________________
ગુચ્છક] સાનુવાદ
૨૮૯. " मन्ये पुरस्तव विकस्वरपञ्चवर्ण
जानुप्रमाणकुसुमप्रकरच्छलेन । विश्वाधिपस्य भवतो भयतः स्मरेण
मुच्यन्त पञ्च विशिखाः सविषादमीश ! ॥ ८॥" અથત હું માનું છું કે નાથ ! વિશ્વપતિ એવા આપના ભયથી મદને આપની સમક્ષ ખીલેલાં, પંચરંગી અને જાનુપ્રમાણક પુના સમુદાયના છળથી (પિતાનાં) પાંચે બાણે સખેદપણે છોડી દીધાં.
રોષ વદતાશ્રી: સુશો:
___साम्यं कथं भवतु ते वदनस्य देव । नित्यं श्रियः कुलगृहस्य हि यस्य गाव
તાઈ ઘન રામચરિત મુબારમાનાર છે ! ” અર્થાત્ હે દેવ ! સદા લક્ષ્મીના કુલગૃહરૂપ એવા જેની વાણીએ અમૃતના તુલ્ય હઈ સદા માનવના તાપને શાંત કરે છે એ જે તું છે તેના વદનની સાથે રાત્રિ, કલંક અને જડતાને આશ્રય લેનારા ચંદ્રની કેવી રીતે સમાનતા હોય ? “ઐો જીવનgધાજન ! વાહ!
चन्द्रांशुचारुचमरावलिरुत्तरन्ती । मौलेगिरेरिव नदी जलपूरपूर्णा
પાર્ષદ્રોડા તવ દેવ ! વિમાન શુન્ના | ૨૦ | ” અથૉત્ ત્રિભુવનવાસી પ્રાણીઓનાં લેચનને વિષે અમૃતના અંજન સમાન તેમજ મનહર રૂપવાળા હે દેવ ! તારી બંને બાજુએ વીંજાતી, દેદીપ્યમાન તેમજ ચંદ્રના કિરણના જેવી મનહર ચામરેની શ્રેણિ પર્વતના શિખરથી નીકળતી તેમજ જળના પૂરથી પૂર્ણ એવી ઉજજવળ નદી જેવી શોભે છે.
" भिवा विभो ! नरसुरासुरसम्पदोऽसौ
सिंहः सुवर्णमणिनिर्मितमासनं ते । संश्रित्य विज्ञपयतीव यथा भवाब्धे
मौ नाथ ! तारय पशुं पशुजात्यपेतम् ।। ११ ॥" અર્થાત હે પ્રભુ ! માનવ, દેવ અને દાનવની સંપત્તિઓને ભેદીને સુવર્ણ અને મણિના બનાવેલા તારા આસનને આશ્રય લઈને એ સિંહ તને એમ
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org