SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ सन्तोषामृतमग्नस्य, सुखं यत् ते प्रजायते । तत् कुतश्चिन्तनासक्त-स्यासन्तुष्टस्य मानस ! ॥ १९॥ સંતાષજન્ય સુખની પરાકાષ્ઠા શ્લો—“ હૈ ચિત્ત ! સાષુરૂપ અમૃતમાં મગ્ન થયેલા એવા તને ( તે વખતે ) જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ ચિન્તનેામાં આસક્ત અને અસતુષ્ટને ક્યાંથી હોય ? ''—૧૯ उदारत्वं गुरुत्वं च, सौभाग्यं च तदेव हि । सा कीर्तिस्तत् सुखं चेत--स्त्वं सन्तोषेऽसि तत्परम् ॥२०॥ સતાષથી ઉદારતા વગેરે- શ્લા॰--“ હે ચિત્ત ! જો તું સતેાખમાં તત્પર છે, તે (તને) તે ઉદારતા, તે ગુતા, તે સુભગતા અને તે આબરૂ હસ્તગત છે. ’- ૨૦ 樂 सन्तोषतत्परे जीव !, सम्पदा सर्वदा तव । अन्यथा चक्रिसुरवे, सत्यपि दुःखी सर्वथा ॥ २१ ॥ સÔાષ સમાન સુખ નહિ—— * ૫૯ Àા“ હે જીવ ! જો તું સતામાં તહ્વાન થયા છે, તેા (સમગ્ર) સપત્તિ સર્વાંદા તારી (જ) છે; નહિ તેા ચક્રવતી કે દેવ હોવા છતાં પણ તું સર્વ રીતે દુઃખી છે. ”—ર૧ 樂 अर्थी दीनत्वमाप्नोति, भय गव धृतार्थकः । રોજ નદાર્થો જો, નિરાશ તિષ્ઠ રે મનઃ !॥ ૨૨ ॥ અર્થથી અનર્થ- શ્લા—“ આ લોકને વિષે પૈસાના અભિલાષી દ્વીનતાને પામે છે. જેણે Jain Education International ૧ સરખાવા શ્રીશંકરાચાર્યમૃત દ્વાદશપંજરિકા સ્તોત્રનું નિમ્ન-લિખિત પદ્યઃ— << अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् । પુત્રાતિ ધનમાનાં મીતિ:, સયંત્રણ વિહિતા નીતિઃ ॥ ૨ !” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy