________________
ગુચ્છક
સાનુવાદ
एवं भाक्रियायुक्तो, लक्ष्यते शुद्धदर्शनी । तत् संविग्नक्रियालिङ्ग, सम्यक्त्वगमकं मतम् ॥ ६१ ॥ સંવેગ-ક્રિયાનું લિંગ-~
À૦— આ પ્રમાણે જેનાથી જીવ (મુક્તિના મનોરથરૂપ) ભાવ અને (શાસનની મલિનતાથી રક્ષા, ચૈત્ય-પૂજા વગેરે) ક્રિયાથી યુક્ત શુદ્ધ શ્રદ્ઘાવાળા જણાય છે, તે સમ્યકત્વને સૂચવનારૂ સંવેગ-ક્રિયાનું લિંગ મનાય છે.'’~~૬૧
૩૫૭
Va
सम्यक्त्वfष्टको जीवो, गहनाद भवदुःखतः । निर्विघ्नश्चिन्तयत्येवं दुःखमूलं त्रिविष्टपम् ||६२|| નિવેદનું નિરૂપણુ
શ્લા॰--“ ( સવેગપ લક્ષણથી લક્ષિત ) સમ્યક્ત્વી જીવ સ’સારના ગાઢ દુઃખથી ખેદ પામી આ પ્રમાણે ચિતવે છે કે ગૈલેકય એ દુઃખનું મૂળ છે. ” ૬૨
'रङ्गभूमिर्न सा काचिच्छुद्धा जगति विद्यते । વિચિત્ર મનેવચ્ચે ચૈત્ર સર્વૈને નાવિતમ્ ॥૬॥ નિયંદીની વિચાર-શ્રેણિ—
*લા“ જગમાં એવી કાઇ અસ્પૃષ્ટ (ખાલી) રગ–ભૂમિ નથી કે જ્યાં વિચિત્ર ક રૂપ વસ્ત્રો ધારીને જીવાએ નાટક ન કરેલ હાય, ’’–૬૩
चक्षुरुन्मेकालेऽपि सुखं यत्र न विद्यते ।
વરું દુઃવલન્તતો, નિયે નારજો મથુર્ ! દ્દષ્ટ ॥ નારકનાં દુ:ખે.-
શ્લે—“ આંખ ઉધાડીએ તેટલા સમય સુધી પણ જ્યાં સુખ નથી એવી નરકમાં નારક કેવળ દુ:ખથી તપ્ત થયેલા (રહે) છે. ”૨૬૪
૧ આ પાલગીની બૃત્તિના ૬૭ મા પત્રમાં અવતરણરૂપે આપેલા શ્લોક છે. ૨ જિનેશ્વરાનાં જન્મદિ કલ્યાણકાને વિષે તેમને સુખ ઉપજે છે, કિન્તુ તે અતિશય ૫ તેમજ બહુ ભેડા સમય સુધીનું હેાવાથી અત્ર તેની ઉપેક્ષા કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org