SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજ્જીક ] સાનુવાદ ૧૬૭ આ ઉપરાંત સાવિક, રાજસ અને તામસ એમ પણ દાનના ત્રણ પ્રકારો પડે છે. આ સંબંધમાં અવતરણરૂપે શ્રીરત્નમંદિરગણિ ઉપર્યુક્ત ગ્રન્થ (પૃ. ૩૩)માં કથે છે કે g “ટ્રાઇગિતિ ચરૂ નામ, ટ્રાયતે જીજાને | S ક્ષેત્રે જાજે આ માટે જ, તમ્ યાનં ‘સાવિ’ મૃતમ્ ઙ –અનુ॰ અર્થાત્ ક્ષેત્ર, કાળ અને ભાવને વિષે, દેવુ જોઇએ એમ વિચારીને જે દાન અનુપકારીને અપાય છે તે ‘સાત્વિક' ગણાય છે. આવું દાન શ્રીશાલિભદ્રાદિએ દીધેલું જાણવું. રાજસ દાનનું લક્ષણ એમ સૂચવાયું છે કે * यत् तु प्रत्युपकाराय फलमुद्दिश्य वा पुनः । મરીયતે રિદ્ધિકું, તદ્ વાન ‘નર્સ” સ્મૃતમ્ IIની ’-અનુ અર્થાત્ ઉપકારના બદલા વાળવા માટે અથવા ફળની આશાથી જે દાન દેવાય છે તે ‘ રાજસ ’કહેવાય છે, ચન્દનબાલાની પાડોશી ડેશીનું અત્ર દૃષ્ટાન્ત ઘટાવી લેવું. તામસ દાનના સંબંધમાં એવું કથન છે કે--- “જોધાતુ ત્રણામિયોનાર્ ત્ર, મનોમાર્ય વિનાવિ વા ચક્ ટીચરે હિતું વસ્તુ, તવું વાને તામસ” મૃતમ્ ||૭|| અનુ॰ અર્થાત્ ક્રોધથી, ખળાત્કારને લઇને અથવા મનના ભાવ વિના પણ જે હિત કારી વસ્તુનું દાન દેવાય તે તામસ' કહેવાય છે. ભગવદ્ગીતાના ૧૭ મા અધ્યાયમાં વીસમાથી બાવીસમા પદ્ય દ્વારા આ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યા છે એટલું જ નહિ પરંતુ મેટે ભાગે એના એ શબ્દોમાં આ ત્રિવિધ દાનનાં લક્ષણા રજુ કરવામાં આવ્યાં છે. દાનના ચાર પ્રકારો પરત્વે આપણે ૧૫૪મા પૃષ્ઠમાં ઇસારા કરી ગયા છીએ. ૧ આ રહ્યાં તે પદ્દો:-~~ दातव्यमिति यह दानं दीयतेऽनुपकारिणं । ઢેરો વાહે આ પાત્ર ૧, ત? ટ્રાન ‘ત્તાવિર સ્મૃતમ્ ।।-અનુ यत् तु प्रत्युपकारार्थ, फलमुद्दिश्य वा पुनः । ફીયતે ચ રિદ્દિષ્ટ, તેવું ‘રાગત મુદ્દાદ્વતમૂ ||-અનુ॰ अदेशकाले यद् दान-मात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञान, तत् तामसमुदाहृतम् ॥ For Private & Personal Use Only (6 Jain Education International www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy