________________
ગુચ્છક ].
સાનુવાદ છે, તે મોક્ષ-ગમનમાં પ્રતિબન્ધક હોવાથી સેનાની બેવ જેવું છે, અર્થ તે અનર્થજનક છે, કેમકે એના ઉપાર્જનમાં, રક્ષણમાં અને વ્યયમાં મુસીબતે વેઠવી પડે છે અને કામ તે પ્રારંભે સુખદાયક પરંતુ અંતમાં કટુ ફળ આપનાર છે. એથી કરીને મોક્ષ એ જ સર્વોત્તમ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને શ્રીદેવાનન્દસૂરિ સમયસારના પ્રારંભમાં કથે છે કે –
“સત્રનું નોતરવવંત, વત્તા
સુદં તો જીતવાન, વિદતિ નgછે ? – અનુ અર્થાત્ સર્વ ચાર વર્ગમાં મોક્ષને ઉત્તમ માને છે, કેમકે (ધર્માદિ ત્રિવર્ગમાં ખરેખર એકાન્તિક સુખ (તેમના) જેવામાં આવ્યું નથી.
સંસારીનું સુખ વિષય-જન્ય છે, એટલે વાસ્તવિક રીતે તે દુઃખ જ છે. વિશેષમાં આ વૈષયિક સુખ ૪ અનિત્ય, ખેદ-જનક, ભયાવહ, પરાધીન, પરિણામે નીરસ અને દુઃખદાયી હોવાથી મોક્ષના સુખ સાથે એને મુકાબલો થઈ શકે નહિ. અરે પ્રશમ–સુખ પણ એક્ષ-સુખ આગળ પાણી ભરે છે, તે આનું છું ગજું? શ્રીજિનેશ્વરસૂરિકૃત પંચલિંગીમાં સંગલિંગના અધિકારમાં કહ્યું પણ છે કે
૧ સરખાવો ૪૭મા અને ૪૮ મા પદ્યો તેમજ વિચારો શતાર્ષિક શ્રી સોમપ્રભાચાર્યકિત સિન્દુરપ્રકર (સૂક્તિ મુક્તાવલી)નું નિમ્નલિખિત પધઃ
" निम्नं गच्छति निम्नगेव नितरां निद्रेव विष्कम्भते
चैतन्य मदिरेव पुष्यति मदं धूम्येव दतेऽन्धताम । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव तृष्णां नय
યુદ્ધાનં કુરાડને જમસ્યા વેર ઝિમ્બતિ કરૂ ”–શાર્દુલ અર્થાત લમી નદીની પેઠે નીચે પ્રતિ જાય છે, નિદ્રાની માફક ચિતન્યને તે વિઘ કરે છે, દારૂની પેઠે તે અભિમાનને પિષે છે, ધુમાડાના ગોટેગોટાની જેમ તે આંધળા બનાવે છે, વીજળીને જેમ તે ચંચળતાને ચુંબન કરે છે, દાવાનળની જેમ તે તૃષ્ણાને ઉલ્લાસ કરે છે અને વારાંગનાની જેમ તે સ્વેછા પૂર્વક પરિભ્રમણ કરે છે. ૨ છાયા
सर्वज्ञा मोक्षमाख्यान्ति चतुर्वर्गे उत्तमम् ।
सुखं ततस्त्रिवणे दृष्टमेकान्तिकं न खलु । ૩ આ ઉપરથી સમજી શકાય છે કે એકતિક સુખ તે મેક્ષમાં જ છે.
૪ સરખાવો પંચલિંગીની છાજિનપતિરિકૃત વૃત્તિના ૬૩મા પત્રમાં સાક્ષી આપેલું નિમ્નલિખિત પદ્ય –
માકુ: જમન-મંગવદુહૈ તૈઃ પુરાવા . નિત્યક્રમ મમર્થ, કરામનુષં તત્ર વિતરH | ”-આર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org