________________
२३७
शु ]
સાનુવાદ दुःखदावानले प्राणिन् !, भवे काऽस्ति रतिस्तव?।
मूढापास्य भवात् प्रीति, जैनधर्मे रतो भव ॥ २१९॥ સંસારને વિષે ઉદાસીનતા અને ધર્મ ઉપર રાગ–
–“હે મૂર્ખ જીવ ! દુઃખના દાવાનલરૂપ સંસારમાં તારી શી પ્રીતિ છે? સંસાર તરફને પ્રેમ દૂર કરીને તું જૈન ધર્મને રાગી થા.”—૨૧૯
कदा रोगैयुतो जातः, कदा भोगेन व्याकुलः ।
कदा देवः कदा तिर्यक, कदा च नर-नारको ॥ २२० ॥ ચાર ગતિમાં રખડપટ્ટી–
प्रो०--"TI/3 वार तु रोगाथा अस्त पने छे तोडा वार नागोमा व्याકુળ રહે છે. તું કઈ વાર દેવ તો કઈ વાર તિર્યંચ, કોઈ વાર માનવ તે કોઈ વાર ना२४ तरी छ."-२२० ।
चातुर्गतिकसंसारे, दुःखानि विविधानि च। अनुभतानि जीवेन, दश्यन्ते लेशतो मया ॥२२॥
ચતુર્ગતિનાં કષ્ટોની રૂપરેખા
–ચાર ગતિરૂપ સંસારમાં જીવે જે વિવિધ દુઃખ અનુભવ્યાં છે તેને वेशापु थुः "-२२१
निगोदेषु वसजीवः, सङ्ख्यातीतमनेहसम् । दुःसहं लभते दुःख-मेकोच्छ्वासे कुता भवाः ॥ २२२॥ सप्तदश सदा येन, दुःखसीमा कथं भवेत् ? । ततो निर्गस्य पृथ्व्यादि--चतुष्के बम्भ्रमीति हा॥२२३॥-युग्मम
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org