SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ [ચતુર્થ ૨૯૦ વૈિરાગ્યરસમજ વિનતિ કરતું હોય એમ જણાય છે કે હે નાથ ! પશુ-જાતિથી દૂર થયેલા એવા પશુરૂપ મને તું સંસાર-સાગરથી તાર. " सम्भावयामि भवतस्तनुसम्भवेन भामण्डलेन शितिना जिन : भासुरेण । पूर्ण नभस्तलमिदं सकलं यदीति નો તત કર્થ મરતાપ(મ?)fમઢ વમૂવી . ૨.” અથાત્ હે વીતરાગ ! આપના દેહમાંથી ઉદ્ભવેલા કાળા તેમજ દેદીપ્યમાન એવા ભામંડળ વડે જે આ સમગ્ર આકાશ-તલ પૂર્ણ હોય તે હું એમ સંભાવના કરું છું કે એ કેમ મરકત (મણિના) જેવું ન થયું ? " व्योमस्थित स्त्रिदशदुन्दुभिरेष हृद्यः पुंसां नदनिति विभो ! वदतीव नित्यम् । भो भो जगत्रयपतिर्जगदर्थवेदी नातः परोऽस्ति भुवने तदमुं श्रयध्वम् ॥ १३ ॥" અર્થાત્ હે નાથ ! આકાશમાં રહેલ, મહર અને દેવેએ (વગાડેલ) દુંદુભિ અવાજ કરતાં એમ કહે છે કે હે ( ભવ્ય જને !) આ જગતમાં આના સિવાય અન્ય કોઈ વૈલોક્યને નાથે નથી તેમજ જગતના અર્થને જાણનાર નથી, વાતે તમે એને ભજે. "लोकत्रयैकतिलकं प्रणमन्त्यमुं ये __ ते कीर्तिकेवलशिवत्रयमाश्रयन्ते । कुन्देन्दुसुन्दरतरं त्रिजगज्जनानां છત્રપૈ તવ નિયતી રે ! | ૨૪ .” અથત હે ઈશ્વર ! કુન્દ અને ચન્દ્ર કરતાં પણ વિશેષ સુંદર એવાં તારાં ત્રણ છગે ગેલ(વાસી) માનવેને એ નિવેદન કરતાં હોય એમ મને લાગે છે કે જેઓ આ ત્રિભુવનના તિલકને પ્રણામ કરે છે તેઓ કીર્તિ, કેવલજ્ઞાન અને મોક્ષ એ ત્રણને પામે છે. સમવસરણનું સ્વરૂપ --- સમવસરણની આછી કે ઘેરી રૂપરેખા સ્તુતિચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ. ૨૯૧–ર૯)માં તેમજ શ્રીવીરસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૨૫૩-૨૫૬)માં મેં આલેખી છે. આથી અત્ર એટલું જ ઉમેરીશ કે આનું ટુંકું અને મને વેધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy