SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમંજરી [પ્રથમ શુભ કાર્યમાં વિન– લે.--“આ વિચાર પ્રભુએ કથેલા સુંદર માર્ગમાં પ્રવર્તે છે, પરંતુ) કાળ વડે કુદર્શન પામતી વેળા એ પ્રમાણે બોલવાનું શક્ય નથી.”—રપ रे चित्त ! विविधां चिन्तां, मुहुर्मुहुः करिष्यसि। भवार्णवं तदा घोरं, कदापि न तरिष्यसि ॥ २६ ॥ ચિતાથી બન્ધન-- ક્ષે --“હે મન ! જો તું (અનુપયોગી એવી) વિવિધ ચિન્તા વારંવાર કરીશ, તો ઘર સંસાર-સમુદ્ર કદાપિ તરી શકીશ નહિ.”—૨૬ दीनो धनी धनी राजा, राजा देवः सुरस्तथा। सुरेशः सिद्धिपुर्वासी, भवेयमिति वाञ्छति ॥ २७ ॥ ઇચ્છાની અમર્યાદા– લે --“ગરીબ હું તવંગર થાઉં, ધનિક રાજા થાઉં, નૃપતિ દેવ થાઉં, દેવ ઈન્દ્ર થાઉં અને ઈન્દ્ર (તપ જપ કર્યા વિના વગર મહેનતે) સિદ્ધિ-પુરીને રહેવાસી થાઉં એમ જીવ ઇચ્છે છે.”—૨૭ प्रविशच्छल्यवञ्चित्त !, प्रकृत्यैव व्यथाकराः। कामक्रोधादयो नित्यं, सर्वेऽप्यान्तरिकारयः ॥ २८ ॥ કામાદિથી કષ્ટ– --“હે મન ! કામ, ક્રોધ ઇત્યાદિ સર્વે આંતરિક શત્રઓ સ્વભાવથી જ પ્રવેશ કરતા શલ્યની પેઠે સર્વદા દુઃખદાયી છે.”—૨૮ तानुपेक्ष्य महामूढ !, बाह्यशत्रुषु धावसि । यद्भावे यदभावो न, धिग् धिग मोहविचेष्टितम् ॥ २९ ॥ ૧ “ઇત્યાદિ થી લોભ, મેહ, મદ અને મત્સર સમજવા, કેમકે અનેક સ્થળે આ છના વર્ગને વિજય સુચવાય છે. જુઓ કવિરાજ શ્રીભાવકૃત કિરાતાજુંનીય (સ૦ ૧)નો નિમ્નલિખિત નવમો લેક: " कृतारिषड्वर्गजयेन मानवी-मगम्यरूपां पदवी प्रपित्सुना। વિમથ નહિમતનિદ્રા, વિતરે તે SKI–વંશસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy