________________
૧૫૬
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ
સદ્ગુરુઓ માટે પ્રાદુર્ભાવ થાય
મોટે ભાગે દ્રવ્ય-અભયદાન દેવાને સમર્થ છે, જ્યારે ત્યાગી ભાગે ભાવ-અભયદાન દેવાને શક્તિશાળી છે. જ્ઞાનાદિ ગુણાના તે વાસ્તે બેધાદિ દ્વારા પ્રયત્ન કરી જે અભયદાન દેવાય છે તે દ્રવ્ય-અભયદાન કરતાં અનંત ગુણું ઉત્તમ છે. આવું દાન દેનારા ચૌદ રજી પ્રમાના લેકમાં રહેલા સમગ્ર જીવેાની દયા કરે છે એમ સમજવું ખોટું નથી.
केषाञ्चित् पुण्यहीनानां वेश्यादिषु व्ययो भवेत् । सुपात्रे भाग्ययुक्तानां स्वद्रव्यस्य व्ययो भवेत् ॥ १२३ ॥
સ’પતિના સદ્ય-
શ્લા—“ પુણ્ય રહિત કેટલાક વાનુ દ્રવ્ય વેશ્યાદિઆમાં ખરચાય છે, જ્યારે ભાગ્યશાળીઓનુ દ્રવ્ય સુપાત્રમાં વપરાય છે.''-૧૨૩
દ્રવ્યના વ્યા
"
Finan
સ્પષ્ટી- —આ પદ્યમાં જે વાત કહેવામાં આવી છે, તેને નિમ્ન-લિખિત પદ્ય સ્ફુટ કરે છેઃ—
" एकेषां दुःखलब्धानपहरति हठात् पार्थिवोऽर्थानकस्मादन्येषां कृष्णवर्मा दति विषयिणां याति वेश्यागृहेषु । स्नात्रे विवेगृहे वा विबुधपतिपतेरहैतः पुण्यभाजां
વહ્વારો જોયોગ પ્રતિનિમરેષાં ચ સક્ષાયુયોગ । ’’--૨૦ અર્થાત્ કેટલાકનાં દુ:ખે મેળવેલાં દ્રબ્યાને એકાએક બળાત્કારથી રાજા હરી લે છે, કેટલાકનાં દ્રબ્યાને આગ સ્વાહા કરી જાય છે, વળી કેટલાક કામ જનાની લક્ષ્મી વેશ્યાના ઘરામાં જાય છે, જ્યારે પુણ્યશાળી જીવાની લક્ષ્મી દેવેાના નાથના પણ નાથ એવા તીર્થંકરના સ્નાત્રને વિષે, તેની પ્રતિમા માટે કે તેનું ચૈત્ય બનાવવા અર્થે વપરાય છે, અથવા દરરોજ તેનો ઉપયોગ સજ્જન અને સાધુના યોગ થતાં તેમને વસ્ત્ર વગેરે પૂરાં પાડવામાં થાય છે.
Jain Education International
દુવિત-ટીનદીનેપ, ત્રિતુવહેવુ ચત્ । ચામાવેન ફીનેતા-નુન્પાનમુખ્યત્વે ૨૨૪ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org