SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ગુચ્છક ] સાનુવાદ ઉમાસ્વાતિકૃત તત્વાર્થ (અ. ૮, સૂ. ૭)માં લેવાય છે. એમની પૂર્વે કઈ મહર્ષિએ આ નિર્દેશ કર્યો હોય તે તે જાણવાનું સાધન નજરે પડતું નથી. આ ભાવનાના સ્વરૂપ ઉપર તત્વાર્થનું પણ ભાષ્ય તેમજ તેની શ્રસિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૫-૫૯) પ્રકાશ પાડે છે. આ હકીકતને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પદ્યમાં ગૂંથી છે અને તે એમની પણ વૃત્તિથી વિભૂપિત એગશાસ્ત્ર નામની કૃતિના ચોથા પ્રકાશમાં (૩૩૬મા અને ૩૩૭મા પત્રમાં) દષ્ટિગોચર થાય છે. ત્યાં મંત્રી વગેરે ચાર ભાવનાનાં અનુક્રમે નીચે મુજબ લક્ષણો આપેલાં છે – " मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । મુળતાં બળેષા, પતિત્રી નિતે . ૨૨૮ અનુ. अपास्ताशेषदोषाणां, वस्तुतत्वावलोकिनाम । મુ પક્ષપાતો વા, તે પોઃ પ્રાતિંત છે ? " दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । પરવર યુદ્ધિા, “જળથમિથી ૨૦ - करकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिए। ગાભશંસા ચૌલા, મધ્યરાતિમ્ ૨ અર્થાત્ કઈ પણ જીવ પાપ ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ તેમજ (સમસ્ત) જગત પણ મુક્તિ પામે એવી બુદ્ધિ ત્રિી કહેવાય છે. સર્વે છે જેમણે દૂર કર્યા છે તેમજ જેમણે પદાર્થનાં તનું અવેલેકન કર્યું છે તેવા (મહાનુભાવો)ના ગુણને વિષે જે પક્ષપાત છે તે પ્રમાદ’ ગણાય છે. દીન, આર્ત, ભયભીત અને જીવનની યાચના કરનારાને વિશે તેમને પ્રતીકાર કરવામાં રતત્પર મતિ તે કાર્ય” કહેવાય છે. નિઃશંકપણે ઘાતકી કાર્યો કરનારા, બેધડક (સાચા) દેવ અને ગુરુને નિન્દનારા તેમજ પોતાની બડાઈ હાંકનારને વિષે ઉપેક્ષા કરવી તે “માધ્યસ્થ કહેવાય છે. ૧ જગતને અર્થ એ છે કે-- "तांस्तान. देव-मानुष-तिर्यक नारकपर्यायानत्यर्थ गच्छतीति जगत्. " ૨ સર્વર સાક્ષાત પ્રતીકાર અશકય હોવાથી આમ કહ્યું છે. આ સંબંધમાં વૃત્તિમાં “या तु अशक्यप्रतीकारेषु सर्वात जन्तून् मोचयित्वा मोक्षं यास्यामी. tત અવતાનાં જ ન જા , વાક્ષાત્યાન્, 7 ઘવે ममारिपु मुक्ता मया मोक्तव्यमिति, संसारोच्छद प्रसङ्गेन सत्रसंसारिणां मुक्तयभावात् , तस्माद याङमा वमेतत् मुग्धजनप्रतारक सौगतानां कारुण्यम ।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy