________________
ર૦૬ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ તપના નામ-તપ, સ્થાપના-તપ, દ્રવ્ય-તપ અને ભાવ-તપ એમ ચાર પ્રકાર પાડી શકાય છે. તેમાં નામ–તપ અને સ્થાપના–તપ સુપ્રસિદ્ધ છે, જ્યારે આહારને ત્યાગ ઈત્યાદિ દ્રવ્યતપ છે અને આત્મ-સ્વરૂપને વિષે એકાગ્રતા એ ભાવ-તપ છે. પ્રસ્તુતમાં દ્રવ્ય-તપ પૂર્વકના ભાવ-તપનું ગ્રહણ કરવું. એ પ્રત્યેકના જે છ છ પ્રકાર પડે છે, તે ગ્રન્થકાર ઉત્તર પદ્યમાં સૂચવે છે.
अनशनमूनोदर्य, वृत्तिक्षेपो रसात्ययः ।
कायक्लेशः सुलीनत्वं, विकल्पाः सन्ति बाह्यतः ॥१५७॥ બાહ્ય તપના છ પ્રકારે
શ્લે --“અનશન, ઊનદર્ય, વૃત્તિને સંક્ષેપ, રસને ત્યાગ, કાયફ્લેશ અને સંલીનતા એ બાહ્ય તપના છ પ્રકારે છે.”—૧૫૭ બાહ્ય તપના છ પ્રકારની આલોચના
સ્પષ્ટી–તરવાથધિંગામસૂત્રના નવમા અધ્યાયના ૧૧૯ મા સૂત્ર (પૃ. ૨૨૫)માં સુલીનતાને બદલે વિવિક્ત-શસ્યાસન છે. આથી ઉપલેક દષ્ટિએ વિચાર કરનારને એમ ભાસે કે અત્ર ગ્રંથકારની ખલના થાય છે, પરંતુ તે વાત યુક્ત નથી. કેમકે એક તે અન્યાન્ય ગ્રંથે આ વાતને પુષ્ટિ આપતા જણાય છે. દાખલા તરીકે મરણસમાધિની નિમ્ન-લિખિત
" अणसणमूणोयरिया, वित्तिच्छेओ रसस्स परिचाओ ।
વાણ જિજે, છઠ્ઠો લંછીના વૈવ _આર્યા –ગાથા તેમજ શ્રીહરિભસૂરિકૃત પંચવસ્તુના “ઉપસ્થાપના” વસ્તુગત નિમ્નલિખિત–
" अणसणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ।
#ારિતો લંગા ય વ તો હો ૮૪૦ _આર્યા ૧ આ રહ્યું તે સૂત્ર–
“અનામૌવર્થ-વૃત્તિપરિસાદવાન-રસારિત્યાગ-વિચારવાયરા વા તા. ” ૨-૩ છાયા--
અનારકૂનવરિ વૃત્તિ છે રસહ્ય રિચાઃ |
કરણ : ૬g iટીનતા વૈષ ! अनशनमूनोदरिका वृत्तिसक्षेपणं रसत्यागः ।
कायक्लेशः संलीनता च बाह्यं तपो भवति ॥ ૪ આ ગાથા શ્રીહરિભદ્રસૂરિકૃત પંચાશકના ૧૦મા પંચાશકમાં બીજી ગાથારૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org