________________
૧૨
[ ચતુર્થ
જગન્નાથના સ્નાનાદિનો મહિમા
શ્લા“ જે જગતના નાથને સ્નાન કરાવે છે, તેમના કર્મ રૂપી રજકણા શાંત થઇ જાય છેધોવાઇ જાય છે. જેમાં એનાં ચરણનું પૂજન કરે છે, તેમના પગાને દુનિયાના માનવા પૂજે છે. ’૮
વૈરાગ્યરસમજથી
ये वन्दन्ते च ते वन्द्या, ध्येया ध्यायन्ति तीर्थपान् ।
गेया गायन्ति ये स्तोत्र - र्भवन्ति खलु भावुकाः ॥ २९ ॥ પ્રભુ-પ્રણામાદિના પ્રતાપ-
શ્લે॰“ જે ભવ્ય (જના) તીર્થપતિને વન્દન કરે છે, તે વન્દનીય બને છે અને જએ એનુ ધ્યાન ધરે છે, તે ( વય અન્યના ) ધ્યાનનો વિષય બને છે. જે સ્તુતિ દ્વારા નાથના ( ગુણ ) ગાય છે, વેચ્યા ખરેખર ( જગતને ) ગુણ ગાવા લાયક બને છે.” ૨૮
WRO
સ્પષ્ટી---આ તેમજ પૂર્વ પધગત ભાવ ઉપદેશતર ગણીના ૧૯૪મા પત્રમાં આપેલા નિમ્ન-લિખિત પદ્યમાં તરી આવે છેઃ—
"I
यः पुष्पैर्जिनमर्चति स्मितसुरखी लोचनैः सोऽर्यं
Jain Education International
यस्तं बन्द एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते ।
यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते
ચતું થાયતિ ત્રણ મનિધનઃ મ થાયતે એનિમિઃ '—શાર્દૂલ
འ་
निजं मौलिं नमस्कृत्य, तीर्थेश सफलीकुरु । તકુળવંત જળી, રસનાં જીનપાનતઃ ॥ રૂ॰ ||
नेत्रे तद्दर्शनेनैव, पाणी पूजनकर्मणा ।
चैत्यागमेन पादौ च, मनः संस्मरणात् तथा ॥ ३१ ॥ युग्मम મસ્તકાદિની સફલતા~~
2 10-" “ હે ચેતન !) તીર્થંકર પ્રતિ પાતાનું મરતક (કે મુગટ) નમાવીને તેને તુ સમૂળ કર અને તેના ગુણા સાંભળીને કાનાને અને અના ગુણો ગાઇને જીભને,
For Private & Personal Use Only
www.jainelibrary.org