________________
સનુવાદ
મુક ]
૨૧૧ तपोभावनिमग्नात्मा, कुभावे नैव रज्यते ।
यथा क्षीररसास्वदी, न क्षाराम्बु समीहते ॥ १६१ ॥ શુભ મનોવૃત્તિ–
--જેમ ફીર રસનો આસ્વાદ લેનાર ખારા જળને ઇચ્છતો નથી જ તેમ તપ-ભાવમાં મગ્ન બનેલે આત્મા અશુભ ભાવમાં આસક્ત થતું નથી જ.”—૧૬૧
कथिते त्रिविधे धर्मे, भावनाऽऽत्मा प्रचक्ष्यते ।
तां विना स त्रिधा धर्मो, निर्जीव इव लक्ष्यते ॥ १६२॥ ભાવના વડે વિવિધ ધર્મની સજીવનતા–
લે –“ઉપર્યુક્ત ત્રણ પ્રકારના ધર્મમાં ભાવના આત્મા કહેવાય છે, (કેમકે) તેના વિના એ ત્રણ પ્રકારના ધર્મ નિર્જીવ જેવા જણાય છે.-૧૬ર પ્રસ્તુતની પુષ્ટિ--
સ્પષ્ટી–આ પદ્યમાં ભાવને ચતુર્વિધ ધર્મમાં પ્રધાન ગણ એના વિના બાકીના ધર્મો અકિંચિત્કાર બતાવાયા છે. એ હકીકતનું સમર્થન કરનારાં નિમ્નલિખિત પદ્યો મનનીય થઈ પડશે -- " धनं दत्तं वित्तं जिनवचनमभ्यस्तमखिलं
क्रियाकाण्डं चण्डं रचितमवनौ सुप्तमसकृत् । तपस्तीनं तप्तं चरणमपि चीण चिरतरं મારતુષaqનવા મF I૮૮ –શિખરિણી
–સિન્ધરપકર જામિક સરમા નર્નારા દામિર્વ,
मौण्डौमूरणकाः समस्तपशवो नाग्न्यैः खरा भस्मभिः । कष्टाङ्गीकरणैद्रुमाः शुकवरा पाठैका ध्यानकैः किं सिद्धयन्ति न भावशुद्धिविकलाः स्युश्चेत् क्रियाः सत्फलाः॥"
–શાર્દૂલ૦ ૧-૨ જુઓ ગુરુગુણષત્રિશતષવિંશિકા કુલકનું સાતમું પત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org