SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨e. [ ચતુર્થ વૈરાગ્યરસમંજરી प्रतिरोमोष्णसूचिभि-स्ताप्यमानस्य देहिनः।। यत् कष्टं जायते तस्माद्, गर्भे त्वष्टगुणा व्यथा ॥२३१॥ ગર્ભમાં વેદના- લેહ--રૂવાડે રૂવાંડે ગરમ કરેલી સે વડે દામ દેવાથી જીવને જેટલું દુઃખ થાય છે તેનાથી આઠ ગુણી વેદના ગર્ભમાં થાય છે.”—-ર૩૧ રેમ-પની સંખ્યા સ્પષ્ટી–દાઢી અને માથાના વાળને ન ગણીએ તે સમગ્ર શરીરમાં નેવાણુ લાખ રમ-કૂપ છે-રુવાંટીનાં છિદ્રો છે, જ્યારે દાઢીના અને માથાના વાળ સાથે તેની સંખ્યા સાડા ત્રણ કરોડની થાય છે. આ હકીકતને પ્રવચનસારોદ્ધારની નિમ્ન-લિખિત ગાથા પુષ્ટિ આપે છે -- " तह चेव सब्बदेहे नवनई लक्ख रोमकूवाणं । ગદા જોયો પુળો વૈ િ ૨૮૦'-આર્યા अधोमुखा हि तिष्ठन्ति, गर्भे वागृहे हहा। जठराग्निप्रदीप्तेऽत्र, द्वादशाब्दानि केचन ॥२३२॥ બાર વષને ગમેવાસ-- લે-“જઠરાગ્નિ વડે પ્રદીપ્ત એવા આ વિષ્ઠાના ગૃહરૂપ ગર્ભમાં ઊધે મસ્તકે કેટલાક છે તે ખરેખર બાર વર્ષ સુધી અરેરે રહે છે.”—રકર ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અને કાય-સ્થિતિ– સ્પષ્ટીટ--આ પદ્યમાં મનુષ્ય ગર્ભાવસ્થામાં બાર વર્ષ સુધી રહે છે એમ જે કહ્યું છે તેને પ્રવચનસારદારની નિમ્નલિખિત– ૧ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૫). ૨ છાયા– तत्र चैव सर्वदेहे नवनवतिर्लक्षानि रोमकूपानाम् । अर्धचतुर्थाः कोट्यः समं पुनः केशश्मभिः । જેમ મનુષ્યની ઉત્કૃષ્ટ ગર્ભ-સ્થિતિ બાર વર્ષની છે તેમ તિયાની આઠ વર્ષની છે. આ હકીકત ઉપર પ્રવચનસારે દ્વારની નીચે મુજબની ગાથા અજવાળું પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy