________________
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ " नूतनजलधररुचये, गोपवधूटीदुकूलचोराय ।
ત કૃષ્ણાય નમઃ, સંસારમદીયા વીનાય છે ''–આર્યા શંકરમાં સ્ત્રીલંપટતા હોવાનું સાહિત્યદર્પણ (પરિ. ૭, પૃ. ૪૧૦)ના નિમ્નલિખિત પદ્યથી સકુરે છે – " सन्ध्यां यत् पणिपत्य लोकपुरतो बद्धाञ्जलिर्याचसे
___धत्से यच्च नदी विलज्ज ! शिरसा तच्चापि सोढं मया। श्रीर्जाताऽमृतमन्थने यदि हरेः कस्माद् विषं भक्षितं
હીue! I fમતિ ફર: ઘg a IP” –શાર્દુલ બ્રહ્મા અને વિષ્ણુની જેમ એનું પણ નિન્ત વર્ણન કરવાનું પુરાણે ભૂલી ગયા નથી, ભાગવત પુરાણ (સ્ક. ૮, અ. ૮-૯)માં મોહિની-સ્વરૂપના દર્શનથી મહાદેવની જે દશા વર્ણવી છે તે કયા સહૃદયને સાલે તેમ નથી? કુમારસંભવમાં મહાદેવ અને પાર્વતીને જગના માતા-પિતારૂપે સંબોધ્યા પછી કથન કરનાર કવીશ્વર કાલિદાસના આ કૃત્યને સાક્ષર ઉછંખલતા તરીકે ગણે છે, તે આવા અનુચિત વર્ણનની જે પરાકાષ્ઠા પુરાણોમાં નજરે પડે છે તેને માટે તે તેઓ કેવું પ્રમાણપત્ર આપે એ પાઠકમહોદય સ્વયં વિચારી લેશે.
આ સ્થળ વિવેચન ઉપરથી પણ બ્રહ્માદિની કામાતુરતા અને કામિનીની કિંકરતા સ્ફટ થઈ હશે. હવે આ દેવ શસ્ત્રધારી પણ છે એ વાત શ્રીહરિભક સૂરિકૃત લકતસ્વનિર્ણયના નિમ્નલિખિત પદ્ય દ્વારા જોઈ લઈએ--
૧ કૃષ્ણને ઉદ્દેશીને એવા એવા અનુચિત આક્ષેપ મૂકાયા છે કે જેના પ્રતીકાર માટે બંગ સાહિત્ય સમ્રાટ શ્રીયુત બંકિમચને બંગાળી ભાષામાં પુસ્તક રચવાની ફરજ પડી. આમાં ઘણું ખરું નિધુ વર્ણન રૂપકની મદદથી અન્યરૂપે આલેખવાનો પ્રયત્ન થયેલા છે. જૈન દર્શનમાં તો શ્રીકૃષ્ણને વ્યભિચારી કે ચાર તરીકે ઓળખાવેલા નથી જ. ત્યાં તે એમને હવે પછી તીર્થકર થનાર વ્યક્તિ તરીકે જૈનાના સુદેવ હવાની લાયકાત મેળવેલા તરીકે વર્ણવ્યા છે,
ર આના અર્થ માટે જુઓ ચતુર્વિશતિકાને મારા ઉપધાત (પૃ. ૩૦).
છે વિશેષ પ્રતાતિના અભિલાષી માટે શ્રીભતૃહરિકૃત શુગારશતકની નિમ લિખિત આઇ છેક ઉપસ્થિત કરવામાં આવે છે -
शम्भु-स्वयम्भु-हरयो हरिणेक्षणानां
येनाक्रियन्त सततं गृहकुम्भदामा
वाचामगोचरचरित्रविचित्रिताय . . જ જો પાને પાન ! | ''- વસન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org