SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ વૈરાગ્યસમંજરી [ ચતુર્થ અર્થાત્ ઘણું દ્રવ્ય દાનમાં અપાયું, સમસ્ત જિન પ્રવચનના અભ્યાસ કરાયે, પ્રચંડ ક્રિયા--કાંડનું આચરણ થયું, ભૂમિ ઉપર અનેક વાર શ્ચર્યા કરાઈ, લાંખા કાળ સુધી ચારિત્ર પણ સેવાયું, પરન્તુ ન હોય તે આ બધું છેતરા રોપવા જેવું છે. સુવાયું, ઉમ તપજે મનમાં ભાવ તાપ સહન કરવાથી જ કાર્ય સરી જતુ હાય તા પતંગીઆએ દીપકની જવાલાએ સહે છે. તેમને મુક્તિ કેમ મળતી નથી ? જળમાં સ્નાન કરવાથી એડા પાર પડે તેમ હાય તા જળચરો રોજ જળમાં જ રહે છે તેમનું શું ? માટી જટા ધારણ કરવાથી લાભ થતા હોય તેા વડા કેમ મેક્ષે સિધાવતા નથી ? મુંડન કરાવવાથી દહાડા વળી જતા હાય, તે ઘેટાંઓ માટે મેક્ષના દરવાજા ખુલ્લા હાવાજોએ. નાગા રહેવાથી કામ સિદ્ધ થતું હોય, તે પશુઓને કચારનીએ સિદ્ધિસુ દરી વરી ચૂકી હાત. શરીરે રાખ લગાડવાથી સિદ્ધિ થતી હોય તે ગધેડાએ કયાં એ કામાં પાછા પડે તેમ છે ? કષ્ટા અંગીકાર કરવાથી શુક્રવાર વળે તેમ હાય તેા ઝાડની મુક્તિ થવી જોઇએ. પાડાથી તેમ થતુ હાય તા પેપિટાને અને ધ્યાનથી તેમ થતું હાય તા પગલાંઓને મેાક્ષ મળવા જોઇએ. પરન્તુ આમ થતું તેા નથી, એથી સાખીત થાય છે કે ભાવની શુદ્ધિથી રહિત ક્રિયાએ સુન્દર ફળને આપતી નથી. भावना शास्त्रकारैश्च ख्याता द्वादशभेदतः । સર્વનુમકુરા હો, ધ્યાતાશ્તાઃ શિવવા મતાઃ ॥ ૬૩ ॥ ભાવનાથી મુક્ત- ગ્લા‘શાસ્ત્રકારાએ ભાવનાને ખાર પ્રકારની વર્ણવી છે. લેકામાં સ શુભને કરનારી એ ભાવનાઝ્માનું ધ્યાન ધરાતાં તે મેાક્ષને આપનારી મનાય છે. ”-૧૬૩ यद् यद् नेत्रगतं लोके, तत् तत् सर्वं विनाशि हि । વ્યામોદ્દો નિષ્ઠજતેષુ, ટુવાનજીવિષાય ॥ ૬૪ ॥ અનિન્ય ભાવના "( àા-- લોકમાં જે જે દ્રષ્ટિગાચર થાય છે તે સ ખરેખર વિનાશી છે, (તેથી) તેને વિષે આસાત દુઃખરૂપ આગ લગાડનાર હાવાથી નિષ્ફળ છે. ”-૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy