________________
ગુચ્છક ]
સાનુવાદ ગમ્યુટશે ને વાચા શિશ્ન વીતે સાર્થમ્ |
तत् सङ्ग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय ॥" અર્થાત સંપત્તિમાં કે વિપત્તિમાં સહાય કરવા માટે જે કંઈ દાન દેવાય છે તેને મુનિએ “સંગ્રહ-દાન કહે છે, પરંતુ તે કંઈ મેક્ષને માટે નથી.
“રાનારHTોહિતમધુસુવાવરુંneurશg |
यद् दीयते भयार्थात् तद् भयदानं बुधै यम् ॥ " અર્થાત્ રાજા, કોટવાલ, પુરોહિત, મધુમુખ, માવઠ્ઠ મવાલી?) તેમજ દંડ અને પાશવાળાને વિષે ભયથી જે દાન દેવાય છે તેને વિદ્વાનોએ “ભય-દાન” જાણવું __" अभ्यर्थितः परेण तु यद् दानं जनसमूहमध्यगतः ।
__ परचित्तरक्षणार्थ लज्जायास्तद् भवेद् दानम् ॥" અર્થાત પરની વિનતિ થતાં, જન--સમૂહની મધ્યમાં રહલે પ્રાણું પારકાના મનની રક્ષા માટે જે દાન આપે તે “લજજા-દાન” છે.
" नटनतमुष्टिकेभ्यो दानं सम्बन्धिवन्धुमित्रेभ्यः। ___ यद् दीयते यशोऽर्थ गर्वेण तु तद् भवेद् दानम् ॥" અર્થાત નાટકીઆ, નાચનારા, મુષ્ટિક (મુથી પ્રહાર કરનારાઓ), સંબધીઓ, બધુઓ અને મિત્રોને કીર્તિની ખાતર અથવા અભિમાન પૂર્વક જે દાન દેવાય છે તે ગેરવ-દાન” છે.
" हिसाऽनतचौयौद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः।
ચ તીરે ર પ તકળાનાર ” અર્થાત હિંસા, અસત્ય અને ચારીને વિષે તત્પર તેમજ પરદાર અને પરિગ્રહમાં આસક્ત એવાને જે દાન દેવાય તે “અધર્મ-દાન જાણવું. - “ સમાજસુજો, વર્તાને જો યુપામ્યા
अक्षयमतुलमनन्तं तद् दानं भवति धर्माय ॥"
" મીઠું બેલનાર, ખુશામતીઓ. રે આ દાન પણ મુક્તિને માટે નથી કહ્યું પણ છે કે" भयं लोभस्तथा स्नेह-स्त्रयो दानस्य हेतवः ।।
જે સાતાર ત્રણં મુલ્યા, ધારતે મુnિifઃ | ”—અનુર અર્થાત ભય, લેભ અને નેહ એ ત્રણ દાનનાં કાણો છે. આ ત્રણને છોડીને જેઓ દાન દે છે તેઓ ધન્ય છે અને તેઓ મુનિ–મી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org