવ્યા છે, સ્થાનાંગ નામના ત્રીજા અંગ (સ. ૧૮૭)માં સાતમા સ્થાનકમાં ૪૧૧મા પત્રમાં સાત નિનવા યાને પ્રભુ મહાવીરની આજ્ઞાના ઉત્થાપકાના જે ઉલ્લેખ છે. તેમાં જમાલિનું નામ અગ્ર સ્થાને છે. આપ પાતિક નામના ઉપાંમાં પણ જમાàને નિનવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યક નિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય (ગા. ૨૩૦૬-૨૩૩૨) વગેરે પાછળના ગ્રંથોમાં પણ એને નિહ્નવ તરીકે જ ઓળખાવેલ છે. એનું વધારે વિસ્તારવાળું અને તેથી કરીને વિશેષ માહિતી પૂરી પાડનારૂં વન તે ભગવતી નામના પાંચમા અ’ગ (શ. ૯, ઉં. ૩૩)માં નજરે પડે છે. સાનુવાદ ૪૦૩ વૈદિક અને ઐાદ્ધ સાહિત્યમાં તે એને વિષે કશે ઉલ્લેખ જ જણાતા નથી. આશ્ચયની વાત તે એ છે કે દિગબરીય સાહિત્યમાં મહાવીરના ભાણેજ કે શિષ્યરૂપે પણ એના નિર્દેશ નથી; કેમકે દિગ ંબર માન્યતા અનુસાર મહાવીર અવિવાહિત હાવાથી અને જમાઈ સલવે જ નહિ એ તે દેખીતી વાત છે. અત્ર આપણે એની આછી રૂપરેખા નીચે મુજબ આલેખીશું: જમાલિ ક્ષત્રિય જાતિના હતા. વળી તે શ્રમણ ભગવાન મહાવીરના જન્મ-સ્થાન ‘ક્ષત્રિયકુંડના રહેવાસી હતા. એ મહાવીરની એન પ્રિયદર્શ નાના પુત્ર તેમજ મહાવીરની પુત્રી સુદનાને પતિ થતા હતા એટલે કે એ પ્રભુના ભાણેજ તેમજ જમાઇ એમ બેવડા સગા હતા. એકદા મહાવીરસ્વામી ‘ક્ષત્રિયકુંડ”ના બહારના ઉદ્યાનમાં પધાર્યાં. તેમને વંદન કરવા જમાલિ ગયા અને તેમની દેશના સાંભળી તેણે જૈન ધર્મ સ્વીકાર્યાં એટલું જ નહિ, પણ દીક્ષા ગ્રણ કરવાની અભિલાષા દર્શાવી. ભગવાને કહ્યું કે શુભ કાર્ટીમાં ઢીલ ન કરવી એટલે એ તરત જ માતાપિતાની અનુમતિ મેળવવા ઘેર ગમ્યા. પુત્રના તીવ્ર વૈરાગ્ય જોઈ માતાપિતાએ અનુજ્ઞા આપી અને જમાલિએ માટી ધામધૂમ પૂર્વક પાંચસે પુરુષો સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. થાડા વખતમાં તે તેમણે સામાયિકાદિ અગ્યાર અગાનું અધ્યયન કરી લીધું, અને તેઓ તીવ્ર તપશ્ચર્યા પણ કરવા લાગ્યા. એક દિવસ જુદો વિહાર કરવાની ઇચ્છાથી પ્રભુ પાસે આવી અનુજ્ઞા માટે ત્રણ વાર તેમણે વિજ્ઞપ્તિ કરી, પરંતુ પ્રભુએ જ્યારે મૌન ન જ તૈયું ત્યારે રજા વિના તે પાંચસો સહચારી શ્રમણા સાથે સ્વત ત્ર વિચરવા લાગ્યા અને તેમ કરતાં કરતાં તે શ્રાવસ્તિ માં આવી પહેાંચ્યું. નીરસ, રૂક્ષ, તુચ્છ અને અનિયમિત ખાનપાનથી તેને પિત્ત-જવર આવ્યે. શ્માની વેદના વધી પડતાં તેણે પેતાને માટે સસ્તારક તૈયાર કરવા શ્રમણાને Page #449 -------------------------------------------------------------------------- ________________ ४०४ વૈરાચરમંજરી [ પંચમ કહ્યું. શ્રમણએ તેમ કરવા માંડયું. એટલામાં વ્યાધિથી વ્યાકુળ બનેલા તેણે પૂછયું કે સંસ્તારક તૈયાર કર્યો કે? ઉત્તર મળે કે થાય છે, પણ થયે નથી. આ સાંભળી તે વિચારવા લાગે કે જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય કે આત્માથી છુટું પડતું હોય તે આત્માથી ચલિત થયું, ક્ષીણ થયું, છૂટું પડયું એ પ્રમાણેનું મહાવીરનું કથન અસત્ય તેમજ અનુભવવિરુદ્ધ જણાય છે. આ વિચાર તેણે પિતાના સહચારીઓને ઉદ્દેશીને વ્યક્ત કરતાં કહ્યું કે શ્રમણ ભગવાન મહાવીર ચાલૂ કિયાને પૂર્ણ કહે છે, જ્યારે આપણો અનુભવ તે તેને ચાલુ જ માને છે, એટલે મહાવીરનું કથન મિથ્યા છે. આ પ્રમાણેનું તેનું બોલવું કેટલાકને ન પસંદ પડયું. આથી તેઓ એને છોડીને મહાવીર પાસે ચાલ્યા ગયા. આ વખતે મહાવીર “ચંપા નગરીમાં હતા. તાવ ઉતરતાં અને શક્તિ આવતાં જમાલિ પણ આ નગરીમાં આવ્યું. મસ્તક નમાવ્યા વિના તે મહાવીર સમક્ષ આવી ઊભે અને કહેવા લાગે કે આપણે જેમ બીજા શિષ્યો અપૂર્ણ અવસ્થામાં આપથી દૂર થયા અને અપૂર્ણ સ્થિતિમાં જ પાછા આવ્યા તેમ હું આવ્યો નથી. હું તે અહંતુ, જિન, સર્વજ્ઞ, પૂર્ણ થઈ અત્ર આવ્યો છું. આ સાંભળી ગતમસ્વામીએ તેને કહ્યું કે જે તે સર્વજ્ઞ છે તે કહે કે લેક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? આને ઉત્તર તે ન આપી શકો એટલે મહાવીરે કહ્યું કે મારા કેટલાક અસર્વજ્ઞ (છમ0) શિષ્યો પણ આને ઉત્તર મારી પેઠે આપી શકે છે, છતાં તેઓ પિતાની જાતને સર્વજ્ઞ કહેતા નથી. આને ઉત્તર એ છે કે લેક અને જીવ ઉત્પન્ન થતા નથી કે નાશ પામતા નથી એટલે એ દષ્ટિએ તે અને શાશ્વત છે, જ્યારે તે બંનેમાં પરિવર્તન થાય છે એટલે એ દષ્ટિએ તે બંને અશાશ્વત છે. જમાલિને આ વાત ચી નહિ અને તે ત્યાંથી ચાલતો થયો. ભગવાનથી છૂટા પડ્યા પછી તેણે ઘણાં વર્ષ સુધી ભિક્ષુપદ ઉપર કાયમ રહી ભગવાનની વિરુદ્ધ હિલચાલ ચાલુ રાખી, અને તેમ કરીને પિતાને તેમજ બીજા કેટલાકને તેણે ઉન્માર્ગે દોરવ્યા. અંતમાં પંદર દિવસની સલેષણ કરી મરીને તે કિબિષિક (હલકી જાતના દેવ) તરીકે ઉત્પન થયો. ૧ આના ચરિત્રમાં તેમજ આ ચાયવાના નિરિ બુદ્ધના શિષ્ય દેવદત્તના જીવનવૃત્તાંતમાં કેટલુંક સામ જોવાય છે. જેમ દેવદત્ત ભગવાન બુદ્ધના અનેક હરીફે પૈકી એક હતા તેમ મહાવીરના અનેક હરીફમાં એક હરિફ તેમને ખુદ શિષ્ય જમાલિ હ. દેવદત્ત અને જમાલ બંને ક્ષત્રિય હતા. દેવદત્ત બુદ્ધને સાળા થતા હતા, જ્યારે જમાલિ મહાવીરને ભાણેજ અને જમાઈ થતું હતું. દેવદત્ત ભિક્ષક સ્થિતિમાં બુદ્ધને શિષ્ય હતા એટલું જ નહિ પણ શિષ્ય-વર્ગમાં તેણે પ્રધાન–પદ મેળવ્યું હતું. જમાલિના સંબંધમાં પણ તેમજ હતું. પરંતુ જેવી રીતે દેવદત્ત અનેક પ્રપ રચી બુદ્ધિને મારી નાંખવા પ્રયાસ કર્યા હતા તેવું જમાલિએ કર્યું હોય તેમ કહેવાને માટે Page #450 -------------------------------------------------------------------------- ________________ મુક ! સાનુવાદ જમાલિ અને મહાવીર વચ્ચે મત-ભેદ માટે ઉપર દર્શાવ્યા સિવાયની કઈ બાબત હોય એવું વર્ણન મળતું નથી. એટલે જમાલિ વ્યવહાર-દષ્ટિને જ માન હતું, જ્યારે મહાવીર વ્યવહાર-દષ્ટિ અને નિશ્ચય-દષ્ટિ એમ ઉભયને સ્વીકારતા અને સમાનતા હતા. ભગવાનને સિદ્ધાંત “મને પરે ને હતું, જ્યારે જમાલિને “રે છે ને હતે. એટલે કે જે કામ કરતું હોય, જેનું છેવટનું ફળ ન આવ્યું હોય, અર્થાત્ જે પૂર્ણ ન થયું હોય તે પણ થયું એમ કહી શકાય એ મહાવીરને મત હતા, જ્યારે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન કહેતાં જ્યારે તે પૂર્ણ થાય-છેવટનું ફળ પ્રાપ્ત થાય ત્યારે જ તે કરાયું કે સફળ થયું એમ કહેવાય એવી જમાલિની માન્યતા હતી. આ ઉપરથી એક સ્થલે સૂચવાયું છે કે બંને વચ્ચે મત-ભેદ એટલા પૂરતે. હતું કે એકની માન્યતા મુજબ કઈ પણ પ્રયત્નના પ્રારંભના પ્રાથમિક ક્ષણથી કે પ્રયત્નની પૂર્ણાહુતિ પર્વતની સમગ્ર પ્રયત્ન-ધાર એ જ ફળ છે અને નહિ પ્રમાણ નથી. બાકી એ વાત સાચી છે કે બંનેએ પિતાના ગુસ્વર્યની સામે થઈને પતિપિતાને ખાસ અનુયાયી-વર્ગ ઊભો કર્યો હતો, જોકે તેમની હૈયાતી બાદ તેમને વંશ ચાલુ રહ્યો કે તેમનું સાહિત્ય પણ જળવાઈ રહ્યું એમ માનવા પૂરતું પ્રમાણ મળતું નથી. જેમ દેવદત્તનો ઉલ્લેખ કેવળ બદ્ધ સાહિત્યમાં છે તેમ જમાલિને ફક્ત જૈન શ્વેતાંબર સાહિત્યમાં છે. દેવદત્તને પ્રથમ સંઘભેદકને ઇલ્કાબ મળ્યો હતો, જ્યારે જમાલિને પ્રથમ નિહ્નવને ખિતાબ મળ્યો હતો. વળી આ બંને પિતાને ગુસ્ની પૂર્વે જ કાલ-ધર્મ પામ્યા હતા.' ૧-૨ વ્યવહાર-દષ્ટિ એટલે ધૂળ અનુભવને આધારે ઘટ્ટાયેલી માન્યતા, જ્યારે નિશ્ચય-દષ્ટિ એટલે સૂક્ષ્મ અનુભવને આધારે ઘડાયેલી માન્યતા. પહેલી દષ્ટિમાં સ્થૂલતાને લઈને અનુભવોનું વૈવિધ્ય છે, જ્યારે બીજી દષ્ટિમાં સૂક્ષ્મતાને લીધે અનુભવોની એક્તા છે. પહેલીમાં ઉપલકપણું છે, છાછરાપણું છે, જ્યારે બીજીમાં ઊંડાણ છે, ગંભીરતા છે. પહેલીમાં સાધ્ય અને સાધનને ભેદ છે, જ્યારે બીજીમાં એ બેને અભેદ છે. પહેલીના અધિકારી સાધારણ બુદ્ધિના અને ઘણા લોકે છે, જયારે બીજાને અસાધારણ મનુષ્યો અને તે પણ વિરલા છે. ૩ મહાવીર સ્વામીનું કહેવું એ હતું કે વ્યવહાર અને નિશ્ચય એ ઉભય દષ્ટિને આધારે કોઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ વ્યવહાર-દષ્ટિ પ્રમાણે વર્તતાં તો ભેદ અથવા વિરોધ બુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને વૈર્ય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી શકાય. વ્યવહાર વિનાની કેવળ નિશ્ચય-દષ્ટિને ખરા અર્થમાં અનુસરતાં નુકસાન થાય. વળી તેમ કરનારા પણ કેટલા? એકાદ વ્યક્તિ ભલે તેવી હોય તો પણ સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે, વળી મોટે ભાગે નિશ્ચય-દષ્ટિના ઓઠા તળે પ્રપંચની જાળો પણ પથરાય અને દંભના પાસા પણ ખેલાય; તેથી નિશ્ચય-દષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહાર-દષ્ટિ અનુસાર પીન કરવામાં જ કમિક વિકાસને વધારે સંભવ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ વિરાગ્યરસમંજરી [ પંચમ કે પ્રયત્નની અને તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું ફળ, જ્યારે બીજાની માન્યતા અનુસાર કોઈ પણ કાર્યની શરૂઆતથી તે તેની સમાપ્તિ સુધીને પ્રયત્ન એ સાધન છે અને તેને અંતે નિષ્પન્ન થનારું તેનું ફળ એ તે સાધનથી તદ્દન જુદું છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભગવાનને જમાલિને મત કબૂલ છે, પણ તે એક જ દષ્ટિએ-વ્યવહાર-દષ્ટિએ; જ્યારે જમાલિને આ દષ્ટિ જ કબૂલ છે, મહાવીરની બીજી નિશ્ચય-દષ્ટિ કબૂલ નથી. આથી આ બેની વચ્ચે એકાંત અને અનેકાંતના જેટલું અંતર છે. અને તે કંઈ જેવું તેવું ન જ ગણાય. शुश्रूषा जिनवाक्यानां, धर्मे रागस्तदुक्तिगे। वैयावृत्त्यं मुनौ प्रोक्तं, त्रिधा लिङ्गं महर्षिभिः ॥१२४॥ ત્રણ લિંગ – લે –“જિનેશ્વરનાં વચન સાંભળવાની અભિલાષા, તેનાં કથનને વિષે રહેલા ધર્મને વિષે રાગ અને મુનિનું ભકિત સહિત વૈયાવૃત્ય એમ ત્રણ પ્રકારના લિંગનું મહર્ષિઓએ કથન કર્યું છે.”—૧૨૪ धर्मरागे चिलातीजः, शुश्रूषायां सुदर्शनः। वैयावृत्त्ये तथा नन्दि-घेणो योज्यो निदर्शने ॥ १२५ ॥ વિવિધ લિંગનાં ઉદાહરણે– લેટ—“ધર્મને વિષે રાગ એ સંબંધમાં ચિલોતીપુત્રનું, શુશ્રષાને વિષે સુદર્શનનું અને વૈયાવૃત્યને વિષે નદિષણનું ઉદાહરણ ઘટાવવું. ”—૧૨૫ ૧ અનેકાંત એટલે કોઈ પણ એક વસ્તુને પ્રમાણિકપણે અનેક દષ્ટિએ તપાસ પૂર્વક અનેક દૃષ્ટિએમ-અપેક્ષાઓને સમુચ્ચય. આ માત્ર વિચારને જ વિષય નથી, પરંતુ આચરણમાં પણ તેને સ્થાન છે. ૨ એને ઉદાહરણ માટે જુઓ ૫૦ ૧૮૮-૨૦૦, Page #452 -------------------------------------------------------------------------- ________________ ભાનુવાદ ગુચ્છક ] ચિલાતીપુત્રનું ચરિત્ર– સ્પષ્ટી–જ્ઞાતાધર્મકથાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના ૧૮ મા અધ્યયનમાં ચિલાતીપુત્રને વૃત્તાન્ત વિસ્તારથી આપવામાં આવ્યા છે. અત્ર તેને સારાંશ નીચે મુજબ આપવામાં આવે છે. રાજગૃહ” નગરમાં ધન્ના નામને સાર્થવાહ અને તેની પત્ની ભદ્રા રહેતાં હતાં. આ દંપતીને ધન, ધનપાલ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષ એ નામના પાંચ પુત્ર થયા હતા અને તેના ઉપર સુસુમા નામની એક પુત્રી થઈ હતી. આ પુત્રીની દેખરેખનું કામ આ સાર્થવાહની ચિલાતી દાસીને પુત્ર કે જેણે ચિલાતીપુત્ર તરીકે ઓળખવામાં આવતું હતું તેને સેંપવામાં આવ્યું હતું. આથી ચિલાતીપુત્રને બાળપણથી એના પ્રત્યે પ્રીતિ ઉદ્ભવી હતી. મસ્તીખોર ચિલાતીપુત્રની ગેરવર્તણૂકથી કંટાળી જઈ ધન્નાએ તેને પિતાના ઘરમાંથી કાઢી મૂક્યા. તે ફરતે ફરતે પાસે આવેલી “સિંહગુફા” નામની ચોર-પલ્લીમાં ગયે. પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત બને છે તેમ ચેરેની સેબતથી આની પાપી પ્રવૃત્તિમાં ઉમેરો થયો અને વિજય નામના પલ્લીપતિના મરણ બાદ તે એને પરમ પ્રેમ-માત્ર બનેલા ચિલાતીપુત્રને એનું સ્થાન આપવામાં આવ્યું. આ તરફ રૂપ, ગુણ અને કળાના ભંડારરૂપ સંસમા ભર જુવાનીમાં આવી હતી. તેની તરફ અત્યંત આસક્તિને લીધે ચિલાતીપુત્રે એક દિવસ બધા પાંચસે ચેરેને ભેગા કરી કહ્યું કે હું “રાજગૃહ” નગરના પન્ના સાર્થવાહને સારી પેઠે ઓળખું છું. તેને ત્યાં અઢળક દ્રવ્ય છે. વળી તેને એક સ્વરૂપવતી પુત્રી છે. આજે રાતના આપણે તેને ત્યાં ખાતર પાડીશું અને તેમ કરતાં જે ધન મળશે તે તમે લેજે, હું તે એની પુત્રીને રાખીશ. બધા ચોરોએ આ વાત કબૂલ કરી. એટલે તેમને સાથે લઈ ચિલાતીપુત્ર તે નગરે ગયે. તાળાં ઉઘાડવાની વિદ્યા વડે દરવાજાનાં તાળાં ઉઘાડી અને અવસ્થાપિની નિદ્રાથી ચોકીદારને નિદ્રામાં નાંખી સાર્થવાહનું ઘર ચિલાતીપુત્રે લૂટાવ્યું અને પોતે પ્રાણવલ્લભ સુંસુમાને નિદ્રાધીન અવસ્થામાં ઉપાડી ચાલવા માંડ્યું. એવામાં ધના સાર્થવાહ જાગી ઊઠો. ધન તેમજ તેની વહાલી પુત્રીનું હરણ થયેલું જેમાં તેને અતિશય ખેદ થયે. કેટવાળને આની ખબર Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વાગ્યરસમજરી [ પંચમ આપી સાર્થવાહે પિતાના પાંચ પુત્ર સાથે ચિલાતીપુત્રની પુંઠ પકડી. દ્રવ્ય મળવાની લાલચે કેટવાલે કમર કસી અને તે પિતાના માણસો સહિત ચેરેની નજીક આવી પહોંચ્યો. ભયભીત થઈ ધન પાછું મૂકી ચેરે અટવીમાં નાસી ગયા. કેટવાલ અને તેના માણસે તે લેવા રોકાયા, પરંતુ પ્રાણથી પણ વધારે પ્રિય એવી પુત્રીને મેળવવા માટે સાર્થવાહ અને તેના પાંચ પુત્રે તે આગળ વધ્યા. આ તરફ ચિલાતીપુત્ર સિંહ એક બકરાને ઉપાડે તેમ સુંસમાને ખભે ઉપાડી ખાડા ટેકરા, ઝાળાં ઝાંખરા તેમજ ભૂખ અને તરસની પરવા કર્યા વિના આગળને આગળ ચાલતો હતો. તે પણ અંતે થાક્યો અને મામલે બારીક બનતે જોઈ શું કરવું તેના વિચારમાં પડ્યો. પૂર્વ જન્મને સ્નેહ અને નવીન મેહ સંસમાને ત્યજી દેવામાં વિદનરૂપ નીવડ્યા. એટલે ખાઈ ન શકું તે ઢળી શકું એવા નિશ્ચય ઉપર આવી તેણે તેને મારી નાંખી. તેનું ધડ જમીન ઉપર પડતું મૂકી તે તેનું માથું લઈને નાસવા લાગ્યો. આગળ પ્રયાણ ચાલુ રાખેલ સાર્થવાહની દષ્ટિએ ધડ પડયું. તે જોતાં જ તે થંભી ગયા અને પુત્રીને મરી ગયેલી જાણ નિરાશ થઈ ઉદ્વિગ્ન ચિત્તે તે પુત્રો સહિત રુદન કરવા લાગ્યો. ઘણે દૂર આવી પડવાથી આ છએ જણાને અત્યંત તૃષા લાગી હતી, પરંતુ આમ તેમ તપાસ કરતાં કેઈ સ્થળે જળ મળ્યું નહિ. જેમ જેમ વખત જતા હતા તેમ તેમ તેમના પ્રાણ પરલેક સિધાવી જવાની તૈયારી કરતા હતા. આથી ધનાએ પોતાના પુત્રોને કહ્યું કે તમે મને મારી નાખે અને મારાં માંસ અને લેહીને ઉપયોગ કરી તમારા જીવનને બચા. મેટા પુત્ર જવાબ આપે કે આપ તે અમારા પૂજ્ય છે, શિરછત્ર છે, ૧ “ ક્ષિતિપ્રતિષ્ઠિત ” નગરમાં યજ્ઞદેવ નામનો એક વિપ્ર રહેતું હતું. તેણે એવું પણ લીધું હતું કે મને જે હરાવે તેને હું શિષ્ય થાઉં. ભોગજેને જે જૈન મતની તે નિંદા કરતા હતા તેના અનુયાયી શ્રમણને હાથે તેની હાર થઈ. આથી તેને દીક્ષા લેવી પડી. જાતિસ્વભાવને લઈને મુનિના આચાર તરફ તેને દુર્ગછા થયા કરતી, કેમકે આ દિશામાં તે દંતધાવન કે સ્નાનાદિ કરી શકતું ન હતું. તેના ઉપર આસક્ત રહેતી તેની પત્ની તેને નેહપાશમાં નાંખવા પ્રયાસ કરતી હતી, પરંતુ તેમાં તેને બેડે પાર નહિ પડવાથી તેણે કામણ કર્યું. આ મુનિ તે સંયમમાં મકકમ રહી કાલધર્મ પામી સ્વર્ગે ગયા. પત્નીને એમ લાગ્યું કે મારા કામણથી આના પ્રાણ પરલોક સિધાવ્યા છે. મુનિઘાતથી ડરીને તેણે પણ દીક્ષા લીધી, પરંતુ કામણુની આચના કર્યા વિના મરણ પામી તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. મુનિ સ્વર્ગમાંથી એવીને ચિલાતીપુત્ર થયા, ત્યારે તેની પત્ની સુંસુમા તરીકે ધન્નાને ઘેર અવતરી, Page #454 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૪૯. ગુરુદેવ છે, એટલે આવું અનિષ્ટ કાર્ય કરી અને જીવવા ઇચ્છતા નથી. મેટા પુત્ર પેાતાના દેહના ભાગ આપવા તૈયાર થયા ત્યારે બીજા નાના પુત્રાએ વાંધા લીધે, એમ આખરે પરસ્પર ખાઈ જવાની જ્યારે ના ફરી ત્યારે અંતમાં એવા તાડ કાઢવામાં આવ્યે કે જે સુંસમા મરી ગઇ છે તેનાં માંસ અને શણિતના આહાર કરી, જીવ જતા મચાવવે. આ પ્રમાણે કરી તેઓ પેાતાને નગરે ગયા. આ તરફ એક હાથમાં તરવાર અને બીજા હાથમાં સુંનુમાનું માથું લઇ ચિલાતીપુત્ર ભય અને ખેદથી રસ્તા ભૂલી જવાથી એક જંગલમાં જઈ ચડયો. ભટકતાં ભટકતાં તેણે એક આકાશમાં ગમન કરનારા ( ચારણુ ) મુનિને કાયાત્સર્ગ–મુદ્રામાં જોયા. તેમની પાસે જઇ એણે કહ્યું કે સત્વર ધર્મનું સ્વરૂપ નિવેદન કર; નહિ તે આની માફક તારૂં મસ્તક છેદી નખીશ. મુનિએ યેાગ્ય જીવ જાણી ધ્યાન સમાપ્ત કરીને ઉપશમ, વિવેક અને સવર્ એ ત્રણ પો કહ્યાં અને તેઓ આકાશમાં ઉડી ગયા. ચિલાતીપુત્ર તે વિચારમાં પડી ગયા કે આ મુનિએ મને શે! ને બતાવ્યા ? મારે આથી શું સમજવું? ઊંડે આલેચ કરતાં તેને માલૂમ પડ્યું કે ઉપશમ એટલે ક્રોધનુ' શમી જવું. આથી મારા હાથમાં જે તરવાર છે તે મારે ત્યજી દેવી જોઇએ એમ તેને સ્ફુર્યું. વિવેકને વિચાર કરતાં શું ગ્રહણ કરવું અને શું છેડવું એનુ' તેને ભાન થયુ, એટલે એણે તરત જ સુંસુમાનું મસ્તક નીચે મૂકી દીધું. સંવર વિષે ઊહાપેાહ કરતાં પાંચ ઇન્દ્રિયાને અને મનને વશ કરવા એવા અર્થ તેને સૂઝગ્યો. આથી સ્વેચ્છાચાર ત્યજીને તેણે તે જ મુનિના પગને સ્થાનકે પેાતાના પગ મૂકી કાયાત્સગ કર્યાં અને એવે અભિહુ લીધે કે જ્યાં સુધી મને સ્ત્રીહત્યા યાદ આવે ત્યાં સુધી મારે ધ્યાનમાં રહેવું. સદ્ભાવનામાં મશગૂલ ખરેલા આ મુનિવરનુ શરીર લેાહીથી ખરડાયેલું હતું એટલે કીડીએ તેના ઉપર ચઢી અને ચટકા મારવા લાગી, એટલુંજ નહિ પણ તે કીડીઓએ તેા ફાલી ફાલીને એનું આખુ શરીર ચાળણીના જેવું છિદ્રવાળું મનાવી દીધું. પગને તળીએથી પેસી મસ્તકમાં છિદ્ર પાડી ત્યાંથી નીકળતી કી આએ એને ત્રાસ આપવામાં કચ્ચાસ ન રાખી, પરંતુ આ તે ત્રિપદીના તાનમાં એવા તલ્લીન બની ગયા હતા કે અઢી દિવસ સુધી આવી અસહ્ય વેદના સમભાવે તેમણે સહન કરી અને દેહ પડતાં તેએ દેવલોક પામ્યા, ધર્મરાગ હાય તે! આવા જ હાજો. પર Page #455 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યસમજરી [પચમ આ વાર્તાને વિશેષ નિષ્કર્ષ દર્શાવતાં શાસ્ત્રકાર કર્થ છે કે જેમ મુંસુ માને વિષે આસક્ત અને ધના વડે અકાર્ય કરવામાં અટકાવાયેલે ચિલાતી. પુત્ર સેંકડે વ્યસનના ભંડારરૂપ મહાવીને પામ્યો, તેમ વિષય-સુખમાં મન રહેતે જીવ કર્મને વશ થઈ પાપાચરણ કરતે ભવાટવીમાં મહાદુઃખ પામે છે. ધના સાર્થવાહ, પુત્ર, અટવી, સુતાનું માંસ અને “રાજગૃહ” એને અનુક્રમે ગુરુ, સાધુ, ભવ, આહાર અને મેક્ષ સમજવાં. જેમ જંગલમાંથી બહાર નીકળી નગરમાં જવા માટે સાર્થવાહે અને તેના પાંચ પુત્રએ પુત્રીનું માંસ ખાધું, તેમ સાધુઓ ગુરુની આજ્ઞાથી ભવાટવી ઓળંગી શિવપુરી જવાને માટે, નહિ કે જીભના સ્વાદ કે વર્ણ, બળ કે રૂપની ખાતર આહાર કરે. નન્દિષણને પ્રબન્ધ– નદી ગામમાં એમિલ નામના બ્રાહ્મણને રોમિલા નામની પત્ની હતી. જન્મથી દરિદ્ર એવા આ દંપતીને નર્દિષેણ નામને પુત્ર થયે, પરંતુ તેને જન્મ થતાં તેમનું પરલેક ગમન થયું. આ બાળક ગમે તેમ કરીને ઉછરી તે આવ્યો, પરંતુ નખથી માંડીને તે શિખા સુધી તેનાં સર્વ અંગે કદરૂપાં હતાં, તેથી ગામનાં ઢેર પણ તેને જોઈને બીતાં હતાં. બિલાડી જેવાં તેનાં નેત્રે, ગણપતિ જેવું તેનું પેટ, ઉંટ જેવા લાંબા હેડ, હાથીની પિઠે બહાર નીકળેલા દાંત ઈત્યાદિ તેનાં કદરૂપ અવયવે તેની બેઠેલતામાં એ વધારો કરતા હતા કે તેના સગાંવહાલાં પણ તેને સત્કાર કરતાં ન હતાં. આખરે કંટાળીને નદિBણ પિતાના મામાને ઘેર ગયો. ત્યાં તેને ઢોર ચારવાનું કામ ઍપવામાં આવ્યું. બેડોળ હોવા છતાં તેને પરણવાના કેડ હતા. તેથી તેના મામાએ ઘણે ઘેર માંગાં કર્યા, પરંતુ કેઈ સ્થળેથી કન્યાની હા આવી નહિ. આથી નન્દિષેણ નારાજ થયે. તેને બળાપ કરતાં અટકાવવા માટે તેના મામાએ પિતાની સાત પુત્રીઓમાંથી એક પરણાવવાની કબૂલાત આપી, પરંતુ પુત્રીઓને તે વિષે પૂછતાં તેમાંથી એકે પરણવાને તૈયાર ન થઈ, એટલું જ નહિ કિન્તુ જોરજુલમથી પરણાવવામાં આવશે તે અમે આપઘાત કરીશું એમ તેમણે કહી સંભળાવ્યું. આ ઉત્તર સાંભળતાં ન—િણનાં તે હાંજા ગગડી ગયાં. નિરશામાં ને નિરાશામાં તે મામાનું ઘર છેડી ચાલતો થયો. કેઈ જાતને ઉપાય નહિ સૂઝવાથી તે આપઘાત કરવા વનમાં ગયે. ત્યાં પહાડ ઉપર ચઢી જે તે પૃપાપાત કરવા જાય છે ત્યાં તે “મા” એ શબ્દ તેના કાને પડે. આસપાસ જોયું પણ કઈ નહિ દેખાયાથી ફરી તેણે ઝુંપાપાતની તૈયારી કરી. આ વખતે પણ મા” શબ્દ સંભળાય. તપાસ કરતાં એક ઝાડ નીચે કાયોત્સર્ગ મુદ્રામાં કઈ Page #456 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવા ૪૧૧ મુનિ ઊભેલા દેખાયા. તેમની પાસે જઈ તેણે સવિનય પૂછયું કે મારા જેવા દુઃખીને આપઘાત કરતાં આપ શા સારૂ અટકાવે છે? મુનિશ્રીએ જવાબ દીધા કે અપઘાત કરવાથી જે સુખ તું ચાહે છે તે મેળવી શકીશ નહિ, કિન, ઉલટે વધારે દુઃખી થઈશ. જેમ પર ઘાત કરવાથી પાપ લાગે છે, તેમ પિતાની હત્યા કરવાથી પણ પાપ જ લાગે છે, વાતે તું જે સુખને અભિલાષી હેય, તે આ લેકમાં અને પરલેસાં સુખકારી સંયમનું આરાધન કર. આ વાત નન્દિષેણુને ગળે ઉતરી, તેથી તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. સારો અભ્યાસ કરી તેઓ ગીતાર્થ થયા. વળી તેમણે એ ઘેર અભિગ્રહ લીધો કે મારે છઠે છેઠે પારણું કરવું એટલું જ નહિ પરંતુ પારણાના દિવસે પણ આયંબિલ (આચાર્મ્સ) કરવું. વિશેષમાં ગામમાં કે આસપાસ જે કઈ બાળ, વૃદ્ધ કે માંદા મુનિ હોય તેની સેવા કર્યા પછી જ પારણું કરવું. એક દિવસે અવધિજ્ઞાનથી આ અભિગ્રહથી વાકેફગાર થયેલા ઈન્દ્ર સભામાં નનિદણની દઢતા વિષે પ્રશંસા કરી. બે મિથ્યાત્વી દેવે આ વાત માન્ય ન કરતાં પરીક્ષા કરવા માટે આ લેકમાં ઉતરી આવ્યા. બન્ને જણે મુનિનું રૂપ લીધું. તેમાંથી એક માં બન્યો અને બીજો દેડતે દોડતે પારણું કરવાની તૈયારીમાં એવા નર્દિષેણ સમીપ આવી કહેવા લાગ્યું કે વાહ રે! ગામ બહાર સાધુ માંદા પડયા છે અને તે તે તારા અભિગ્રહને કેરે મૂકી પારણું કરવા બેઠો છે ! આ સાંભળી આહારનું પાત્ર મૂકી નર્દિષેણુ ઊડ્યા અને માંદા સાધુને માટે પ્રાસુક (નિર્જીવ) જળ લાવવા નીકળ્યા. જ્યાં જ્યાં તેઓ જાય ત્યાં ત્યાં પેલે માયાવી સાધુ જળને દૂષિત કરતે ગયે. આખરે ઘણે ઘેર ભટકયા પછી તેમને ગ્ય જળ મળ્યું. તે લઈ તેઓ માંદા સાધુ પાસે આવ્યા. આ સાધુને અતિસારનું દરદ હેવાથી નદિષેણ તેના માલિન અંગને ઘેવા લાગ્યા એટલે તે દેવતાએ માયાથી તેમાં અતિશય દુર્ગન્યને પ્રસાર કર્યો, પરંતુ મુનિરાજ અકળાયા નહિ. તેઓ તે આ માંદા સાધુને ઉપાશ્રયે લઈ જવા તૈયાર થયા. પિતાની ખાંધે આ સાધુને બેસાડી તેમણે ચાલવા માંડયું. રસ્તામાં ભર બજાર વચ્ચે માયાવી દેવે એમને વિણાથી લીપી નાંખ્યા, છતાં તેની જગસા ન કરતાં તેઓ તેને પિતાને સ્થાનકે લઈ આવ્યા. વિશેષમાં આ મુનિ માટે તેઓ હજી આષધ લાવી શક્યા નથી એમ વિચાર કરી તેઓ પિતાને કમનસીબ માનવા લાગ્યા. આ પ્રમાણેના તેમના સુદઢ અને સુન્દર મનેભાવ જોઈ પરીક્ષા માટે આવેલા દેવતાઓ ખુશી થયા અને મુનિરાજ ઉપર સુગંધી પુષ્પોની વૃદ્ધિ કરી મહાત્માને પ્રણામ કરી તેઓ સ્વર્ગ ગયા, Page #457 -------------------------------------------------------------------------- ________________ કાર વૈરાગ્યરસમંજરી fપચમ - નન્દિષેણ મુનિવરે હજારો વર્ષો સુધી તપ કરી મરણસન્ન અવસ્થામાં અનશન અંગીકાર કર્યું. આ સમયે કઈ ચકવર્તી પિતાની ૬૪૦૦૦ પત્નીએ સાથે તેમને વાંચવા આવ્યું. આ સર્વ સુન્દર સુન્દરીઓને જોઈને મારી તપશ્ચર્યા જે પ્રભાવશાળી હોય તે આવતા ભવમાં હું સ્ત્રીવલ્લભ થાઉ એવું તેણે નિયાણું બાંધ્યું. અંતમાં આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મહાશુક” નામના સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તેઓ અંધકવૃષ્ટિની સુભદ્રા નામની પત્નીની કુખે વસુદેવ તરીકે અવતર્યો કે જેઓ કાલાંતરે શ્રીકૃષ્ણના પિતા થયા. जिने सिद्धे गुरौ चैत्ये, विनयः श्रुतधर्मयोः । श्रीसङ्घदर्शनाचार्यो--पाध्यायेष्वपि सर्वदा ॥१२६॥ एवं दशविधः कार्यो, विनयो दृष्टिरक्षणे । आशातना परित्यागो, भुवनोऽत्र निदर्शनम् ॥१२७॥-युग्मम् દશ પ્રકારને વિનય લે—“તીર્થકર, સિદ્ધ, ગુરુ, ચૈત્ય, કૃત, ધર્મ, શ્રીસંધ, સમ્યફલ, આચાર્ય અને ઉપાધ્યાયને વિષે એમ દશ પ્રકારે વિનય સમ્યકૃત્વના રક્ષણાર્થે સર્વદા કરે તેમજ એ દશની આશાતનાને સદા ત્યજી દેવી. આ સંબંધમાં ભુવન(તિલક)નું ઉદાહરણ છે.”—૧ર૬-૧ર ભુવનતિલકનું ઉદાહરણ– I , સ્પષ્ટી– કુસુમપુર” નગરના ધનદ રાજાને પદ્માવતી રાણીથી ભુવનતિલક નામને પુત્ર થયે હતે. તે ઉમર લાયક થશે તેવામાં કે વિદ્યાધરીએ રત્નસ્થલપુરના અમરચંદ્ર રાજાની પુત્રી યશેમતિ આગળ તેની પ્રશંસા કરી. તે સાંભળી યમતિ તેને વરવા અધીરી બની ગઈ. ખાવા પીવામાં પણ તેને આનંદ આવતો નથી એ જાણી અમરચંદ્ર સગપણ કરવા માટે પિતાના પ્રધાનને ધનદ રાજા પાસે મોકલ્યો. રાજાએ ખુશીથી એ વાત સ્વીકારી અને ૧ આની મનનીય પિ મા જુઆ નન્દી સૂત્રને ઉપેદાન ( ગા. ૧૭). Page #458 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ]. સાનુવાદ પ્રધાનનું સંમાન કરી પિતાના પુત્રને મંત્રી, સામતિ વગેરેની સાથે લગ્ન માટે વિદાય કર્યો. રસ્તામાં “સિદ્ધપુર” નામના ગામમાં રાત્રે એકાએક ભુવનતિલકને મૂર્છા આવવાથી તે અચેતન થઈ ગયું અને તેની વાચા પણ બંધ થઈ ગઈ. આથી મંત્રી પ્રમુખના તે હો કેસ ઉડી ગયા; ઘણાએ ઉપાય કર્યા, પરંતુ તેને કરાર વન્ય નહિ. આ સમયે પાસેના ઉદ્યાનમાં એક મહાત્માને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ સુવર્ણ-કમલની રચના કરી એટલે તેના ઉપર બેસીને કેવલીએ અનુપમ દેશના દીધી. અંતમાં રાજકુમારના કંઠીરવ નામના મંત્રીએ રાજકુમારને દર્દ મટશે કે નહિ અને તેને આવું અચાનક દુઃખ આવી પડવાનું શું કારણ છે તે સર્વજ્ઞને પૂછ્યું. કેવલીએ કહ્યું કે “ધાતકી” ખંડના “ ભરત ” ક્ષેત્રમાં ભુવનાગાર” પુરમાં એક આચાર્ય પિતાના અવિનયી અને મુનિઓના શત્રુ એવા ઇન્દ્રદત્ત શિષ્યને પાસે બેસાડી વિનય સાચવવાની શીખામણ દેતા હતા, પરંતુ જેમ સર્ષને દૂધ પણ ઝેરરૂપે પરિણમે તેમ આ શિક્ષાથી પિતાનું હિત સાધવાને બદલે ઇન્દ્રદત્ત તે આચાર્ય અને એની ઉપેક્ષા કરનારા અન્ય મુનિવર્યો ઉપર કપાયમાન થયે. સને મારી નાંખવા માટે જળમાં તાલપુટ ઝેર ભેળવી તે પિતાના ઉપર તહેમત ન આવી પડે એ ઈરાદાથી વનમાં નાસી ગયો. પરંતુ પાપીને કેઈ સ્થળે સુખ મળે કે? ત્યાં એકાંતમાં તે સૂઈ ગયે એટલામાં ચેતરફ આગ લાગી અને તેમાં તે બળી મુએ. અશુભ ધ્યાનને લીધે તે મરીને નરકે ગયે. અહિંયા આચાર્ય તેમજ મુનિ-મંડળ પેલું પાણી પીવા જાય છે ત્યાં તે શાસન–દેવીએ તેમને તેમ કરતાં અટકાવ્યા. આથી આ પાણી નિવ સ્થળે ઢાળી દઈ બીજું પાણી લાવી તેમણે તૃષા મટાડી. ઇન્દ્રદત્તને જીવ નરકમાંથી નીકળીને માછલાં વગેરે તરીકે ભ કરી કેક પુણ્યના પ્રભાવથી આ ભુવનતિલક નામનો રાજકુમાર થયા છે. પૂર્વ ભવમાં તેણે મુનિઓની હત્યા ચિંતવી હતી તેથી એ દુર્દશા પામે છે, પરંતુ આ મેં કહેલ વૃત્તાન્ત એને કહેવાથી ભાન આવશે અને એ સાજે થશે. આ સાંભળી મન્વીએ રાજકુમાર પાસે આવી તેને પૂર્વોક્ત વૃત્તાન્ત સંભળાવ્યો. આથી તેને ભાન આવ્યું. વિશેષમાં તેને “તાતિસ્મરણ જ્ઞાન થવાથી કેવલી પાસે આવી તેણે દીક્ષા લીધી. આ વાતની યશોમતિને ખબર પડતાં તે મૂચ્છિત થઈ ગઈ. પરંતુ જવા Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વૈરાગ્યરસમંજરી [ પંચમ ઠેકાણે આવતાં સાવધાન અની ક્ષણભંગુર સાસારિક સુખની ઉપેક્ષા કરી માતાપિતાની અનુજ્ઞા મેળવી તેણે પણ દીક્ષા લીધી. મંત્રીના મુખથી આ બીના જાણતાં ધનદ રાજાને હર્ષ શાક થયા, કિન્તુ પેાતાના પુત્રે દીક્ષા લઈ લીધી હાવાથી હવે શું થઈ શકે એમ વિચારી તે બેસી રહ્યો. આ બાજુ ભુવનતિલક મુનિવર અરિહંતાદિ દશ પદનું ધ્યાન ધરવા લાગ્યા અને વિનય કરવામાં એટલા તે આગળ વધી ગયા કે ગુરુ પ્રમુખે તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી. ૭૨ લાખ પૂર્વ સુધી નિર્મળ ચારિત્ર પાળી ૮૦ લાખ પૂર્વેનું આયુષ્ય પૂર્ણ કરી, પાપાપગમન નામનું અનશન કરી કેવલજ્ઞાન પામી તેઓ મેક્ષે ગયા. આ ઉપરથી પ્રાસતિમાં ૧૭૨ માંથી ૪ મા સુધીનાં પદ્મામાં જે વિનયના મહિમા ગાયા છે તેના સાક્ષાત્કાર થાય છે. सम्यक्त्वस्य भवेच्छुद्धिः, करणानां विशुद्धितः । તા વિષ્ણુપ્તિસ્ત્રો, રાન્તિ પરીનું સત્ત ૨ા સમ્યક્ત્વની શુદ્ધિ Àા સમ્યક્ત્વની શુદ્ધિ કરણાની વિશુદ્ધિથી થાય. ( કાયિક, વાચિક અને માનસિક ) એ ત્રણ વિશુદ્ધિ સદા સમ્યક્ત્વનું રક્ષણ કરે છે. "−૧૨૮ ' ૧ આ રહ્યાં તે આ છંદમાં રચાયેલાં પદ્યો: kr વિમયહ ચુમ્રતા, ગુરુશુમ્રપાનું શ્રુતજ્ઞાનમ્ । ज्ञानस्य फलं विरति - विरतिफलं चास्रव नरोधः ॥ ७२ ॥ संघरफलं तपोबल - मथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥ ७३ ॥ योगनिरोधाद्भव - सन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ७४ ॥ ,, અર્થાત્ વિનયનું *ળ ( ગુરુમુખથી ધર્મનું ) શ્રવણ કરવાની અભિલાષા છે. આનું ફળ શ્રુત જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સેવવાથી આસ્રવ અટકે છે. આવતાં કર્મો રાકવાથી સંવર અને તેના ફળ તરીકે તપયાનું બળ પ્રાપ્ત થાય છે. તપના બળથી નિર્જરા થાય છે એટલે કર્મ ખરી પડે છે. આ પ્રમાણે ચેગાને નિધ થતાં ભવની શ્રેણીના સંહાર થાય છે અને એ સંહારથી મેક્ષ મળે છે. તેથી સર્વ કલ્યાણાનું વિનય ભાજન છેકારણ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગુચ્છ ] સાનુવાદ सदा जिनमते प्रीति-विशुद्धिर्मनसो मता। अनुसृत्यागमं वाचा, प्रयुक्ता वचसां च सा ॥१२९॥ માનસિક અને વાચિક શુદ્ધિની વ્યાખ્યા લે-“સર્વદા જિન–મતને વિષે પ્રેમ તે “માનસિક વિશુદ્ધિ” મનાય છે અને આગમને અનુસરીને જોયેલી વાણી તે “વચનની શુદ્ધિ છે.”—૧૨૯ प्राणत्यागेऽपि यो नैव, जिनादन्यं नमेत् कदा । कायशुद्धिर्मता तस्य, झटिति भवपारदा ॥१३०॥ કાયિક શુદ્ધિનું લક્ષણ સ્લોટ—“પ્રાણ જતા રહે તોપણ જે વીતરાગ સિવાય અન્યને કદાપિ નમે જ નહિ, તેની શુદ્ધિ કાય-શુદ્ધિ મનાય છે કે જે શુદ્ધિ ઝટ ભવને પાર પમાડે છે. ”-૧૩૦ નવના બ્રુિજારા, વરતૃતીયા मनोवाक काययोगेषु, योजनीया निदर्शने ॥१३१॥ શુદ્ધિઓનાં ઉદાહરણે– લે –“માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોની વિશુદ્ધિઓને વિષે અનુક્રમે જયસેના, કાલિકાચાર્ય અને વજકર્ણનાં ઉદાહરણે ઘટાવવાં.”-૧૩૧ જયસેનાને વૃત્તાન્ત– પછી–ઉજજયિની નગરીમાં સરસેન નામને રાજા રાજ્ય કરતે હતો. ત્યાં વૃષભ શેઠ અને તેની જયસેના નામની પત્ની રહેતાં હતાં. આ દંપતી મેટી ઉમરનાં થવા આવ્યાં છતાં તેમને કોઈ સંતાન થયું નહિ. આથી પતિવતા તેમજ જૈન ધર્મને વિષે પ્રીતિ રાખનારી પત્નીએ પતિને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા વિનતિ કરી. પતિએ કહ્યું કે મારું મન વિષયાદિક સુખમાં હવે રમતું નથી એટલે એ કાર્ય હું કરવા ખુશી નથી. વિષયની ખાતર નહિ, પરંતુ પુત્ર Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ વૈિરાગ્યરસામંજરી પંચમ વિના આંગણે દીપતું નથી ઈત્યાદિ કારણને લઈને પુત્રપતિ માટે આપ પણ એમ પત્નીએ સૂચના કરી. વૃષભ શેઠ મન રહ્યા એટલે જયસેનાએ સારા ઘરની ગુણસુંદરી નામની એક કન્યા સાથે તેમનું લગ્ન કરાવ્યું. દેખાવથી અને બાહ્ય વર્તનથી સુશીલ માલુમ પડતી આ ગુણસુંદરીને ઘરની સારસંભાળ પી જયસેના ધર્મ-સાધના કરવામાં જોડાઈ. ટુંક સમયમાં તે ગુણસુંદરીએ એક પુત્રને જન્મ આપે. આથી વળી એનું માન વિશેષ વધ્યું. એકદા ગુણસુંદરી પિયર ગઈ ત્યારે તેની માતા બંધુશ્રીએ તેને પૂછયું કે કેમ તું સુખી તે છે ને ? ઉત્તર મળે કે માથું મુંડાવીને વાર પૂછવે કે પાણી પીધા પછી ઘર પૂછવું જેમ નિષ્ફળ છે તેમ મને સપત્નીના ઉપર આપીને સુખનું પૂછવું એ મારા દુઃખની હાંસી છે. માએ આશ્વાસન આપતાં કહ્યું કે કંઈ ફિકર નહિ. હું જયસેનાને ઘાટ ઘડી કાઢું છું. એવામાં એક વખતે કઈ કાપાલિક બંધુશ્રીને ઘેર ભિક્ષા માટે આવી ચડ્યો. તેને જ સારી સારી ભિક્ષા આપી રાજી કર્યો. આથી કાપાલિકે પિતાના લાયક કામ બતાવવા સૂચવ્યું. બંધુશ્રીએ જયસેનાને મારી નાખવા કહ્યું. કાળી ચૌદશ આવતાં એ સમશાનમાં ગયો અને મુડદું લાવી તેણે તેની પૂજા કરી વૈતાલિ વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીનું આહવાન કર્યું. દેવી પ્રત્યક્ષ હાજર થતાં કાપાલિકે તેને જયસેનાને મારવા જવાનું ફરમાવ્યું. દેવી ગઈ તે ખરી, પરંતુ જયસેનાને કાત્સર્ગ મુદ્રામાં જૈન ધર્મને વિષે દઢ જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ. તેનું તેના ઉપર જેર ન ચાલતાં તે કેધાયમાન થઈ પાછી ફરી. તેને આવતી જોઈ કાપાલિક પિબારા ગણે ગયે. પ્રસંગ મળતાં ફરી બીજી વાર અને વળી ત્રીજી વાર પણ જયસેનાનું ખૂન કરવા કાપાલિકે દેવીને મોકલી, પરંતુ જૈન ધર્મના પ્રભાવથી તે આને વાળ પણ વાંકે ન કરી શકી. ચોથી વાર કાપાલિકે તેને મેકલી, પરંતુ સાથે સાથે એમ કહ્યું કે ગુણસુન્દરી અને જયસેના એ બન્નેમાંથી જે દુષ્ટ હોય તેને મારી નાંખજે. વૈતાલિ વિદ્યા આવી અને તેણે મહાપ્રપંચવાળી અને દુષ્ટ આચરણવાળી ગુણસુન્દરીને કાયચિતા માટે દરવાજા આગળ આવેલી જોઈ તેનું માથું તરવારથી ઉડાવી દીધું. આ વખતે પણ જયસેના કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતી. ધ્યાન પૂર્ણ કરી તે દરવાજા આગળ આવી તે ગુણસુન્દરી મરણને શરણ થયેલી તેના જેવામાં આવી. પિતાના ઉપર આથી ઘર કલંક આવી પડશે એમ વિચારી ત્યાંથી તે પાછી ફરી અને ધ્યાનસ્થ થઈ રહી. આજે તે જયસેનાના રામ રમી જ ગયા હશે એવી આશાથી બંધુશ્રી ગુણસુન્દરીને બીજે દિવસે સવારના મળવા આવી, પરંતુ ત્યાં તે પિતાની પુત્રીને મરણ પામેલી જોઈ તે તે સ્તબ્ધ થઈ ગઈ. છતાં તેણે દરબારમાં જઈને Page #462 -------------------------------------------------------------------------- ________________ સોનુવાદ ગુચ્છક ] ૪૧૭ ફરિયાદ કરી કે જયસેનાએ શોક્યપણાથી મારી પુત્રીના પ્રાણ લીધા છે. રાજા કેપથી કળકળી ઊઠો અને કાયોત્સર્ગ-મુદ્રામાં રહેલી જયસેનાને તેણે પકડી મંગાવી. તેને રાજાએ પ્રશ્ન પૂછ્યા, પરંતુ તેણે કશો ઉત્તર આપ્યું નહિ. એવામાં શાસન-દેવીની પ્રેરણાથી પેલો કાપલિક જ ત્યાં આવી ચડ્યો અને તેણે અદ્ધર રહીને બધી વાત કહી દીધી. જયસેના ઉપર પુપની વૃષ્ટિ કરી તે વિદાય 9. રાજાને એ ગુસ્સો ચડ્યો કે તેણે એકદમ બંધુશ્રીને દેશનિકાલની સજા કરી. કેપ શાંત થતાં તેણે જયસેનાની ઘણી પ્રશંસા કરી. વિશેષમાં સત્યશીલા જયસેનાને રાજાએ પૂછ્યું કે આ જગતમાં સાચે ઘર્મ તેમજ સત્ય તીર્થ કયાં છે ? તેણે પ્રત્યુત્તર આપ્યો કે એકાંતવાદી ધર્મો અસત્ય છે, જ્યારે અનેકાંતવાદી–સ્યાદ્વાદી–જન ધર્મ સાચે છે. વળી લેકમાં પ્રસિદ્ધ ૬૮ તીર્થો તે કંઈ આત્માને તારનાર નથી, પરંતુ ખરું તીર્થ તે સિદ્ધાચળ” છે કે જ્યાં અનંત જી સિદ્ધિ-પદને પામ્યા છે અને પામશે. આ હકીકત સાંભળી રાજા પ્રસન્ન થયો અને “સિદ્ધાચળની તે મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યો. અંતમાં તેણે જયસેનાને બહુમાનપૂર્વક વિદાય કરી. તે ઘેર ગઈ અને પિતાને મનુષ્ય-ભવ પૂરેપૂરે સાર્થક કરવા માટે તેણે પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી અને તેમ કરી દેવકાર્ય સાધ્યું. કાલિકાચાર્યની કથા— સ્પષ્ટી– તુરમણી” નગરીમાં કાલિકા નામને બ્રાહ્મણ રહેતે હતો. તેને ભદ્રા નામની બેન હતી અને દત્ત નામને ભાણેજ હતે. કાલિકે જૈન મુનિવર પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્યથી દીક્ષા લઈ ક લાંતરે આચાર્યપદ મેળવ્યું. આ તરફ દત્તના ઉપર કોઈને અકુશ નહિ હોવાથી તે સાતે વ્યસને સેવવા લાગે. અનુક્રમે તે ત્યાંના જિતશત્રુ રાજાને સેવક . પિતાની ચાલાકીથી રાજાને ખુશી કરી તે દીવાન થયે અને ધીરે ધીરે રાજ્ય–સત્તા પિતાના હાથમાં જમાવી તેણે રાજાને કેદ કરી દીધું. પછીથી તે આમ નિઃશંક બની યજ્ઞાદિમાં બહુ જ ધન ખરચવા લાગ્યો. એક વેળા કાલિકાચાર્ય વિહાર કરતાં કરતાં દત્તના ગામમાં આવી ચડ્યા. જૈન ધર્મને દ્વેષી હોવા છતાં તે પિતાની માતાના આગ્રહથી મામાને મળવા ગયે. ત્યાં જઈ તેણે પૂછયું કે યજ્ઞ કરવાથી શું ફળ મળે ? આચાર્યું આડે ઉત્તર આપ્યો કે દયા કરવાથી ધર્મ થાય. એ સાંભળીને ફરી ફરીને દત્ત પિતાના પ્રશ્નનો ઉત્તર માં એટલે આચાર્ય કહ્યું કે યજ્ઞનું ફળ નરક છે. વળી હે રાજન ! તું આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભેગવી મરણ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ વૈરાગ્યરસમંજરી પામી નરકે જવાનું છે. દત્ત કહ્યું કે આની પ્રતીતિ શી? આચાર્ય કહ્યું કે મરવાને આગલે દિવસે તારા મુખમાં વિઝા પડશે. આથી ગુસ્સે થઈ દશે કહ્યું કે તારી શી ગતિ થશે? આચાર્ય કહ્યું કે હું તે સ્વર્ગ જઈશ. આ સાંભળી દત્ત આચાર્યને મારી નાંખવાનો વિચાર કર્યો, પરંતુ તે મુલતવી રાખી તેની આસપાસ પાંચસે સિપાઈઓની ચેકી મૂકી તે ચાલતો થયે. તેને વિચાર એ હતો કે આજથી સાતમે દિવસે હું જીવતે રહ્યો છે. મારે હવે આને હણ નાંખીશ. રાજ્ય-સ્થાનમાં આવી તેણે એ હુકમ કાઢવ્યો કે આજથી સાત દિવસ સુધી કોઈએ ગામમાં દીર્ધ-શંકાએ જવું નહિ તેમજ રસ્તા સાફ રાખવા અને તેના ઉપર ફૂલે બીછાવવાં. છઠ્ઠા દિવસને ભૂલથી સાત દિવસ તારી તે રાજ–દરકારમાંથી બહાર નીકળે. તે વખતે રાજમાર્ગમાં કૂલ બીછાવનાર માળીને મલ-ત્યાગ માટે આકરી હાજત લાગી હતી એટલે ત્યાં જ તેણે માત્સર્ગ કર્યો અને તેના ઉપર ફૂલે પાથરી તે ચાલતો થયે. દત્ત સરળ અહીં આવી પહોંચ્યા ત્યારે એના ઘડાને પગ વિષા ઉપર પડ્યો અને તેના છાંટા રાજાના સુખમાં પડ્યા. દત્ત તરત જ પૂછયું કે આજે કેટલા દિવસ છે? બધા બેલી ઊડ્યા કે આજે છઠ્ઠો દિવસ છે. દત્ત ત્યાંથી વીશે હે મા વ. આ દરમ્યાન કારભારીઓએ મળી જઈને ખર રાજા જિશને કેદખાનામાંથી બહાર કાઢ્યો હતો અને તેને ગાદી સોંપી હતી. પાછા ના દત્તને અચાનક પકડી લઈ તેમણે રાજાના હુકમથી તેને કુંભીપાઠમાં પ બે મરીને તે નરકે ગ. કાલાંતરે કાલિકાચાર્ય કાળ કરી સ્વર્ગ સંપર્યા. વજકર્ણને રાત કેરી રાણીની પ્રેરણાથી વચનથી બદ્ધ થયેલા દશરથ રાજાના હુકમ અનુસાર વનવાસ સેવતા રામ લક્ષ્મણ અને સીતા સાથે “પંચવટી ને માર્ગ થઈને “અવંતી” જતા હતા. તેવામાં રસ્તામાં કરિયાણાં વડે પરિપૂર્ણ હા, ધન વગેરેથી સમૃદ્ધ ગૃહ અને ધાન્ય તથા વૃષોથી યુકત રહેતોથી વિભૂષિત પરંતુ નિર્જન એવું એક નગર તેમની નજરે પરવું. આથી રામે લક્ષણને તપાસ કરવા એક. માર્ગમાં એક માણસ મળે તેની તરફથી સવા સમા. ચાર મળ્યા કે અs “દશપુર” નગરમાં વજકર્ણ રાજી રાજ્ય કરતા હતા. તેને મૃગયાનું વ્યસન હોવાથી એક દિવસ તેના હાથે ગર્ભવતી હરણને શિકાર થઈ ગયે. આની વિહ્વળ દશા જોઈ રાજાનું દય પીગળ્યું અને પોતે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એવામાં ફરતાં ફરતાં તેની નજર એક જૈન મુનિરાજ ઉપર પડી. Page #464 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક | સનુવાદ તેમની પાસે જઈ તેમને નમસ્કાર કરી આત્મ-હિતનો માર્ગ બતાવવા તેણે વિનતિ કરી. રામ્યક વ પૂર્વક હિંસાને ત્યાગ એ આત્મહિત છે; અને વીતરાગ દેવ અને એફ-માર્ગના પ્રરૂપક બ્રહ્મચારી મુનિ સિવાય અન્ય કોઈને ન નમવું એ સમ્યકત્વ છે એ ઉત્તર મળે. આ સાંભળી રાજાએ એ નિયમ લીધો કે વીતરાગ દેવ અને સાચા મુનિ સિવાય મારે કેઈને નમવું નહિ. મહેલે પાછા આવતાં તેને વિચાર થયે કે હું તે “અવંતી’ નગરીના સિંહરથ રાજાને ખંડણી મરું એટલે મારે તેને નમસ્કાર કરે પડશે, અને એમ કરવાથી તે આ નિયમ સચવાઈ નહિ રહે વાતે મારે શું કરવું? આથી તેણે પિતાની વીંટીમાં સુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવી તેને વંદન કરવા પૂર્વક જરૂરી પ્રસંગે સિંહને નમસ્કાર કરે એ તેડ કાઢયો. - એક વખત કોઈ એક જાણભેદુએ આ પડદે ચીરી નાંખે. આથી સિંહ તેના ઉપર ચઢાઈ કરી. સિંહરથ રાજા આવી પહોંચે છે એવા, ખબર અગાઉથી વકર્ણને “કુંદનપુર ના વૃશ્ચિક નામના એક શ્રાવક મારફતે મળી હતી. પ્રસંગ કેમ બન્યું હતું કે આ શ્રાવક માલ વેચવા “અવંતી” ગયો હતે. ત્યાં અનંગલા નામની વેશ્યાને જોઈ મેહમુગ્ધ બની તેના યારમાં તે સપડાઈ ગયે. તે પણ વળી એટલે સુધી કે તેના કહેવાથી રાજ્યમહેલમાં ચોરી કરવાને પણ તે ગયે. ત્યાં આગળ તેણે રાજા અને રાણીને વાતચિત કરતાં સાંભળ્યાં. રાજા ઉદાસ હતા એટલે રાણીએ પૂછયું કે હે પ્રાણનાથ! આજે ચિંતાતુર કેમ છે ? રાજાએ જવાબ આપે કે વજકર્ણ મારો તાબે દાર હોવા છતાં મારે ચરણે કપટથી મસ્તક નમાવે છે; શ્રાવકપણાને ડાળ કી તે વીતરાગ સિવાય અન્ય કોઈને નમત નથી, વાતે એને જ્યારે હું ડાર કરીશ ત્યારે મારું કાળજું ટાઢે થશે. આ વેર લેવા હું હવે ટૂંક સમયમાં પ્રયાણ કરનાર છું. આ સાંભળી વૃશ્ચિકને બુદ્ધિ સૂઝી. તેણે વિચાર કર્યો કે ધન્ય છે વજકર્ણ કે જે પિતાના નિયમ ઉપર મુસ્તાક છે, જ્યારે મને ધિકાર છે કે હું શ્રાવક-કુલમાં અવતરી શ્રાવક હોવાને દાવે કરતે છતો વેશ્યાના પાકમાં સપડાઈ ચેરી કરવા નીકળ્યો છું. આમ વિચારી જાનંગલા પાસે પાછા આવી તેનાથી તે ટ થયો, જોકે એ વેશ્યાએ તે વેળા કામા પૂરેપૂરાં અજમાવી જેવાં. આ શ્રાવકે આવી વજકને આગળથી ચેતા. ચડી આને ચગ્ય સિરપવ આપી વિજ કર્ણ પિતાના ગામની પાસેના પર વગેરેના માહ ને પાતાના ગામમાં બોલાવી લઈ દરવાજા બંધ કરી અંદર ભરાઈ બેઠે. એને બીજે દિવસે સિંહરથ અહીં આવી ચડે અને તેણે ગામને ઘેરે ઘાલ્યું. પછી દ્વિત મોકલી રજકણુને કહેવડાવ્યું કે રાજ્ય ભોગવવાની Page #465 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પંચમ ઈચ્છા હોય તે મને આવીને પ્રણામ કર, નહિ તો હું તારે ઘાટ ઘડી કાઢીશ. વજકણે પ્રત્યુત્તર આપ્યો કે મારે રાજ્યની જરૂર નથી. મેં જે નિયમ લીધે છે તેને હું છેવટ સુધી પાળીશ. મને ધર્મ-દ્વાર આ૫ જેથી હું અન્યત્ર જાઉં અને મારા નિયમને નિર્વાહ કરું. સિંહરશે તેની આ વાત ન સ્વીકારી, કિન્તુ તે એને મારી નાંખવા તૈયાર થયો છે અને એથી આ નગર ઉજજડ જણાય છે. આ પ્રમાણેની હકીકત સાંભળી રામે લક્ષ્મણને કહ્યું કે ચાલે, આપણે ત્યાં જઈએ; અને વળી વજકર્ણ આપણો સહધમ છે, વાસ્તે આપણે એને બનતી મદદ પણ કરીએ. રામને “દશપુર ની બહાર રાખી લક્ષ્મણ નગરમાં ગયે. વજકણે તેને ભોજન માટે આમંત્રણ કર્યું. ત્યારે તેણે કહ્યું કે મારા મોટા ભાઈ અને ભાભી બહાર દેવકુલમાં છે, તેમના જમ્યા પછી હું ભેજન કરીશ. વજકણે રામ અને સીતાને પણ તેડાવ્યાં અને પછી બધાને ભાવથી જમાડ્યાં. પછી રામે લક્ષ્મણને સિંહરથ પાસે મોકલ્યા. ત્યાં જઈને લક્ષ્મણે કહ્યું કે મને દશરથ રાજાના પુત્રે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે તારે વજકર્ણ સાથે યુદ્ધ ન કરવું. સિંહાથે તે અનાદર કર્યો. એટલે લક્ષ્મણે તેની સાથે યુદ્ધ કરી તેને હરાવી દીધું. આથી તે શરણે આવ્યો એટલે તેને હુકમ કર્યો કે વજકને “અવંતી ”નું રાજય આપે અને તેને સેવક થઈને તે રહે. આ પ્રમાણે વજકર્ણને સહાય કરી રામ વગેરે અન્યત્ર ચાલતા થયા. વજક અખડિતપણે જીવન પર્યંત પિતાને નિયમ પાળે અને અંતમાં સ્વર્ગે સિધા. કાલાંતરે તે મોક્ષે જશે. शङ्का काङ्क्षा विचिकित्सा, इलाघा मिथ्यात्विनां तथा । तेषां परिचयस्त्याज्यः, सम्यक्त्वं दृषयन्ति यत् ॥१३२॥ પાંચ દૂષણે— શ્લે –“શંકા, કલા, વિચિકિત્સા, મિયાત્વીઓની પ્રશંસા તથા તેમને પરિચય એ ત્યજવા છે, કેમકે તે સમત્વને દૂષિત કરે છે.–૧૩૨ पेयापो जितशत्रुश्च, दुर्गन्धा श्रेणिकप्रिया । सुमतिः ऋषिदत्ता च, ज्ञातानि सन्ति दृषणे ॥१३३॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ગુચ્છક ] સાવા પાંચ દૂષણે પરત્વે ઉદાહરણ -પેય (rice-gruel) ખાનાર, જિતશત્રુ, (પતિ) શ્રેણિકની પત્ની દુર્ગન્ધા, સુમતિ અને કષિદત્તા એ ફ્લેષણસૂચક ઉદાહરણ છે.”—૧૩૩ પિયાની કથા સ્પષ્ટી–એક ગામમાં બે સપત્નીઓ રહેતી હતી. તે બંનેને એકેક પુત્ર હતું. બંને છોકરાઓ નિશાળેથી એક દિવસ ઘેર આવ્યા ત્યારે તેમને કકડીને ભૂખ લાગી હતી, પરંતુ ઘરમાં પેયા નામના પદાર્થ સિવાય કંઈ ખાવાનું હતું નહિ. બેમાંથી એક સપત્નીએ તેમને તે પદાર્થ આપે. આમાં માખી પડેલી હતી, પરંતુ તેની બેમાંથી એકેને ખબર હતી નહિ. બંને જણે જુદા જુદા વાસણમાં પિયા ખાઈ રહ્યા. ત્યાર બાદ થોડી વારમાં તે બંનેને ઉલટી થઈ. આ પૈકી એક કરાએ વિચાર્યું કે પીરસનાર આ મારી મા સાવકી હોવાથી તેણે મને મારી નાંખવા માટે જરૂર ઝેર લેવું હોવું જોઈએ. વહેમમાં ને વહેમમાં એ તે બેચેન થઈ ગયો અને એમાંથી એને ઉો રોગ લાગુ પડ્યો અને એડા દિવસમાં તે મરી પણ ગયો. બીજા છોકરાએ વિચાર કર્યો કે પીરસનાર મારી સગી મા હતી એટલે તે મને ઝેર આપે જ નહિ. આમ તે નિઃસંશય રહ્યા અને તેનો વ્યાધિ વચ્ચે નહિ અને તે તેથી મરણ પણ પામ્યા નહિ. આ ઉપરથી સાર એ નીકળે છે કે ખોટી બેટી શંકા રાખવાથી અનેક સંકટ ઊભાં થાય છે, વાસ્તે સર્વસનાં વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખ હિતકર છે. જિતશત્રુને વૃત્તાન્ત– વસંતપુર ” નગરમાં જિતશત્ર નામને રાજા રાજ્ય કરતે હતે. એના મંત્રીશ્વરનું નામ અતિસાગર હતું. એક દિવસ કેઈ અને વ્યાપારી અનેક દેશના ઉત્તમ અને લઈ રાજસભામાં આવ્યા. તેમાંથી અશ્વ-પરીક્ષા કરીને શાએ ઘોડાની એક જોડી ખરીદી. એના વેગથી વાકેફગાર થવા માટે એક ઘોડા ઉપર રાજા છે અને બીજા ઉપર મંત્રીશ્વર આરૂઢ થયે. આ બંને ઘોડાએને વિપરીત શિક્ષા મળેલી હોવાથી તે પવનવેગે દડવા અને જોતજોતામાં શા અને પ્રધાન સંન્યથી વિખુટા પડી ગયા. ઘડાઓએ તેમને એક નિર્જન અરણ્યમાં લાવી મૂકયા. શમ, સુધા અને તૃપાથી આકુળ વ્યાકુળ બનેલા તેઓ જળ અને ફળ માટે ભમતા ભમતા એક ઝરા આગળ આવી પહોંચ્યા. તે ઝરાનું નિર્મળ જળ પીને અને આસપાસથી ફળ મેળવી તેને આહાર કરી મનમાં ધીરજ ધરીને તેઓ ત્યાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. શેધ કરતા કરતા સૈનિકે ઘણે દિવસે ત્યાં આવી ચડયા પછી રિન્ય સહિત રાજાએ અને Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ વેરારસજી પંચમ મંત્રીશ્વરે પોતાના નગરમાં પ્રવેશ કર્યા. ઘણા દિવસ સુધી અરણ્યમાં ભૂખમરો વેઠેલા હાન્નાથી રાજાએ રસોઇને હુકમ કર્યો કે સર્વે જાતનાં ભેજન તૈયાર કરો. તે તૈયાર થતાં રાજાએ તેનું આઠ લોજન કર્યું. એથી તેને વિસૂચિકાના રાગ થયા અને અતિશય વેદના થઇ, રાજા આ ધ્યાન ધ્યાતા મરીને દુર્ગતિમાં ગયે!. સતિસાગર મંત્રી તે ખરેખર મુદ્ધિના નિધાન હતેા એટલે પેાતાના શરીરની સ્થિતિને લક્ષ્યમાં રાખીને વમન, વિરેચન વગેરે દ્વારા શરીરનું શેાધન કરી ચિત આહાર વડે તે પેાતાના શરીરને પાષવા લાગ્યું અને ચિરકાળ પર્યંત પાતાના દિવસે સુખેથી ગુજારવા લાગ્યા. આ કથા ઉપનય એ છે કે રાત અને પ્રધાન જેવા સંસારી જીવે છે. તેમાં જેએ અન્યાન્ય દર્શનની આકાંક્ષા રહે છે, પવનના રાપાટાથી જેમ ધ્વજા હાલે તેમ જે અસ્થિર ચિત્તવાળા છે, જેમની આસ્થા કાળની અંગડી ની પેઠે ક્ષણભંગુર છે તે અકરાંતિયાની પડે ભાજન કરનારા રાષ્નની માફ્ક અતૃપ્ત રહી દુર્ગતિના સાજન અને છે; જ્યારે જેમણે પરમાર્થના સુનિશ્ચય કર્યાં છે, જેઓ સમ્યકૃત્વનું સ્વરૂપ સમજ્યા છે, જેમણે ઇતર હીનાની નિઃસા રતા જોઈ તેના ત્યાગ કર્યા છે તેઓ મંત્રીશ્વરની પેઠે સુખી થાય છે. દુર્ગાન્ધાનું ઉદાહરણૢ- રાજગૃહ - નગરીમાં કેણિક રાજા રાજ્ય કરતા હતા તેવામાં એ નગરીના બહારના ઉદ્યાનમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદન કરવા માટે ઘણા હાડમાંડથી શ્રેણિક જવા નીકળ્યે, તેવામાં માર્ગમાં અત્યંત દુર્ગંધ ફેલાતી હાવાથી તેના એક સૈનિકે નાકે આડુ વસુ રાખ્યું, આ ને આનું શું કારણ છે એમ રાજાએ પૂછ્યું. તપાસ કરતાં માલૂઝ પહેર્યુ કે ફોઇડ તરતની જન્મેલી ખાલિકાના શરીરમાંથી આ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે; માથી ત્યાંથી પસાર થતાં લેાકેા નાકે આડુ' વસ્ત્ર રાખીને જાય છે. રાજાએ તે એમ જ કહ્યું કે હાય, એમાં શું ? એ તે પુદ્ગલેનું પરિણામ છે. પછી તેણે સમવસરણમાં જઈ પ્રભુને પૂછ્યું કે મેં માર્ગમાં જે દુર્ગા ને જોઇ તેણે પૂર્વ લગ્નમાં એવું શું પાપ કર્યું છે કે જેથી તેના શરીરમાંથી આવી. ખરાળા ફેલાય છે ? ભગવાને ઉત્તર આપ્યું! કે આ નગરીનો પાસે વાર્તા' નામના માં મંમિત્ર નામના શેઠ વસતા હો તેને નથી નામની પુત્રી હતી. એક વેળા તેના લગ્નપ્રસંગે કોઈ જૈન મુનિ ગેચરી છાયાવીસ તેમને જોઇને શેઠે પુત્રીને તેમને ચેષ્ય આહારદિ આપવા સુચવ્યું. પિતાની આજ્ઞાને માન આપવા C 6 Page #468 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક {}== ૪૩ સોળે શૃંગારથી સજ્જિત, ઉત્ત′ વસ્ત્રોથી અલંકૃત અને અનેક સુગંધી પદાથીથી સુવાસિત દેહલાળી તે તરુણીએ સુનિને યથાયાગ્ય સત્કાર કર્યાં. પરંતુ તે સમયે તે મહાત્માના મલિન શરીરમાંથી વાસ મારતી હતી તેને લઇને તેણે મેાં અકેડલું; અને જુવાનીના તેરમાં તે વિચારવા લાગી કે આ નિષ્પાય જિન-ઝુ માં વર્તનારા મુનિ ચિત્ત જળથી સ્નાન કરતા હોય તે તેમના સંયમમાં શેઃ દોષ લાગે ? આ પ્રમાણેના અનુચિત વિચાર કરવાથી તેણે દુષ્ટ કર્મ બાંધ્યું. તેની લેબના કર્યા વિના તે કાલાંતરે મરણ પામી અને આ નગરીની એક ગણિકાને પેટે અવતરી. તે ગર્ભમાં આવી ત્યારે તેની માતાને ઘણું દુ:ખ થયું, તેથી પાત માટે તેણે અનેક ઉપાયા ચાયા; પરંતુ તેમાં તે ફળીભૂત થઈ નહિ, વળી જમતાં જ તેના શરીરમાંથી અસહ્ય દુર્ગંધ નીકળતી જેમ વિષ્ઠાની જેમ તે ગણિયાએ તેને ત્યાગ કર્યાં. તે જ આાળકી હું રાજન ! આજે તારી નજરે પડી. આ સાંભળી શ્રેણિકે પૂછ્યું કે હે નાથ ! એની શી ગતિ થશે ? પ્રભુએ કહ્યુ કે એણે પૂર્વે જે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું હતું તે હવે ભાગવા ગયું છે, અને તે જીવમાં રાત્ર-દાન દેવાધી જે શુભ કર્મ માંધ્યું હતું તેના હવે ઉદય થવાથી તેનું શરીર કસ્તુરી, અમર, માસની જેમ સુગંધમય અની ગયું છે. વિશેષ શું કહેવું? જન ! એ તારી પટરાણી થશે, તેની નિશાની એ છે કે તમે બંને જણાં સારા ખેલો તે વારે જે જીતે તે બીજાના ખાંધે ચઢે એવી શરત કરશે અને તેમાં આ દુર્ગન્ધા જીતતાં તે તેમ કરશે. આ હકીકત જાણી આશ્ચર્ય તે અ પેાતાને કે ગયા. htt આ તરફ દુધાનું શરીર સુગંધમય અની ગયું હતું. ત્યાંથી પસાર થતી એક ગાવાળો છ માલિકને જે એટલે પેાતાને કરી ન ડાવાથી તેને તે લઈ ગઈ અને પાળી પેખીને ચેટી કરી. તેની જુવાની ખીલતાં તે તેનાં રૂપ, કાંતિ અને લાવણ્ય ગોલાં દેદીપ્યમાન માની ગયાં કે ભલભલા તેને જોઈને કિત થઇ જતી. આ એકદા કૌમુદી મન્સલના સમયે કોણિક અભયકુમાર સાથે ગામ મહાર ગ્રીઝ કરવા જતે હતા ત્યારે યુતિને શ્વેતાં જ તે માહિત થઈ જશે. તે તેની સે ગે! અને લઘુ લાઘી કળાથી જોતજોતામાં તેણે તેના વાના છેડે શેતાના નવી અતિ મુદ્રિકા ખાંધી દીધી. પાસે ઊભેલા અભયકુશ્કાર જેવા ચતુરને પણ તેની કંઈ ખબર પડી નહિ. પછી રાજાએ મૃમ ાડવા માંડી કે મારી ફાઇ મુદ્રિકા ારી ગયું જણાય છે. એની તપાસ કર્યા વિના મહેલે પાછા ન આવવું એમ અભયકુમારને કહી તે સ્વસ્થાન ચે.. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિરાગેરસમજરી [પંચમ અભયકુમારે નગરના ત્રણ તરફના દરવાજા બંધ કરાવ્યા અને થે દરવાજે ઝડતી લેવા તે પોતે ઊભું રહ્ય, તપાસને અંતે એ મુદ્રિકા દુધા પાસેથી નીકળી. તેની ઉલટસુલટ પરીક્ષા લીધી પણ તે નિર્દોષ જણાઈ એટલે આ ચતુર ચેતી ગયો કે આના ઉપર કામાતુર થઈ જવાથી પિતાશ્રીએ જ આ કપટ-નાટક ભજવ્યો જણાય છે. આમ વિચારી દુધાને સાથે લઈને તે પિતાના પિતા ચણિક પાસે આવ્યો અને કહ્યું કે હે મહારાજ! આપના ચિત્તની ચોરી કરનાર પાસેથી આ મુદ્રિકા મળી છે. આપ કબૂલ કરે કે નહિ પણ આ મુદ્રિકાએ જ આપની પોલ ઉઘાડી પાડી દીધી છે. રાજા આ સાંભળી હસ્યો. પછી દુર્ગધાના ઉછેરનારને બોલાવી તેની સંમતિથી રાજાએ તેની સાથે લગ્ન કર્યું અને જોતજોતામાં રાજાની મહેરબાની તેના ઉપર એટલી બધી વધી ગઈ કે તેને પટરાણીનું પદ મળ્યું. એક દિવસ રાજા આ દુર્ગન્ધા સાથે પાસા ખેલત હતું ત્યારે મહાવીરે કહ્યું હતું તેમ બન્યું. આ સમયે એને એ વિચાર આવ્યું કે નિચ કુળમાં જન્મેલી જે માન પામે તે પણ તે પિતાની જાત પર ગયા વિના રહેતી નથી. આથી તેનું મુખ જરા મલકાયું. તેને જોઈ દવાએ પૂછયું કે આ હાસ્યને શો હેતુ છે? એણિકે મહાવીરે કહેલી હકીકત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી. આથી ધાને વૈરાગ્ય ઉત્પન થશે અને તેણે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ કરી તેણે પિતાનું જીવન સફળ કર્યું. સુમતિની કથા-- “મગધ દેશમાં આવેલા “કુશસ્થલપુર નગરને વિષે જીવાદિક નવા તત્વના જાણકાર બે ધનાઢય ભાઈઓ વસતા હતા. એકનું નામ સુમતિ હતું, અને બીજાનું નામ નાગિલ હતું. કર્મવશાત્ તેઓ એટલા બધા નિધન થઈ ગયા કે તેમને પોતાનું ગામ છેડવાને વારો આવ્યે, કિન્તુ તેમણે છળ કપટ કરી ધન મેળવવા વિચાર સરોએ કર્યો નહિ. " પરદેશ જતાં રસ્તામાં પાંચ સાધુ અને એક શ્રાવક તેમની નજરે પડ્યા. આને સંઘાત કરવા નાગિલે સુમતિને કહ્યું એટલે તેણે હા પાડી. આગળ ચાલતાં નાગિલને પ્રતીતિ થઈ કે આ સાધુઓ તે કુશીલ છે અને તેમને સંગ કરે કે તેમની સાથે વાર્તાલાપ કરે તે સમ્યકત્વને દૂષિત કરવા જેવું છે. આથી તેમને ત્યાગ કરવા તેણે સુમતિને કહ્યું. સુમતિએ તેની વાત ન સ્વીકારી અને ઉલટું કહેવા લાગ્યું કે તું એ છે કે મેટે શ્રાવક થઈ પડયો છે કે શુદ્ધ ગેરી કરનારા, વિવિધ તપસ્યા આદરનારા, Page #470 -------------------------------------------------------------------------- ________________ ગુĐક ] સાનુવાદ ૪૫. અનેક ગુણાથી અલકૃત એવા આ સાધુએને કુશીલ-અનાચારી કહેવા તું ત-૫ર થયા છે? નાગિલે ઉત્તર આપ્યા કે હે ભાઈ ! મને કંઇ એમના ઉપર દ્વેષ નથી, પરંતુ તીર્થંકર કુશીલનાં જે લાગૢા ખતાવ્યાં છે તે લક્ષ્ણેાથી લક્ષત આ સાધુએ છે એવી મારી ખાતરી થવાથી જ હું તેમ કહી રહ્યો છું. આ સાંભળીને સુમતિ બેલી ઊડવો કે જે તું અક્કલના ખારદાન છે તેવા તારા તીર્થંકર પણ હશે કે જેણે આવા શુદ્ધ સાધુઓને ત્યાગ કરવાના તને ઉપદેશ આપ્યો છે. આ સાંભળતાં જ નાગિલે સુમતિના મુખ ઉપર આડા હાથ દીધા અને કહ્યુ કે હું ભાઇ! શ! સારૂ તીર્થંકરન અવણવા એટલી તું ઘેર પાપને ભાગીદાર થાય છે? સાંભળ, મા સાધુષાની એણી વિનાની સ્ત્રી તરફ નજર , પરંતુ તેને પાછી ખેંચી લેશને મતેમ તેને ધારી અને જોવ કરી શિવ કરતી ની તેમ ભાન પણ કાવ્યું મને કારી કે G પીએમ ને હુ ઇ છા અને રાગ વાત ના જમ માની મુર્ખત પર કઈ પસર ને કે એક તેને પડતા મૂકી નાગિલ અન્યત્ર રવાના થયા. કરું છું પર આ તરફ સુમતિ પેલા સાધુએ ભેગા થઇ ગયે, અને વખત જતાં તેણે તેમની પાસે દીક્ષા પણ લીધી. કાજળમાં કાજળ મળી જાય તેમ કુશીલેામાં કુશીલ મળી ગયે.. કાલાંતરે આર વષ નો ભય'કર દુકાળ પડ્યો. ત્યારે વિવિધ જાતનાં કુકમે† કરી આ સાધુઓએ પેાતાની સંસારયાત્રા ચાલુ રાખી. અંતમાં મરીને એ પાંચ સાધુઓ વ્યંતરાનાં વાહન તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી મ્લેચ્છ તરીકે અવતરી, મદ્ય માંસાદિનું સેવન કરી તેઓ સાતમી નરકે જશે. ઘણે! વખત સંસારમાં રઝળી ત્રીજી ચાવીસીમાં તેમાંથી ચાર જણા સમ્યક્ત્વ પામશે અને ત્યાંથી ત્રીજે ભવે મેક્ષે જશે, પરંતુ એ પૈકી સૌથી મેટો સાધુ અભવ્ય ડાવાથી સંસારમાં સદાને માટે રખડ્યા કરશે. સુમતિ ભવ્ય જીવ હાવા છતાં તેણે મહામિથ્યાત્વના ઉદયથી દ્વાદશાંગીની અવહીલના કરી તેથી તે મરીને પરમાધાર્મિક તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે અડગોલિક મનુષ્ય તરીકે આઠ વાર લાગલાગટ જન્મશે. ત્યારખાદ નવમે ભવે વ્યંતર, દશમે વનસ્પતિમાં લીંમડા, અગ્યારમે માનવ સ્ત્રી, ખારમે છઠ્ઠી નરકના અતિથિ, તેરમે કુછી મનુષ્ય, ઐાદમે હાથી અને પંદરમે સાધારણ નિગેાદ થશે. ત્યાં ઘણા કાળ રખડી ૧-૨ જીએ આહુતદર્શનદીપિકા પૃ. ૪૯, ૫૪ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ વૈરાગ્યરસમંજરી [પંચમ બળદ થશે અને પછી મનુષ્ય થશે. એ પ્રમાણે ઘણું ભ કરી ઈભ્ય કુળમાં અવતરી દીક્ષા લઈ કાળ કરી તે “અનુત્તર’ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાસમ્યગ્દષ્ટિ ચકવતી થઈ દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જશે. આ પ્રમાણેની હકીકત મહાનિશીથના ચોથા અધ્યયનથી જાણ લેવી. ૨૩ષિદરાની કથા ભરતક્ષેત્રમાં વર્ધમાન નગરમાં કુલ નૃપતિને નન્દન સંપ્રતિ નરેશ્વર રાજ્ય કરતે હતું તે વેળા એ નગરમાં ઋષભસેન નામને મેટી ઋદ્ધિવાળે સાર્થવાહ વસતે હતે. જૈન ધર્મના રાગી આ સાર્થવાહને વીરમતિ નામની પત્ની હતી. સંસાર-સુખ ભોગવતાં આ દંપતીને સહદેવ અને વીરદાસ એમ બે પુત્ર અને ઋષિદના પુત્રી થયાં હતાં. રષિદત્તાના ગુણોથી આકથઈને અનેક ઉમેદવારોને એને પરણવાના કેડ થતા હતા, પરંતુ વીરસેને એવું જાહેર કર્યું હતું કે સુંદર રૂપ, સંપત્તિ વગેરેથી સંપન્ન પુરુષ જો મિથ્યાત્વ હોય તે તેને મારી પુત્રી ન આપતાં હું કરૂપ, દરિદ્ર એ જૈન ધમી હોય તે તેને મારી પુત્રી પરણાવવા તૈયાર છું. આ સાંભળીને “કૂપચન્દ્ર” નગરથી રુદ્રદત્ત નામને સાર્થવાહ “વર્ધમાન” નગરમાં આવ્યો. ત્યાં તે પિતાના મિત્ર કુબેરદત્તને ઘેર ઉતર્યો. એક દિવસ ત્યાં થઈને રષિદરા જતી હતી તે એની નજરે પડી. આથી એણે પિતાના મિત્રને પૂછ્યું કે રાષભસેનની પુત્રી આ જ કે ? કુબેરદત્તે કહ્યું કે હા, પરંતુ એને પરણવું હોય તે જૈન બનવું પડશે. કામાતુર શું ન કરે? કદર કપટ પૂર્વક જૈન ધર્મ અનુસાર જીવન ગુજારવા માંડ્યું. દેવ, ગુરુ અને સાત ક્ષેત્રની આરાધના કરવામાં તે એટલે બધો રસ બતાવવા લાગ્યું કે એ જોઈને ઋષભસેન રાજી રાજી થઈ ગયે અને એણે પિતાની પુત્રીને ઉત્સાહથી એની સાથે પરણાવી. સદા સસરાને ત્યાં જ વિદત્તા સાથે આનંદપૂર્વક દિવસ પસાર કરવા લાગ્યો. એવામાં એક દહાડે એના પિતાશ્રીને પત્ર આવતાં ગષભસેનની રજા લઈ વિદત્તા સાથે તે પિતાને ગામ જવા નીકળ્યા. પિતાને ઘેર પહોંચ્યા બાદ ધીરે ધીરે જૈન ધર્મને એ તિલાંજલિ આપતા ગયા અને મિથ્યાષ્ટિના સંસ્તવ ૧ જુઓ આહતદર્શનદીપિકા (પૃ.૪૯૩). ૨ શ્રીહંસવિજ્યજી જૈન લાઇબ્રેરી ગ્રન્થમાલા નં. ૯ તરીકે પ્રસિદ્ધ થયેલ અને ત્યાં સૂચવ્યા મુજબ શ્રીભદ્રબાહુપ્રણીત વસુદેવહિંડીમાંથી ઉદ્ભૂત તેમજ મને શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજ્યજી તરફથી ભેટ મળેલ શ્રીનર્મદાસુન્દરીકથાને આધારે આ અત્ર આલેખવામાં આવી છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ગુરછક ] સાનુવાદ ૪ર૭ ઘી-પરિચયથી ઋષિદના પણ મિથ્યાદષ્ટિ બની ગઈ; કેમકે શું સુવર્ણ અગ્નિના સંગથી તદ્રુપ બની જતું નથી કે ? ઋષિદરાના માબાપને ખબર પડી કે પિતાની પુત્રીએ જૈન ધર્મ ત્યજી દીધો છે એટલે એની સાથે પત્રવ્યવહાર પણ તેમણે બંધ કર્યો. કાલાંતરે ઋષિદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ મહેશ્વરદત્ત રાખવામાં આવ્યું. આ તરફ મહેશ્વરદત્તના મામા સહદેવની ભાર્યા સુદરાને પેટે એક પુત્રી-રત્નને જન્મ થયો. એનું નામ નર્મદાસુન્દરી પાડવામાં આવ્યું. વૈવન પ્રાપ્ત થતાં તે આ કન્યાનું રૂપ અતિશય મનહર બની ગયું. એના રૂપની અનેક સ્થળે તારીફ થવા લાગી. એ વાત એક દહાડે ઋષિદત્તાને કાને પડી. આ સાંભળીને તેને ઘણું દુઃખ થયું, કેમકે તે વિચારવા લાગી કે મેં જૈન ધર્મને ત્યાગ કર્યો છે એટલે મારા જેવી નિર્ભાગ્યના પુત્રને આ કન્યા કેણ આપે ? તેને વિલાપ કરતી જોઈ મહેશ્વરદત્ત પિતાના પિતાને કહ્યું કે મને મારે સાળ મોકલે તે વિનયાદિથી મારા સ્વજનેને રંજિત કરી નર્મદાસુન્દરીનું પાણિગ્રહણ કરી હું મારી માતાના શોકને દૂર કરું. માતાપિતાની અનુજ્ઞા મેળવી મેટી ધામધૂમ પૂર્વક તે પિતાના માતામહને ઘેર આવી પહોંચે. ત્યાં તેણે માતામહાદિને વિનય સાચવવામાં જરાએ ખામી આવવા દીધી નહિ. આથી તેઓ એના ઉપર પૂર્ણ સ્નેહ રાખવા લાગ્યાં. મહેશ્વરદત્તે નર્મદા સુન્દરી સાથે પોતાનું લગ્ન કરવા કહ્યું ત્યારે તેને જવાબ મળે કે તારા પિતાએ અમને ઠગ્યા અને વળી તારી માતા પણ એ શઠની સોબતથી મિથ્યાત્વી થઈ તો અમારી આ ગુણવતી, શીલવતી, રૂપવતી, જૈનધર્મી નર્મદાસુન્દરીને તારા જેવા મિથ્યાત્વીને આપીને શું અમે અમારા હાથે પગમાં ફરીથી કુહાડે મારીએ? આ પ્રમાણેના પ્રશ્ન- ઉત્તર ઘણી વાર થતા. વખત જતાં મહેશ્વરદત્તનું ચિત્ત જૈન ધર્મ તરફ ઢળ્યું અને નર્મદાસુન્દરી દ્વારા તે પ્રતિબોધ પામ્યા. ધીરે ધીરે તે ચુસ્ત શ્રાવક બને. તેને પરમ આહંત બનેલો જાણું અને ધર્મભ્રષ્ટ નહિ થાય તેની પૂર્ણ પ્રતીતિ થતાં એના મામાએ પિતાની પ્રિય પુત્રી સાથે એનું લગ્ન કર્યું. થોડા દિવસ બાદ પોતાના સ્વજનની રજા મેળવી મહેશ્વરદત્ત નર્મદાસુદરીને સાથે લઈને પિતાને ઘેર આવ્યા. પોતાને મને રથ સિદ્ધ થયેલ જેઈ ઋષિદત્તાના આનંદને પાર રહ્યો નહિ. ધીરે ધીરે નર્મદાસુન્દરીએ પિતાનાં સાસુ સસરાને પિતાના ગુણે વડે વશ કર્યો અને તેમને જૈન ધર્મમાં દઢ બનાવ્યાં. આ પ્રમાણે ઉભય કુલ ઉદ્ધારિણીને હાથે ઋષિદત્તા ફરીથી આહંત ધર્મ પામી અને તે તેમજ તેને પતિ પણ સાચા જૈન ધમી બન્યાં. Page #473 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી fપચમ सिद्धान्ती धर्ममाख्याता, वादी नैमित्तिकस्तथा । तपस्व्यनेकविशाभृत, सिद्धः कविः प्रभावकाः ॥१३४॥ આઠ પ્રભાવક– લે –“સિદ્ધાન્તના જાણકાર, ધર્મને ઉપદેશ આપનાર, વાદી, નિમિત્તા, તપસવી, અનેક વિધાઓને ધારણ કરનાર, સિદ્ધ અને કવિ એ પ્રભાવકે છે.”—૧૩૪ दशपूर्वी वज्रसूरिश्च, मल्लवादी विचक्षणः। भद्रबाहुर्मुनिर्विष्णु-हेमचन्द्रो मुनीश्वरः ॥ १३५॥ पादलिप्तस्तथा बप्प-भट्टिश्चैते प्रभावकाः । अनुक्रमेण विज्ञेयाः, सम्यगमार्गस्य सर्वदा ॥१३६॥-युग्मम् પ્રભાવકેનાં નામે-- ૦-દશ પૂવના જાણકાર વજકુમાર, વિચક્ષણ મલવાદી, ભદ્રબાહુ(સ્વામી), વિષ્ણુ(કુમાર) મુનિ, હેમચન્દ્રસૂરિ, પાદલિપ્તસૂરિ)અને બપ્પભકિ(સૂરિ) એ અનુક્રમે શુદ્ધ માર્ગના પ્રભાવકે સદા જાણવા.”—૧૩૫-૧૩૬ स्थैर्य प्रभावनाऽऽवश्य-कादिक्रियासु कौशलम् । अहंदादिषु यद भक्ति-रान्तरिकी चतुर्थकम् ॥१३७ ॥ पञ्चमं तीर्थसेवाख्य-मेवं भूषणपञ्चकम् । सम्यक्त्वं भूषयत्येव, तत् कार्य सर्वशक्तितः ॥१३८॥-युग्मम् પાંચ ભૂષણે -“ રિથરતા, પ્રભાવના, આવશ્યક વગેરે ક્રિયાઓને વિષે કુશળતા, તીર્થકર પ્રમુખને વિષે જે આતરિક ભક્તિ એ શું અને તીર્થસેવા એ પાંચમું ૧ સિદ્ધાન્તા અને ધર્મવાદી એ બંને પ્રભાવકના દષ્ટાંત તરીકે એમને ઉલ્લેખ છે. એમનું તેમજ શ્રી મલવાદી પ્રમુખ બીજા પ્રભાવનાં ચરિત્રો ગ્રન્થનું કલેવર વધી જતું હોવાથી અત્રન આપતાં તે માટે સમ્યકત્વસતિની ટીકા જેવા ભલામણ છે. ૨ એના જીવનચરિત્ર માટે જુઓ ચતુર્વિશતિકાને ઉપદ્યાત. Page #474 -------------------------------------------------------------------------- ________________ શુક ] સાનુવાદ ૪૨૯ એમ (કુલે) પાંચ ભૂષણા સમ્યક્ત્વને વિભૂષિત કરે છે. (તેથી) સમગ્ર શક્તિ અનુસાર તે કરવાં જોઇએ. ’’-૧૩૭–૧૩૮ सुलसा देवपालोऽत्रो - दायिभूपश्च कामिनी । पक्षिनविक्रम राजा, ज्ञातानि सन्ति भूषणे ॥ १३९ ॥ ભૂષણ સંબંધી દષ્ટાન્તા— શ્લા સુલસા, દેવપાલ, ઉદાયિ રાજા, કામિની અને પક્ષીના સહાર કરનારા (ત્રિ)વિક્રમ નૃપતિ એ અત્ર ભૂષણ સંબંધી ઉદાહરણો છે.”–૧૩૯ સુલસાનું ચરિત્ર— સ્પષ્ટી-રાજગૃહ' નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ઇન્દ્રને માલિની જેમ તેને નાગ નામના સાથેિ હતો. આની પ્રિયાનું નામ સુલસા હતું. પેાતાને પુત્ર ન હેાવાથી સારથિ ચિંતાતુર રહેતા હતેા. તેની આ ચિન્તા દૂર કરવા માટે સુલસા ધર્મોનું વિશેષ આરાધન કરવા લાગી. દરરોજ ત્રિકાલ જિતપૂજન કરવું, બ્રહ્મચર્યપૂર્વક આયખિલ (આચામ્ય) કરવાં ઇત્યાદિ ધાર્મિક ક્રિયાઓમાં તે પોતાના સમયનો સદુપયાગ કરવા લાગી. " એક વેળા ‘ સાધમ ” દેવલાકમાં ઇન્દ્રે સુલસાના સત્ત્વની ખૂબ સ્તુતિ કરી. તે એક દેવથી સહન થઇ શકી નહિ. એથી સાધુનેવેષ સજી સુલસાની પરીક્ષા કરવા માટે તે એને ઘેર આવ્યો. સાધુ સમજીને આ નારીએ તેને નમન કર્યું. એટલે આ કૃત્રિમ સાધુએ તેને કહ્યું કે હું શ્રદ્ધાળુ શ્રાવિકા ! એક સાધુ માંદા થઇ ગયા છે, તેને શરીરે લગાડવા તેલ જોઈએ છીયે. આ સાંભળીને હ ભેર સુલસા લક્ષપાક તેલ લેવા ગઇ, કેમકે સુપાત્રને તેનું દાન દેવાથી તે તેલ બનાવેલું સાર્થક થશે એવા શુભ વિચાર તેને સ્ફુર્યાં. જે આ લક્ષપાક તેલના એક કુંભ લઇ તે આવતી હતી તેવા જ આ દેવે માયાથી તેને ફાડી નાંખ્યા. આથી તે ખીએ લેવા ગઇ. તે લઈને આવતાં પણ તે પણ દેવ-માયાથી ફૂટી ગયો. એવી રીતે સાત કુંભા ફૂટી ગયા તેપણુ એને ભાષ તેવા ને તેવા જ કાયમ રહ્યો. વિશેષમાં પેાતાનું પુણ્ય પ્રમળ નથી, પેાતે નિર્ભ્રા છે કે જેથી સત્પાત્રને વિષે તેલનું દાન ન કરી શકી એમ તે પોતાની જાતને Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વૈરાગ્યરસમજવી [ પંચમ નિંદવા લાગી. તેના આવે અખંડિત શુભ ભાવ જોઇ દેવ પ્રગટ થયેા અને સુલસાને કહ્યું કે ઇન્દ્રે તારી જે પ્રશસા કરી હતી તે મને સાચી નહિ લાગવાથી હું અહીં તારી પરીક્ષા કરવા માટે આવ્યા. મને હવે પ્રતીતિ થઇ છે કે ઇન્દ્રે કહ્યા કરતાં પણ તું અધિક સત્ત્વશાળી છે; વાસ્તે હું મહાશયા ! હું તારા ઉપર સંતુષ્ટ થયા છું, માટે તારી ઇચ્છામાં આવે તે માગ. સુલસાએ જવાબ આપ્યા કે એમ છેતે મને પુત્રા આપ. આથી દેવે તેને બત્રીસ ગાળીએ આપી અને કહ્યું કે આ એકેક ખાવાથી તને એકેક પુત્ર થશે. આ પ્રમાણેની વાતચિત કરી દેવ સ્વસ્થાનકે ચાલ્યા ગયા. પુત્રા થાય એવી ગાળીએ મળવાથી સુલસાને ઘા આનંદ થયા, બત્રીસ વાર ગર્ભ ધારણ કરવાનું કષ્ટ તેમજ તેટલી વાર પ્રસૃતિની વેદના અસા ત્રાસરૂપ જાણી બત્રીસે ગાળી એક જ સાથે ખાઇ જવાથી ખત્રીસ લક્ષણાથી લક્ષિત એવા એક જ પુત્ર થશે એમ ધારી એ ખત્રીસે ગેાળી ખાઈ ગઈ; પરંતુ તેના ધારવા કરતાં પરિણામ ઉલટું આવ્યું. આથી તે એને બત્રીસ ગૉં રહ્યા. આની અપાર વેદના નહિ સહન થઇ શકવાથી તેણે પૂર્વોક્ત દેવને ઉદ્દેશીને કાર્યોત્સર્ગ કર્યાં. આથી એ દેવ આવ્યા અને તેની વેદના દૂર કરતાં કહ્યું કે હું સુલસા ! તેં આ ઉચિત કર્યું નહિ; કેમકે આથી તા તને સમાન આયુષ્યવાળા ખત્રીસ પુત્ર થશે અને તેએ એકી વખતે મરણ પામરો, આ પ્રમાણેની પરિસ્થિતિ સમજાવો એ દેવ ચાલતા થયા. કાલાંતરે ગર્ભના કાળ પૂર્ણ થતાં સુલસાએ બત્રીસ પુત્રાને જન્મ આપ્યું. સમય જતાં આ સર્વે યૌવન–અવસ્થા પામ્યા અને તે સર્વે શ્રેણિકની પાસે રહેનારા વિશ્વાસુ નાકરા બન્યા. એકદા શ્રેણિક રાજા ચેડા રાજાની સાત પુત્રીઓમાં સાથી મેાટી સુજ્યેષ્ઠા નામની પુત્રીનું સંકેતાનુસાર સુરંગને રસ્તે થઇને હરણ કરવા ગયા. આ વખતે સુલસાના છત્રીસ પુત્રોને તેણે સાથે લીધા હતા. આ શ્રેણિક રાજા સુજ્યેષ્ઠાના મહેલ આગળ જઇ પહેાંચ્યા એટલે ગુજ્યેષ્ઠા સાથે જવા નીકળી. આને જતી જોઇ એની નાની બેન ચિલ્લણા પણ તૈયાર થઈ. સુરંગ આગળ આવ્યા માદ સુજ્યેષ્ઠાને રત્નના કડિયા યાદ આવ્યે એટલે તે લેવા તે મહેલે પાછી ફરી. આ દરમ્યાન ચિલ્લાએ શ્રેણિકને કહ્યુ' કે શત્રુના રાજ્યમાં વધારે વખત રોકાઇ રહેવું સહીસલામત ન ગણાય. આથી સુજ્યેષ્ઠાની રાહ જોયા વિના શ્રેણિકે ચિલ્લણાને રથમાં બેસાડી ચાલવા માંડયું. થાડીક વારમાં તાં સુજ્યેષ્ઠા સુરગ આગળ આવી પહોંચી, પરંતુ શ્રેણિક તેમજ ચિલ્લણાને ત્યાંથી પલાયન કરી ગયેલાં જોઈ તેને પિત્તો ઉછળી Page #476 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૪૧ આન્યા. મહેલમાં આવી તેણે, ચિલ્લણાને કાઈ દુષ્ટ હરી જાય છે. એવા શેરખકાર કરી મૂક્યો. આ સાંભળી તેના પિતા ત્યાં આવી પહોંચ્યા અને શ્રેણિકને પકડી પાડવાને તેણે પોતાના સૈનિકાને સુરંગમાં ઉતાર્યાં. શ્રેણિક અને ચિલ્લણા સહીસલામત પહેાંચી જાય તે માટે સુલસાના ખત્રીસ પુત્રાએ આ સૈનિક સાથે ઘેર યુદ્ધમાં ઝંપલાવ્યું અને પોતાના સ્વામીની ખાતર પેાતાના પ્રાણા પણ હાંસી દીધા. મા લડાઇ જેટલે વખત ચાલી એટલામાં તે શ્રેણિક ચિલ્લા સાથે પેાતાના નગરમાં આવી પહેાંચ્યા અને સત્વર તેણે તેની સાથે લગ્ન પણ કરી દીધું. સુલસાને પેાતાના બધા પુત્ર સમકાલે મરી ગયાની ખબર પડી ત્યારે તેના શાકનો પાર રહ્યો નહિ, પરંતુ ચતુર અભયકુમારે તેને ઘણી ઘણી સમજાવી અને આખરે તેની દિલગીરી દૂર કરતાં કહ્યું પણ ખરૂં કે તારા જેવી સમ્યકૃત્યધારી, વિવેકી જૈન રમણીને આવું રુદન શેલે? એક વેળા ‘ચંપા’ નગરીમાં શ્રીવીર જિનેશ્વરનું સમવસરણ થયું. ત્યાં પુણ્યપ્રભાવક, દેવગુરુભક્તિકારક, સુશ્રાવક, પરિવ્રાજક અપડે એમની દેશના સાંભળવા હાજર હતા. ‘રાજગૃહ' જવા માટે જ્યારે તે તૈયાર થયા ત્યારે ભગવન્ મહાવીરે કહ્યુ કે તું મહાસતી શ્રાવિકા સુલસાને અમારા ધર્મલાભ કહેજે.૨ વારૂ એમ કહી અ`અડે ‘રાજગૃહ' જવા નીકળ્યે ગગન-માર્ગે થઈને તે ઝટ સુલસાના દ્વાર પાસે આવી પહેાંચ્યા. ત્યાં એક ક્ષણવાર થેભ્યો. એવામાં એણે વિચાર આવ્યા કે ભગવન્ મહાવીરે સ્વમુખે જેને ધર્મલાભ કહેવડાવ્યા છે તેના જૈનત્વમાં મણા હેાય જ શાની? છતાં તેની ધર્મમાં કેવી અડગ શ્રદ્ધા છે તેની પ્રતીતિ કરવા માટે હું તેની પરીક્ષા કરૂં. આમ વિચારી વૈક્રિય લબ્ધિ વડે અન્ય રૂપ વિષુવી તેણે સુલસાના ઘરમાં પ્રવેશ કર્યાં અને ભિક્ષા પણ ૧ આ પ્રસંગને અનુલક્ષીને સમ્યક્ત્વસતિની ટીકામાં ૧૬૫મા પત્રમાં કહ્યું છે કે ¢ मा शोचतममी भावा, भुवि सर्वे विनश्वराः । સર્વ સાધારને નૃત્યો, તત્ : ચો સમુદ્રā? || ૬૮ ॥ मृत्युस्तु सर्वजन्तूनां प्रकृतिर्जगति ध्रुवम् । નીવિતયં વિધારતુ, તમારો વિમુશ્રૃતામ્॥ ૬૬” ૨ આ પ્રસંગ ઉપરથી પરમ વીતરાગ વીર પ્રભુને કાળું કલંક ચડાવવા કેટલાંક વર્ષોં ઉપર એક નરાધમે હામ ભીડી હતી, પરંતુ જેમ કાગડાને સુંદર ભજન ન ગમે, પરંતુ વિષ્ટા ગુંથવી ગમે તેમ આ હલકટને આવા જ ધંધા સૂઝે તે તેમાં શી નવાઇ ? Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વૈરાગ્યરસમજરી માગી, પરંતુ સુપાત્ર સિવાય અન્યને ભિક્ષા નહિ આપવાના નિયમવાળી સુલતાએ આને ભિક્ષા આપી નહિ. આથી આ પરિવ્રાજક ય વર ત્યાંથી ચાલતે થયે અને એ નગરના પૂર્વ દિશાના દરવાજે આવી વયિ લબ્ધિ વડે ચાર વદનવાળા, રાજહંસના વાહન ઉપર આરૂઢ થયેલા, સાવિત્રીથી યુક્ત, ચાર હાથવાળા, બ્રહ્મસૂત્ર વગેરેથી અલંકૃત એવા સાક્ષાત્ બદલાતું પ વિકુવી લે કે સમક્ષ એ દેશના આપવા લાગ્યા. એને વંદન કરીને આ નગરના રાતું લેક આવ્યા, પરંતુ સુલાસા શ્રાવિકા આવી નહિ. બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજે જઈ અંબડે ગરુડરૂ૫ લડનવાળા, શંખ, ચક, ગદા અને ધનુષ્યથી સુશોભિત આર હાથશાળા, અને મને હર ગોપીઓ સાથે કડા કરતા કૃષ્ણનું રૂપ ધારણ કર્યું પરંતુ આ ફેર પણ જુલમા એના દર્શનાર્થે લાવી નહિ. ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના રાજે ૪ ક. ૨. ડામ તે છે ડી : ૬ પર રૂપ ધરે બેડ. આ સમયે પણ હાલમાં તે કઈ , " , બે દિવસે ઉત્તર દિશાના દરવાજે જઈ આ પરિવાર કે સમવસે રણું ને ત્યાં તીર્થંકરનું રૂપ ધારણ કરી તે દેશના આપવા લાગ્યા. પરંતુ આ વેળા પણ સાચી શ્રદ્ધાવાળી મુલાસા તો ન જ આવી. આથી એણે એક માણસ એકલી ગુલાસાને કહેવડાવ્યું કે બહાર તીર્થકર પધાર્યા છે તે તું જૈન હોવા છતાં તેને નમન કરવામાં કેમ ઉત્સુક જણાતી નથી? મુલસાએ કહ્યું કે શ્રી મહાવીરને મૂકીને આ ભૂમિ ઉપર અન્ય તીર્થકર છે જ નહિ. પિલા માણસે ઉત્તર આપે કે આ તે પચીસમા તીર્થંકર છે. એને જવાબ વાળતાં સુલસાએ કહ્યું કે આવું કદી બને જ નહિ, વાસ્તે આ કઈ માયાવી આવ્યો જણાય છે. હજી કસી જેવાના ઇરાદાથી આ માણસે સુલસાને કહ્યું કે બેન ! આનાથી જ્યારે જૈન શાસનની ઉન્નતિ થઈ રહી છે તે પછી એને નમસ્કાર કરવામાં શે દેષ છે? મુલાસાએ પ્રત્યુત્તર આપ્યો કે અસત્યથી-દંભથી થતી પ્રભાવના તે પ્રભાવના જ ન કહેવાય. આ પ્રમાણેની વાતચિત થતાં એ માણસ અંબડ પાસે ગયો અને સર્વ વૃત્તાન્તથી તેને વાકેફગાર કર્યો. આથી કપટ-નાટકને સંહરી લઈ પિતાના સાચા સ્વરૂપમાં અંબડ સુલતાને ઘેર આવ્યા. ત્યાં તેણે સાચી હકીકત જાહેર કરી અને તેની ઘણી પ્રશંસા કરી તે સ્વસ્થાનકે ગયે. આ ખુદ વીર પ્રભુએ પિતાને ધર્મલાભ કહેવડાવ્યો તેથી પિતાની જાતને ધન્ય માનતી અને પ્રભુના ગુણગાનમાં અધિક તન્મયતા અનુભવતી મુલાસા ધર્મમાં કાલ-નિર્ગમન કરવા લાગી. એના સગુણે અને સત્કૃત્યોને લઈને Page #478 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ તેને રવર્ગની સંપદા સાંપડી. ત્યાંથી વી કાલાંતરે તે “ભરતખંડમાં આવતી ચોવીસીમાં નિર્ભય નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષે જશે. અનેકવિધ વંદન હજો આ આર્ય રમણી અને કાટિશ અભિનંદન હોજો એની અડગ ટેકને, દેવપાલની કથા– “અચલપુર નગરમાં સિંહ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં જિનદત્ત નામને એક શ્રેણી વસતે હતું. તેને દેવપાલ નામે એક નોકર હતું કે જેનું કામ ઢોર ચારવાનું હતું. એક વખત ચોમાસામાં તે ઢોર ચરાવવા રાનમાં ગયે હતે. ત્યાં નદી કાંઠે સૂર્યના જેવું પ્રકાશમાન શ્રીહષભદેવનું બિંબ તેની નજરે પડ્યું. આથી તેના આનંદને પાર રહ્યો નહિ. ત્યાં આગળ તેણે ઘાસની ઝુંપડી બાંધી અને તેમાં આ મને હર બિંબ પધરાવ્યું. આ વખતે તેણે એવો નિયમ લીધો કે આના દર્શન કર્યા વિના મારે ભેજન કરવું નહિ નિયમ અનુસાર દરરોજ તે ત્યાં આવતે અને નદીના જળથી સ્નાન કરી તે પ્રભુની પ્રતિમાનું પ્રક્ષાલન કરતે તેમજ તેનું પુષ્પાદિ વડે પૂજન કરતે. આમ કર્યા પછી જ તે ભોજન કરતે. કેટલાક દિવસ સુધી તેને પ્રતિજ્ઞા નિર્વાહ કરવામાં મુશ્કેલી નડી નહિ. પરંતુ કાલાંતરે નદી માં રેલ આવી અને તેથી તેની પેલે પાર પ્રતિમાના દાદિ માટે જવા એ સમર્થ થ નહિ શેટલે એ દિવસે એ ભૂખે રહ્યો. શેઠે આ વાત જાણી ત્યારે આ ભાવિક નિયમવાળાને તેઓ કહેવા લાગ્યા કે આપણા ઘરમાં જિન-મૂર્તિ છે તેની તું પૂજા કરી ભોજન કરીશ તો તારા નિયમનો ભંગ થશે નહિ. દેવપાલે આ વાનું માન્ય ન રાખી અને તેણે તે સાત દિવસ ભજન વિના પસાર કર્યા, આઠમે દિવસે નદીનાં જળ ઉતરી ગયાં એટલે તે ઈચ્છિત સ્થાને આવી પહોંચ્યો. ત્યાં આવીને જુએ છે તે ઝુંપડીના દરવાજા આગળ એક ભયંકર સિંહ ઊભું હતું, પરંતુ તેની શિયાળ જેટલી પણ દરકાર ન કરતાં તેણે તે જિન-પૂજા કરી અને આટલા દિવસ પ્રભુના દર્શનથી તેને વંચિત રહેવું પડ્યું હતું તે માટે તેણે આત્મ-નિંદા કરી. દેવપાલના સત્વ અને ભક્તિભાવથી ખુશ થયેલા એક દેવે તેને કહ્યું કે તારા ઉપર હું પ્રસન્ન થયો છું, વાતે તને જે ગમે તે માગ. દેવપાલે રાજ્ય માગ્યું એટલે દેવે કહ્યું કે આજથી સાતમે દિવસે તને તે મળશે. આમ કહી દેવ ચાલતે થયો. આ જ ગામને રાજા સાતમે દિવસે એકાએક મરી ગયે. તેને પુત્ર નહિ હેવાથી પાંચ દિવ્ય શરુગારી નગરમાં ફેરવાયાં. હાયિણી ફરતી ફરતી દેવપાલ રાનમાં બેઠો હતો ત્યાં આવી અને તેના ઉપર તેણે કળશ રેડ. આ પ્રમાણે દેવપાલને આ ગામનું રાજ્ય મળ્યું. ૫૫ Page #479 -------------------------------------------------------------------------- ________________ ४३४ વૈરાગ્યરસમંજરી [ પંચમ - દેવપાલ પિતે આ ગામને રહીશ હતું અને વળી જિનદત્તના ચાકર તરીકે તે જાણીતું હતું તેથી લકે તેની આજ્ઞા માનતા ન હતા. આથી કંટાળીને તેણે પેલા દેવને યાદ કર્યો અને તેને ઠપકો આપવા લાગ્યું કે આ રાજ્ય કરતાં તે મને ચાકરીમાં વિશેષ સુખ હતું. આ સાંભળીને દેવે ઉત્તર આપ્યા કે તારે રાજ્યની લગામ છોડી દેવાની જરૂર નથી, કેમકે તારી આજ્ઞા બધા માથે ચડાવે એ તને હું ઉપાય બતાવું છું. તું કુંભાર પાસે માટીને મટે હાથી તૈયાર કરાવી તેના ઉપર તું આરૂઢ થજે એટલે તે ચાલશે. પછી તે આખા ગામમાં એના ઉપર બેસીને ફરજે એટલે આ ચમત્કારને જોઈને લોકો તારી આજ્ઞા પ્રમાણે વર્તશે. દેવપાલે તેમ કર્યું અને બધા લોકો તેના હકમને માન આપવા લાગ્યા. પિતે જે શેઠને પહેલાં નોકર હતું તે શેઠને એણે નગરશેઠની પદવી આપી. વિ. શેષમાં નદી કાંઠે જે બિંબની પિતે પૂજા કરતો હતો ત્યાં ઉચ્ચ જિનાલય બંધાવી અને ભવ્ય પ્રતિમાની ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી એ એની પ્રતિદિન ત્રિકાલ પૂજા કરવા લાગ્યું. જૈન શાસનની ઉન્નતિ કરવામાં પોતાની શક્તિને તે ઉપયોગ કરવા લાગ્યો. સમય જતાં તે મૂળ નૃપતિની કન્યાને પરણ્યો. એક દિવસ રાજા રાણી ગેખમાં ઊભાં હતાં તેવામાં એક કઠિયારો નજરે પડતાં રાણી મૂરિષ્ઠત થઈ ગઈ. શીતોપચારથી ચેતન્ય આવતાં કઠિયારાને દરબારમાં બેલાવી રાણીએ પૂછયું કે તું મને ઓળખે છે? કઠિયારાએ ના કહી એટલે દેવપાલને તેણે કહ્યું કે પૂર્વ ભવમાં હું આની પત્ની હતી. જે જિનેશ્વરની તમે જ પૂજા કરો છો તે જ જિનરાજની એ જ વગડામાં પૂજા કરવાનો મેં એક મુનિ પાસે નિયમ લીધું હતું અને તે મેં મરણ પર્યત પાળે તેથી આજે હું રાણ થવા પામી છું. મેં આ કઠિયારાને જૈન ધર્મ પાળવા ઘણું સમજાવ્યું, પરંતુ તેને ગળે તે વાત ઉતરી નહિ અને એથી હજી એની એ જ સ્થિતિમાં તે આજે છે. આ સાંભળીને કઠિયારાના હૃદયમાં ધર્મને અપાશે સંચાર થયે. દેવપાલે વિસ સ્થાનકમાં પ્રથમ એવા “અરિહંત પદનું આરાધન કરી તીર્થકર નામ-કર્મ ઉપાર્જન કર્યું. દીક્ષા લઈ ચારિત્ર પાળી તેઓ સ્વર્ગ સંચર્યા અને ત્યાંથી રવી અપવર્ગના અધિકારી થશે. ઉદાયીનું ઉદાહરણ “રાજગૃહી નગરમાં કેણિક અપર નામ અશોકચંદ્ર રાજા રાજ્ય કરતે હતે. એને પદ્માવતી નામની લાવણ્યવતી પત્ની હતી. આ દંપતીને Page #480 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ કંપ સંસાર-સુખ ભોગવતાં એક પુત્ર થયો. આનું નામ ઉદાયી રાખવામાં આવ્યું. રાજાને આ એટલે બધે પ્રિય હતું કે જેમ સાધુ રજોહરણ સાથે ને સાથે રાખે તેમ તે ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, ફરતાં પણ તેને સાથ છેડત નહિ. એકદા પિતાના ડાભા સાથળ ઉપર ઉદાયીને બેસાડી રાજા ભેજન કરતે હતો. અડધું જમણ થઈ રહ્યું તેવામાં ઉદાયીએ મૂત્રની ધારા તેની થાળીમાં છોડી, કિન્તુ પુત્ર-વાત્સલ્યથી તેમજ લઘુશંકા કરતા અટકાવવાથી રેગ થાય એવા વિચારથી રાજાએ તેને અટકાવ્યો નહિ. પછી મૂત્રથી પૃષ્ટ થયેલા ભજનને જ ત્યાગ કરી એની એ જ થાળીમાં એણે બીજુ ભેજન કર્યું. સાથે સાથે એ કેણિક પોતાની માતા ચિલણને કહેવા લાગ્યો કે જે મને મારા પુત્ર ઉપર પ્રેમ છે તેવો કોઈને હતો નહિ, છે નહિ અને હશે પણ નહિ આ સાંભળીને એની માતા હસી પડી અને કહ્યું કે તારા પર તારા પિતાને જેટલો સ્નેહ હતું તેને કરોડમે ભાગે પણ આ તારે પ્રેમ નથી. આનું કારણ પૂછતાં ચિલણએ કહ્યું કે જ્યારે તું ગભમાં આવ્યો ત્યારે મને તારા પિતાનાં આંતરડાં ખાવાનો વિચાર થયે. અભય. કુમારે મારો એ અનિષ્ટ દેહદ પૂરો કર્યો, પરંતુ મને આથી એમ ભાસ થયે કે આ ગર્ભ એના પિતાને ઘાતક થશે. સમય જતાં તારો જન્મ થયે એટલે ઉપર્યુક્ત વિચારથી મેં તને ઉકરડે ફેંકાવી દીધા. ત્યાં એક કૂકડાએ તારી ટચલી આંગલી કરડી નાંખી, તેથી તું રડવા લાગ્યું. આ વાત તારા પિતાને કાને પહોંચતાં તેઓ તેને લઈ આવ્યા અને મને ઠપકો આપ્યો. તારી આંગળીમાંથી પરૂ વહેતું હતું અને તેથી તને અપાર વેદના થતી હતી. તો કઈ ચેન પડે તે માટે તારી આવી પરથી ભરપૂર આંગળી પિતાના મુખમાં રાખી તારા પિતાશ્રી તે ચૂસતા. દરબારનાં સેંકડો કયે પડતાં મૂકી તેમણે તેને આરામ થયો તેટલા દિવસ સુધી આ પ્રમાણે તારી શુશ્રષા કરી. બેલ આ પ્રેમ અધિક કહેવાય કે તારો? આ સાંભળી કેણિક ઝંખવાણે પડી ગયા અને પિતાના પિતાશ્રીને કાષ્ઠપિંજરમાંથી મુક્ત કરવા પોતે જાતે મોટી ડાંગ લઈને દેડ્યો. આને યમ-દંડ જેવા દંડને લઈને પૂરા વેગથી પિતાની સામે ધસી આવતે જઈ શ્રેણિકે વિચાર કર્યો કે આ મને મારી નાંખવા આવ્યો છે. આમ ધારી તે તાલપુટ વિષ ખાઈ મરણને શરણ થયે. આ દેખાવથી કેણિક તે આભે જ બની ગયો અને પિતાની જાતની નિંદા કરતે અત્યંત વિલાપ કરવા લાગ્યો. એનું દુઃખ વિસારે પડે તે માટે દિવાનેને “ચંપા નગરીમાં રાજધાની બદલવી પડી. કાલાંતરે દક્ષિણાર્ધ “ભરતખંડના સમગ્ર નૃપતિઓને કેણિકે જીતી લીધા. પછી અભિમાનના શિખરે ચઢેલે તે પોતાની જાતને તેરમે ચક્રવર્તિ માનવા Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ વૈરાગ્યરસમંજરી [ પંચમ લાગ્યા અને તેણે વૈતાઢય' પર્વતની ‘તમિસ્રા' ગુફાના દરવાજા ઉપર દડથી પ્રહાર કર્યાં એટલે તેના અધિષ્ઠાયક કૃતા દેવે કરી નાખ્યું. તેને બાળીને ભસ્મ આની પાટે લઘુ વયમાં ઉદાયીને પ્રધાનાએ બેસાડચા. પિતાના શાકથી તેનું ચિત્ત વ્યગ્ર રહેતું હાવાથી પ્રધાનાએ રાજધાની ફેરવવા વિચાર કી. યોગ્ય સ્થળની શેાધ કરવા તેમણે માણસો મોકલ્યા. તેઓ ફરતાં ફરતાં ‘ગંગા’ નદીના કિનારે જયાં અગ્નિકાપુત્રને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાં આવી ચડવ્યા. આ મહર્ષિની મસ્તકની તુંબડી ત્યાં દટાઇ ગયેલી તેની ઉપર એક પાડેલ’ નામનું ઝાડ ઉગ્યું હતું, તેના ઉપર બેઠેલા એક પાર્ટના મુખમાં પેાતાની મેળે પતંગિયાં આવી પડતાં જોઈ આ સ્થળને રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું. અહીં ઉદાયી રાજા આવ્યા અને એનું નામ પાડલીપુર’ રાખવામાં આવ્યું. આ સ્થળના પ્રભાથી એના સમગ્ર વૈરીઆ શાંત થઇ ગયા અને એના ચરણમાં શિર ઝૂકાવવા લાગ્યા. આ રાજાએ દાનવીર અને યુદ્ધવીર તરીકે જ નામના મેળવી એટલું જ નહિ પણ ખાર તે ગ્રહણ કરી, ચાર પર્ધાને દિવસે દેવ અને ગુરુનું વંદન, છ આવશ્યકાનું સેત્રન, પોષનું આચરણ વગેરે પુણ્ય કાર્યાં કરી તે ધર્મવીર તરીકે મશહૂર બન્યા. રાજ્ય કાર્યને ભાર હોવા છતાં સમય કાઢી તે ધર્મસ્થાનમાં જઇ ધાર્મિક ક્રિયા કરવા ચૂકતા નહિ. જૈન શાસનની દિવ્ય જાતિ ઝળહળતી રાખવા તે પૂર્ણ પ્રયાસ કરો. એક વખત યુદ્ધમાં ઉદાસીના હાથે કાઈ એક ગામના ઠાકાર મા ગર્ચા અને તેના માલખચ્ચાં રખડતાં થઈ ગયાં. તેમાંનો એક છેક મેટા થઇ આવતાં પેાતાના પિતાનું વેર વાળવા તે અત્યંત આતુર બન્યા. પેાતાના દાવ સાધવા માટે તેણે ‘ઉજ્જયની’ના રાજા આશ્રય લીધે. આ રાજા ઉદાયીના દુશ્મન હતા એટલે તેણે અને મદદ કરવા હા પાડી. પેાતાનુ કામ પાર પાડવા તે ‘પાડશીપુર’ આવ્યા, પરંતુ પોતાના પાસે કાઇ પણુ રીતે સળે પડે તેમ ન લાગવાથી તેણે કપટથી દીક્ષા લઈ ધના બહાને ઉદાસીને શ્વેતરવાના વિચાર કર્યાં. આ રાજાના ધર્મગુરુ પાસે પેતે દીક્ષા લીધી, પરન્તુ રોહરમાં એક છરી સંતાડી રાખી. ગુરુને વિનય ? તે એવા સાચવવા લાગ્યા કે ગુરુએ રાજી થઇ તેનું વિનયરત્ન નામ પાડ્યું. ગ્રામનુગ્રામ વિહાર ૧ સરખાવે~~ “ નમન નમનમે બે હૈ, હેાત નમે નાદાન; દગલબાજ દુના નમે, ચિત્તા ચાર કમાન. 33 Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ગુચ્છક] સોનુવાદ કરતાં કરતાં એકદા આ ગુરુવર્ય પાડલીપુર પધાર્યા. સાથે તેમને શિષ્ય-રત્ન (?) વિનય રત્ન પણ હતા, ઉદાયી રાજાએ તેનું બહુમાન કર્યું અને દરરોજ દેશના સાંભળવી શરૂ કરી. એક વેળા પર્વ-તિથિ આવતાં સવારનું પ્રતિક્રમણ કરી, સ્નાનાદિક શુદ્ધિ કરી, જિન-પૂજન કરી, ગુરુ પાસે આવી ૪૯૨ આચાર સાચવી, દ્વાદશાવર્ત વંદન કરી, અતિચારોની આલોચના કરવા પૂર્વક ગુરુ પાસે ચતુર્વિધ આહારના ત્યાગરૂપ ઉપવાસનું તેણે પ્રત્યાખ્યાન કર્યું. સાંજે દરબારમાં પિતે સ્થાપના કરેલી ધર્મશાળામાં રાત્રિ પૈષધ કરવાના ઇરાદાથી તે ગયે. પિતાના શુદ્ધ ભાવની વૃદ્ધિ થાય તે માટે તેણે ગુરુવર્યને ત્યાં પધારવા વિનવ્યા. ગુરુ વિનય રત્નને સાથે લઈને ત્યાં આવ્યા, ગુરુ સમક્ષ રાત્રિ-પષધ અંગીકાર કરી, પ્રથમ પ્રહરની પ્રતિલેખના કરી અને સંસ્કારક પાથરી રાજા નિદ્રાધીન થયે. ગુરુ પણ ધર્મ-કથા કરતાં કરતાં સુઈ ગયા. વિનય રત્ન કપટ-નિદ્રાનું સેવન કર્યું. આજે રસોળ વર્ષે ઉદાબીને ઘાટ ઘડી પોતાના પિતાનું વેર લેવાને અવસર હાથ આવેલો જોઈ એની છાતી હથિી લાવા લાગી. ચારની જેમ ચૂપકીદીથી તે રાજા સમીપ ગએ અને ધર્મ-થાનમાં ગુરુની હાજરીમાં આ દુષ્ટાત્માએ રાજાનું ગળું હરણ જેવા પવિત્ર ધર્મ-સાધનામાં સંતાડી રાખેલી છરી વડે છેદી અધમમાં અધમ કાર્ય કર્યું. પકડાઈ જવાની બીકથી તે ત્યાંથી નાઠે. પહેરેગીરેએ તેને અટકાવ્યું, પરંતુ દીર્ઘશકાએ જાઉં છું એમ કહી ત્યાંથી સાધુના લેબાસમાં સંતાયેલે એ સેતાન છટકી ગયે. આ તરફ રાજાના ગળામાંથી લોહીની ધારા ચાલવા માંડી અને તે છેક ગુરુના સંસ્તારકને તરબળ કરવા લાગી. ગુરુ આથી જાગૃત થઈ ગયા અને આવું પૈશાચિક અને જૈન શાસનને કલંકિત કરનારૂં અપકૃત્ય જોઈ ભવચરિમ પ્રત્યાખ્યાન લઈ આપઘાત કરી તેઓ સ્વર્ગગામી બન્યા. સવાર પડતાં દરબારમાં હાહાકાર મચી રહ્યો. સૈ કઈ સમજી ગયું હતું કે આવું કાળું કૃત્ય કરનાર બીજો કઈ નહિ પણ વિનય રત્ન જ હતું. આ બદમાસની પૂરેપૂરી બરદાસ કરવાના ઈરાદાથી રાજસેવકેએ એની ખૂબ તપાસ કરી, પરંતુ આ મુનિવેષધારી નરાધમ તે કયારનો એ “ઉજયિની જવા નીકળી પડ્યો હતે અને જેમ બને તેમ જલદી તે ત્યાં આવી પણ પહોંચ્યા. ત્યાંના રાજા પાસે જઈ પિતાની બહાદુરીની વાત તેણે સંભળાવી. આથી આ રાજાને પણ ઝાંઝ ચડી અને સિરપાવ તરીકે તેણે વિનયનને ત્યાંથી તેનું કાળું મેટું લઈ દેશાંતર જવાનું રોકડું પરખાવી દીધું. વિનય રતનની ધાર્મિક ક્રિયા દંભામય હોવાથી તે બધી ઉપર પાણી ફરી વળ્યું હતું. વિશેષમાં તે અભવ્ય પણ હતું એટલે આવા નાલાયકની શરમ કથા આટલેથી જ ખલાસ કરીશું. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ વૈિરાગ્યરસમંજરી [ પંચમ ઉદાથી નારેશ્વર તે શુદ્ધ કિયાને જાણકાર અને પાલક હેવાથી તેને સ્વર્ગમાં સ્થાન મળ્યું એટલે ઉલ્લેખ કરી વિરમીશું. કામિનીની કથા– સ્પષ્ટી–રાજપુર” નગરમાં અમિતતેજ નામને રાજા રાજ્ય કરતે હતું. તે વેળા એક વિદ્યારૂપી બળવાળો પરિવ્રાજક ત્યાં આવી ચડે. તેણે પોતાની વિદ્યાના બળથી અનેક રૂપવતી રમણીઓનું હરણ કર્યું તેમજ બીજી કીંમતી વસ્તુઓ પણ તે ચોરવા લાગ્યા. આથી કંટાળી ગયેલી રૈયતે રાજાને ફરિયાદ કરી. રાજાએ તપાસ કરવા માટે કોટવાળ વગેરેને હુકમ કર્યો, પરંતુ ચોરને કશો પત્તો લાગે નહિ એટલે રાજા જાતે તપાસ કરવા નીકળ્યા. રાત દિવસ શોધ કરતાં પાંચમે દિવસે સાંજના વખતે સુગંધી ફૂલ, અત્તર, તાંબુલ વગેરે ખરીદતે એક નવીન પુરુષ તેના જેવામાં આવ્યો. આ જ ચોર છે એ શક આવવાથી રાજા તેની પાછળ પાછળ ગયે. અંધારું થતાં તે પુરુષ નગરની બહાર નીકળી પાસેના જંગલમાં ગયો. ત્યાં એક ગુપ્ત ગુફા હતી અને તેના દરવાજા ઉપર મેટી શિલા હતી. તે ઊઘાડી જે તે પ્રવેશ કરવા જાય છે તેટલામાં જ રાજાએ તેનું માથું તરવારના એક ઝટકે ઉડાવી દીધું અને ત્યાં નિશાની કરી પિતે પાછો ફર્યો. સવારે પિતાના સિપાઈઓને તેણે તે ગુફામાં ઉતાર્યા અને બધે માલ બહાર કઢાવ્યું અને જે જેને હવે તે તેને હવાલે કર્યો. આથી બધા લોકો ખુશી ખુશી થઈ ગયા, પરંતુ એક શેઠની સ્ત્રી તે આ પરિવ્રાજકના મરણના સમાચાર સાંભળી તેની પાછળ બળી મરવા તૈયાર થઈ, કેમકે પેલા પરિવ્રાજકે એના ઉપર કામણ કરેલું હતું. શેઠે તેને ઘણી સમજાવી, પરંતુ તે એકની બે થઈ નહિ. આખરે એક મંત્રવાદી ત્યાં આવી પહોંચ્યો. તેણે શેઠને સલાહ આપી કે જ્યાં એ પરિવ્રાજકને બાળવામાં કે દાટવામાં આવ્યું હોય ત્યાં જઈ તેનાં હાડકાં લાવી પાણીમાં ઘોળી તે પાણી તમારી પત્નીને પીવડાવો એટલે એના ઉપરથી એને રાગ ઉતરી જશે. શેઠે તેમ કર્યું એટલે તેની પત્ની પૂર્વની પેઠે તેની સાથે સંસાર ચલાવવા લાગી. આ ઉપરથી સાર એ લેવાને છે કે જેવી રીતે આ પ્રમદાએ પરિવ્રાજક ઉપર અત્યંત રાગ રાખે તેમ સમજુ મનુષ્ય સર્વજ્ઞપ્રણીત ધર્મ ઉપર રાખવે કે જેથી તેને જલદી મેક્ષ મળે. ત્રિવિકમની કથા “શ્રાવસ્તિ” નગરીમાં ત્રિવિકમ રાજા રાજ્ય કરતે હતે. એક વખત તે જંગલમાં જતું હતું તેવામાં કેઈક પંખી સામું મળ્યું. આથી અપશુકન થયા એમ માની રાજાએ તેના ઉપર બાણ છેડયું. એટલે તે તરત જ જમીન ઉપર પડી તરફડવા લાગ્યું. તે જોઈ તેને દયા આવી અને પશ્ચાત્તાપ થવા Page #484 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સતુવાદ ૪૩૯ લાગ્યા. આગળ જતાં તેને એક જૈન મુનિ મળ્યા. તેમને પ્રણામ કરી રાજાએ પૂછ્યું' કે હું મહારાજ ! આપ અહીં એકલા કેમ બિરાજે છે ? મુનિએ કહ્યું કે આત્માના ઉદ્ધાર કરવા. રાજા–આત્મદ્ધાર કેમ થાય ? મુનિ-સર્વે જીવેાને પોતાના સમાન ગણવાથી. રાજાએ કેમ બને ? મુનિ-અહિંસાવ્રત આદરવાથી. રાજા–એ વ્રત કેમ આદરાય ? મુનિ-સંયમના સંચય કરવાથી. રાજા–એ કેવી રીતે ખને ? મુનિસ પ્રરૂપિત પાંચ મહાવ્રત આદરવાથી. આ સાંભળી રાજાએ કહ્યું કે જો એમ છે તે મને તે મહાત્રતા આપે. આમ કહી રાજ્ય-લક્ષ્મીના તૃણવત્ ત્યાગ કરી પક્ષિ-હિંસાના પાપથી નિવૃત્ત થવા એ રાજાએ દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિધિપૂર્વક તપશ્ચર્યાં કરી તેણે તેોલેશ્યાની લબ્ધિ પણ મેળવી. પેલું પંખી મરીને બિલ્લુ થયું. એક વેળા આ રાજિષને જતા જોઈ પૂર્વ ભવના વૈર-ભાવ પ્રીસ થતાં લાકડી વગેરે મારીને એ ભિન્ન તેની કદર્થના કરવા લાગ્યા. તેોલેશ્યા મૂકી ભસ્મીભૂત કરવાથી પાપ લાગશે એ ભૂલી જઈ આ ત્રિવિક્રમ રાજર્ષિએ તે તે લબ્ધિને ઉપયોગ કરી એને ખાળી મૂક્યા. ભિલ્લમરીને કઇક જંગલમાં સિંહ થયા. ત્યાં પણ આ રાજર્ષિ જઈ ચડ્યા. પૂના વૈરથી પ્રેરાઇને તે સિ ંહ એની સામે ધસી આવ્યું. આ ફેરી પણ તેોલેશ્યા મૂકી એને આ મુનિએ ખાળી નાંખ્યા. મરીને તે દીપડા થયા. તેની નજરે આ મુનિ પડતાં તે પણ એને મારવા દોડયા. આ વખતે પણ તેજોલેશ્યા વડે મુનિએ તેના પ્રણ લીધા. મરીને તે સાંઢ થયા. આ મુનિને જોતાં તેને બહુ ક્ર:ધ ચડ્યા અને એ એના તરફ પૂર જોસથી ધસ્યા. આ વેળા પણ મુનિએ તા તેોલેશ્યાના પ્રયાગથી એને સળગાવી મૂકયેા. મરીને તે સ થયા. આ મુનિના મેળાપ થતાં તે તેને ડસવા દોડયા, પરંતુ મુનિએ તે તેજોલેશ્યા મૂકી તેને બાળીને ભસ્મીભૂત કરી દીધા. આ સર્પ મરીને બ્રાહ્મણ થયા. તેના જેવામાં આ મુનિ આવતાં તેણે એની ખૂબ નિંદા કરી. આથી ચીડ ચઢતાં મુનિએ તેજોલેશ્યા વડે તેને સ્વધામ પહેાંચાડી દીધા. અહાહા કેવી તિરસ્કરણીય ખીના ! એક પંખીની હત્યાથી ઉદ્ભવેલા પાપથી બચવા માટે રાજપાટ છેડી જૈન દીક્ષા લીધેલાને હાથે સાત સાત હત્યા થઇ! કેવી મૂર્ખતા ! આ તે આગ ઓલવવા માટે ઘસ્લેટને ઉપયોગ થયા !! નિવિવેકીને સવરનું સ્વપ્નું હાય કે ? કયાં ખહારથી જૈન મુનિના વેષ અને અંદરથી કુટિલ કર્મ-બંધ ! ! ! 4 પેલા બ્રાહ્મણ મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયા. યથાપ્રવૃત્તકરણાદિકે કરીને કાઇ શુભ કર્મના ઉદય થતાં કાઇક જૈન ૧ જુઆ આર્હતદર્શનદીપિકા (પૃ. ૯૧–૧૦૪), . Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ વૈરાગ્યરસમંજરી [ પંચમ મુનિ તેના જેવામાં આવ્યા. આથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પેાતાના પૂર્વના સાત ભવા તેણે જોયા. તેને શુભ વિચાર આવ્યા કે અરેરે! મારે લીધે પેલા બિચારા મુનિને કેવે! ઉગ્ર કર્મ બંધ થયા. કાઇ ઉપાયથી તે મને મળી આવે તે હું તેમને ખમાયું અને તેમને સન્માર્ગે વાળુ. આવા વિચારથી તેણે નીચે મુજબનું અર્ધ પદ્ય રજુ કર્યુ અને કહ્યું કે એના ઉત્તરા સૂચવનારને હું એક લાખ સોનૈયા આપીઃ- 64 ', વિઃ વરઃ સિદ્દો, ઢીલો પૂજા વળી ટ્વિન । અર્થાત્ જેણે પંખી, બિલ્ટ, સિંહ, દીપડા, સાંઢ, સાપ અને બ્રાહ્મણને ક્રોધથી મારી નાંખ્યાં તેનું હાય શું થશે ? લાલચના માર્યાં ઘણાએ આની પાદપૂર્તિ કરી, પરંતુ રાજાના અભિપ્રાયને તે મળતી આવી નિહ. ફરતા ફરતા ત્રિવિક્રમ રાજર્ષિ તે ગામમાં આવી ચડવા. ત્યાં ગાયા ચારનારના મુખે આ શ્લાકાર્ધ સાંભળીને તે પાતાને ઉદ્દેશીને છે એમ જણાતાં તેમણે નીચે મુજખ ઉત્તરાર્ધે કહી સંભળાવ્યેઃ- 13 “ એનામિનિતાઃ જોષાત્, ચ ચ અત્તિ હદ્દા ? !! આ પેલા ગેપાલે રાજાને આ ઉત્તરા જણાવ્યે એટલે રાજાએ કહ્યુ કે ખરાખર છે; પરંતુ સાચુ' બેલ, તને એ કાણે ખત્તાબ્વે ? ગેાપાલે ત્રિવિક્રમનું નામ દીધું. તત્કાળ રાજા મુનિ પાસે આવ્યે અને પેાતાના અપરાધ ક્ષમાવવા લાગ્યા. મુનિશ્રીએ કહ્યુ કે હે નરેશ્વર ! એમાં તારે શેવાંક છે ? ઉલટા અપરાધ તા મારે છે. મારે તારી ક્ષમા માગવી જોઇએ. આ અવ સરે એક સર્વજ્ઞ મુનિરત્નની ત્યાં પધરામણી થઇ. તેમની પાસે જઇ પ્રણામ કરી આ બંનેને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત સૂચવવા વિનંતિ કરી. સર્વજ્ઞે જવામ આપ્યા કે ‘શત્રુ ંજય ' તીરાજની યાત્રા કરી અને ત્યાં તીવ્ર તપ કરો. નેએ તેમ કર્યું અને ભાવપૂર્વક સયમ પાળી આરાધક થયા એટલું જ નહિ છેવટે શિવસુખના પણ તે ભાગી થયા. , पञ्च लिङ्गानि सम्यक्त्वे, प्रागुक्तानि भवन्ति हि । कूरगडुक-નિર્ગન્ધો, સાડત્ર વાનમ્ ||૧૪૦ निदर्शनानि जानीयाः, श्रीवीरं पद्मशेखरम् । अनुक्रमेण लिङ्गेषु ख्यातानि जैनदर्शने ॥ १४१ ॥ युग्मम् Page #486 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] શમાદિ લિંગ પરત્વેનાં ઉદાહરણા શ્લા પૂર્વે કહેલાં પાંચ લિગા તે સમ્યકત્વ વિષયક પાંચ લિંગા છે. ક્રૂરગડુક, ('અનાથ) મુનિ, હરિવાહન, શ્રી(મહા)વીર અને પદ્મરોખર એ અનુક્રમે જૈન દર્શનમાં કહેલાં દૃષ્ટાંતા (પાંચ) લિ ંગા સબંધી જાણવાં.'-૧૪૦-૧૪૧ ફ઼રગડુંક મુનિવરની કથા— સાનુવાદ સ્પષ્ટી વિશાલા' નગરમાં કાઇક આચાર્યના શિષ્ય માસક્ષમણુના પારણે ગાચરીએ જતા હતા. તેવામાં અજાણતાં તેમનાથી એક દેડકી પગ નીચે ચગદાઇ ગઇ. એ તરફ એક લઘુ શિષ્યનું ધ્યાન ખેંચાયું, ગેાચરી કે પ્રતિલેખ નાની આલોચના કરતાં કે પ્રતિક્રમણ-સમયે પણ એ વિષે માસક્ષમણીએ કશી આલેાચના કરી નહિ. તેથી લઘુ શિષ્યે માટેથી તેમને એ વાત યાદ કરાવતાં કહ્યું કે પેલી દેડકીની કેમ આલેાચના લેતા નથી ? આથી પેાતાની ફજેતી થયેલી માની માસક્ષમણી તેને મારવા દોડયા, પરંતુ વચમાં થાંભલા સાથે અળાઇ મરણ પામી જ્યાતિષ દેવ તરીકે તે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી ષ્ટિવિષ સ તરીકે એ અવતર્યાં. એ કુળમાં કેટલાકને જાતિસ્મરણ જ્ઞાન થયેલું હોવાથી કેટલાક સૌં શુદ્ધ આહાર લેતા હતા. તે જોઇને આને પણ તેવું જ્ઞાન થયું, મુનિ-વ્રતની વિરાધનાથી પેાતાની દુર્ગતિ થયેલી જોઇ કોઇ પણ જીવના મારે હાથે ઘાત ન થાય તે માટે મારે બિલમાં આખા દિવસ મેતુ' ઘાલીને રહેવું એવા તેણે વિચાર કર્યાં. આથી ફક્ત રાત્રે તે બહાર નીકળતા અને પ્રાસુક પવનાદિને આહાર કરી નિર્વાહ કરતા. C ૧ જુએ પૃ. ૨૨૦-૨૨૪. ૫૬ ૪૪૧ આ સમયે કુંતી રાજાના પુત્રને કાઈ સર્પ કરડ્યો અને તેથી તે મરી ગયે. આથી સર્પોનું નિકંદન કાઢવા એ રાજા તૈયાર થયેા. જે કોઇ કોઇ પણ જાતના એક સપ મારી લાવશે તેને એક મહેાર ઇનામ આપવાનું તેણે જાહેર કર્યું. આથી ઘણા માણસો આવું કામ કરી ઇનામ મેળવવા લાગ્યા. કેઈકે આ વિષ સર્પ ઉપર આકર્ષણી વિદ્યા મૂકી એટલે તે બહાર ખેંચાવા લાચેા. એણે વિચાર કર્યાં કે જો હું બહાર નીકળીશ તા મારી ષ્ટિ પડતાં હજારા માણસાના રામ રમી જશે, વાસ્તે મારે મુખ બહાર ન કાઢતાં પૂછ્યું બહાર કાઢવું. આમ કર્યું એટલે પેલા વિદ્યાવાળાએ તેનું પૂછડું કાપ્યું, જેમ જેમ સ` પાછલા ભાગથી મહાર નીકળતા ગયા તેમ તેમ પેલે! એને કાપતા ગયા. આથી તેને અતિશય વેદના થઇ, પરંતુ શાંત ચિત્તે તેને સહુન કરી તે મૃત્યુ પામી એ જ કુંભ રાજાની રાણીની કુક્ષિમાં અવતર્યાં. આ Page #487 -------------------------------------------------------------------------- ________________ ४४२ વૈરાગ્યસમંજરી [ પંચમ વખતે નાગદેવે રાજાને સ્વપ્નમાં કહ્યું કે આજથી તું કોઈ સપને મારીશ નહિ; તને પુત્ર થશે. પછી જ્યારે પુત્ર થયે ત્યારે તેનું નામ નાગદર પાડવામાં આવ્યું. યૌવન-અવસ્થા પામે ત્યારે એક જૈન મુનિ જતા તેને જોવામાં આવ્યા. એમને દેખતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેની વૈરાગ્ય-ભાવના પ્રદીપ્ત થઈ. માતાપિતાને સમજાવી તેમની અનુજ્ઞા મેળવી તેણે દીક્ષા લીધી. તિર્યંચ-એનિમાંથી આવેલા હેવાથી તેમને સુધાવેદનીય કર્મને અધિકાશે ઉદય હતો, એથી તેઓ પિરુષી સુધીનું પણ પ્રત્યાખ્યાન કરી શકતા નહિ. આ જોઈ તેમના ગુરુદેવે તેમને કહ્યું કે તારાથી તપશ્ચર્યા થઈ શકતી નથી તે તું ક્ષમા ધારણ કરજે. પછી તેમણે તેમજ કર્યું. સવાર થતાં જ તેઓ એક ગડુઆ પ્રમાણ ફૂર લાવીને ખાય ત્યારે તેમને ચેન પડતું. આમ તેઓ દરરોજ કરતા હોવાથી તેમને ઉપહાસ કરનારાએ તેમનું “કુરગડુક નામ પાડ્યું. એમના ગચ્છમાં અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર માસના ઉપવાસના કરનારા ચાર મોટા સાધુઓ હતા. તેઓ “નિત્યખાઉં” કહી એમની નિંદા કરતા, પરંતુ ફરગડુક મુનિરાજ જરાએ ગુસ્સે થતા નહિ. એક વેળા શાસન–દેવીએ આવી કુરગડુક મુનિવરને વંદન કર્યું અને બધા સાંભળે તેમ તેમની ઘણી સ્તુતિ કરી, અને બોલી કે આજથી સાતમે દિવસે આ ગચ્છમાં એક મુનિરાજને કેવલજ્ઞાન થનાર છે. આ સાંભળી પિલા ચાર તપસ્વીઓ બેલી ઊઠયા કે હે દેવી ! તેં મહાત્માઓને પ્રણામ ન કર. તાં આ કુરગાહુકને કેમ નમન કર્યું ? દેવીએ જવાબ આપ્યો કે હું દ્રવ્યતપસ્વીઓને નમતી નથી; મેં તો ભાવ-તપસ્વીને નમસ્કાર કર્યો છે. આમ કહીને તે અદશ્ય થઈ ગઈ. આથી ચારે તારવી લજવાઈ ગયા. સાતમે દિવસે કરગડુક સવારના આહાર લાવ્યા. તે ખાવા માટે તેમણે પેલા તપસ્વીઓને પણ નેતર્યા. આથી તેઓ એવા ગુસ્સે થયા કે તેમને સેઢામાં બળખા આવી ગયા અને ક્રોધથી, કુરગડુક દેખાડવા જે આહારનું પાત્ર લાવ્યા હતા તેમાં તેઓ થુંકયા, આથી કરગડુંકે પિતાની સમતા લેશ પણ ગુમાવી નહિ, પરંતુ તેઓ ઉલટા આત્મ-નિંદા કરવા લાગ્યા કે મને ધિક્કાર છે, ધિક્કાર છે, મારાથી એક પણ દિવસ તપશ્ચર્યા થઈ શકતી નથી તેમજ મહાત્માઓનું વૈયાવૃત્ય પણ થતું નથી. વિચાર-શ્રેણીમાં આગળ વધી શુકુલ ધ્યાન દયાતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આથી દેવે દેડતા આવ્યા અને તેમને સ્વર્ણના સિંહાસન ઉપર સ્થાપન કરી તેમણે કેવલજ્ઞાનને મહોત્સવ કર્યો. આ વખતે પિલા તપસ્વીઓને સમજાયું કે આપણે તે દ્રવ્ય-તપસ્વી છીએ, ખરા ભાવતપસ્વી તે કુરગડુક મુનિરત્ન જ છે. આપણે તેમની અને Page #488 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ ૪૪૩ ત્યાર સુધી નિંદા વગેરે દ્વારા જે કદના કરી છે તે બદલ આપણે એમની સુહૃદયથી ક્ષમા યાચીએ. મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ખમાવતાં તે ચારેને પણ કેવલજ્ઞાન થયું. આયુષ્ય પૂર્ણ થતાં એ મુનીશ્વરા પણ અજરાસર પદને પામ્યા. હરિવાહનના પ્રમ—— ‘ભાગાવતી’ નગરીમાં ઇન્દ્રદત્ત રાજા રાજ્ય કરતા હતા. તેને મણિપ્રભા નામની પત્નીથી વિાહન નામના પુત્ર થયા હતા. આ રાજકુમારને આ નંગરમાં વસતા અન્દર સુતારના પુત્ર નરવાહન સાથે તેમજ સુસાર શેઠના પુત્ર ધનંજય સાથે ગાઢ મિત્રાચારી હતી. આ ત્રણમાંથી પેાતાના કાર્ય પર લક્ષ્ય ન આપતાં દરેક સ્વચ્છંદ ક્રીડા કરતા હતા. આથી એકદા રજાએ હરિવાહનને કડવાં વચન કહ્યાં તેથી તે નગર છેડીને ચાલી નીકખ્યા. તેના મિત્રોને ખબર પડતાં તેઓ પણ તેને આવીને મળ્યા. માતા, પિતા, પરિવાર અને દ્ધિ એ સર્વનો ત્યાગ કરી તેઓ પરદેશ જવા નીકળી પડયા. જતાં જતાં એક જંગલમાં મહેમન્ત હાથીને દોડતા સામે આવતા જોઇ નવાહન અને ધનજય નાસી ગયા, જ્યારે રિવાહન તે તેની સામે થયા અને તેણે તેના મઢ ઉતારી નાંખ્યા. પછી તેણે આમ તેમ તપાસ કરી, પરંતુ તેના મિત્રે તેને સત્યા નહિ એટલે ખેદ પામી તેણે આગળ પ્રયાણ કર્યું. રસ્તે જતાં એક સુંદર સરેાવર તેની નજરે પડયું. તેનું પાણી પીને આરામ લઇ ઉત્તર દિશા તરફ તે ગયે! એટલે એક ભવ્ય માગ તેના જોવામાં આવ્યા. આના મધ્યમાં એક વાવ હતી તેમાં તે ઉતર્યાં. ત્યાં એક યક્ષના ચૈત્યના તેને હન થયા. રાત પડી જવાથી તેણે ત્યાં વાસેા કર્યાં. ઘેાડી વાર થઈ હશે એટલામાં નૃપુર, કંકણુ અને ક-િમેખલાના રણુકારથી આકાશને શબ્દાયમાન કરતી અપ્સરાએ ત્યાં આવી ચડી. તેમણે યક્ષની આગળ વિવિધ વાર્ત્તિત્રા વગાડી ગાયન ગાઈ નાટક કર્યું. થાકી જવાથી પહેરેલાં વસ્ત્રો બદલીને તેઓ વાવમાં નહાવા ગઈ. હિરવાહન જાગી ઊઠયા હતા તે સફાળા બેઠા થઇ લઘુ લાઘવી કળાથી આ વચ્ચે લઇ ચૈત્યમાં પેસી ગયા. તેણે અંદરથી બારણાં દઇ દીધાં. જલક્રીડા કરી બડ઼ાર આવતાં અપ્સરાએને વલ્રા મળ્યાં નહિ, એથી ચૈત્યમાં તપાસ કરવા તેઓ આવી. બારણાં બંધ જોતાં તેમને ખાતરી થઈ કે ચાર ચૈત્યમાં ભરાઈ બેઠા છે. જેણે આટલે સુધી આવવાની તેમજ આપણાં વસ્ત્રા લેવાની હામ ભીડી છે તે સામાન્ય પુરુષ નહિ હાય એમ ધારી શાંત વાણીથી તેને મનાવવા જોઇએ એમ વિચારી અપ્સરાઓએ હરિવાહનને ખુશ કરી દરવાજો ઊઘડાવ્યા અને વડ્યા પાછાં મેળવ્યાં. આ વખતે રાજી થઇને Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ વૈરાગ્યસમંજરી [પંચમ અપ્સરાઓએ રાજકુમારને એક ખગ-રત્ન અને દિવ્ય કાંચળી બક્ષીસ તરીકે આપ્યાં; વિશેષમાં ટુંક સમયમાં તને રાજ્ય મળશે એ આશીર્વાદ આપી તેઓ સ્વસ્થાને ચાલી ગઈ. સવાર પડતાં રાજકુમાર મિત્રની શોધમાં આગળ વધે. માર્ગે જતાં એક શૂન્ય નગર તેની દષ્ટિએ પડવું. કૌતુકથી તે અંદર ગયો એટલે વચલા ભાગમાં એક સાત માળને રાજમહેલ તેણે દીઠે. સાતમે માળે જઈને તે જુએ છે તે વિધાતાએ નમુના માટે જાણે તૈયાર કરી હોય એવી એક રમણ ત્યાં શોકાતુર ચહેરે બેઠી હતી. તેની પાસે જઈ આશ્વાસન આપતાં કુમારે તેને શકનું કારણ પૂછયું. આ અબળાએ ઉત્તર આપ્યો કે હું “શ્રાવસ્તીના વિજય રાજાની અનંગલેખા નામની પુત્રી છું. એક વખત હું ગોખમાં ઊભી રહીને નગર નિહાળી રહી હતી તેવામાં મારા રૂપથી મોહિત થયેલા જયન્ત વિદ્યાધરે મારું હરણ કરી અને અહિંયાં લાવી આ નવું નગર વસાવ્યું છે. હાલ તે મને એકલી મૂકી મારી મરજી વિરુદ્ધ લગ્ન માટે સામગ્રી લેવા ગયો છે. મને અફસ તે એથી થાય છે કે જ્ઞાની મહારાજે મને પૂર્વે કહ્યું હતું કે હરિવહન તારે પતિ થશે એ વાત આજે જુઠી પડતી જણાય છે, કેમકે પેલે વિદ્યાધર હમણા આવી પહોંચશે અને બળાત્કારથી મને પરણી બેસશે. રાજકુમારે તેને શાંત પાડવા માટે પિતાનો પરિચય કરાવ્યું એટલામાં તે પેલે વિદ્યાધર આવી ચઢયે. કુમારને જોતાં વેંત જ એના સામે તે ધસી ગયે, પરંતુ કુમારે તેને એવા હાથ બતાવ્યા કે તે શું કે ચાં કરી શક્યા નહિ. અંતમાં રાજકુમારને ખુશ કરવા માટે તેણે પિતે વસાવેલું નગર તેમજ આ અનંગલેખા બક્ષીસ તરીકે આપી તે ચાલતે થે. હરિવાહને અનંગપ્રભા સાથે લગ્ન કરી ત્યાં જ રાજધાની સ્થાપી. અનંગકીડા કરવામાં દિન ગુજારતે તે એકદા ઉનાળો બેસતાં “નર્મદા નદીમાં જલકીડા માટે અનંગલેખા સાથે ગયે. આ અબળા પતિ તરફથી મળેલી પેલી દિવ્ય કાંચળી કિનારે મૂકી નદીમાં ઉતરી. તે વખતે પરાગ (લાલ) રત્નોથી ચળકતી કાંચળીને માંસ ધારીને એક મત્સ્ય બહાર આવી તે ગળી ગયો અને પાછો પાણીમાં પેસી ગયે. કિનારે ઊભેલા અને તેને પકડવા નદીમાં કૂદી પડયા, પરંતુ તેનો પત્તો મળે નહિ. આથી રાણી નિરાશ થઈ અને કંઈ અમંગળ થશે એમ ચિંતવવા લાગી. ફરતે ફરતે આ મત્સ્ય બેનાતટ’ નગરે જઈ પહોંચ્યા. ત્યાં કઈ માછીની જાળમાં તે સપડાયે. માછીએ તેને ચીર્યો એટલે તેને પિટમાંથી પિલી કાંચળી Page #490 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૪૪૫ નીકળી. તેણે ત્યાંના રાજા નરકેજરને એ આપી. રાજા આ કાંચળીને જોઈ ચકિત થઈ ગયા. તે વિચારવા લાગ્યું કે જે કામિનીની આ કાંચળી મને કામાતુર કરે છે, તેને પહેરનારી મહિલા જાતે કેવી મેહનગારી હશે ? રાજા તે એવો દીવાને બની ગયો કે દીવાનને તેણે સખત હકમ કર્યો કે જો તું મને જીવાડવા ઈચ્છતે હોય તે તું સાત દિવસમાં એ સુન્દરીને મારી સમક્ષ હાજર કરજે. આથી દીવાને રાજ્યની અધિષ્ઠાયિકા લમી દેવીનું ધ્યાન ધર્યું. તેમ થતાં તે પ્રત્યક્ષ થઈ બેલી કે આ અનંગલેખા મહાસતી છે. ચન્દ્રમાંથી અગ્નિ ઝરે કે સૂર્ય કદાપિ પશ્ચિમમાં ઉગે, પરંતુ આ સતી પિતાનું શીલ છેડે તેમ નથી. છતાં રાજાની હઠ જોતાં તેને હું લાવી આપું છું, પરંતુ હવે પછી આવા નીચ કાર્ય માટે તારે મને બોલાવવી નહિ. આમ કહીને દેવી હરિવહનની રાજધાનીમાં આવી અને ત્યાંથી અનંગલેખાને ઉપાડી નરકંજરના મહેલમાં મૂકી ચાલતી થઈ. રાજા તે તે આને આવેલી જોઇ વિશેષ લટું બની ગયું. પિતાની પ્રિયા થવા રાજાએ તેને ઘણું સમજાવી, પરંતુ તે એકની બે થઈ નહિ. રાજાએ વિચાર કર્યો કે કામિની કદાહી હોય છે, વળી આ મારા તાબામાં છે તે અત્યારે તેના ઉપર બળાત્કાર ન કરતાં તે રાજી રહે તેમ તેની બરદાશ માટે નોકર ચાકર રાખું અને તેને મનમોહન ભેજનાદિ આપું. આ પ્રમાણે તે મને કે કમને દિવસ પસાર કરવા લાગ્યો. આ તરફ હરિવહનના પેલા બે મિત્ર જેઓ હાથીથી ડરીને ભાગી ગયા હતા તેઓ કાલાંતરે વિધ્યગિરિ આવી ચડ્યા. ત્યાં તેમણે એક પુરુષને મંત્ર સાધતે જોયો. આની નજર આ બેના ઉપર પડતાં આ સાધકે તેમને ઉત્તરસાધક થવા વિનવ્યા. તેમણે હા પાડી અને આ સાધકે પિતાનું કાર્ય સિદ્ધ કર્યું. પ્રસન્ન થઈ તેણે આ બે જણાને રૂપ ફેરવવાની વિદ્યા, અદશ્ય થવાનું અંજન, શત્રુના સૈન્યને મેહ પમાડી જીતવાની વિદ્યા તેમજ વિમાન બનાવવાની વિદ્યા એમ ચાર વિદ્યાઓ આપી અને તે સ્વધામ ગયે. અનેક જનેને આ વિદ્યાએથી આશ્ચર્યચકિત કરતાં કરતાં એ બે મિત્ર બેનાતટ નગરે આવી પહોંચ્યા. ત્યાં કંચુકીથી કામાતુર બનેલા નરપતિએ તેમના સ્વામિની હરિણાક્ષીનું હરણ કર્યું છે એ વાત સાંભળી તેઓ એ આઆશ્ચર્ય જેવા માટે અંજન આંજી અંતઃપુરમાં આવ્યા. ત્યાં પતિના વિયોગથી આંસુ સારતી અને પિતાના હાથમાં હરિવહન એવા અક્ષરવાળી છબી સામે નજર રાખીને ઉદાસીન બેઠેલી વનિતા તેમના જેવામાં આવી. આ છબી જોતાં તેઓ ચેતી ગયા કે આ તે પિતાના મિત્રનું ચિત્રપટ છે. ઝટ તેમણે Page #491 -------------------------------------------------------------------------- ________________ વિરાગ્યરસમજી [ પંચમ તે અનંગલેખાના હાથમાંથી ઝુંટવી લીધું એટલે તેણે પારાવાર રુદન કર્યું. તેને દિલાસે આપવા તેમણે પટ પાછું આપ્યું અને પિતાની ઓળખાણ પણ કરાવી. તેની સાથે મસલત કરી તેઓ તેનાથી છૂટા પડ્યા. તેઓ રાજા પાસે આવ્યા એટલે રાજાએ તેમને વશીકરણ વગેરે વિદ્યા એના જાણકાર જાણે એકાન્તમાં લઈ જઈ અનંગલેખાને સદાને માટે વશ કરી આપવા કહ્યું. તેમણે રાજાને ચૂર્ણ આપ્યું અને કહ્યું કે આનું તિલક કરી તમે તે લેય-તિલક તરુણી પાસે જશે તે તે તમારે બોલ ઉથાપશે નહિ. રાજાએ તે તરત જ તેમ કર્યું અને આ અનંગલેખાએ સંકેતાનુસાર તેની પ્રતિ એ પ્રેમ દર્શાવ્યું કે કામાંધ રાજા ભાન ભૂલી ગયે. રાજાને વિશેષમાં તેણે નિવેદન કર્યું કે હું આપને સ્વાધીન જ છું એમ આપે સમ, જવું, પરંતુ મેં “અષ્ટાપદ તીર્થની યાત્રા કર્યા પછી જોજન કરવાને અભિગ્રહ લીધે છે તે આપ પૂર્ણ કરાવે. આ દુષ્કર કાર્ય કેમ કરવું એ વિચારથી રાજા મુંઝાતું હતું, પરંતુ પેલા બે મિત્રોએ વિમાન બનાવી રાજાના કેડ પૂરા પાડવા સૂચવ્યું. રાજાએ અધીરા થઈ કહ્યું કે તમે આજે ને આજે, હમણ ને હમણું અનંગલેખાને વિમાનમાં બેસાડી તેની ઈચ્છા પૂર્ણ કરે. આ પ્રમાણેને આદેશ મળતાં બે મિત્રોએ વિમાન બનાવ્યું અને અને ગલેખાને તેમાં બેસાડી તેઓ ડે ઊંચે ઉડવા. રાજાએ કહ્યું કે વહેલા આવશે. આ મિત્રએ જવાબ આપે કે આશા રાખશો નહિકેમકે અમે હરિયાહન રાજાના મિત્રો છિયે અને એથી કરીને અનંગલેખાને લઈ ચાલ્યા જઈએ છિયે. એને હવે પાછા મળવાના મને તારા મનમાં જ મરી જાઓ. રાજા ગુસ્સે થયા અને પિતાના બાણાવલીઓને બાણથી આને વીંધી નાખવા હુકમ કર્યો. આ તરફ ઘેર યુદ્ધ થયું, પરંતુ તેમાં રાજા હાર્યો અને તેની બે પુત્રીઓને આ મિત્રે ઉપાડી ગયા તે વધારામાં. આકાશમાગે તેઓ ઝટ હરિવહન પાસે આવી પહોંચ્યા. એકાએક પ્રિય પત્નીને તેમજ દિલોજાન દોસ્તદાને સમાગમ થવાથી હરિવાહનના હર્ષનો પાર રહ્યો નહિ. તેણે પેલી બે કન્યાઓ પૈકી એક એક પિતાના આ પરમ મિત્રોને પરણાવી. ભેગા મળી પરસ્પર સુખદુઃખની વાર્તા કરી તેમણે એ આનંદ અનુભવ્યું કે તેનું વર્ણન જ ન થઈ શકે વખત જતાં આ ત્રણે મિત્રોના માબાપે તેમને પિતાના નગરે પાછા બોલાવી લીધા. ઇન્દ્રદત્ત રાજાએ હરિવહનને ગાદીએ બેસાડી આર્યસમુદ્ર મુનીશ્વર પાસે દીક્ષા લઈ આત્મ-કલ્યાણ કર્યું. Page #492 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ આ તરફ હરિવહન સમ્યક્ત્વ પૂર્વક શ્રાવક-ધર્મ પાળે છે. એમ કરતાં કરતાં હજાર વર્ષ વીતતાં એક દિવસ કઈ કેવલજ્ઞાની મુનિરત્ન તેના નગરના ઉદ્યાનને અલંકૃત કર્યું. પરિવાર સહિત રાજા ત્યાં ગયો અને તેણે એ મુનીશ્વરની મધુર અને ભવતારિણી દેશના સાંભળી. દેશના પૂર્ણ થતાં હરિવાહને મુનિરાજને પૂછયું કે મારું આયુષ્ય કેટલું બાકી છે? સવારે ઉત્તર આપ્યું કે નવ પહોર જેટલું. આ સાંભળીને રાજા કંપવા લાગ્યો. મારી શી ગતિ થશે એ વિચારે તેને મુંઝવી નાંખે. સર્વરે તેને કહ્યું કે ચિંતા ન કર; જે તારે તારી જાતને ઉદ્ધાર કરવો હોય તે તું ભાગવતી દીક્ષા લે; કેમકે કહ્યું પણ છે કે – ___ अंतोमुहुत्तमित्त, विहिणा विहिया करेइ पबज्जा। दुक्खाणं पज्जतं, चिरकालकयाइ किं भणिमो ?" અર્થાત માત્ર અંતમુહૂર્ત સુધી પણ જે દીક્ષા વિધિ પૂર્વક પળાય તે તે દુઃખને અંત આણે છે, તે પછી ઘણા કાળ સુધી જે દીક્ષા પળાય તેના લાભ વિષે તે કહેવું જ શું? આવાં વચન સાંnળી રાજા સંસારથી ઉગ પામ્યું. તેણે સ્વસ્થાને આવી પિતાના પુત્ર વિમલવાહનને રાજ્ય સંપ્યું. પછી પિતાના બે મિત્રો તેમજ પત્ની સાથે સર્વજ્ઞની પાસે ભાવથી દીક્ષા લીધી. આ ગુરુદેવે તે મને ઉગારી લીધે એવી નિર્મળ ભાવના ભાવતા તેમજ સંસારની અસારતા અને અનિત્યતા ચિતવતા આ રાજર્ષિએ વખત પસાર કરવા માંડ્યો. એક વેળા માથામાં વેદના થઈ આવી, પરંતુ તેના ઇલાજનો વિચાર ન કરતાં તેઓ તે અશરણત્વ, એકત્વ ઈત્યાદિ ભવનાશિની ભાવના ભાવવામાં મગ્ન રહ્યા અને કાળ કરી સર્વાર્થસિદ્ધ માં ઉત્પન્ન થયા. આ પ્રમાણે નિર્વેદના પ્રભાવથી તેઓ એકાવતારી અહમિન્દ્ર બન્યા. અહીંથી “વિદેહ ક્ષેત્રમાં અવતાર લઈ તેઓ અજરામર પદને પામશે. નિવેદ હો તે આવો હાજે. પદ્રશેખરનું ઉદાહરણ– પૃથ્વીપુર માં પશેખર નામે રાજા રાજ્ય કરતે હતા. શ્રીવિયંધર સૂરિ પાસેથી જૈન દર્શનનું સ્વરૂપ સમજી તે ધર્મચુસ્ત બ હતો, દરરોજ ૧ આથી નિમ્નલિખિત પવની સત્યતા સમજાશે - “ મહતવાસ્થાચિતં મૃત્યું, ચરિ vઈ ગરઃ ! માદારોડપિ ન વેર, મુતાવારિતા ? ” ૨. છાયા अन्तर्मुहर्तमात्रं विधिना विहिता करोति प्रव्रज्या । दुःखानां पर्यन्तं चिरकालकृताया: कि भणामः ? ॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ મેરાગ્ય સબજરી [ પંચમ સભામાં આવી તે જૈન મુનિએના ગુણ ગાતા હતા. આ સાંભળીને ઘણા લોક જૈન ધર્મ તરફ આકર્ષાતા. કેટલાક તે જૈન ધર્મમાં દેઢ પણ અનતા. પરંતુ આ નગરમાં એક જય નામના વાણીએ રહેતા હતા તેને ગળે એ વાત ન ઉતરી કે અતિચંચળ ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખી શકાય છે. આથી તેને જૈન મુનિએના ગુણા તે રાજાની ડંફાસ છે એમ લાગતું. રાજાને આની ખબર પડી એટલે કાઇ ન જાણે તેમ તેણે પોતાના લાખ સાલૈયા જેટલા મૂલ્યવાળા હાર એ વાણીઆના ડાબડામાં મૂકાવી દીધા. પછીથી નગરમાં એવા ઢેરો પીટાવ્યો કે મારે। હાર ખાવાઇ ગયા છે, વાસ્તે જે તે આપી જશે તેને નિરપરાધી ગણી છેડી મૂકવામાં આવશે, પરંતુ જે નહિ આપી જાય અને જેન! ઘરમાંથી તપાસ કરતાં તે નીકળશે તેને દેહાંત દંડની શિક્ષા થશે. ક્રમવાર તપાસ કરતાં રાજસેવકે જયને ઘેર પહોંચ્યા. ત્યાંથી તેમને હાર મળ્યેા એટલે જયને ચેાર તરીકે પકડી લાવી રાજા આગળ હાજર કર્યાં. રાજાએ ચેતની સજા ફરમાવી. આ સાંભળીને તેના કુટુંબીઓએ અનેક કાલાવાલા કર્યા. ત્યારે રાજાએ કહ્યુ કે એક તેલનું ભરેલું પાત્ર એના હાથમાં હું આપુ, તે લઇ એ આખા નગરમાં ૮૪ ચૈાટે ફરી આવે, પરંતુ એક બિંદુ પણ જમીન ઉપર પડવા ન દે તે હું તેને જીવતે મૂકું, મરણના ભયથી જયે તે વાત કબુલ કરી. આ તરફ સુંદર વસ્ત્ર અને અલંકારથી સજજત એવી ગણિકાએકનાં ઠામઠામ નાચ, મનમોહક ગાયના વગેરેના પ્રબંધ કરવામાં આવ્યેા. જયને આ વસ્તુઓ બહુ પ્રિય હતી, છતાં તેને આજે મન ઉપર કાબૂ રાખી પેાતાનેા જીવ બચાવવા એક પણ તેલનું બિંદુ ભૂમિ ઉપર પડવા દ્વીધા સિવાય તે ૮૪ ચાટે ફરીને રાજા સમક્ષ આવી ઊભા, રાજાએ હસીને કહ્યું કે કેમ ભાઇ ! તું તા કહેતા હતા ને કે ઇન્દ્રિયા અને મનને વશ રાખવાની વાત ટાઢા પહેારના ગપ્પા જેવી છે? અને આજે તા તું જાતે તેને વશ રાખી શકયા તેનું કેમ ? વાણીએ આ સાંભળી શરમાઇ ગયે!. રાજાએ તેને છેડી મૂકયો. આ વાણીએ પણ પ્રતિધ પામી જૈન ધી બન્યા. એવી રોતે તેા ઘણાને રાજાએ જૈન માર્ગી બનાવ્યા. આ પ્રમાણે ૧ કાષ્ઠ વંદન કરે તે જૈન મુનિ રાજી ન થાય અને ક્રાઇ તિરસ્કાર કરે તે। નારાજ ન થાય. વળી ચિત્તનું દમન કરી ધીરતા અને વીરતાને સેવે એવા જૈન મુનિએ છે. આવા મુનિ જ સદ્ગુરુ ગણાય; કેમકે તેએ પ્રમાદમાં પડતા જીવોને ઉદ્ધાર કરે છે, પેાને પાપરહિત માર્ગે ચાલે છે, મુમુક્ષુ જતેને તત્ત્વાનું ભાન કરાવે છે, અને સકલ વાનું હિત કરવા સદા કટિબદ્ધ રહે છે. આવા ગુરુએના બે પ્રકાર છેઃ—(૧) તપવી અને (૨) જ્ઞાતી. તેમાં તપસ્વી મુનિરભે વડના પાંદડાની પેઠે પેાતાના આત્માને જ તારી શકે છે, જ્યારે જ્ઞાની મુનીશ્વરા તે વહાણ સમાન હાઇ પેાતાને અને અન્યને પણ તારી શકે છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ પશેખર રાજા જીવન સફળ કરી અંતમાં આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવ થયો. अन्यतीर्थिमते देवे, तथाऽन्यगृहीताहति । पूजनं वन्दनं त्याज्यं, मिथ्यामतविवर्धनम् ॥१४२॥ કુતીથિકના દેવના પૂજન-વંદનને ત્યાગ– શ્લે “તીર્થકોએ માનેલા દેવને ઉદ્દેશીને તેમજ અન્ય ગ્રહણ કરેલ તીર્થંકરની પ્રતિમા આશ્રી)ને પૂજન અને વન્દન ત્યજવાં, કેમકે તે મિથ્યામતને વધારનાર છે.”—૧૪૨ सङ्ग्रामशूरवत् कार्या-ऽऽद्या द्वितीया तथा त्वया । यतना येन भो भव्य !, गमिष्यसि शिवालयम् ॥१४३॥ પહેલી અને બીજી યતનાનું ઉદાહરણ– લે –“સંગ્રામરની જેમ પહેલી અને બીજી યતના તારે કરવી કે જેથી હે ભવ્ય ! તું મોક્ષે જાય.”- ૧૪૩ સંગ્રામશુરનું દુષ્ટાન્ત-- સ્પષ્ટીક-પદ્યખડ” નગરમાં સંગ્રામદદ નામને રાજા રાજ્ય કરતે હતું. તેના પુત્ર સંગ્રામશરને શિકારે જવાની ખોટી લત લાગી હતી. તે સમજાવવા છતાં જ્યારે તેણે છોડી નહિ ત્યારે રાજાએ તેને પિતાના નગરમાં આવવાની મનાઈ કરી. આથી તે નગર બહાર એક પરૂં વસાવી રહ્યો. એક દિવસ કાર્ય પ્રસંગે તે પિતાના શિકારી કુતરાઓને મૂકીને બીજે ગામ ગયો. તેવામાં એક જૈન આચાર્ય ત્યાં આવી ચડ્યા. તેમને આના કારભારીઓએ કુતરાને બાંધી રાખવાની શાળામાં ઉતાર આપ્યો. આ આચાર્યે કુતરાઓને શિકાર ન કરવાનો સચોટ ઉપદેશ આપે; તેથી તે કુતરાઓએ આજથી કઈ પણ જીવને અમારે વધ ન કરે એ નિયમ લીધે. કાલાન્તરે સંગ્રામર કુતરાઓને સાથે લઇ શિકારે ગયે. સસલાં વગેરે જાનવરને મારવા માટે તેણે કુતરાઓને ઉશ્કેરવામાં કચાસ ન રાખી, પરંતુ તે તે ચિત્રામણના કુત. રાની જેમ ઊભા જ રહ્યા. આથી ચકિત થઈ સંગ્રામશરે કુતરાના રક્ષકોને ૫૭ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ વૈરાગ્યરસમંજરી [[પંચમ આનું કારણ પૂછ્યું. તેમણે જૈનાચાર્યના આગમનની વાત કરી. આથી રાજાએ અનુમાન કર્યું કે સૂરિના ઉપદેશનું આ ફળ હશે. કુતરાઓને પૂછતાં તેમણે ડોકું હલાવી એ વાત કબૂલ કરી. આ પ્રસંગથી રાજા સુધરી ગયા અને તેણે શિકારે જવાનું માંડી વાળ્યું. જૈનાચાર્યને સમાગમ થતાં તેમની પાસે સુદેવ, સુગુરુ અને સુધર્મનાં લક્ષણોથી તે પરિચિત થયો. આથી તેના પિતા રાજી થયો અને તેને પાછો લાવી યુવરાજપદ આપ્યું. એક વેળા તેને મિત્ર અતિસાગર પરદેશથી પાછા આવતાં તેને મળવા આવ્યું ત્યારે તે કઈ કૌતુક જોયું હોય તે તું નિવેદન કર એમ સંગ્રામર કહ્યું. મિત્ર બોલ્યો કે મહારાજ! વહાણમાં બેસી હું મધ્ય સમદ્ર ગયે, ત્યારે એક ઊંચા ક૯૫વૃક્ષની શાખામાં લટકતા હીંડોળામાં ઝૂલતી લાવણ્યવતી લલના એકાએક મારી નજરે પડી. આના વિશેષ દર્શન કરવાના ઈરાદાથી મેં વહાણ તે તરફ જલદી હંકાર્યું, પરંતુ ત્યાં જતાં તે કઈ જોવામાં આવ્યું નહિ. મને લાગે છે કે તે યુવતિ દરિયામાં જ પસી ગઈ હશે. આ સાંભળી યુવરાજ ત્યાં જઈ તપાસ કરવા વિચાર કર્યો. મિત્રને સાથે લઈ તે ત્યાં ગયો. આ દશ્ય તેને જોવામાં પણ આવ્યું, પરંતુ નજીક જઈ જુએ તો તે સુન્દરી મળે નહિ. તપાસ કરતાં કંઈ પત્તો ન ખાતાં તે નાગી તલવાર લઈને દરિયામાં કૂદી પડ્યો. તે જલકાંત મણિથી બનાવેલી સાત ભૂમિવાળી હવેલી સાથે અથડાયે, પણ જરા પણ ભય પામ્યા વિના તેણે અંદર પ્રવેશ કર્યો અને છેક તળીએ સાતમી ભૂમિકાએ જઈ પહોંચ્યા. ત્યાંના હૃદયંગમ દેખાવથી પ્રફુલ્લિત થઈ તે આમ તેમ ફરે છે એટલામાં તે મનોરંજક સૂક્રમ વસ્ત્ર ઓઢીને સૂતેલી તે જ સુન્દરી તેની દષ્ટિએ પડી. આથી અતિપ્રસન્ન થઈ તે ત્યાં ગયો અને તેણે ઉપરનું વસ્ત્ર ધીમે રહીને ઉપાડી લીધું. આથી લજજાથી બેઠી થઈ હસતે મુખે સ્નેહ પૂર્વક તે તરુણીએ રાજકુમારને પિતાની નજીક આસન આપ્યું અને તેના વંશાદિન વૃત્તાન્ત પૂ. રાજકુમારે અવસરે ચિત વચનથી તેને રાજી કરી તેની હકીકત જણાવવા સૂચવ્યું. તે કમલાક્ષીએ કહેવા માંડ્યું કે “વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં આવેલા “વિદ્યાપુર” નગરના વિદ્યુભ રાજાની હું મણમંજરી નામની કન્યા છું. મને જોબનવંતી જોઈને મારા પિતાએ અનેક નૈમિત્તિકને પૂછયું કે આને કેણ વર થશે? નૈમિત્તિકે ઉત્તર આપ્યો કે સમુદ્રમાં જલકાન્ત મણિથી મહેલ બનાવી કલ્પવૃક્ષની શાખામાં લટકતા હીંડોળા ઉપર આને બેસાડી રાખે. ત્યાં સંગ્રામદદ (સુરસેન) રાજાને પુત્ર સંગ્રામશર આવી ચડશે અને એ એને વર થશે. હે પ્રિય! આજે ઘણા સમયે આ વૃત્તાન્ત સાચે પડ્યો છે એ જાણી મને પરમ આનંદ થાય છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક સાનુવાદ ૧ આ સમયે હાથમાં નાગી તલવાર ઝળકાવતા પ્રોઢ દેહવાળા અને અતિશય ભયંકર દેખાવને એક રાક્ષસ ત્યાં એચિત્તા આવી દારુણ સ્વરે મેટેથી ખાલી ઊઠયો કે હે મૂખ ! શું તું આ અમલાને પરણવાની ઇચ્છા રાખે છે? જોતા નથી કે હું આજે સાત સાત દિવસ થયા ક્ષુધાતુર છું? વાસ્તે આજે તે તારા દેખતાં આ કન્યાને ખાઈ જઈશ. આમ કહી તેણે તે કુમારીને પગથી ગળવા માંડી. યુવરાજથી રહેવાયું નહિ એટલે તેણે તરવારથી તેના ઉપર ઘા કર્યાં, પરંતુ તેની કઇ અસર ન થતાં ઉલટી તરવાર ખંડિત થઇ ગઈ. આથી તેણે બાહુયુદ્ધ કરવા કમર કસી; પરંતુ તેમાં પણ તેને દહાડા વળ્યે નહિ અને ઉલટા તે શક્તિહીન થયા તે ફોગટમાં. રાક્ષસે તેને કહ્યું કે કેમ મારૂં જોર જોયુ ? આ યુવતિની સ્થલકાયા નામની દાસી છે તે જો તું મને ખાવા આપે તા હું તમને એને છોડું. કુમારે કહ્યું કે હું જૈન છું એટલે પ્રાણાન્તે પણ આ કામ હું કરનાર નથી. આ સાંભળી રાક્ષસે કહ્યું કે તારે તું એમ કર કે મારા ગુરુ ચરક પરિવ્રાજકાચા તે વન્દન કરવા ચાલ એટલે હું તમને ત્રણેને છાડી દઈશ. યુવરાજે કહ્યુ કે મારાથી એ કામ નહી બની શકે. હું ગમે તેવા સાધુને નમન કરનાર નથી. રાક્ષસે કહ્યુ` ખેર ! ત્યારે તું મારા મંદિરમાં વિષ્ણુની મૂર્ત્તિ બિરાજે છે ત્યાં એક જૈન મૂર્ત્તિ પણ છે તેને તા પ્રાપ્ત કરીશ ને ? કુમાર તેમ કરવા તૈયાર થઇ તેની સાથે ચાલ્યા જઇને જુએ તે તે ઐદ્ધ મૂર્ત્તિ નીકળી. એટલે તેને પ્રાણપાત કર્યાં વિના તે પાછા ફર્યાં. રાક્ષસને કહ્યું કે મને તારા ઉપરથી ભાસા ઊઠી ગયા છે, વાસ્તે તારૂં એક પણ વચન હું માન્ય કરનાર નથી. આથી રાક્ષસે ક્રીથી પેલી પ્રમદાને ગળવા માંડી. આમ થતાં રુદન કરી તે કહેવા લાગી કે હું પ્રાણપ્રિય ! મારૂં રક્ષણ કરો, રક્ષણ કરા. કુમારે કશું ગણકાર્યું નહિ અને આ તરફ રાક્ષસ છેક તેને ગળા સુધી ગળી ગયા. એક વાર ફરીથી રાક્ષસે કુમારને કહ્યુ` કે એલ હજી પણુ દાસી અને તેમ નહિ તે એક અકરૂં મને ખાવા આપે તેા આને છેાડી ૪ઉં; નહિ તે! આના પછી તારા વારા આન્યા સમજજે. કુમાર ચીડાઇને બોલ્યા કે વારે વારે શું પૂછ્યા કરે છે ? તારે જે કરવું હોય તે કરી નાંખ એટલે થયું; હું કઈં માતથી ડરતા નથી. આ સાંભળી રાક્ષસ મટી તૈ દેવ થયા અને તેણે તેની સાત્ત્વિક વૃત્તિને વખાણી. વિશેષમાં તારે જે જોઇએ તે માગી લે એમ પણ કહ્યું. કુમારે કંઇ ન માગ્યુ' એટલે તેના ગુણાનુવાદ ગાતે દેવ બાલ્યા કે ઇન્દ્ર મહારાજે ધાર્મિક વિષયમાં તારી દઢતા સંબંધી જે પ્રશંસા કરી હતી તે હું મિથ્યાત્વી હાવાથી મારે ગળે ન ઉતરી; આથી અહીં આવી ને તારી આવી આકરી પરીક્ષા લીધી છે. સાચા દેવ-ગુરુ વિષેની તારી શ્રદ્ધા જોઇ હું પણ સમ્યકૃત્વ ધારણ કરૂં છું. પછી યુવરાજ અને યુતિના ગાંધર્વ વિવાહ કરી એ દેવ દેવલાકમાં ગયા. Page #497 -------------------------------------------------------------------------- ________________ પર વૈરાગ્યરસમંજરી [ પંચમ ત્યાર બાદ રાજકુમાર પિતાની પ્રિયા સાથે સ્વદેશ આવ્યા અને ત્યાં ધામધૂમથી તેની સાથે વિધિસર તેણે લગ્ન કર્યું. તેની સાથે પાંચે ઈદ્રિના વિષય-સુખ ભેગવતા આ રાજકુમારને રાજ્ય આપી તેના પિતાએ દીક્ષા લીધી. આ સંગ્રામશિરે જીવન પર્યંત શ્રાવક-ધર્મ પાળ્યો અને આયુષ્ય પૂર્ણ થતાં તે પાંચમે દેવલોકમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયે. હેજે સહસશઃ ધન્યવાદ આ રાજવીની સાચી શ્રદ્ધાને-શુદ્ધ ચેતનાને. मिथ्यात्वासक्तचित्तै ः, सहालापरिवर्जनम् । संलापवर्जनं कार्य, तृतीया स्याञ्चतुर्थी च ॥ १४४॥ ત્રીજી અને ચેથી યતનાનું સ્વરૂપ શ્લે-“હે ભદ્ર! મિથ્યાત્વને વિષે આસક્ત મનવાળા (માનવીઓ) સાથે આલાપ અને સંલાપ ત્યજી દેવા તે (અનુક્રમે ) ત્રીજી અને એથી યતના છે.'—૧૪૪ सकृद् वा बहुवारं न, पानबुद्धयाऽशनादिकम् । सदालपुत्रवद् देयं, पञ्चमी षष्ठयनुक्रमात् ॥ १४५ ॥ પાંચમી અને છઠ્ઠી યતનાનું ઉદાહરણ– લે.--“પાત્રની બુદ્ધિથી સદાલપુત્રની જેમ ભેજન વગેરે એક વાર તેમજ અનેક વાર ન આપવું તે અનુક્રમે પાંચમી અને છઠ્ઠી યાતનાઓ છે. ”-૧૪પ સલપુત્રને વૃત્તાન્ત-- સ્પષ્ટીપલાસપુર” નામનું એક નગર હતું. તેની પાસે “સહસાવન” નામનું ઉઘાન હતું. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતે. આ નગરમાં સાલપુત્ર નામને કુંભાર વસતે હતે. તેણે આજીવિક મતના સિદ્ધાન્ત સાંભળ્યા હતા, તેને અર્થ તે સમયે હતું, તેનું તેણે મનન પણ કર્યું હતું અને અસ્થિ અને મજજા વચ્ચે જેવી પ્રીતિ છે તેવા પ્રેમથી તે સિદ્ધાન્તને તે આદર કરતો હતો. એના મનથી આજીવિક સંપ્રદાય એ સાચે હોએ સર્વોત્તમ સત્ય હતું અને બાકી બધા સંપ્રદાયે અસત્યના અવતાર હતા. એક કેટિ હિરણ્ય નિધાનમાં, કોટિ સુવર્ણ વ્યાજે મુકેલ, એક કટિ સુવર્ણ જેટલી કીંમતની સ્થાવર મિલ્કત, દશ હજાર ગાયનું એક વ્રજ એટલી એની સંપત્તિ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ ગુરછક ] સાનુવાદ હતી. એની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. “પિલાસપુર ની બહાર માટીનાં વાસણેની એની પાંચસે દુકાને હતી. વેતનને બદલે ભેજન આપી તે અનેક માણસો પાસે દરરોજ ઘડા, કળશ વગેરે જુદી જુદી જાતનાં માટીનાં વાસણે તૈયાર કરાવતું હતું અને બીજા કેટલાક માણસોને કામ બદલ ભજન પૂરું પાડી તેમની મારફત તે વેચાવતે હતે. એક દહાડો સાલપુત્રની પાસે એક દેવ આવે અને કહેવા લાગે કે હે દેવાનુપ્રિય ! આવતી કાલે સંપૂર્ણ જ્ઞાની, ત્રિકાલજ્ઞા, સર્વજ્ઞ, સર્વદશી, ત્રવેક્ય વડે પૂજિત, વંદન, સત્કાર અને સેવા કરવા લાયક મહામાહન જિન આવશે તે તેમની તું ભક્તિ પૂર્વક પૂજા, ઉપાસના વગેરે કરજે અને તેમને પીઠ, ફલક, શય્યા, સંસ્મારક વગેરે આપજે. આ પ્રમાણે બીજી અને ત્રીજી વાર કહીને તે દેવ ચાલતે થયે. સદાલપુત્ર આથી એમ સમજે કે મારા ધર્માચાર્ય ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક આવનાર છે, પરંતુ સવાર પડતાં તે એને બદલે શમણ મહાવીર પધાર્યા. આ ખબર પઢતાં તે વંદન કરવા ગયો, અને તેણે તેમની ધર્મદેશના સાંભળી. પછી મહાવીર પ્રભુએ તેને કહ્યું કે ગઈ કાલે બપોરના એક દેવે મારા આગમનની તને ખબર આપી હતી એ વાત સાચી છે ને? સાલપુત્રે હા કહી અને પોતાની દુકાને જ્યાં હતી ત્યાં પધારવા તેણે પ્રભુને વિનતિ કરી. પ્રભુએ એ પ્રાર્થના સ્વીકારી. એક દહાડે સદાલપુત્ર પિતાની દુકાનની અંદરથી ઘડા, કળશ વગેરે વાસણ બહાર કાઢતો હતે. તે જોઈને મહાવીરે તેને પૂછ્યું કે આ વાસણે કેવી રીતે તૈયાર થાય છે ? સદાલપુત્રે જવાબ આપે કે પ્રથમ માટી લાવી, તેને પાણીથી પલાળી, મસળી, તેને રાખ વગેરે સાથે બરાબર મેળવી, પિંડ તૈયાર કરી, તેને ચાક ઉપર ચઢાવી, જુદી જુદી જાતનાં વાસણે બનાવાય છે. પ્રભુએ પૂછયું કે આમાં કંઈ પુરુષાર્થ, પરિશ્રમ, ઉદ્યમ સેવ પડે છે કે બધું એમ ને એમ જ તૈયાર થઈ જાય છે? કુંભારે ઉત્તર આપે કે પુરુષાર્થ વિના એ તૈયાર થાય છે, કેમકે પુરુષાર્થ ઉદ્યમ જેવું કાંઈ છે જ નહિ; બધી ચીજો સર્વથા નિયત થયેલી છે. આ સાંભળી મહાવીરે તેને ફરી પ્રશ્ન કર્યો કે કઈ માણસ આ તારાં વાસણ ચરી જાય કે એમાં છિદ્ર પડે કે ભાંગીને તેના ટકડા કરે અને ભાંગી જાય તેવે સ્થળે મૂકી દે અથવા તો તારી પત્ની અગ્નિમિત્રો સાથે અમર્યાદિત વર્તન કરે તે તેને તે શી સજા કરે ? સદાલપુ જવાબ આપ્યો કે હું એને શાપ આપું, મારું, દેરડાથી બાંધું, બીવડાવું, દમ ભરાવું અને જરૂર જણાય તે એને જાન પણ લઉં. પ્રભુએ કહ્યું કે ઉદ્યમ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ વૈરાગ્યસમંજરી [ પંચમ પુરુષાર્થ જેવી ચીજ ન હોય અને બધું સર્વથા નિયત હેય તે ઉપર કહેલી બીના બને જ નહિ, પરંતુ તેમ બનવું શક્ય છે; આથી જે તે નિયતિવાદ માને છે તે ઠીક નથી. આ વાત સદાલપુત્રને ગળે ઉતરી અને તેણે કામદેવ મહાશ્રાવકની પેઠે પ્રભુ પાસે શ્રાવકનાં વતે સ્વીકાર્યો. પિતાની પત્નીને પણ પ્રભુને પ્રણામ કરવા મોકલી અને તેને પણ શુદ્ધ શ્રાવિકાનાં વ્રત લેવડાવ્યાં. કાલાંતરે શ્રમણ ભગવાન મહાવીર અન્યત્ર વિહાર કરી ગયા. આ તરફ ગોશાલકને ખબર પડી કે સદાલપુત્રે આજીવિક સિદ્ધાન્તને જલાંજલિ આપી નૈર્ગન્થિક સિદ્ધાને સ્વીકાર કર્યો છે. આથી હું ત્યાં જાઉં અને એને ફરીથી મારે અનુયાયી બનાવું એમ વિચારી તે સદાલપુત્ર જયાં રહેતે હતે ત્યાં આવ્યું, પરંતુ આ તે શાંત બેસી રહ્યો, એણે તે ઊભા થઈને કે સામે જઈને તેને જરા પણ આદર સત્કાર કર્યો નહિ. આથી પીડ, ફળક વગેરે જરૂરી વસ્તુઓ મેળવવાના ઈરાદાથી ગોશાલકે મહાવીરની પ્રશંસા કરતાં કહ્યું કે તે મહામાહન છે, તે મહાપ છે, તે મહાસાર્થવાહ છે તે મહાધર્મ કથી છે, તે મહાનિર્ધામક છે. આ બધાં વિશેષણો કેવી રીતે મહાવીરને ઘટે છે તે સદાલપુત્રે પૂછી જોયું અને તેને ચેપગ્ય ખુલાસો સાંભળી તેણે ગશાલકને પૂછયું કે તું મારા ધર્મોપદેશક મહાવીર સાથે ચર્ચા કરવા સમર્થ છે? શાલકે તેની ના પાડી અને કહ્યું કે મહાવીરમાં પ્રમાણે, યુક્તિઓ વગેરે રજુ કરવાની જેવી શક્તિ છે તેવી મારામાં નથી. આ પ્રમાણેની ખરી હકીકત તેમજ મહાવીરનું ગુણોત્કીર્તન સાંભળીને સદ્દલપુત્ર રાજી થયા અને તેણે ગોશાલકને ઉતારે આપવા તેમજ યોગ્ય વસ્તુઓ પણ આપવા હા પાડી, પરંતુ સાથે સાથે ઉમેર્યું કે આ કંઈ ધર્મ કે તપનાં વિધાનરૂપ તું સમજતે નહિ. આ સાંભળી ગોશાલક સાલપુત્રે જયાં ઉતારો આપ્યો હતે ત્યાં ગયે. ત્યાં ગયા પછી સાલપુત્રને પિતાના પક્ષમાં લેવા માટે સમયાનુસાર તેણે તેની સાથે ઘણીએ ચર્ચાઓ, દલીલ કરી, પરંતુ જ્યારે તેનું કંઈ વળ્યું નહિ ત્યારે તે ચાલતે થે. ત્યારબાદ ચાર વર્ષ સુધી સદાલપુત્રે પોતાના નિયમો પાળ્યા. પરંતુ ત્યાર પછી એક દિવસે તે પૌષધશાળામાં ગયા હતા ત્યાં મધ્ય રાત્રિએ એક દેવે આવી તેને અનેક ઉપસર્ગો કર્યા. ઘણખરાની તે તેણે જરા પણ દરકાર ન કરી. ત્યારે અંતમાં તેણે એવી ધમકી આપી કે જો તું તાર નિયમને નેવે નહિ મૂકે તે હું તારા ઘરમાંથી તારી ગૃહિણે અગ્નિમિત્રાને ખેંચી લાવી, તારી સમક્ષ તેને મારી નાંખી, તેના માંસના નવ ટુકડાઓ કરી, તેને રાંધીને એ માંસ અને લેહીને તારા શરીર ઉપર છંટકાવ કરીશ. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ ગુચ્છક ] સાનુવાદ આથી સદ્દાલપુત્ર ગભરાયે નહિ, પરંતુ બીજી અને ત્રીજી વાર જ્યારે દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તેને ક્ષોભ થયે અને તેણે વિચાર કર્યો કે આને મારે આમ કરતાં અટકાવવો જોઈએ. આમ વિચારી તે એકદમ ઊઠયો અને મેટેથી બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને અગ્નિમિવા દોડી આવી અને તેને શાંત પાડ્યો. આ બદલ તેણે પ્રાયશ્ચિત્ત લીધું અને સમય મળતાં શ્રાવકોની અગ્યાર પ્રતિમા વહન કર, કાલાંતરે આયુષ્ય પૂર્ણ થતાં તે “અરુણ સ્કાય માં દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી થવી “મહાવિદેહ ”માં ઉત્પન્ન થઈ તે ક્ષે જશે. अपवादे खलु भोक्ता, आकाराः षड्विधा जिनः। भूपतिगणकान्तार-वृत्तिगुरुसुराग्रहाः ॥ १४६ ॥ षष्ठो बलाभियोगश्चो-त्सर्गस्थैर्नैव सेविताः। व्रतभङ्गान्महद् दुःखं, जीवनं यत् पुनः पुनः ॥१४७॥-युग्मम् છ આકાર– -“અપવાદને વિષે જિનેશ્વરોએ (૧) રાજા, (૨) ગણ, (૩) કાન્તારવૃત્તિ, (૪) ગુરુ અને (૫) દેવ અને છડે આગ્રહ (બળાભિગ) એમ છ પ્રકારે જે આકાર (આગાર) કહ્યા છે તે ઉતાર્ગ (માર્ગ)માં રહેલા છે સેવતા નથી, કેમકે વ્રતના ભંગથી મહાદુઃખ છે, જ્યારે જીવન તો ફરી ફરીને મળી શકે) છે.”—૧૪૬–૧૪૭ कोशा सुधर्मभूभृच्चा-चकारो सुलसस्तथा। नमिः सुदर्शनो ज्ञेया, ज्ञातेषु बुद्धिशालिना ॥ १४८॥ છ આકારનાં ઉદાહરણ શ્લો_“બુદ્ધિશાળીએ (આ છ આગારોના) દૃષ્ટાંત તરીકે કોશા સુધર્મ ભૂપતિ, અઍકારી, સુલસ, નમિ અને સુદર્શન એ (નામ) જાણવાં.”—૧૪૮ ૧ આના વૃત્તાન્ત માટે જુઓ પૃ, ૧૮૧-૧૮૪, Page #501 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી પંચમ કેશા ગણિકાને વૃત્તાન્ત સ્પષ્ટી–આ ગણિકા સબંધી કેટલેક ઉલ્લેખ “સ્થૂલભદ્રનું ચરિત્ર એ કથાનક (પૃ. ૧૮૪–૧૯૧)માં આપણે કરી ગયા છીએ. અહીં તે ૨૮૮ મા પૃઇમાં નિર્દેશેલ રથકારને પ્રસંગ વર્ણવ પ્રાસંગિક છે એટલે તેનું ટુંકમાં નીચે મુજબ વર્ણન કરીશું— બાર વ્રત અંગીકાર કર્યા પછી કેશા ગણિકા કોઈ પણ પુરુષ સાથે વિષયનું સેવન કરતી નથી એ વાત રૂપમાં કામદેવ જેવા એક રથકારને જાણવામાં આવી ત્યારે તેનું વ્રત ખડિત કરાવવા માટે તે નંદ રાજાની આજ્ઞા લઈ એને ઘેર આવ્યા. આ કશાનું મન રંજન કરસ્વા માટે બેઠા બેઠા તેણે એક આંબાના ઝાડની લુંબ ઉપર એક બાણું માર્યું. ધનુર્વિદ્યામાં નિષ્ણાત આ રથકારે એ બાણુનું અનુસંધાન કરે તેવું બીજું બાણ છોડયું. એના અનુસંધાનાર્થે ત્રીજું, વળી તેના અનુસંધાનાર્થે ચોથું એમ બાણ ઉપર બાણ છેડી તેની લાકડી જેવી રચના કરી ત્યારે તેમાં રહીને તેણે એ લુંબ પકડી લીધી. આ પ્રમાણેની પિતાની ચતુરતા રથકારે આ ચતુરાને દર્શાવી, પરંતુ આ કામિનીનું મન જરા પણ એથી પીગળ્યું નહિ. વિશેષમાં જેકે બાર વ્ર ગ્રડણ કર્યા ત્યારે કેશાએ એટલી છૂટ રાખી હતી કે રાજા અથવા રાજાના મેકલેલ માણસ સાથે વિષયસેવન કરવું પડે તો તે નિભાવી લેવું તો પણ અતિશય રૂપથી અલંકૃત, ધનુર્વિદ્યાની અત્યુત્તમ કલામાં પ્રવીણ તેમજ રાજાની આજ્ઞાથી આવેલા રથકારની સાથે પણ કેશાએ પ્રવીચારન જ સે. ઉલટું તેના અભિમાનને ખંડિત કરવા માટે સરસવનો ઢગલો કરી, તેમાં એક સોય ખોસી, તે ઉપર એક ફુલ મૂકી કેશાએ નાટક કરી પોતાની કુશળતા બતાવી અને રથકારને પ્રતિબંધ પમાડવા કહ્યું કે આંબાની દર રહેલી લુંબ તમે પકડી તે કળા કે મારી આ નૃત્ય-કળા દુષ્કર નથી, પરંતુ મહાત્મા શ્રીસ્થૂલભદ્ર મુનીશ્વર વનિતારૂપ વનમાં પ્રસાદ ન પામ્યા તે જ દુષ્કર છે. આ પ્રમાણે સમજાવી રથકારને વિષયથી વિરક્ત બનાવી કેશાએ દીક્ષા અપાવી કે જે પાળીને તેઓ સ્વર્ગ સંચર્યો. સુધમ રાજાની કથા– પંચાલ દેશમાં એક વેળા સુધમ રાજા રાજ્ય કરતે હતે. એક દહાડે એક સેવકે આવી તેને ખબર આપી કે મહાબળ નામને ચરટ (ભિલ્લ?) આપણી પ્રજાને પડે છે અને આપણું ગામોને નાશ પણ કરે છે. આ સાંભળી રાજા મેટું લશ્કર લઈ તેની સામે ગયે અને ત્યાં જઈ તેને Page #502 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સીનુવાદ ૪૫૭ હરાવી દીધો. ત્યાંથી પાછા ફરી શુભ મુહર્ત તે પિતાના ગામમાં દાખલ થવા જતે હતા તેવામાં ત્યાને દરવાજે તૂટી પડી. આને અપશુકન ગણ ગામ બહાર તેણે નિવાસ કર્યો. દરવાજે તૈયાર થતાં સુમુહૂર્ત તે ગામમાં દાખલ થવા ગયો, પરંતુ આ ફેરી પણ એ દરવાજે તૂટી પડયો. વળી ત્રીજી વાર તે ન કર્યો, પરંતુ તેની પણ એ જ દશા થઈ. આથી રાજાએ પિતાના દીવાનને પૂછયું કે આમ ઘી ઘડી દરવાજે કેમ તૂટી જાય છે? દીવાન “ચાર્વાક' મતવાળો હોવાથી તેણે કહ્યું કે મહારાજ! જે આપ આપને હાથે એક પુરુષનું બલિદાન આપે તો આ દરવાજે સ્થિર થાય, કેમકે એ દરવાજાને અધિષ્ઠાયક દેવ કઈક કારણથી કોપાયમાન થયેલ છે. રાજા જૈન ધમ હોવાથી તેણે તેમ કરવા ના પાડી. વિશેષમાં તે બેલ્યો કે બલિદાન આપ્યા વિના જવાય તેમ ન હોય તો મારે આ ગામમાં જવાની કશી જરૂર નથી, કેમકે હું આવી હત્યા કરવા તૈયાર નથી? એવું સોનું શા સારૂ પહેરવું કે જેથી કાન તૂટી પડે ? વળી હે દીવાન ! શું તને ખબર નથી કે જે રાજા જીવિત, બળ અને આરોગ્યને ચહાતે હોય તેણે હિંસા કરવી નહિ; અને જે કેઈ તેમ કરતું હોય તે તેને તેમ કરતા અટકાવે આ રાજાને ધર્મ છે. દીવાને જોયું કે રાજા માને તેમ નથી એટલે આડું અવળું સમજાવી તેણે મહાજનને તૈયાર કર્યું. મહાજને રાજાની પાસે આવી કહ્યું કે હે મહારાજ! જે કરવાનું છે તે બધું અમે કરીશું; આપ કેવળ અનુજ્ઞા આપે એટલે થયું. રાજાએ કહ્યું કે મા જે પાપ કે પુણ્ય કરે છે તેનો છઠ્ઠો ભાગ રાજાને મળે છે, તેથી હું બલિદાન માટે આજ્ઞા આપીશ નહિ. મહાજને કહ્યું કે એનું સર્વ પાપ અમે અમારે માથે વહોરી લઈએ છીએ અને આપને સર્વથા મુક્ત રાખીએ છીએ. આમ ઘણી રકઝક કરી આખરે મહાજને રાજાની રજા મેળવી લીધી. પછી ઉઘરાણું કરી ઘણું ધન ભેગું કરી મહાજને એક સુવર્ણમય પુરુષ તૈયાર કરાવ્યો. તેને એક ગાડામાં મૂકી આખા નગરને ખબર આપી કે જે કે માતા પિતાના પુત્રને પોતાના હાથે ઝેર આપશે અને જે પિતા પિતાના પુત્રનું પોતાના હાથે ગળું કાપી આપશે તેને આ સુવર્ણ બનેલો પુરુષ આપવામાં આવશે. આ સાંભળતાં આખા નગરમાં હાહાકાર થઈ ગયે. કેઈ આવું નીચ કૃત્ય કરવા તૈયાર થયું નહિ. કેટલાક દિવસ વીત્યા બાદ એક મહાદરિદ્રી અને નિર્દય વરદત્ત અને તેની નિર્લજજ રુદ્રદત્તા પની આ અધમ કાર્ય કરવા માટે તૈયાર થયાં. આ દંપતીએ પેટને ખાડો પૂરવાની મુશ્કેલીમાંથી બચવા માટે અને તવંગર થવાની લાલચે પિતાના સાત પુત્રમાંથી સૌથી નાના પુત્રને ૫૮ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ વૈરાગ્યરસમંજરી [ પંચમ આપવા કબૂલાત આપી. તેએ પોતાના જ પુત્રના પ્રાણ લઇ ધન મેળવવા માટે મહાજન સહિત પેલે દરવાજે આવ્યાં. પુત્રને સ્નાન કરાવી તેને ચંદનના લેપ લગાડી સારાં વસ્ત્રાથી શણગારી અને પુષ્પમાલ પહેરાવી દરવાજા આગળ જ્યાં રાજા ઊભેા હતા અને જ્યાં આખા ગામના લેાકેા ભેગા થયા હતા ત્યાં ગાજતે વાજતે લાવવામાં આવ્યા. આ વખતે આ બાળક હસવા અને નાચવા કૂદવા લાગ્યા. તે જોઇ રાજાએ કહ્યું કે હું મૂર્ખ! તારા મરણુની નાખત વાગી રહી છે તેનુ' તને કંઇ ભાન છે કે ? આ વખત હસવાને કહેવાય કે રડવાના ? કરાએ જવાબ આપ્યા કે મહારાજ ! જ્યાં સુધી ભય નજીક ન હેાય ત્યાં સુધી તેનાથી ખીવું લેખે ગણાય, પરંતુ જ્યાં ભય માથા ઉપર આવી ખડા થાય પછી એનાથી આવું તે શા કામનું? ખાંડણીમાં માથુ મૂકયા પછી ધમકારાથી ખીજું શું? વળી જેનું શરણ લેતાં દુઃખ દૂર થવું જોઇએ તે જ જ્યારે દુ:ખ દેવા તૈયાર થાય ત્યારે એ દુઃખની વાત કાને કહેવી ? વાડ જ ચીભડાં ચારે ત્યારે ફરિયાદ કરવાથી શું? પિતા મારે તેા ખાળક માતાનું શરણ લે; માતા મારે કૂટે તેા પિતાની પાસે તે જાય; બંનેથી ઉદ્વેગ પામેલ ખાળક મહાજન પાસે રાવ લઇ જાય; ત્યાંથી પણ ઈન્સાફ ન મળે તે તે રાજા પાસે ન્યાય માંગે. હવે રાજન્ ! અહીં વિચારશે તે મારી સગી મા મને ઝેર આપવા તૈયાર થઈ છે, મારા પિતા મારું ગળું કાપવા ઉત્કંઠિત અન્યા છે, મહાજન મૂલ્ય આપી આવા અનર્થને પોષી રહ્યું છે અને આપ ખુદ રાજા આના પ્રેરક બન્યા છે ત્યારે હવે મારે કાને શરણે જવું ? આ સાંભળીને રાજાનું ફૂટી ગયેલું હૈયું ઠેકાણે આવ્યુ. એનું બહેર મારી ગયેલું મગજ કામ કરવા લાગ્યું. તેણે ઝટ મહાજનને સૌ કોઈ સાંભળે તેમ સાફ્ સાફ્ કહી દીધું કે મારે આ ગામમાં દાખલ થવું જ નથી. હું તેમ કરૂં તે આવા નિર્દોષ બાળકના ઘાટ ઘડાય ને ? રાજાએ બાળકને અભયદાન દઇને છેડી મૂકયો. રાજાનું આ પ્રકારનું ધૈર્ય જોઇને અત્યાર સુધી તેની પરીક્ષા કરવા પ્રેરાયેલા દેવ પ્રકટ થયા અને તેણે કહ્યુ કે મહારાજ ! મારા તરફથી આપને જે તકલીફ્ ઊઠાવવી પડી છે તેની હું ક્ષમા યાચું છું. પેલે દરવાજો ખરાખર તૈયાર કરી તે ચાલતે થયે અને રાજાએ સુખેથી ગામમાં પ્રવેશ કર્યાં. આ ઉપરથી જોઇ શકાય છે કે સમગ્ર મહાજનના અનુરોધ હોવા છતાં– ગણાનુયાગરૂપ આકાર હેાવા છતાં રાજાએ જીવ-ધાત જેવું અનુચિત કાર્ય ન જ કર્યું અને પેાતાના ધર્મને દીપાવ્યા, Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯: ગુચ્છક ] સાનુવાદ અચંકારી ભટ્ટાને પ્રબંધ– ક્ષિતિપ્રતિષ્ઠિત” નગરમાં ધન્ના અને તેની પત્ની ભટ્ટા વસતાં હતાં. આ દંપતીને આઠ પુત્ર ઉપર ભટ્ટ નામની એક પુત્રી હતી. તે જન્મથી રસાળ સ્વભાવની હતી, તેથી તેના પિતાએ ઘરમાં અને બહાર તેને કેઈએ ચુંકારે ન કરે એ ઠરાવ કર્યો. આથી આ છોકરીનું અચંકારી ભટ્ટા એવું નામ પડી ગયું. એક તે પહેલેથી જ આ લાવણ્યના ભંડારરૂપ હતી અને તેમાં વળી વૈવન ખીલ્યું એટલે પછી એના સિૌન્દર્યમાં કંઈ મણા રહે ખરી ? એક વેળા તેનું મને મેહક રૂપ જઈ દીવાને ધન્ના શેઠ પાસે આની માગણી કરાવી. એના ઉત્તરમાં એ શેઠે કહ્યું કે મારી પુત્રીના વચનનું કદાપિ ઉલ્લંઘન નહિ કરવાની વાત દીવાન કબૂલે તે મને વાંધો નથી. તેણે આ વાત કબૂલ કરી; આથી અગ્રંભદ્રાને તેની સાથે પરણાવવામાં આવી. આ દંપતીને ગૃહસંસાર સારી રીતે ચાલતું હતું તેવામાં એક વેળા અચ્ચકારી ભટ્ટાએ પિતાના પતિને કહ્યું કે તમારા વિના મને ચેન પડતું નથી; વાસ્તે હવે દીવા થયા પછી તમારે મારી પાસેથી કોઈ પણ સ્થળે જવું નહિ.. દીવાને તેમ કરવા માંડયું અને રે જ તે દરબારમાંથી વહેલે જવા લાગ્યા. આ જેઈને રાજાએ એક વખત તેને પૂછયું કે હાલમાં કેટલાક દિવસથી તમે કેમ વહેલા વહેલા ઘેર જાઓ છે? આના ઉત્તરમાં દીવાને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યા. રાજાએ આ વાત યાદ રાખી અને એક દિવસે હાથે કરીને વિદા દીવાનને અડધી રાત સુધી રોકી રાખે. દીવાન ઘેર આવ્યો તે દરવાજા બંધ હતા. તે સમજી ગયા કે મને મોડું થવાથી મારા ઉપર મારી પ્રિયા ગુસ્સે થઈ છે. તેને શાંત પાડવા માટે તેણે શાંતિનાં અનેક વચનો ઉચ્ચાર્યા અને રાજાના બળાત્કારથી આ પ્રમાણે બન્યું હતું વાસ્તે અપરાધને ક્ષતવ્ય ગણ જોઈએ એમ પણ કહ્યું, પરંતુ ભટ્ટાને કે ધાગ્નિ શાંત પડે નહિ, ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે દ્વાર ઉઘાડ્યાં અને પિતે તેની પાછળ સંતાઈ રહી. જેવો દીવાન ઘરમાં દાખલ થયો કે તરત જ તેણે ઘરમાંથી ચાલવા માંડ્યું. દીવાને તેને બહુ બહુ સમજાવી, પરંતુ તેણે કશું જ ગણકાર્યું નહિ અને તે એકાએક ચાલતી થઈ. રસ્તે જતાં માર્ગમાં ચેરેએ તેને ઘેરી લીધી અને તેના અંગ ઉપર કીંમતી દાગીના જોઈ તેઓ પિતાના ભિલ્લ રાજા પાસે Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ વિરાગ્યરસમંજરી [પંચમ તેને લઈ ગયા. તેણે દાગીનાની વહેંચણી કરી લઈ ભટ્ટાને પોતાની પત્ની બનવા કહ્યું. ભિલે પ્રથમ તે તેને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેણે એ વાત કબૂલ ન કરી ત્યારે તેને સતાવવા માંડી છતાં પણ એ તે મક્કમ જ રહી. એણે વિશેષમાં કહ્યું કે જે બળાત્કાર કરશે તે આપઘાત કરીશ, પરંતુ ભિલે તે અનુચિત માગણી ચાલુ જ રાખી. એથી ભટ્ટાએ બગલી તાપસની વાર્તા કહી. આ ઉપરથી જિલ્લાને બીક લાગી કે સતીને છંછેડવામાં સાર નહિ નીકળે. આથી તેણે ભટ્ટાને બમ્બર દેશમાં વેચી નાંખી. ખરીદનારે તેની પાસે ભેગની વાત કાઢી, પરંતુ ભટ્ટાએ તેમ કરવા ઘસીને ના પાડી. તેથી તે આને અત્યંત ત્રાસ આપવા લાગ્યો. એના શરીરમાંથી લોહી કાઢી તે વડે એ વસ્ત્ર રંગવા લાગ્યા. આ પ્રમાણે તેણે એને ત્રાસ આપવામાં જરાએ કચાસ ન રાખી, પરંતુ આથી તેમજ રૂપરંગ બદલાઈ ગયું તોપણ એ પિતાનું શીલવ્રત ખડિત થવા ન જ દીધું, જોકે વૃત્તિકાન્તારરૂપ ત્રીજે આકાર તે જાણતી હતી. અકસ્માત્ એક દહાડે તેને સગોભાઈ ધ પણ ત્યાં આવી ચડ્યો. તેણે પૈસા આપીને આ અસહ્ય સંકટમાંથી પિતાની બેનને છોડાવી અને તેને પિતાને ગામ લાવ્યા. દીવાને બહુમાન પૂર્વક ભટ્ટાને સ્વીકાર કર્યો. આ વેળા પિતાના પતિ સમક્ષ તેણે એવી પ્રતિજ્ઞા લીધી કે પ્રાણુતે પણ હવે હું કોઈના ઉપર રીસ કરીશ નહિ, કેમકે એનું અત્યંત કડવું ફળ મેં પૂરેપૂરું ચાખ્યું છે. ૧ તેજલેશ્યાની લબ્ધિવાળા કાઈ તાપસ એક ઝાડ તળે તપ કરતો હતો તેવામાં એ ઝાડ ઉપર બેઠેલી એક બગલીએ તેના ઉપર હગાર નાંખી. આથી ગુસ્સે થઈને તેણે તેજલેશ્યા વડે તે બગલીને બાળી મૂકી. પછી એણે એવો નિશ્ચય કર્યો કે જે કોઈ મારો અપરાધ કરશે તેને હું આ જ પ્રમાણે બાળી મૂકીશ. કાલાંતરે એ તાપસ એક પતિવ્રતા અને ઉત્તમ શિલવાળી શ્રાવિકાને ત્યાં ભિક્ષા માટે ગ. શ્રાવિકા પોતાના પતિની સેવા કરવામાં રોકાયેલી હોવાથી આને ઊભા રહેવું પડયું. એટલે કોપાયમાન થઈ તાપસે એના ઉપર તેલેશ્યા મૂકી પરંતુ શીલના પ્રભાવથી શ્રાવિકા ઉપર એની કંઈ અસર નહિ થઈ. શ્રાવિકાએ તાપસને ઉદ્દેશીને કહ્યું કે શું તેં મને બગલી ધારી? તોપસ બેલ્યો કે વગડામાં બનેલી વાત તેં કયાંથી જાણી ? વિકાએ કહ્યું કે એ જાણવું હોય તે તું “વારાણસી જા, અને ત્યાં અમુક કુંભાર રહે છે તેને પૂછજે. તાપસ ત્યાં ગયો અને એ કુંભારને મળ્યો. કુંભારે કહ્યું કે એ શ્રાવિકાને તેમજ મને શીલનાં પ્રભાવથી બીજાના મનની વાત જણાય એવું જ્ઞાન થયું છે, માટે તું પણ શીલ પાળજે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક ] સાનુવાદ કે એક વેળા આ ગામની પાસે કઈક મુનિનું શરીર વટેમાર્ગુએ સળગાવેલા અગ્નિથી દાઝી ગયું. તેની વેદના દૂર કરવાનું કામ કુંચીક શેઠે માથે લીધું અને તેણે એ મુનિઓને લક્ષપાક તેલ લેવા માટે ભટ્ટાને ત્યાં મોકલ્યા. તેમણે ભટ્ટા પાસે આવી લક્ષપાક તેલની જરૂર જણાવી એટલે અત્યંત રાજી થઈ દાસી પાસે તેણે એનો સીસે મંગાવ્યું. આ સમયે ઇંદ્ર સભામાં તેની ક્ષમાથી ખૂબ તારીફ કરી તે એક દેવને રુચી નહિ; આથી પરીક્ષા માટે તે તે અહીં આવ્યો. જે દાસી સીસે લાવે છે કે તરત જ તેણે દેવ-માયાથી તે ભાંગી નાંખ્યો. ભટ્ટાએ બીજો મંગાવ્યો તેની પણ એ જ દશા આ દેવે કરી. દાસી પાસે ત્રીજી વાર મંગાવેલ સીસે પણ દેવે ફેડી નાંખ્યો. આથી દાસી ઉપર જરાએ ગુસ્સે ન થતાં ભટ્ટા જાતે લક્ષપાક તેલ લેવા ગઈ. એના શીલના પ્રભાવથી દેવ સીસે ભાંગી શક્યો નહિ. આમાંથી લક્ષપાક તેર ભટ્ટાએ મુનિઓને આપ્યું. આ સમગ્ર દેખાવથી મુનિઓના અચંબાને પાર રહ્યો નહિ અને તેમણે ભટ્ટાને કહ્યું કે દાસીને હાથે આટલું બધું નુકસાન થયું તો પણ તમે શાંતિ જાળવી તે જોઈ અમને અત્યંત અજાયબી થાય છે. આના પ્રત્યુત્તરમાં રીસ કરવાથી પોતાને જે અસહ્ય દુઃખ પડ્યું હતું તે કહી સંભળાવ્યું. આ સાંભળીને મુનિઓની આંખમાં પણ પાણી આવી ગયાં. આ સમયે પિલો પરીક્ષા માટે આવેલ દેવ પ્રકટ થયો અને બોલ્યા કે હૈ કલ્યાણિની ! હે સતી ! ઈ તારી ક્ષમાની જે પ્રશંસા કરી હતી તેવી જ તું નિસંદેહ છે એવી મારી પૂરેપૂરી ખાતરી થઈ છે, મારી પરીક્ષામાં તું સંપૂર્ણ રીતે ઉત્તીર્ણ થઈ છે. આમ કહી ભાંગેલા ત્રણ સીસાઓ આખા કરી, સતીની કદર્થના માટે ક્ષમા યાચી દેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. મુનિઓ પણ સતીની ક્ષમાની અનુમોદના કરતા વૈયાવૃત્ય માટે પેલા દાઝેલા મુનિ પાસે આવી પહોંચ્યા. ઇને પિત પ્રશંસા કરી હતી એ જાણીને પણ અચંકારી ભટ્ટા ફૂલાઈ નહિ. તેણે તે ક્ષમા-ત્રત જીવન પર્યત પાળ્યું અને સમાધિ-મરણ પૂર્વક તેણે દેવ-ગતિ સાધી. ત્યાંથી ચ્યવી તે જશે. આ આર્ય-રમણની ક્ષમાદ્રષ્ટિની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ઈશ્વર સી કેને આવું આત્મ-બળ ફેરવવાને સમય આપે એ જ અભિલાષા પૂર્વક આ સતીશરેમણિને પ્રબંધ આપણે પૂર્ણ કરીશું. Page #507 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યરસમંજરી [ પંચમ ४६२ સુલસની કથા “રાજગૃહનગરમાં કાલસૈકારિક નામે ચંડાલ રહેતું હતું. એ રોજ પાંચસે પાડા મારતે હતે. એક વેળા પિતાનું નરક-ગમન અટકે એવા ઈરાદાથી આ નગરના રાજા શ્રેણિકે તેને કહ્યું કે તું એક દિવસ પાડા મારવાનું બંધ રાખ; પરંતુ તેણે પિતાની અભવ્યતાને અનુકૂળ અને નિર્દયતાના નમૂનારૂપ આ કાર્ય મુલતવી રાખવા સાફ ના પાડી. તેથી રાજા ગુસ્સે થયો અને તેને કૂવામાં ઉતરાવી મૂકા, કિન્તુ ત્યાં પણ તે સીધે બેઠે નહિ, પણ તેણે તે કાદવના પાંચસે પાડા બનાવ્યા અને માર્યા. આ પ્રમાણે એણે પિતાના દુષ્ટ કાર્યમાં ખામી આવવા દીધી નહિ. મરણ સમીપ આવતાં એને દહાવર થયે. એના સુલસ નામના પુત્રે ઉપચાર કરવામાં જરાએ ન્યૂનતા ન રાખી. મનગમતાં ખાન, પાન, બાનતાન, સુકોમળ શય્યા, સુગંધી અત્તર, ચંદનનું વિલેપન ઈત્યાદિ દ્વારા તેણે પિતાની બરદાસ કરવામાં પૂરેપૂરી ઝહેમત ઉઠાવી; પરંતુ આ નરકે જનારા પાપીને આથી શાંતિ થવાને બદલે ઉલટી વધારે વેદના થવા લાગી. સુલસે આ વાત અભયકુમારને કરી. તેણે વિચાર કરી કહ્યું કે આ નરકગામી જીવ છે, વાતે ત્યાંના જેવી સામગ્રીથી તું એની સેવા કર એટલે એને આરામ મળશે. આ સાંભળી ફુલસે કુત્સિત આહાર, ખારું પાણી, વિષ્કાનું વિલેપન, કાંટાની શય્યા, ગર્દભ-સૂરનું શ્રાવણ વિગેરે ઉપાય જ્યા. તેમ થતાં આ ચંડાળને કઈક શાંતિ થઈ. અંતમાં તે મરીને નરકે ગયે. પાપનું ફળ પ્રત્યક્ષ જોઈ સુલશે અભયકુમારના ઉપદેશ મુજબ શ્રીવીર પરમાત્માની પાસે શ્રાવકપણું અંગીકાર કર્યું અને પોતાના પિતાના પાપી ધંધાથી હાથ ધોઈ નાંખ્યા. એથી માતા વગેરે એનાં સગાંવહાલાં કહેવા લાગ્યાં કે ભાઈ ! તું તારા પિતાને કસાઈને ધધો કેમ કરતું નથી ? શું તું પાપથી બીએ છે? જો એમ હોય તે તેમાં અમે તારા ભાગીદાર થઈશું. આ સાંભળી સુલસે એક કુહાડી મંગાવી અને સર્વેના દેખતાં પિતાના પગ ઉપર એ વડે ઘા કર્યો અને એથી થતી વેદના ડી ડી વહેંચી લેવા સ્વજનેને વિનવ્યાં, પરંતુ કોઈએ તેમાં ભાગીદારી નેધાવી નહિ, ઉલટું તેઓ તે હસતાં હસતાં બેલ્યાં કે તું શું ગાંડો થયો છે? કઈ કેઈનું દુખ Page #508 -------------------------------------------------------------------------- ________________ લઈ શકે ખરું? એ તે જેને પડે તે ભગવે. સુલસે કહ્યું કે આ ન્યાય મુજબ જે હું પાપ કરું તે તેનું ફળ મારે એકલાએ ભેગવવું પડે, વાસ્તે હું મારા પિતાની પેઠે પાડા મારવાનું અધમ કાર્ય કરનાર નથી. અત્રે એ ધ્યાનમાં લેવાનું છે કે ગુરુજનોનો આગ્રહ હોવા છતાં સુલશે પાપી કાર્ય ન જ કર્યું અને પિતાના આત્માને દુર્ગતિથી બચા. શુદ્ધ શ્રાવકપણું પાળી આયુષ્ય પૂર્ણ થતાં તે સ્વર્ગ સંચર્યો. નમિ રાજર્ષિનું ઉદાહરણ “માળવા દેશના સુદર્શન નગરમાં મણિરથ નામને રાજા રાજ્ય કરતે હતે. તેને પિતાના યુગબાહુ નામના નાના ભાઈને યુવરાજપદ ઉપર સ્થા હતા. આ યુવરાજને મદનરેષા નામની ખૂબસુરત પત્ની હતી. આ એક વેળા મણિરથ રાજાની નજરે પડી અને તેથી તે અતિશય કામાતુર બની ગયે. એને વશ કરવાના ઇરાદાથી તે દાસીઓ મારફતે સારાં સારાં વ, કીંમતી આભૂષણે વિગેરે ભેટ મેકલવા લાગ્યા. મદનરેશાને એના અધમ ભાવની ખબર નહિ હોવાથી એ તે જેઠ તરફની પ્રસાદી સમજી આ ભેટે સ્વીકારતી હતી. ભેટ આપવા આવતી દાસીઓ મણિરથના રૂપ વગેરેની બહ તારીફ કરતી ત્યારે આ રમણી ભાગ્યશાળી એવા જ હોય છે એવો ઉત્તર આપતી. એક વેળા દાસીઓએ રાજાની નિર્લજજ માગણી કહી સંભળાવી ત્યારે મદનરેષાએ ફરીથી એવું અનુચિત વચન નહિ ઉચ્ચારવા દાસીને કહ્યું. આથી રાજા નિરાશ થયો, પરંતુ હાર્યો જુગારી બમણો રમે તેમ રાજા એવા વિચાર ઉપર આવ્યું કે જ્યાં સુધી મારે નાને ભાઈ યુગબાહું જીવતે બેઠા છે ત્યાં સુધી મારી મુરાદ બર નહિ આવે; વાતે મારે એનું કઈ પણ રીતે કાસલ કાઢી નાંખવું જોઈએ, એક દિવસ યુગબાહ મદનરેષાને સાથે લઈને જલ–કીડા કરવા માટે બાગમાં ગયો. રાત પડી ગઈ તોપણ તેઓ પાછાં ન ફરતાં ત્યાં જ સુઈ ગયાં. આ ખબર પડતાં રાજા તરવાર લઈ ત્યાં દેડક્યો અને ઝટ દઈને પિતાના નિદ્રાધીન ભાઇનું ગળું છેદી નાંખ્યું. તેમ કરી તે નાસી જતો હતો એટલામાં મદનરેષા જાગી ઊઠી અને તે આ અનુચિત બનાવનું કારણ કળી ગઈ પિતાને પતિ બચે તેમ હતું નહિ પણ એથી ન ઉશ્કેરાતાં તેની સદ્ગતિ થાય તે માટે તેણે પિતાના પતિને ગુસ્સે થતા અટકાવવા શાંત વચને ઉચાર્યા અને તેમ કરીને તેનું સમાધિ-મરણ થવામાં તે સહાયભૂત થઈ. મરીને યુગબાહુ પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ४६४ વૈરાગ્યરસમંજરી [પચમ - મણિરથથી પિતાનું શીલ અખંડિત રાખવાના ઇરાદાથી ધનવૈભવને તેમજ પિતાના વહાલા પુત્ર ચંદ્રયશને પડતાં મૂકીને મદનપા અહીંથી ચાલી નીકળી. માર્ગે જતાં તેણે એક પુત્ર-ર-નને જન્મ આપ્યો. આ પુત્રને રત્ન–કંપળમાં વીંટાળી પોતાના પતિની વીટી ડેના હાથમાં ઘાલી શુદ્ધિ માટે તે નજદીકના તળાવમાં પેઠી. દેવગે એક જલહતિએ તેને સૂઢમાં ઉપાડી આકાશમાં ઉછાળી. આ વખતે “નંદીશ્વર' દ્વીપ યાત્રા કરવા માટે મણિપ્રભ નામને વિદ્યાધર જતો હતો. તેણે આને અદ્ધર ઝીલી લીધી. એને લઈને તેણે ચાલવા માંડયું. આથી અદનરેષાએ રુદન કરતાં કરતાં કહ્યું કે હે ભલા માણસ ! મારો હમણાં જ પ્રવેલો પુત્ર આ રાનમાં છે તેની આથી શી વેલે થશે ? વિદ્યારે પિતાના વિદ્યાબળથી એની હકીકત જાણી લીધી અને તે કહેવા લાગ્યું કે કલ્યાણિની ! તું મુંઝાઈશ નહે. વક શક્ષિત ઘોડા ઉપર સ્વારી કરવાથી આ રાનમાં “મથુરાને રથ રાજા આવી ચડ્યું હતું. તેને પુત્ર ન હોવાથી તે આ તારા પુત્રને લઈ ગયેલ છે અને તેણે એને પિતાની પત્નીને સમર્પણ કર્યો છે. એટલે હવે તું એની ચિંતા કરવી છોડી દઈ તું અને પતિ તરીકે સ્વીકાર વિચાર કરી અવસરને ઓળખી આ લલનાએ ઉત્તર આપે કે સાથી પહેલાં મને “નંદીશ્વરની યાત્રા કરાવે; બધું ઠીક થશે. ત્યાં જઈ યાત્રા કરી આ બંને મણિરાડ વિદ્યાધર ચક્રવત મુનિરાજ સમીપ દેશના સાંભળવા બેઠાં. એવામાં યુગબાહ દેવ અવધિજ્ઞાનથી પિતાનો પૂર્વ ભવ જાણ ત્યાં આવ્યું અને સૌથી પ્રથમ મદનપાને નમન કરી અને ત્યારબાદ મુનીશ્વરને વંદન કરી દેશના સાંભળવા બેઠે. આ પ્રમાણેનું વિલક્ષણ કૃત્ય જોઈ મણિપ્રભ બેલી ઊઠશે કે હે દેવ! વિચક્ષણ હેઈ તમે આમ કેમ કર્યું? આ વખતે મુનિરને કહ્યું કે એ એને ધર્માચાર્ય છે, માટે એનું આ પ્રમાણેનું વર્તન સર્વથા સમુચિત જ છે; કેમકે યતિ હો કે શ્રાવક હો, જેના દ્વારા પ્રથમ ધર્મને બોધ થાય તે જ ધર્માચાર્ય (ગુરુ) ગણાય છે અને તેને પ્રથમ પ્રણામ કરવા તે ન્યાપ્ય છે.' - મદનરેષા આ દેવને કેવી રીતે ધર્માચાર્ય થાય છે તેનું ભાન થતાં મણિપ્રભે યુગબાહુની માફી માગી. પછી આ દેવે મદનરેષાને ત્યાંથી ઊઠાવી “મથુરા નગરે મૂકી. ત્યાં પિતાના પુત્રની પૂરેપૂરી બરદાસ્ત થતી જોઈ તેનું ચિત્ત શાંત થયું અને તેણે કોઈ સાદવી પાસે દીક્ષા લીધી. આ તરફ પદ્મરથ રાજાએ આ બાળકનું નામ નમિ પાડ્યું. તે વૈવન૧ “આ લેખ જૈન શલથી અજાણપણાથી લખાયો છે, ભલે દેવે મદનષિાને પ્રથમ વંદન કર્યું છતાં તે માર્ગ નથી અને દેવ પિતે પણ કહે છે કે ભક્તિવશ માર્ગ ન સચવાયે તે ભૂલ છે આમ અન્યત્ર સ્પષ્ટ અક્ષરોમાં ઉલ્લેખ મળે છે” આ પ્રમાણે શ્રીવિજયલબ્ધિસરિ કુફ તપાસી મોકલતાં સૂચન કરે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ શુક ] સાનુવાદ ૪૫ અવસ્થા પામ્યા ત્યારે તેને ૧૦૦૮ કન્યાએ પરણાવવામાં આવી. રાજય ચલાવવાને લાયક થતાં તેને રાજ્ય સોંપી પદ્મથે પ્રત્રજ્યા ગ્રહણ કરી. ‘સુદર્શન ’નગરના મણિરથ રાજા ભાઇનું ખૂન કરી નાસત હતા તેવામાં તેને એક કાળે ઝેરી સર્પ કરડયો અને તેથી તે મરી ગયા. તેને પુત્ર નહિ હાવાથી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્ય મળ્યું. તે સારી રીતે રાજ્ય કરવા લાગ્યા. એક વેળા નામ કાન્તને પટ્ટહસ્તી મથુરા'થી નાઠે અને નાસતાનાસતા તે રાયશાના સીમામાં જઇ પહોંચ્યા. ત્યાંના લેાકેાએ તેને પકડી રાજાને સ્વાધીન કર્યાં. નિમ રાજાને ખબર પડતાં દૂત મોકલી ચદ્રયશા પાસે તેણે એ હાથી માગ્યા, પરંતુ તેણે માન્યું નહિ. આથી મિ રાજા લશ્કર લઇ તેના નગરને ઘેરા ઘાલી બેઠે. આ વાતથી મદનરેખા સાધ્વી વાગાર થતાં તે નિમ પાસે આવી અને તેને કહ્યુ કે કેંશા તારા માટે ભાઇ થાય છે, વાસ્તે એક હાથી માટે તેની સાથે યુદ્ધ કરવું ઉચિત નથી. નિમ રાજાને આ સાંભળી અચંબ થયા, પરંતુ જુના માણસોને પૂછતાં યુગમાહુની વીંટી તેની પાસેથી નીકળેલી હાવાની વાત જાણીને તેને પ્રતીતિ થઇ. આથી યુદ્ધ બંધ કરી નમિ પેાતાના મેટા ભાઈને મળવા ગયું. આટલે વર્ષે બે ભાઈઓૢા મળ્યા, તેથી બંનેને ઘણા આનંદ થયો. કેટલાક દિવસે વીતતાં યશાએ પેાતાનું રાજ્ય નમિને સોંપ્યું અને પેાતે મહામંગલકારી દીક્ષા લીધી. નમિ નૃપતિ નિષ્ણુ ટકપણે રાજ્ય ચલાવવા લાગ્યા. એક વખત તેને છ મહિના સુધી ન મટે એવા દાહવર રેગ થયા. ઘણા ઘણા ઉપાયે કરવા છતાં તેને જરા પણ આરામ ન થયે. એક વૈધે ચંદનઘસી તેના શરીરે લગાડવા સૂચવ્યું એટલે તેના પરના પ્રેમને લઈને બધી રાણીએ સમકાલે ચંદન ઘસવા બેસી ગઇ; પરંતુ તેમનાં કકણા પરસ્પર અથડાતાં તેમાંથી જે અવાજ નીકળવા લાગ્યા તેથી રાજાની મેચેની વધી પડી. આથી ફક્ત એક એક કકણ હાથમાં રાખી રાણીએ પેાતાનું કાય કરવા માંડયુ. હવે અવાજ આવતા ખધ થયેલે જાણી રાજાએ તેનું કારણ પૂછ્યું. રાણીઓએ જવામ આપ્યા કે અમે સૈાભાગ્યના ચિહ્ન તરીકે એકેક જ કાંકણુ રાખ્યું છે. ચારિત્રાવરણીય કર્મીના ઉચ્છેદ્યના સમય આવી લાગ્યે હતેા; એથી આ રાજાને એવા સુવિચાર સ્ફુર્યાં કે આ કંકણુના દૃષ્ટાંતથી એમ જણાય છે કે જીવ જ્યારે બહુ પરિગ્રહ ધારણ કરે છે ત્યારે તેને અતિશય દુ:ખ થાય છે, તેથી પ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ વૈરાગ્યરસમંજરી [[ પંચમ એકલા રહેવું સારું છે, આ વેદના જે માટે તે મારે હવે એકાકી વિહાર કરે. આમ વિચારતાં તેને નિદ્રા આવી ગઈ અને વળી એક એવું મધુર સ્વપ્ન પણ તેણે જોયું કે હું મેરુ પર્વત ઉપર ચઢી એક વેત હાથી ઉપર બેઠે છું. ડી વારમાં જાગૃત થતાં તે વિચારવા લાગ્યો કે ખરેખર મેં આ સુવર્ણમય મેરુ જોયો છે. ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેને યાદ આવ્યું કે પૂર્વ ભવમાં મેં અગણિત પુણ્યના ઉપાર્જનરૂપ દીક્ષા પાળી હતી, તેથી હું પુષેત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો હતો. જિનેશ્વરના જન્મકલ્યાણક માટે હું “મે ગયે હતું તે વખતે મેં આ પર્વત જે હતું. હવે હું દીક્ષા લઉં તે ઠીક. સદ્ભાગ્યે ચારિત્રાવરણીય કર્મને અંત આવ્યો અને સાથે સાથે તેના ભયંકર રોગને પણ અંત આવી ગયે, એથી આ રાજા દીક્ષા લેવા તૈયાર થશે. એવામાં એક દેવે આવી તેને સાધુને વેષ આપ્યો. તે ગ્રહણ કરી તેમણે ચાલવા માંડ્યું. ઘણા લેકે આડા પડ્યા, પરંતુ આ રાજર્ષિએ તે પિતાનું ધાર્યું જ કર્યું. નમિ રાજર્ષિને આવી રીતે પ્રતિબંધ પામેલા જાણી ઇન્દ્ર તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું અને તે એમની પાસે આવી બોલવા લાગે કે હે મહર્ષિ! તમે આ શું કરે છે? આ તમારા નગરમાં તો આગ લાગી છે. બધા લેકે ત્રાહિ ત્રાહિ પિકારી રહ્યા છે. શું તે તમારા લક્ષ્ય બહાર છે? શું જૈન દીક્ષામાં દયા માટે સ્થાન નથી ? આ બધાને રડતા કકળતા મૂકીને ચાલ્યા જવું તે શું ઠીક કહેવાય ? બધાને સ્વસ્થ કરી પછી દીક્ષા લે તે તે ઉચિત ગણાય. જુઓ તો ખરા, અરે આ આગ તમારા અંતઃપુરને બાળી નાંખશે એમ જણાય છે. આવા સંકટમાં અનાથ અબળાઓને નિરાધાર મૂકી તમે ક્યાં પ્રયાણ કરી જાઓ છે? આ સાંભળી નમિ રાજર્ષિએ જવાબ આપ્યો કે હાલ હું સુખમાં છું, કેમકે તું જે બતાવે છે તેમાં મારું કશું નથી; વળી જે મારું છે તે બળે તેમ નથી અને જે બળે તેમ છે તે મારું નથી. જે લોકેને તું પિકાર કરતા આલેખે છે તે કઈ મારે નિમિત્ત નથી, પરંતુ તેઓ તે પિતાના સ્વાર્થને અંગે તેમ કરે છે. શું મારે મારા સ્વાર્થરૂપ મેક્ષની સાધના ન કરવી? આ સાંભળી ઇ ફરીથી કહ્યું કે મહારાજ ! આપના ભંડારમાંથી કેટલું એ કીંમતી જવાહર બળીને ખાખ થઈ જવાની તૈયારીમાં છે તે તેને તે સદુપયોગ કરી લે; શા સારૂ તેને નાહક બળી જવા દે છે ? મહર્ષિ બોલ્યા કે હે દેવાનુપ્રિય! સમજ. સોના રૂપાના તે “કૈલાસ' પર્વત જેટલા કેટલાએ ઢગલાઓ કેટલીએ વાર આ જીવે એકઠા કર્યા, છતાં Page #512 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ એની તૃષ્ણા ઓછી ન થઈ. આશા તે આકાશની સમાન અનંત છે, વાસ્ત મમત્વ ત્યજી દઈને આત્મ-રમણતા કેળવવી એ જ સાચું ધ્યેય છે. આ પ્રમાણેની વાતચિતથી ઈન્દ્રને ઘણો આનંદ થયો અને તેણે પિતાનું રૂપ પ્રકટ કર્યું. પછી નમિ રાજર્ષિની નમરકારપૂર્વક ભૂરિ ભૂરિ પ્રશંસા કરી તે સ્વસ્થાનકે ગયે. નમિ રાજર્ષિએ જીવન પર્યંત શુદ્ધ ચારિત્રનું આરાધન કરી એ જ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ મોક્ષપદના અધિકારી બન્યા. આ નમિ રાજર્ષિ પ્રત્યેકબુદ્ધ દઢધમી સાધુરત્ન થયા. ઈન્દ્ર પણ એમને જરાએ ચલિત કરી શક્યો નહિ. આવા મુનિશેખરને આપણે જેટલા પ્રણામ કરીએ તેટલા ઓછા છે. એમના જેવા પુણ્યશ્લોકના પ્રતાપે તે આ મનુષ્યલેકની ઉત્કૃષ્ટતા સિદ્ધ થાય છે. मूलं द्वार तथा पीठ-माधारो भाजनं निधिः। सम्यक्त्वं शुद्धधर्मस्य, षडेता भावना मताः ॥ १४९ ॥ સમ્યકત્વની છ ભાવનાઓ– –“સમ્યક્ત્વ એ શુદ્ધ ધર્મનું મૂળ, દ્વાર, પીડ, આધાર, ભાજન અને ભંડાર છે. આ જ પ્રકારની) ભાવને મનાય છે.”—૧૪૯ जैनधर्मतरोर्मूलं, द्वारं शिवपुरस्य च ।। धर्मप्रासादपीठं चा-धारोऽस्ति विनयादिषु ॥१५॥ सार्वधर्मसुधाया हि, भाजनं निधिरुच्यते । ज्ञानादिभावरत्नानां, चिन्तयेविक्रमो यथा ॥१५१॥-युग्मम् પ્રસ્તુતનું સ્પષ્ટીકરણ– - સમત્વ એ જૈન ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે, નિર્વાણનગરનો દરવાજો છે, ધર્મરૂપ મહેલની પીઠ છે, વિનય વગેરેને આધાર છે, સર્વજ્ઞના ધર્મરૂપ Page #513 -------------------------------------------------------------------------- ________________ ४१८ વૈરાગ્યરસમંજરી [ પંચમ અમૃતનું એ પાત્ર છે અને જ્ઞાનાદિ ભાવ-રત્નોને એ ભંડાર કહેવાય છે (વાતે હે ભવ્ય !) તું વિક્રમની પેઠે એનું મનન કરજે.”—૧૫૦–૧પ सार्वानुभवसिद्धात्मा-ऽनुमीयेत कथञ्चन। ज्ञायेत सुखदुःखादि-लिडैः सत्तात्मकं हि तत् ॥१५२॥ સમ્યત્વનાં છ સ્થાને પ્રસ્તાવ– –“સર્વશને અનુભવથી સિદ્ધ એવા આત્માનું (આપણા જેવાને ) કોઈક રીતે અનુમાન થાય છે. સુખ, દુઃખ વગેરે ચિહનાથી તે જણાય છે. આ પ્રમાણે સિદ્ધ થતું આત્માનું અસ્તિત્વ (લેકમાં) છે. ૧૫ર प्रथमं गीयते स्थानं, द्वितीयं द्रव्यनित्यता । पर्यायानित्यता लोके, ज्ञातं श्रीगौतमप्रभुः ॥१५३ ।। સમ્યત્વનું દ્વિતીય સ્થાન– પ્લે --“તે પ્રથમ રથાન કહેવાય છે અને બીજું સ્થાન દ્રવ્યની અપેક્ષાએ) નિત્યતા અને પર્યાયના પક્ષથી અનિયતા છે. આ સંબંધમાં શ્રીગૌતમ પ્રભુ ઉદાહરણરૂપ છે.”—૧૫૩ करोति सर्वकर्माणि, हेतुभिः कुम्भकृद् यथा । व्यवहारेण कर्ताऽऽत्मा, कर्तृकं तत् तृतीयकम् ॥१५४॥ ત્રીજું સ્થાન આત્મા કુંભારની જેમ (મિથ્યાત્વાદિ) હેતુઓથી સર્વ કર્મો કરે છે, વાસ્તે તે વ્યવહારથી કર્તા છે. આ ત્રીજું કર્તુત્વરૂપ સ્થાન . _૧૫૪ भुङ्क्ते कृतानि कर्माणि, स्वयं तद् भोक्तृकं मतम् । चतुर्थं दर्शने स्थान-मग्निभूतिनिदर्शनम् ॥ १५५ ॥ Page #514 -------------------------------------------------------------------------- ________________ સુઈક ] સૉનુવાદ ચાલુ સ્થાન જીવ પોતે કરેલાં કર્મા(તું ફળ) ભોગવે છે એ સમ્યગ્દર્શનમાં ભાતૃત્વ (નામનુ') ચોથું સ્થાન મનાય છે. (અત્ર) અગ્નિભૂતિ દૃષ્ટાંતરૂપ છે.’-૧૫૫ सर्वकर्मक्षये भूयानिर्वाणाख्यं च पञ्चमम् । त्रिलोकीशर्म यस्याये, तिलतुषमितं नहि ॥ १५६ ॥ પાંચમું સ્થાન શ્લા - સર્વ કર્મોનો ક્ષય થતાં પ્રાપ્ત થતું નિર્વાણ નામનું પાંચમું સ્થાન છે કે જેની આગળ ત્રિભુવનનું સુખ તલના હાડા જેટલુ' (પણ) નથી.”-૧૫૬ ૪૯ ज्ञानादिकन्त्रिकं शास्त्रे, मोक्षोपायः प्रकीर्त्यते । एतत् सम्यक्त्वरत्नस्य, षष्ठं स्थानं विभावयेत् ॥१५७॥ છઠ્ઠું સ્થાન શ્લા—‘ જ્ઞાનાદિ ત્રણ (રત્ના)ના સમૂહને શાસ્ત્રમાં મેાક્ષના ઉપાય તરીકે વર્ણવ્યો છે. અને સમ્યકત્વ-રત્નનું છઠ્ઠું સ્થાન જાણવું, ’૧૫૭ प्रभासगणभृज्ज्ञात--मस्मिन्नर्थेऽस्ति ख्यातिमत् । સત્ત િપ્રમઃ યા તેનું સમ્યકવરક્ષળમૂ ॥ ૮॥ છઠ્ઠા સ્થાનનું ઉદાહરણ--- શ્લા--“ આ સંબંધમાં પ્રભાસ ગણધરનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનનું ૬૭ પ્રકારાથી રક્ષણ થાય. ’’-૧૫૮ ૧--૨ જુએ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૩-૨૪; ૨૮-૨૯ ) Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ [ પંચમ વૈરાગ્યરસમંજરી केचिन्महाव्रतान्येवा-णुक्तानि च केचन । जग्रहिरे च सम्यक्त्वं, केचित् तदुपदेशतः ॥ १५९ ॥ જિનેશ્વરના ઉપદેશનું ફળ શ્લે —“તે (જિનેશ્વર)ના ઉપદેશથી કેટલાકે મહાત્ર ગ્રહણ કર્યા, કેટલાકે અણુવ્રત ગ્રહણ કર્યા તો કોઈકે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું.”—૧૫૯ उपकारमिति कृत्वा, प्राणिनामुपदेशतः। शैलेशीकरणध्वस्ता-शेषकर्मा विभुस्ततः ॥ १६० ॥ देहं विहाय सर्वाधि-व्याध्युपाधिविकाशकम् । समश्रेणिं गतिं कृत्वा-ऽस्पृष्टः स शिवगोऽजनि ॥१६॥ -युग्मम् પ્રભુનું એક્ષ-ગમન– લે-“આ પ્રમાણે ઉપદેશ દ્વારા જીવો ઉપર ઉપકાર કરીને ત્યાર પછી શૈલેશી કરણ વડે શેષ કર્મોને સંહાર કરી પ્રભુ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિને વિકાસ કરનારા દેહને છોડીને અપૃષ્ટપણે સમ શ્રેણિ (ઊર્ધ્વ ગતિ કરી મોક્ષગામી થયા.”—૧૬૦–૧૬૧ सम्पूर्ण जगतां सौख्यं, गृह्यते सर्वकालिकम् । न यात्यनन्तभागेन, मुक्तिसौख्यस्य तुल्यताम् ॥१६२॥ મુક્તિનું મુખ-- –દુનિયાના સર્વ કાળનાં સંપૂર્ણ સુખ એકઠાં કરવામાં આવે તો પણ તે મુક્તિના સુખના અને તમા ભાગ જેટલું (પણ)થતું નથી,”૧૬૨ ૧ જુએ પૃ. ૨૫૯. Page #516 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ तत् प्रमादं परित्यज्य, सामग्री मानवादिकाम् । सच्छास्त्राभ्यासतो योगान् , निरुध्य सफलीकुरु ॥१६३॥ મનુષ્યાદિ સામગ્રી સફળ કરવાને ઉપદેશ– પ્લે –“તેથી પ્રમાદને ત્યજીને સાચા શાસ્ત્રના અભ્યાસપૂર્વક યોગોને નિરોધ કરી તું મનુષ્યાદિ સામગ્રી સાર્થક કર.”—૧૬૩ માનવાદિક સામગ્રીની સલતા સ્પષ્ટી-–દેવેને પણ દુર્લભ એવા મનુષ્ય-અવતારને નરમાંથી નારાયણ બનવા માટે ઉપયોગ કરવો એ જ માનવીની પવિત્ર ફરજ છે. એ જ સર્વોત્તમ જીવનનું સાફલ્મ છે. વિસ્તારથી કહીએ તે સમગ્ર બ્રહ્માંડનું એકાન્ત કલ્યાણ ઈચ્છનારા તેમજ વિશ્વ વિશ્વને સાચા અને સનાતન સુખને પૂરેપૂરે ભેગવટ મળે એવાં સાધનો નિર્દેશ કરનારા સંત સર્વજ્ઞ પરમાત્માએ જે ધર્મ પ્રરૂપ છે એ જ પ્રભુ-પ્રાપ્તિને પરમ માર્ગ છે અને એની આરાધના કરવામાં જ મનુષ્ય-જન્મની સાર્થકતા સમાયેલી છે. ધર્મની આરાધના કરવાના અનુપમ સાધનરૂપ-અનંત સુખની પ્રાપ્તિની અનન્ય સામગ્રીરૂપ મનુષ્ય–જન્મ હોવાથી તે તેની શાસ્ત્રકારોએ મહત્તા આંકી છે. જે ભાગ્યશાળી હોય, જેણે પુષ્કળ પુણ્ય કર્યા હોય તેને આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળ ઈત્યાદિ સાનુકૂળ સામગ્રી મળી આવે. પ્રબળ પુણ્યના ઉદયથી આ સામગ્રી જેણે મળી હોય તે તેને સદુપયોગ કરવામાં પાછી પાની કરે, તેને સફળ કરવાને બદલે તેને નિષ્ફળ કરે તે તેના જે કમનસીબ બીજે કેણ હેઈ શકે? મનુષ્ય-જન્માદિ ઉત્તમ સામગ્રી મળ્યા પછી પાશવ ઉત્તિને પરાજય કરવા માટે બેદરકાર રહેવું, પ્રમાદ સેવ, વિજ્યના રંગ-રાગમાં રચ્યા પચ્યા રહેવું, લોભાંધતા અને વિષયાંધતાને ત્યાગ કરવા સ્વને પણ વિચાર ન કરવો એના જેવી મૂર્ખાઈ અન્યત્ર સંભવે છે કે ? ૧ આનું લક્ષણ શ્રીયુત કબીરના શબ્દોમાં કહીએ -- “માન નહિ, અપમાન નહિ, અસે શીતલ સંત, ભવસાગર ઉતર પડે, તેઓ જમકે દંત.” ૨ ધર્મ એ અનિષ્ટ બંધન છે, એ મનુષ્યની સાચી સ્વતંત્રતારૂપ લતાને કાપનારી કુહાડી છે, વ્યક્તિ-વાતંત્ર્યને નિર્બળ અને નામશેષ કરવા માટે જ એને અવતાર છે ઈત્યાદિ કુવિકલ્પ કરનારા ધર્મના શુદ્ધ સ્વરૂપ તરફ ન જોતાં, તેના ઉપર અંધશ્રદ્ધા, અવિવેક. અજ્ઞાન ઇત્યાદિના થર ચડવાથી થયેલા તેના વિકૃત સ્વરૂપનું જ દર્શન કરી રહ્યા છે એટલે તેમને એને ઉદ્દેશ વિપરીત ભાસે તો તેમાં શી નવાઈ ? Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વૈરાગ્યરસમંજરી [ પંચમ મનુષ્ય-ભવ પામ્યા પછીનું સૌથી પ્રથમ કર્તવ્ય સાધુજનને સમાગમ છેવિદ્યા-વ્યાસંગની લાલસા વધારવા માટે શુદ્ધ શાસ્ત્રનું શ્રવણ છે. અર્થ અને કામની લાલસા ઘટાડવા માટે, કષાયની કટુતા મંદ કરવા માટે, વિષય-વાસનાને વિદારવા માટે, ટુંકમાં કહીએ તે સંસાર-સાગર તરવા માટે આ કાર્ય કરવાની આવશ્યક્તા છે. જે શાસ્ત્રના પ્રરૂપક સર્વજ્ઞ હોય, રચનાર અપૂર્વ પ્રતિભાશાળી બીજબુદ્ધિ ગણધરદેવ હોય અને તેને ધારણ કરનારા અને સાચવી રાખનારા મુનિપુરંદરે ત્યાગની મૂર્તિ સમાન હોય તેની સત્યતા વિષે શંકા કરવી એ માણસાઈ નથી, પરંતુ એના ઉપર અપ્રતિમ વિશ્વાસ રાખે, એને વિષે સાચી શ્રદ્ધા રાખવી એમાં મનુષ્યપણાની મેટાઈ રહેલી છે, સાચું જૈનત્વ છે, ગુણથી જૈન બનવાપણું રહેલું છે, સમ્યફની વિભૂતિ રહેલી છે અને એ શ્રવણ પછીનું કર્તવ્ય છે. ત્રીજું કર્તવ્ય શ્રવણના મનન અનુસારનું વર્તન છે. વર્તન ન થાય તો લાચારી જાહેર કરવી, પરંતુ વિરુદ્ધ વર્તન કરવું અને તેને પણ ધાર્મિક આચરણ તરીકે ગણાવવું એમાં તે બદમાસીની હદ થયેલી ગણાય, કેમકે સત્યને સ્વીકાર અને અસત્યને પરિત્યાગ ન થઈ શકે તે હજી નીભે, પરંતુ સત્યના વેરી બનવું એ સંતવ્ય ગણાય ખરું કે? વિશેષમાં સાધ્યને પોંચી વળવા માટે જે સાધન શાસ્ત્રકારે દર્શાવ્યાં હોય તેનું સેવન ન થઈ શકે તેથી તેમાં અનુચિત પરિવર્તન કરવું એ અન્ય જીવને પણ સાધ્યની સિદ્ધિથી વિમુખ કરવા જેવું છે એટલે એ કાર્ય પણ ઈષ્ટ નથી જ. આથી કરીને ગમે તેમ થાય તે પણ ઉચ્ચતમ ધ્યેયને કયારે પણ સદાને માટે રાજ્ય ઠરાવવાની ભૂલ કરવી નહિ, કેમકે દયેયને જે તેના ઉચ આસન ઉપરથી ગબડાવીએ તે તેને વિનિપાત શતમુખે નહિ પણ અનંતમુખે થશે. જે સ્થિર નહિ તે ધ્યેય શાનું? વળી એ ધ્યાનમાં રાખવું કે સાચું દયેય ૧ જેઓ ધતિંગને–પલોને ધર્મના નામથી ઓળખાવી ભોળા ભકતોને છેતરતા હોય તેઓ “સાધુ નહિ પણ “સેતાન છે. ખરી સાધુતાનું લક્ષણ તો એ છે કે “આપા જ હરિને ભજે, નખ શિખ તજે વિકાર; સબ જીવનસે નિરર, સાધમતા હય સાર.” એ પણ યાદ રાખવું કે આજકાલે હિંદુસ્તાનમાં સાધુઓનો રાફડો ફાટયો છે, બાવાઓની જમાત ભેગી થઈ છે. તેમાંના ઘણા ખરા ધુતારાઓ છે: સચારિત્રના પ્રભાવ વડે સત્તનો પ્રવાહ ચાલૂ રાખનારા તેમજ અહિંસાનું સામ્રાજ્ય સ્થાપનારા એવા સંતે તે વિરલા જ છે. કહ્યું પણ છે કે હાટ હાટ હીરા નહિં, કંચનકા નહિં પહાર; સિંહનક ટોલા નહિં, સંત બિરલા સંસાર.” Page #518 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૪૭૩ વિશિષ્ટ વ્યક્તિ કે કાળના સામર્થ્યથી બદલી શકાતું નથી. ટુંકમાં સર્વાએ સૂચવેલ કાર્યક્રમ આપણા આદર્શો સૂચવે છે. એ આપણા ધ્યેય ઉપર પ્રકાશ પાડે છે. એ આદશેને આપણે જેટલે અંશે ઝીલી શકીએ-એ દયેયને આપણે જેટલે દરાજે પહોંચી શકીએ તેટલી આપણી સિદ્ધિ છે, ન પહોંચાય તેટલા માટે ધ્યેયને ટુંકું રાખવું એ ટુંકી નજરનું પરિણામ છે. એક પણ મનુષ્ય જે આ ધ્યેય સુધી પહોંચી બતાવ્યું હોય તે પછી તેને શકય કે ટિમાં જ ગણવું જોઈએ. પવિત્ર ઉચ્ચ દયેયને છીને સુખની ભ્રાંતિથી બીજા યેય ઉપર આ વવું એ સુધારણું નહિ પણ કુધારણા છે, એ અધઃપતન છે; બાકી એને પહોંચી વળવા માટે ગીતાર્થો સાધનામાં પરિવર્તન કરે અથવા સૂચવે તેમાં કશું ખોટું નથી. ટુંકમાં પરિસ્થિતિ પ્રમાણે સાધનમાં પરિવર્તન કરી શકાય છે. કેટલીક વાર તે તેમ કર્યા વિના ચલાવી શકાય નહિ એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે, કિંતુ એવા સમયે પણ સાધ્ય-ધ્યેય-આદર્શ તે ધ્રુવના પેઠે અચળ રહે એ તરફ પૂર્ણ લક્ષ્ય આપવું જોઈએ. જેણે પિતાની પાશવી વૃત્તિ ઉપર વિજય મેળવ્યો છે, જેના ચિત્તે મુદ્ર સ્વાર્થને જલાંજલિ આપી છે તેવા નિષ્પક્ષપાતી, અનાસક્ત અને સામ્ય-સ્થિત મનવાળા મહાત્માને જ મનુષ્યનું શ્રેય શું છે તે સમજાય છે. આ શ્રેયને ધ્યેયરૂપ ગણી તે માટે પૂર્ણ પ્રયાસ કરે એ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે. સૈ કેઈએ પિતાની શક્તિ અને પરિસ્થિતિ અનુસાર આ ઉચ્ચ ધ્યેયને કૃતિમાં ઉતારવા પ્રયત્ન કરે જોઈએ. અત્રે એ પણ ઉમેરવું અનાવશ્યક નહિ લેખાય કે આપણે સામાજીક વ્યવહાર પણ ન્યાય અને ઉદારતાથી વિભૂષિત હવે જોઈએ. કોઈ માણસની ભૂલ થઈ હોય, તેનું વર્તન અનુચિત જણાતું હોય તે તે વખતે તેના વર્તન ઉપર ટીકા કરતી વેળા પણ મનુષ્ય-પ્રાણી સ્કૂલનશીલ છે, ઇન્દ્રિય-ગ્રામ બળવાનું છે, પરિસ્થિતિ આગળ મનને નિશ્ચય ટ મુકેલ છે એ વાત લક્ષ્યમાં રાખીને તે ભૂલેને માટે અત્યંત કોધ કે તિરસ્કાર ન બતાવતાં બને તેટલી દયા, અનુકંપા અને સહાનુભૂતિ રાખવી એ યોગ્ય છે. વિરોધી પ્રતિ વેરની વૃત્તિ નહિ પણ સદ્દભાવ સખ. કોધને ક્ષમાથી પરાસ્ત કરે, અસત્યને સત્યથી જીતવું, એ પ્રમાણે આસુરી સંપત્તિને દેવી સંપત્તિથી હરાવવી અર્થાત તામસ અને રાજસ અને વૃત્તિઓને સાત્વિક વૃત્તિથી પરાજય કરે એમાં માનવ-જીવનની મહત્તા સમાયેલી છે. એમ કરવાથી પ્રેય કરતાં શ્રયને આદ્ય સ્થાન અપાયેલાની પ્રતીતિ થાય છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ વૈરાગ્યરસમંજરી [ પચમ પ્રતિસમય એ ખ્યાલ રાખે કે જિનેશ્વરની આજ્ઞા અનેકાંતથી અલંકૃત છે. દરેક ગુણસ્થાનક માટે જુદી જુદી આજ્ઞા છે. આ આજ્ઞાને માથે ચઢાવવા અને તદનુસાર વર્તન કરવામાં જેટલા પ્રયાસ થાય તેટલે અંશે ધર્મની મસમરૂપ માનવ-જીવન સફલ કર્યું ગણાય. આથી મહાત્માઓ તે ફરી ફરીને એ જ અમૃતમય ઉપદેશ આપી રહ્યા છે કે – "ध्यानाग्निकुण्डजीवस्थे, दममारुतदीपिते । असत्कर्मसमित्क्षेपे, अग्निहोत्रं कुरुत्तमम् ॥" આ ઉપદેશને ઝીલનારા ધન્ય ભવ્ય છે એમ કહી શકે કે–– "इन्द्रियाणि पशून् कृत्वा, वेदी कृत्वा तपोमयीम् । . अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञं यजाम्यहम् ॥" અંતમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે પરાક્રમ અને પ્રેરણાના કલેલથી તરંગિત તથા રસ, ઉલ્લાસ અને પ્રગતિના પ્રબળ પ્રવાહોથી પરિ. પૂણ, પરંતુ દુરાગ્રહ, મિથ્યાભિનિવેશ, આડંબર, સ્વાર્થ વગેરે દુર્ગુણરૂપ વિષથી અસ્પષ્ટ એવા અધ્યાત્મ-રત્નાકરની એળેથી આત્માને ભી જાવ એ માણસ માત્રનું આવશ્યક અને આવકારદાયક જીવન છે. તેમાં પણ મદ, મદન વગેરેથી ઉત્પન્ન થતી વિષયાસક્તિ અને ઇન્દ્રિય-સુખ પ્રતિ મનનું ખેંચાણ નષ્ટ થાય, અકુશળ વિચાર અને અમંગળ ભાવનાને દવંસ થાય, એવું જીવન તે “જીવન” ગણાય; બાકી બીજું બધું મોતનાં ફાંફાંરૂપ છે. પવિત્રતારૂપ સુવાસ થી યુક્ત, માયારૂપ કંટકથી શૂન્ય અને કલ્યાણરૂપ કુસુમથી સુશોભિત એવી શુકુલ ધ્યાનરૂપ વલ્લરી હૃદય-ભૂમિ ઉપર ડેલવા લાગે અને આ પ્રમાણે અકુશળ વિચારની વિરતિ પૂર્વક કુશળ વિચાર-પ્રવૃત્તિથી ઉદ્દભવનારા નિરતિશય નિર્વાણ-સવારમાં મનઃકમલ વિકસે એ આદર્શ જીવન છે. આવું જીવન જીવવા સા કઈ ભાગ્યશાળી થાય એ જ અભિલાષાપૂર્વક વિરમીશું. ૧ જીવરૂપ અગ્નિકુંડને વિષે રહેલા ધ્યાનરૂપ અગ્નિને સંયમરૂપ પવનથી પ્રદીપ્ત કરી તેમજ તેમાં અશુભ કર્મરૂપ સમિધેના પ્રક્ષેપ કરી તું ઉત્તમ અગ્નિહોત્ર કર. ૨ ઇન્દ્રિયને પશુરૂપ કરી, તપશ્ચર્યામય વેદી કરી અને અહિંસાની આહુતિ આપી હું આત્મ-યજ્ઞ કરું છું. Page #520 -------------------------------------------------------------------------- ________________ ગુચ્છક] સાનુવાદ ૭૫ अन्यग्रन्थार्णवात् सारं, पय आदाय वर्षति । वैराग्यसस्यनिष्पत्य, ग्रन्थोऽयं मे घनोपमः ॥ १६४॥ ગ્રંથને પરિચય શ્લે –“અન્ય ગ્રન્થરૂપ સમુદ્રમાંથી સારરૂપ જળ લઈને વૈરાગ્યરૂપ ધાન્ય તૈયાર કરવા માટે મારે આ મેઘ સમાન ગ્રન્થ વર્ષ છે.”—૧૬૪ पूर्वर्षिप्रोक्त एवास्ति, भावोऽत्र चित्तहारकः । शतशः त्रुटिसंयुक्ता, केवलाऽस्ति कृतिर्मम ॥१६५॥ पूज्यपादैस्तथा प्रातः-स्मरणीयैश्च प्रेरितः । श्रीमत्कमलसूरीशै-गुरुभिः कृतवानहम् ॥ १६६ ॥ रचनां विजयाल्लब्धिः, परः सूरिणावहाम्। पक्षमात्रेण कालेन, भवेयुः स्खलनास्ततः ॥१६७॥ सज्जनेहसवद् भूत्वा, सारमादाय केवलम् । पयःपानं हि कर्त्तव्यं, त्रुटिनीरमपास्य च ॥ १६८॥ -कलापकम् ગ્રંથકારની લઘુતા વગેરે– – “આ (ગ્રન્થ)માં જે જે મનહર ભાવ છે તે પૂર્વ ઋષિઓએ કહેલ જાણ, જ્યારે સેંકડો ત્રુટિથી વાત એવી કેવળ કૃતિ જ મારી છે. પૂજયપાદ અને પ્રાતઃસ્મરણીય મારા ગુરુ વિજયકમલરુરીશ્વરની પ્રેરણાથી મેં વિજયલબ્ધિસૂરિએ એક પખવાડીયા માત્ર સમયમાં(ઓ) ગુણકારી કૃતિ કરી છે), તેથી તેમાં રખલનાઓને સંભવ છે, (એથી કરીને) જેમ હંસ પાણીને ત્યજી દૂધ લે છે તેમ સજજનોએ ત્રુટિરૂપ જળને છોડીને કેવળ સાર(રૂપ દ્વધ)ને ગ્રહણ કરી એનું પાન કરવું.”—૧૬૫-૧૬૮ Page #521 -------------------------------------------------------------------------- ________________ E [પંચ રચના-સમય— સ્પષ્ટી-ગ્રન્થકારે સ્વયં સૂચવ્યુ` છે કે આ કૃતિ પંદર દિવસમાં તૈયાર કરવામાં આવી હતી એટલે કે લગભગ ૪૩ પદ્યો રાજ સરેરાશ રચાયાં હશે. આ ઉપરથી સૂરિજીની વિદ્વત્તાનું અનુમાન કરતી વેળા મારા નમ્ર મત પ્રમાણે જૈન શ્રમણવર્ગમાં ગીવાણું ગિરામાં મને મેાહક કાવ્ય રચી શકે એવાની સંખ્યા ગણીગાંઠી છે અને વિવિધ છંદોમાં અધ્યાત્મ તેમજ ન્યાય જેવા પ્રાઢ વિષયાનુ' ગુંથન કરનારા મુનિવર તેા એથી પણુ થાડા હાય એમ જણાય છે, એ હકીકત લક્ષ્યમાં રાખવી યુક્ત છે. વૈરાગ્યરસમંજરી. ~ પ્રસંગતઃ એ પણ ઉમેરવા હું લલચાઉં છું કે અત્યારે જૈન ગગનાંગણમાં પ્રાચીન મુનિવર્યેાઁના સમાન કે પૂર્વકાલીન ગૃહસ્થાતા જેવી પ્રતિભા-ચન્દ્રિકા દષ્ટિગોચર થતી નથી. વિચારે શ્રાશાભન મુનીશ્વરે ગોચરી માટે ગમનાગમન દરમ્યાન રચેલી ૯૬ પદ્યોની યમકમય સ્તુતિચતુવિ શતિકા, એક દિવસમાં કવેિચક્રવર્તી શ્રી શ્રીપાલે રચેલે પ્રખન્ય ઇત્યાદિ, અજૈન સમાજમાં પણ વિદ્યાની વૃદ્ધિને બદલે હાનિ અને તેમ છતાં અભિમાનની વૃત્તિની પુષ્ટિ થતી હોય એમ કવિ શ્રીવેકૈટાવરિષ્કૃત વિશ્વગુણાદ નામના ચંપૂ-કાવ્યના નિમ્નલિખિત પદ્ય ઉપરથી સ્ફુરે છેઃ— " वेदव्यासः स इह दश यो वेद वेदाक्षराणि कं त्वेकं परिपठति यः स स्वयं जीव एव । आपस्तम्बः स किल कलयेत् सम्यगापासनं यः ** અર્થાત્ અત્ર જે વેદના દશ અક્ષરા જાણે છે તે વેદવ્યાસ ગણાય છે, જે એક શ્લેાકનું પઠન કરી શકે છે તે તો સાક્ષાત્ બૃહસ્પતિ જ છે અને જે ખરેખર ક્રૂડી રીતે ઉપાસના કરી શકે છે તે આપસ્ત છે. કષ્ટ છે કે શિાના ક્ષય કરનારા કલિયુગમાં વિદ્યાની કૃશતા થતી જાય છે. कष्टं शिष्टक्षतिकृतिकला काश्येमृच्छन्ति विद्याः ॥" ~મુદ્દાકાન્તા ૧ સરખાવે। પ્રભાવક–ચરિત્રગત શ્રીહેમચન્દ્રસરિપ્રબંધને નિમ્ન-લિખિત ક્ષેક: જે (IT)વિઠ્ઠીતષ્ઠીત-પત્રÀાડય તીશ્વર: | વિરાગ વૃત્તિ વાત:, શ્રીપાહો નામ ભૂમિમૂઃ ॥ ૨૦૭ || ’’ ૨ લગભગ બે સૈકા જેટલુ` પ્રાચીન કાવ્ય. Page #522 -------------------------------------------------------------------------- ________________ વર્લંત પી. પ્રેસ અમદાવાદ