________________
ગુચ્છક ]
પ્રભુ-પૂજનનું ફળ~~ શ્લે’“ સમ્યક્ત્વના સહેલાઇથી લાભ એવી તીર્થંકરાની પૂજા ( સવારે, બપોરે અને સમ્યક્ત્વ એ દુર્ગતિને નિવારે છે. . ૨૫
સાનુવાદ
૧૦૧
થાય તે માટે - સ્વ ને આપનારી સાંજે એમ ) ત્રિકાળ કરવી, કેમકે
संसारनीरधौ पूजा, यानपात्रसमा मता । શિવપ્રતીવિત પૂના, વર્ણ વામૂિમૃતમ્ ॥ ર ્ ॥
પૂજાથી લાભ-
46
àા~~ સંસાર -સમુદ્રમાં પૂર્જા વહાણ જેવી મનાય છે. કલ્યાણના ઉપર પ્રકાશ પાડનારી પૃા દરિદ્રતારૂપ પર્વતાને ( ભેદવામાં ) વા (જેવી) છે.” ૨૬ .
Jain Education International
सर्वकल्याणकत्र स्याद, नृसुरीवैभवप्रदा । યુવાનો પયમાં ધારા, પ્રોઃ જૂના પુરુર્જમાં ॥ ૨૭॥ પ્રસ્તુતની પુષ્ટિ~~
66
લા~~ પૂજા સર્વ મંગળાને કરનારી અને માનવ અને દેવના વૈભવાને આપનારી છે. દુઃખરૂપ અગ્નિને વિષે જળાની ધારા જેવી પ્રભુની પૂજા અત્યંત દુર્લભ છે. ”—૨૭ સ્પષ્ટી- આ તેમજ એની પૂર્વેનું પદ્મ ઉપદેશતર ગિણીના ૨૧૬મા પુત્રગત નિમ્ન-લિખિત પદ્યની છાયારૂપ જણાય છે:
*
" संसाराम्बोधिवेडा शिवपुरपदवी दुर्गदारिद्र्यभूभृद्भने दम्भोलिभूता सुरनरविभवप्राप्तिकल्पद्रुकल्पा । दुःखाग्नेरम्बुधारा सकलसुखकरी रूपसौभाग्यभत्र
',
पूजा तीर्थश्वराणां भवतु भवभृतां सर्वकल्याणकर्त्री ॥ " अगू०
樂
स्नपयन्ति जगन्नाथं, तत्कर्मरजसां शमः ।
યે પૂનર્યાન્ન તત્ત્વારી, પૂગ્યન્તે નળતાં નનૈઃ ॥ ૨૮ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org