SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ વૈરાગ્યરસમજરી [ચતુર્થ નિગદને વિષે અસહ્ય વેના– લે –“નિગોદમાં અસંખ્યાત કાળ વસતે જીવ અસહ્ય દુખ પામે છે; એક શ્વાસમાં (તો) જેણે (ત્યાં વસતાં) સત્તર ભ કર્યો છે તેના દુઃખની હદ કેમ હોય? ત્યાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ચતુષ્ટયને વિષે અરેરે તે જીવ વારંવાર ભમે છે.”—રરરરર૩ उत्सर्पिणीरसङ्ख्याताः, तिष्ठति तत्र दुःखितः । जोवो वनस्पती प्राप्त-स्ता अनन्ता हि भ्राम्यति ॥२२४॥ વનસ્પતિકાયમાં અનંત કાળ રખડપટ્ટી-- –“ત્યાં દુઃખી (અવસ્થામાં) અસંખ્યય ઉત્સપિણીઓ રહે છે–પસાર કરે છે. પછી તે જીવ વનસ્પતિ(કાય)માં (જન્મ) પામીને અનંત ઉત્સર્પિણીઓ પર્યત જરૂર ત્યાં રખડે છે.”-રર૪ ततो निर्गत्य जन्तुः स, विकलाक्षेषु जायते । सङ्ख्यातान्यत्र वर्षाणि, वसति दुःखपूरितः ॥ २२५ ॥ વિકલેન્દ્રિયમાં ઉત્પત્તિ-- પ્લે-“ત્યાંથી નીકળીને પ્રાણી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને અહીં દુખી સ્થિતિમાં) સંખેય વર્ષો રહે છે.”—૨૫ ततः पञ्चाक्षजीवेषु, जायते जलगादिषु । हन्यते दुष्टकैवत-बहिः कृष्ट्वा कुकर्मभिः ॥२६॥ પંચેન્દ્રિય તિર્યંચનાં દુખે લે –“ ત્યાંથી જળચર વગેરે પચેન્દ્રિય માં તે ઉત્પન્ન થાય છે. ત્યાં દુષ્ટ કુકર્મી ધીવરે તેને બહાર ખેંચી કાઢીને મારી નાંખે છે.”—રર૬ ૧ જુઓ હૃષભ પંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૧-૧૦૩). ૨ સંખ્યા ન થઈ શકે તેટલે, આ જનેનો પારિભાષિક શબદ છે. ૩ પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય અને વાયુકાય. ૪ બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીવોને “વિકસેન્દ્રિય કહેવામાં આવે છે. ૫ “વગેરેથી સ્થલચર અને ખેચર સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy