________________
ગુચ્છક ]
સાનુવાદ
सन्तोषामृतमग्नस्य, सुखं यत् ते प्रजायते । तत् कुतश्चिन्तनासक्त-स्यासन्तुष्टस्य मानस ! ॥ १९॥ સંતાષજન્ય સુખની પરાકાષ્ઠા
શ્લો—“ હૈ ચિત્ત ! સાષુરૂપ અમૃતમાં મગ્ન થયેલા એવા તને ( તે વખતે ) જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ ચિન્તનેામાં આસક્ત અને અસતુષ્ટને ક્યાંથી હોય ? ''—૧૯
उदारत्वं गुरुत्वं च, सौभाग्यं च तदेव हि ।
सा कीर्तिस्तत् सुखं चेत--स्त्वं सन्तोषेऽसि तत्परम् ॥२०॥ સતાષથી ઉદારતા વગેરે-
શ્લા॰--“ હે ચિત્ત ! જો તું સતેાખમાં તત્પર છે, તે (તને) તે ઉદારતા, તે ગુતા, તે સુભગતા અને તે આબરૂ હસ્તગત છે. ’- ૨૦
樂
सन्तोषतत्परे जीव !, सम्पदा सर्वदा तव । अन्यथा चक्रिसुरवे, सत्यपि दुःखी सर्वथा ॥ २१ ॥ સÔાષ સમાન સુખ નહિ——
*
૫૯
Àા“ હે જીવ ! જો તું સતામાં તહ્વાન થયા છે, તેા (સમગ્ર) સપત્તિ
સર્વાંદા તારી (જ) છે; નહિ તેા ચક્રવતી કે દેવ હોવા છતાં પણ તું સર્વ રીતે દુઃખી છે. ”—ર૧
樂
अर्थी दीनत्वमाप्नोति, भय गव धृतार्थकः ।
રોજ નદાર્થો જો, નિરાશ તિષ્ઠ રે મનઃ !॥ ૨૨ ॥ અર્થથી અનર્થ-
શ્લા—“ આ લોકને વિષે પૈસાના અભિલાષી દ્વીનતાને પામે છે. જેણે
Jain Education International
૧ સરખાવા શ્રીશંકરાચાર્યમૃત દ્વાદશપંજરિકા સ્તોત્રનું નિમ્ન-લિખિત પદ્યઃ—
<<
अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् । પુત્રાતિ ધનમાનાં મીતિ:, સયંત્રણ વિહિતા નીતિઃ ॥ ૨ !”
For Private & Personal Use Only
www.jainelibrary.org