________________
વૈરાગ્યરસમ જરી
[ દ્વિતીય
સ્વજનના સચોગ~~
ગ્લા—“ હજારો જન્મ સુધી જે વજનનો વિયોગ થનાર છે. તેના સચોગ
અત્યંત ચેડા વખતના છે, તેા હૈ મૂર્ખ` ! તું તેની કેમ ઇચ્છા રાખે છે ? ’–૧૬
嚶
૫૮
噪
आपातमात्रतो रम्यान, हृदय ! प्रियसङ्गमान् ।
दारुणान् परिणामे तान्, मिष्टविषमिव त्यज ॥ १७ ॥ વિષ્યાને વિષની ઉપમા-
શ્લા—' હું હૃદય ! કેવળ પ્રાર ંભે મનેાહર પરંતુ પરિણામે ભયંકર એવા તે પ્રિય (જનાના) સંગમાના મીઠા ઝેરની માફક તું ત્યાગ કર. ’~~~~
~~૧૭
*
तपः सन्तोषयोर्मग्ने, दयया वासिते तथा । મત્તિ થાયતે ધમાઁ, ટૂરીઝતમાનઃ ॥ ૨૮ ॥
ધર્મનું સ્થાપન——
શ્લા—“ તપશ્ચર્યા અને સત્તાષમાં લીન અને દયા વડે વાસિત એવા મનમાં કુમા ને દૂર કરનારો ધર્મ ટકે છે. ”—૧૮
પધાર્થ વિચાર-
સ્પષ્ટી-આ પદ્યથી ધર્મ કયાં ટકે છેતે જણાય છે, પરંતુ તે કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે તે પુષ્ટ બને છે અને કેવી રીતે તેને નાશ થાય છે એ જાણવું ખાકી રહે છે. આ સંપૂર્ણ હકીકતના ઉત્તર મહાભારતના નિમ્ન-લિખિત પદ્યમાંથી મળી આવે છે—
“ સત્યેન પટે ધર્મો, યાતાનેન ત્રયંતે ।
ક્ષમાં સ્થાપ્યો ધર્મ, ોષાત્ ધમાં વિનતિ || ’–અનુ॰
અર્થાત્ સત્ય એ ધર્મની ઉત્થાનિકા છે, દયા કરવાથી તે વધે છે, ક્ષમાથી એ
સ્થિર થાય છે અને ધથી એના નાશ થાય છે.
栾
Jain Education International
૧ આ પ્રશ્નોને સૂચવનારૂં પદ્ય મહાભારતમાં નીચે મુજબ મળી આવે છેઃ—
tr
कथमुत्पद्यते धर्मः ? कथं धर्मो विवर्धते ? |
થં ચ સ્થાવ્યતે ધર્મ: ? જૂથ ધમો વિનશ્યતિ ? ॥”-અનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org