________________
ગુચ્છક]
સાનુવાદ " शक्रं वज्रधरं बलं हलधरं विष्णुं च चक्रायुधं
स्कन्दं शक्तिधरं श्मशाननिलयं रुद्रं त्रिशूलायुधम् । एतान् दोषभयार्दितान् गतघृणान् बालान् विचित्रायुधान् નાનાળિg વાત કઢાનું #તાન નમયે યુવા? II ૨૮ ”
–શાર્દૂલ૦ અર્થાત્ વજને ધારણ કરનાર ઇન્દ્ર, હળને ધારણ કરનાર બલરામ, ચકરૂપ હથિયારવાળા વિષ્ણુ, શક્તિને ધારણ કરનાર સ્કન્દ, સ્મશાનમાં નિવાસ કરનારા અને ત્રિશૂલરૂપ શસ્ત્રને ધારણ કરનારા સકને–દેાષ અને ભયથી પીડિત, નિર્દય, અજ્ઞાની, વિચિત્ર શસ્ત્રવાળા અને વિવિધ ઈવેના ઉપર શસ્ત્ર ઉગામવાને તૈયાર થયેલા એવા આ દેવને કર્યો વિબુધ નમન કરે?
આ સંબંધમાં સુભાષિત-રત્નસોહને નિમ્નલિખિત લેક જોઈ લઈએ – " ये सङ्गृह्यायुधानि क्षतरिपुरुधिरैः पिञ्जराण्याप्तरेखा __ वनेष्वासासिचक्रक्रकचहलगदाशूलपाशादिकानि । रौद्रभूभाचकत्राः सकलभवभृतां भीतिमुत्पादयन्ते
જે નૈવ મનિન ઉજત યુધા !#મયુઃ iદ્દા-ગુ અર્થાત મારી નાખેલા દુશ્મના લેહીથી ખરડાયેલાં એવાં વા, બાણ, તરવાર, ચક, કરવત, હળ, ગદા, શૂળ, પાશ વગેરે આયુધોને સારી રીતે ગ્રહણ કરીને
અર્થાત જે કામદેવે મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુને મૃગલોચનાઓના ઘરના પાણી ભરનારા નેક બનાવ્યા, તે વાણીને અગાચર (એટલે કે જેને વચન દ્વારા વ્યવહાર ન થઈ શકે એવા ) ચરિત્ર વડે વિચિત્ર મદનને નમસ્કાર
આ ઉપરથી સમજ્ય છે કે આ દેવ કામાતુર છે અને એથી કરીને તેમને દેવ તરીકે વજન કરવું ઉચિત નથી. આ સંબંધમાં પંડિત શ્રી જયકીતિરિકૃત શીલપદેશમાલામાં કહ્યું પણ છે કે" पूइज्जति सिवत्थ, केहि दि जड कामगद्दहा देवा । જયાvger- કિં દુ પૂતિ તે કૂત? . રર . ''- આયા
पूज्यन्ते शिवार्थ केरपि यदि कामगर्दभा देवाः ।
गर्ताशकरप्रमुखान् किं न खलु पूजयन्ति ते मूढाः ? ॥] અર્થાત જે (મિથ્યાત્વરૂપ મદિરાથી) મૂઢ જ કામ કરીને ગધેડા જેવા દેવોને મેલ માટે પૂજે છે, તેઓ ખાડામાં રહેતા ભુંડ વગેરે પશુઓને ખરેખર કેમ પૂજતા નથી ? (કેમકે આવા દેવોમાં અને ભુંડમાં કશુ અંતર નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org