SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 1.30 વૈરાગ્યરસમંજરી येन देशनया नीताः, श्रीजैनं वरशासनम् । ગુજારી સમતેન, ન જોવ જ્ઞતીતરે ૫ ૮ ॥ ઉપદેશકનો અનુપમ ઉપકાર— ** શ્લા“ જેમણે દેશના દ્વારા (ભવ્ય પ્રાણીઓને) ઉત્તમ શ્રીજૈન શાસન પ્રતિ દેર્યા છે, તેમના સમાન ઉપકારી (આ) પૃથ્વીની સપાટી ઉપર કાઇ નથી,’’–૮૧ उपकारशतैरत्र, भवकोटिशतैरपि । ધર્મપિવેશવાતળાં, નિયોન વિધીયતે ॥ ૮૨ ॥ [ ચતુર્થ ધર્મોપદેશકના ઋણના અપ્રતીકાર- શ્લા--“ કરાડા ભવા સુધી પણ કરેલા સેકડા ઉપકારાથી ધર્મના ઉપદેશંકાનુ ઋણ વાળી શકાતુ નથી. ”—-૮૨ यदुपदेशदातृणामुपकारेऽस्ति नावधिः । તવા સુદર્ભમાવો-વારે ૨ થં મવેત ? ॥ ૮૩ ॥ ધર્મ-જન્ય ઉપકારની નિઃસીમતા— લા—“જેના ઉપદેશ કરનારાના ઋણને દૂર કરવા માટેના ઉપકારની સીમા નથી, તે ધ-ભાવના ઉપકારને વિષે મર્યાદા કર્યાંથી હાય ! ૮૩ धर्मादधिगतैश्वर्यो, यो नित्यं तं च सेवते । સાત્તિ ચુમતિર્માવી, છતજ્ઞેષુ સોમનિઃ ॥ ૮૨ ।। ધમ'ના આરાધકની પ્રભુતા— શ્લા॰-- ધર્મથી પ્રભુતા જેણે પ્રાપ્ત કરી છે એવા જે જીવ સદા તેને એટલે કે ધર્મને સેવે છે, તે શુભ ગતિને પામશે તેમજ તે કૃતજ્ઞાના સરદાર છે.”-૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy