________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ अक्खयमकिलेससाहणमलज्जणीयं विवागसुंदरीयं । પરદુનિહિંતો તાલૈહિં હં રર -આર્યા मुक्खस्स सुहं ता तस्स साहणे इद्दहुज्जमो जुत्तो।
પન્ના વિવિધ સ્થપાદન સાદુળ નિરજે છે ૨૩ _આર્યા અર્થાત્ અવિનાશી, અકષ્ટસાધ્ય, (સ્ત્રી-પુરૂષના સંગમ વિના ઉત્પન્ન થતું હેવાથી) શરમાવું ન પડે એવું અને પરિણામે સુંદર એવું પ્રશમ–સુખ છે. એનાથી પણ અનંતાનંત ગુણું મેક્ષનું સુખ છે, વાસ્તે તેના (ચારિત્રરૂપ) સાધનને વિષે હવે ઉદ્યમ કરવો યુક્ત છે. (ચારિત્રને વિષે ઉદ્યમશીલ અને એથી કરીને) પરમાર્થના સાધક એવા તે સાધુઓ સદા ધન્ય છે.
મક્ષ એ સર્વ કર્મના ક્ષયથી ઉદ્ભવતું, જન્મ, જરા, મરણ, રેગ, શોક, ભય વગેરે સંસારના વિકારોથી રહિત, કાન્તિક, આત્યંતિક, અમન્દ આનદથી સુન્દર અને પરમ પદને પામેલ આત્મ-સ્વરૂપ છે. કહ્યું પણ છે કે" कृत्स्नकर्मक्षयान्मोक्षो, जन्ममृत्स्वादिवर्जितः।।
સર્વવાધાવિના, કાત્તસુવતઃ ” અનુવ
આ મોક્ષનું સુખ ઉત્કંઠાથી રહિત, દુઃખથી પર, અબાધિત, સર્વ કલ્યાણોમાં શિરેમણિ, સ્વાભાવિક, સ્વતન્ત્ર અને શાશ્વત છે. કહ્યું પણ છે કે– " अपरायत्तमौत्सुक्य-रहितं निष्पतिक्रियम् ।
પુર્વ કામાવિ તત્ર, નિ માનતપ –અનુ ४परमानन्दरूपं तद्, गीयतेऽन्यविचक्षणैः । રૂલ્ય સરથા–રાલ્યા જાતે સૂત્ર છે”—અન
આવા અપૂર્વ સુખના અધિકારી માનવ, દાન કે દેવ નથી, પરંતુ એ તે સિદ્ધાને માટે સરજાયેલું છે. દેવેન્દ્રસ્તવ નામના પયજ્ઞામાં કહ્યું પણ છે કે"न वि अत्यि माणुसाणं, ते सुक्खं ण वि य सव्वदेवाणं ।
જ સિદ્ધાળ સુવર્વ, સાવ વાચાળ ૨૦૧૪ | _આર્યા
૧ છાયા–
अक्षयमक्लेशसाधनमलज्जनीयं विपाकसुन्दरकम् । પ્રામકુમ-માનતાનજોઃ સાતમૂ | मोक्षस्य सुखं तस्मात् तस्य साधने इदानीमुद्यमो युक्तः। धन्यास्त एव परमार्थसाधकाः साधवो नित्यम् ॥
૨-૪ આ પર્વે પંચલિંગીની વૃત્તિમાં ૬૩મા પત્રમાં સાક્ષીરૂપે આપેલાં છે. ૫ છીયા—
नापि अस्ति मानुषाणां तत् सुखं नापि च सर्वदेवानाम् । यत् सिद्धानां सुखमव्यावाध(त्व मुपगतानाम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org