SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમ જરી जिनेन्द्रवासितं चित्तं पूजाहिंसाप्रलग्नयोः । पुंसोः समं शमे लीनं प्राप्नोति परमं सुखम् ॥ १०३ ॥ ધર્મ-વાસનાના પ્રભાવ લા—“ (જિનેશ્વરની) પૂજા કરનારા તેમજ હિંસા કરનારા પુરુષોને વિષે સમભાવવાળુ, જિનેન્દ્રનાં તવાથી વાસિત તેમજ શમમાં લીન એવું ચિત્ત પરમ સુખ મેળવે છે. ''-૧૦૩ ૨૪૦ प्रभुत्यक्तपदार्थेषु तद्धर्मपूर्णवासितम् । નિહિતમાવનાખ્યાનં, પ્રાક્રોતિ પરમં સુત્રમ્ ॥ ૨૦૪ || ગ્લા~ પ્રભુએ ત્યજી દીધેલા પદાર્થાન વિષે નિલ ભાવનાથી વ્યાપ્ત અને તેના ધર્મથી પૂર્ણ વાસિત એવું ચિત્ત પરમ સુખ પામે છે.’’~~~૧૦૪ [ ચતુર્થ निर्विकारिजिनध्यानातु, मनोहारिषु वस्तुषु । रामादिषु समीभूय प्राप्नोति परमं सुखम् ॥ १०५ ॥ નિવિકારીના ધ્યાનની મહેત્તા Àાં નિર્વિકારી (વીતરાગ) તીર્થંકરના ધ્યાનથી ચિત્ત, ચિત્તને ચારનારી વનિતાદિ વસ્તુને વિષે સમાન ( ભાવવાળું ) બની ઉત્તમ સુખ મેળવે છે. ''-૧૦૫ मैत्री प्रमोद - कारुण्य- माध्यस्थ्यवासितं मनः । प्रभोश्चरित्रमालोच्य प्राप्नोति परमं सुखम् ॥ १०६ ॥ મંત્રી આદિ ભાવનાનું માહાત્મ્ય 14 Àા - મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ ( અ ચાર ભાવના )થી ભાવિત મન પ્રભુના ચરિત્રનું મનન કરી ઉત્તમ સુખ પામે છે, ૧૦૬ મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું સ્વરૂપ પછી મંત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એમ ભાવનાના ચાર પ્ર કારા જે અત્રે સૂચવવામાં આવ્યા છે, તેના પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy