SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ગુĐક ] સાનુવાદ ૪૫. અનેક ગુણાથી અલકૃત એવા આ સાધુએને કુશીલ-અનાચારી કહેવા તું ત-૫ર થયા છે? નાગિલે ઉત્તર આપ્યા કે હે ભાઈ ! મને કંઇ એમના ઉપર દ્વેષ નથી, પરંતુ તીર્થંકર કુશીલનાં જે લાગૢા ખતાવ્યાં છે તે લક્ષ્ણેાથી લક્ષત આ સાધુએ છે એવી મારી ખાતરી થવાથી જ હું તેમ કહી રહ્યો છું. આ સાંભળીને સુમતિ બેલી ઊડવો કે જે તું અક્કલના ખારદાન છે તેવા તારા તીર્થંકર પણ હશે કે જેણે આવા શુદ્ધ સાધુઓને ત્યાગ કરવાના તને ઉપદેશ આપ્યો છે. આ સાંભળતાં જ નાગિલે સુમતિના મુખ ઉપર આડા હાથ દીધા અને કહ્યુ કે હું ભાઇ! શ! સારૂ તીર્થંકરન અવણવા એટલી તું ઘેર પાપને ભાગીદાર થાય છે? સાંભળ, મા સાધુષાની એણી વિનાની સ્ત્રી તરફ નજર , પરંતુ તેને પાછી ખેંચી લેશને મતેમ તેને ધારી અને જોવ કરી શિવ કરતી ની તેમ ભાન પણ કાવ્યું મને કારી કે G પીએમ ને હુ ઇ છા અને રાગ વાત ના જમ માની મુર્ખત પર કઈ પસર ને કે એક તેને પડતા મૂકી નાગિલ અન્યત્ર રવાના થયા. કરું છું પર આ તરફ સુમતિ પેલા સાધુએ ભેગા થઇ ગયે, અને વખત જતાં તેણે તેમની પાસે દીક્ષા પણ લીધી. કાજળમાં કાજળ મળી જાય તેમ કુશીલેામાં કુશીલ મળી ગયે.. કાલાંતરે આર વષ નો ભય'કર દુકાળ પડ્યો. ત્યારે વિવિધ જાતનાં કુકમે† કરી આ સાધુઓએ પેાતાની સંસારયાત્રા ચાલુ રાખી. અંતમાં મરીને એ પાંચ સાધુઓ વ્યંતરાનાં વાહન તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી મ્લેચ્છ તરીકે અવતરી, મદ્ય માંસાદિનું સેવન કરી તેઓ સાતમી નરકે જશે. ઘણે! વખત સંસારમાં રઝળી ત્રીજી ચાવીસીમાં તેમાંથી ચાર જણા સમ્યક્ત્વ પામશે અને ત્યાંથી ત્રીજે ભવે મેક્ષે જશે, પરંતુ એ પૈકી સૌથી મેટો સાધુ અભવ્ય ડાવાથી સંસારમાં સદાને માટે રખડ્યા કરશે. સુમતિ ભવ્ય જીવ હાવા છતાં તેણે મહામિથ્યાત્વના ઉદયથી દ્વાદશાંગીની અવહીલના કરી તેથી તે મરીને પરમાધાર્મિક તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે અડગોલિક મનુષ્ય તરીકે આઠ વાર લાગલાગટ જન્મશે. ત્યારખાદ નવમે ભવે વ્યંતર, દશમે વનસ્પતિમાં લીંમડા, અગ્યારમે માનવ સ્ત્રી, ખારમે છઠ્ઠી નરકના અતિથિ, તેરમે કુછી મનુષ્ય, ઐાદમે હાથી અને પંદરમે સાધારણ નિગેાદ થશે. ત્યાં ઘણા કાળ રખડી ૧-૨ જીએ આહુતદર્શનદીપિકા પૃ. ૪૯, ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy