________________
૨૦૫
ગુચ્છક ]
સાનુવાદ અત્રે એ ધ્યાનમાં રાખવું કે જેમ પૈસા કમાવવાની ઇચ્છાવાળા ટાઢ તડકે આનંદપૂર્વક વેઠે છે, તેમ તત્વજ્ઞાનના અર્થીિઓ તેમજ ભવથી ઉદ્વિગ્ન બનેલા મહાનુભાને અનશન વગેરે તપ દુઃસહ નથી. કાર્યને અભિલાષી કારણને વિષે પ્રમાદ સેવ નથી, એથી કરીને પરમાનંદરૂપ કાર્ય કર્તા અનશન વગેરે તપનું કષ્ટ ઉઠાવવામાં દુઃસહતા સુખેથી સહન કરે છે, ઉલટું એમ કરવામાં તેને આનંદ આવે છે, નહિ કે કંટાળે યા ગ્લાનિ. હા, એટલું જરૂર ઉમેરવું પડશે કે –
" तदेव द्वि तपः कार्य, दुनिं यत्र नो भवेत् ।
શેન વોri ન હયગ્ન, શીયન્ત નેન્દ્રિયન વા ! –અનુવ જ્ઞાનસારના ૩૧મા તપsષ્ટકના આ સાતમાં પદ્યગત ભાવ મરણુસમાધિની નિમ્ન–લિખિત ગાથામાં ઝળકી ઊઠે છે –
“सो नाम अणसणतवो जेण मणो मंगुलं न चिंतेइ । જોન રવિદાળ, તેજ નોખા ન રાતિા ૨૨૪ –આર્યા [ तद् नाम अनशनतपो येन मनोऽनिष्टं न चिन्तयति ।
येन न इन्द्रियहानिर्येन च योगा न हीयन्ते ॥] અર્થાત્ તે તપ કરે જોઈએ કે જેનાથી મન અનિષ્ટ ચિંતા ન કરે તથા ઈન્દ્રિયેને હાનિ ન પહોંચે તેમજ ( કાયિક, વાચિક અને માનસિક વ્યાપારરૂપ ) યોગોને અલના ન થાય.
આ ઉપરથી કેવી તપશ્ચર્યા કરવી ઈષ્ટ છે તે સમજાયું હશે, છતાં તે વાત વિશેષ સ્પષ્ટ થાય તે માટે ઉપર્યુક્ત તપેડણકનું છઠું પદ્ય વિચારી લઈએ –– ___" येन ब्रह्म जिनाचर्चा च, कषायाणां तथा हृतिः।
સાનુવન્યા વિનાજ્ઞા ૧, તત્ર તા: શુષ્યિ ”—અનુ. અર્થાત જે તપમાં બ્રહ્મચર્ય ( વિષયને વિષે અનાસક્તિ), જિનેની પૂજા ( તાત્વિક ભક્તિ ) કષાના સંહાર અને જિનની સાપેક્ષ આજ્ઞા માટે પૂરેપૂરો અવકાશ છે, તે શુદ્ધ તપ ઈચ્છવા યોગ્ય છે-આદરણીય છે, અનુકરણીય છે. વિશેષમાં પંચવસ્તુની પણ ટીકાના ૧૩૧ મા પત્રમાં અવતરણરૂપે આપેલું નિમ્ન-લિખિત પદ્ય પણ ધી લઈએ – "कायो न केवलमयं परितापनीयो
मृष्टै रसैबहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु
વાનિ ચેન ર તથા વરિત નિનાના II”—વસંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org