SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં અંતર- શ્લો—“ રૂપમાં ( સાનાના ) મેરના જેવા ( ઢાઇ કરીને ) પણ તુ કુકર્મી છે, વાસ્તે હું અંદરથી મલિન સ્વભાવી ! તારી બાહ્ય સુન્દરતાને ધિક્કાર છે ધિક્કાર છે. ”—૨૬ ददत उपदेशं ते, शौर्य वचसि यद् भवेत् । तच्छौर्य काय- मनसो - भवेच्च हस्तगं शिवम् ॥२७॥ બહારના દેખાવ અને અંદરથી પેાલ- (¢ --- Àા ( હે ચેતન ! ઇતર જનાને) ઉપદેશ આપતી વેળા તારી વાણીમાં જે શૂરાતન હોય છે, તે શાય તારી કાયા અને ચિત્તમાં હાય તા તા મેક્ષ મારા હાથમાં આવે. ”- ૨૭ मुधा मूढैर्हि संसारो, मध्यते सारमिप्सुभिः । પ્રક્ષળ મિરે ઝેડજ્જ, નીયમ્ય વિજોડનાત્ ? મારવા ખોટી દિશામાં પ્રયાસ - ગ્લા~~ સારની ઇચ્છાવાળા મુખ્ય ફોગટ સસારનુ મન્થન કરે છે, કેમકે પાણીને વલાવીને કાઇએ આ સંસારમાં માખણ મેળવ્યું કે ? ’’–૨૮ तुषवपनवत् सारः, संसारे नात्र विद्यते । गन्धर्वनगरीतुल्या, व्यवस्था दृश्यतेऽखिला ॥ २९ ॥ સંસારની અસારતા—— શ્લા~~ છેતરાને રાપવાની જેમ આ સંસારમાં સાર નથી. (અહીં તે) " બધી વ્યવસ્થા ગન્ધર્વ-નગરી જેવી દેખાય છે. ==૨૯ 橥 मुक्त्वा त्वं सकलां चिन्ता - मेकां चिन्तां मनः ! कुरु । तां यया निवृतिस्थाने, सुखं भुङ्क्ष्व निरन्तरम् ॥३०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy