________________
વૈરાગ્યરસમંજરી
[[ચતુર્થ જેમણે રેખા પ્રાપ્ત કરી છે તથા વળી જેઓ ભયંકર ભવાના ભંગવાળા વદનવાળા છે તેમજ જેઓ સમગ્ર સંસારી અને ભય ઉત્પન્ન કરે છે, તેઓ જે દેવ હોય, તે હે વિચક્ષણે! કહો કે ( ત્યારે ) શિકારીએ કેણ હોય?
પુરાણકારોને હાથે બ્રહ્માદિની જેટલી મશ્કરી-ફજેતી થઈ છે તેનાથી તે હદ વળી ગયેલી ગણાય. આ બધા દેવ વિપત્તિને હઠાવી ન શક્યાનું કરુણાજનક દશ્ય લેકતત્ત્વનિર્ણયનું નિમ્નલિખિત પદ્ય પૂરું પાડે છે – " ब्रह्मा लूनशिरा हरिदृशि सरुग् व्यालुप्तशिश्नो हरः
सूर्योऽप्युल्लिखितोऽनलोऽप्यखिलयुक् सोमः कलङ्काङ्कितः । स्व थोऽपि विसंस्थुलः खलु वपुःसंस्थैरुपस्थैः कृतः
સારવઢનાર્ મતિ વિનીય મૂળાકારશ –શાર્દૂલ૦ અર્થાત્ બ્રહ્માનું મસ્તક છેદાઈ ગયું. વિષ્ણુના નેત્રમાં રોગ થયો. મહાદેવનું લિંગ તૂટી ગયું. સૂર્યને દેહ પણ છોલાઈ ગયે. અગ્નિ સર્વભક્ષી થયે. ચન્દ્ર કલંકી બન્યો. ઈન્દ્ર સહસ્ત્ર ભગથી દુષ્ટ દેહવાળો થયો. (આ ઉપરથી ફલિત થાય છે કે ) સન્માર્ગથી ભ્રષ્ટ થવાથી પ્રભુને પણ પ્રાયે વિપત્તિ આવી
આ શ્લેકમાં મહાદેવના શિરે જે વિપત્તિ આવી પડ્યાનું સૂચવાયું છે, તે ઉપરથી જાણે મહાદેવની ઈશિતાને કોટ તૂટી જતો જોઈ શ્રીઅકલંકદેવે કહ્યું પણ છે કે“ fi છિન્ન િ વાતમાં ચૂસ્ત્રાઉનઃ જય સ્થાન
नाथः किं भक्ष्यचारी यतिरिति च कथं साङ्गनः सात्मजश्च ? । आजः किं वजन्मा सकलविदिति किं वेत्ति नात्मान्तरायं ?
સક્ષેપા માર્જ પશુપતાસુ જોડત્ર ધીમાનુvtતે ? – અર્થાત જે મહાદેવ ઈશ્વર છે, તે અષિઓના શાપથી એનું લિંગ કેમ તુટી ગયું? જો એ નિર્ભય છે તો એના હાથમાં ત્રિશૂળ કેમ છે? જો એ (ત્રિભુવનને) સ્વામી છે, તે ભીખ માગીને કેમ નિર્વાહ કરે છે? જો એ મુનિ છે, તે એને પત્ની અને પુત્ર કેમ છે ? વળી જ્યારે આ નક્ષત્રમાં એને જન્મ લે છે, તે
૧ અત્ર વર્ણવેલા દરેક પ્રસંગનું સવિસ્તર વર્ણન શ્રીભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્રની સ્વપજ્ઞ ત્તિ (પૃ. ૮૨-૮૪)માં આપેલું છે. આ ગ્રન્થ ટુંક સમયમાં ‘શ્રીઆગોદય સમિતિ ” તરફથી બહાર પડનાર છે. આનું સ્થૂલ સ્વરૂપ તત્ત્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૧૩૦૧૩૮ )માં હિંદી ભાષામાં નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org