________________
ગુચ્છક]
સાનુવાદ
૯૭
एतत्सम्यक्त्वदीपेन, निरस्य मोहजं तमः।
गच्छन्ति श्रेयसो मार्गे, नरा दाग लब्धचेतनाः ॥ ११ ॥ કલ્યાણમાગના દીપક
ગ્લે_ચૈતન્ય પામેલા (માનવો સુદેવાદિ તત્ત્વત્રયમાં સુશ્રદ્ધારૂપ) આ સમસ્વરૂપ દીવા વડે મોહજન્ય (અજ્ઞાનરૂપી અંધકારને દૂર ફેકી દઈ કલ્યાણને માર્ગ જાય છે.”—૧૧
मूलं धर्मतरोरेतद्, हारं मोक्षस्य कथ्यते ।
यानपात्रं भवाब्धौ च, गुणानामास्पदं मतम् ॥ १२ ॥ સમ્યકત્વનું ગૌરવ---
લે --“આ (સમ્યફવ) ધર્મરૂપ વૃક્ષનું મૂળ, મેષ રૂપ નગર)ને દરવાજો અને સંસારરૂપ સમુદ્રને વિષે નૈકા કહેવાય છે તેમજ તે (સર્વ) ગુણોનું (ઉત્પત્તિ-) રથાન મનાય છે.”—૧૨ અજૈન દર્શનમાં સમ્યકત્વને મહિમા
સ્પષ્ટી–આ પદ્યમાં યથાર્થ શ્રદ્ધા ઉપર ભાર મુકવામાં આવ્યો છે તે વાસ્તવિક છે, કેમકે અજૈન શાસ્ત્રોમાં પણ મુક્તિ માટે શ્રદ્ધાની આવશ્યક્તા સ્વીકારવામાં આવી છે. ભગવદ્ગીતા (અ. ૪)માં કહ્યું છે કે“કવિરામ જ્ઞાનં, તરસ સંચર્તક્રિયા
ज्ञानं लब्ध्वा पर शान्ति-मचिरेणाधिगच्छति ॥ ३९ ॥ વજ્ઞાથથાન, રાણાસ્મા વિનતિ !
નાથે જોડરિત ન કરો, ન સુવું સંપન્મના છે જ છે ” અર્થાત્ શ્રદ્ધશાળી જ્ઞાન મેળવે છે અને તેમાં તલ્લીન બનેલી અને ઈન્દ્રિ ઉપર કાબુ મેળવેલી (વ્યકિત) જ્ઞાન પામીને ટુંક સમયમાં ઉત્તમ મુક્તિ પામે છે. મૂર્ખ, અશ્રદ્ધાળુ તેમજ સંશયશીલ પ્રાણી તો નાશ પામે છે. સંશયાત્માને આ લોક કે પર લેક નથી તેમજ સુખ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org